Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५२
सूत्रकृताङ्गसूत्रे
आज्ञापयति, तथा तथा करोति स्त्रीवशमुपगतः पुरुषः, न तु किंचिदपि युक्ताऽयुक्तं विचारयति, स्त्रीसंबन्धेन तादृशबुद्धे विनाशितत्वात् ।
विषस्य भक्षणेन लोको मूर्च्छितो भवति किन्तु खीणां संसर्गेजैव मुग्धा भवन्ति । तदुक्तम् --
'बुद्धिभ्रंशो विषं भुक्त्वा गृहीत्वा कांचनं बहु | स्त्रीणां संसर्गमात्रेण तदीयवशवर्त्तिता ॥ १ ॥' अपि च-- ' एता हसन्ति च रुदन्ति च कार्यहेतोः, विश्वासयन्ति च परं न च विश्वसन्ति । तस्मान्नरेण कुलशीलसमन्वितेन, नार्यः मशानघटिकाइव वर्जनीयाः ||१|
जिसकी आज्ञा देती है । वह स्वयं उचित अनुचित का विचार नहीं करता । स्त्रीके सम्पर्क से उनकी बुद्धि विनष्ट हो जाती है । लोग विष का तो भक्षण करने पर ही मरते हैं परन्तु स्त्री के दर्शन मात्र से ही मूढ बन जाते हैं। कहा भी है--' बुद्धिभ्र शो' इत्यादि । 'विष के भक्षण करने से और धन के लाभ से बुद्धि भ्रष्ट होती है अर्थात् मनुष्य बुद्धि हीन होता है परन्तु स्त्रीके साथ अनुराग संभा षण करने मात्र से ही उसके अधीन बन जाता है।' और कहा भी है - ' एता हसन्ति च' इत्यादि ।
'ये स्त्रियां अपने स्वार्थ के लिए कभी हँसती हैं, कभी रोती हैं। दूसरे को अपना विश्वास दिलाती हैं मगर स्वयं कोई का विश्वास नहीं करती।
ગુલામ બની જઈને તેની એકેએક આજ્ઞાનું પાલન કરે છે, તેએ સારાં નરસાંને વિવેક ગુમાવી બેસે છે. સ્ત્રીના સપર્કને કારણે તેની બુદ્ધિ જ નષ્ટ થઇ જાય છે. વિષનુ` ભક્ષણ કરનાર માણસ તા મૃત્યુ પ્રાપ્ત કરે છે, પરન્તુ સ્ત્રીમાં આસક્ત થનાર માણુસ્ર તેના દર્શીનમાત્રથી જ મૂઢ ખની જાય છે કહ્યું છે કે—
'बुद्धिभ्रंशो' त्याहि
વિષનુ લક્ષણુ કરવાથી અને ધનની પ્રાપ્તિ થવાથી માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય છે, એટલે કે માણસ વિવેકબુદ્ધિ ગુમાવી બેસે છે, પરન્તુ સ્ત્રીની સાથે અનુરાગયુક્ત વાર્તાલાપ કરવા માત્રથી જ તે તેને અધીન થઈ જાય છે, वजी मेवु छे - 'पता हसन्ति' त्याहि
સ્ત્રિઓ પાતાના સ્વાર્થ સાધવાને માટે કદી હસે છે અને કદી રડે છે. તે અન્યને પાતાના પ્રત્યે વિશ્વાસ રાખવાને પ્રેરે છે, પણ પોતે કોઈના વિશ્વાસ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨