Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३७६
सूत्रकृताङ्गसूत्रे 'अतिदुकावधम्म' अतिदुःखधर्मम् , अतीवदुःखमसाताऽऽवेदनीयं धर्मः स्वमायो यस्य तत्तथाभूतं वर्तते । तादृशस्थाने स्थितं नारकजीवं 'अंदसु' अन्दषु-कुम्भीवि. शेषेषु 'पक्विप्प' प्रक्षिप्य देहं विहत्तु' देह विहत्य विदार्य सीसं' शीर्ष-मस्तकम् । 'से' तस्य नारकजीवस्य 'वेहेग' वेधेन छिद्रोत्पादनेन । 'अभितावयंति' अभि तापयन्ति, सर्वतः संतापयन्ति । नारकजीवानां स्थानं सर्वदेवाऽन्युष्णं भवति, तत्स्थानं तीव्रतीत्रतरतीव्रतमपरिणामकृतचिक्कणकर्मणा जीवेन प्राप्तं भवति । तत्स्थानमती दुःखदायि, यत्र स्थाने नारकिजीवानां सर्वायंगानि प्रभिध, तत्र कीलकं निक्षिप्प संतापयन्ति परमाधार्मिका नारकली गन् इति भावः ॥२१॥ के कारण उस स्थान की प्राप्ति होती है । वह स्थान पुनः किस प्रकार का है, सो कहते हैं, वह अत्यन्त दुःखमय स्वभाव वाला है अर्थात् स्वभावतः उस स्थान को प्राप्त करने से असह्य दुःख उत्पन्न होता है। ऐसे स्थान में नारकों को रहना पडता है । परमाधार्मिक असुर नारकियों के शरीर को बेडियों में डालकर तथा मस्तक में छिद्र करके घोर संताप पहुंचाते हैं। __ आशय यह है-जारकजीवों का स्थान सदैव अत्यन्त उष्ण रहता है। तीन, तीव्रतर और तीव्रतम परिणामों के द्वारा उपार्जित किये हुए चिकने कर्मों से उस स्थान की प्राप्ति होती है। वही अत्यन्त दुःखदायी है। उस स्थान में नारकियों के सब अंगों को भेदन करके तथा कील ठोंककर परमाधार्मिक देव नारक जीवों को घोर सन्ताप देते हैं ॥२१॥
પ્રાપ્ત થયું હોય છે તે સ્થાનનું વિશેષ વર્ણન કરતા સૂત્રકાર કહે છે કેતે અત્યંત દુઃખપ્રદ સ્વભાવવાળું છે, એટલે કે આ સ્થાનમાં ઉત્પન્ન થનારા જીને સ્વાભાવિક રીતે જ અસહ્ય દુઃખને અનુભવ કરે પડે છે. ત્યાં પરમધામિક દેવતાઓ નારકે પર ખૂબ જ અત્યાચાર ગુજારે છે. તેઓ તેમના શરીરને કુંભમાં નાખીને તથા તેમના મસ્તકમાં છિદ્ર પાડીને તેમને દારુણ દુઃખને અનુભવ કરાવે છે.
આ કથનનો ભાવાર્થ એ છે કે નારકનાં નિવાસસ્થાન સદા અત્યન્ત ઉણ રહે છે. તીવ્ર, તીવ્રતર અને તીવ્રતમ પરિણામે દ્વારા ઉપાર્જિત કરાચેલાં ચીકણું કમેને લીધે આ સ્થાનમાં તેમની ઉત્પત્તિ થતી હોય છે. આ સ્થાન અતિશય દુઃખદાયી છે. તે રથાનમાં ઉત્પન્ન થયેલા નારકેને કુંભમાં નાખીને તેમના મસ્તક આદિ અંગોમાં ખીલા ઠેકીને પરમધામિક અસુરો તેમને ઘર સંતાપનો અનુભવ કરાવે છે. ૨૧
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨