Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपम् २५१ ___ अन्वयार्थः---(इत्थिपोसेसु) स्त्रीपोषेषु-स्त्रीपालने (ओसिया वि) उषिता अपि स्त्रोपोषमादौ व्यवस्थिता अपि (पुरिसा) पुरुषाः (इत्थीवेयखेदना) स्त्रीवेदखेदज्ञाः-स्त्रोसंपर्क ननितदुःखं जानन्तोऽपि (पण्णासमभिता) प्रज्ञासमन्विताःऔत्पत्तिक्यादिबुद्धियुक्ता अपि (गे) एके (नारीणं वसं उवकसति) नारीणा वशमुपकषन्ति-स्त्रीजिता भवन्ति-स्त्रीवशं गच्छन्तीति ॥२०॥
टीका-'इत्थिपोसेसु' स्त्रीपोषेषु स्त्रिय पोषयन्ति ये ते स्त्रीपोषाः व्यापारविशेषाः तेषु 'ओसिया वि' उपिता अपि 'पुरिसा' पुरुषाः स्त्रीणां रक्षणादौ कृतमयत्ना अपि 'इत्थीवेयखेदना' स्त्री वेदखेदज्ञा स्त्रीणां वेदो मायामधा. नकः, तस्मिन्निपुणाः ‘पण्णासमन्त्रिता' प्रज्ञा औत्पत्तिकी बुद्धिः तादृशबुद्धया युक्ता अपि पुरुषाः 'वेगे' एके महामोहान्धमनसः । 'नारीण' नारीणाम् 'वसं' वशम्-अधिकारम् ‘उवासंति' उपकपन्ति व्रजन्ति-इत्यर्थः । यथा यथा स्त्री ___ अन्वयार्थ--जो पुरुष स्त्री का पालन पोषण कर चुके हैं और इस कारण जो स्त्री वेदके खेद को जानते हैं अर्थात् भुक्तभोगी होने के कारण जो स्त्री सम्पर्क जनित दुःखों को जानते हैं और जो प्रज्ञा से सम्पन्न हैं, उनमें से भी कोई कोई स्त्रियों के वश में हो जाते हैं।२०॥
टीकार्य--जो स्त्री का पोषण करनेवाले व्यापारों को कर चुके हैं, जो स्त्रियों के कपट प्रधान वेद में निपुण हैं तथा जो औत्पत्तिकी बुद्धि से युक्त हैं ऐसे भी कोई कोई मोहान्य मानसवाले पुरुष नारियों के वशमें हो जाते हैं । स्त्रीके अधीन हुआ पुरुष वही वही करता है, स्त्री
સૂત્રાર્થ–જે પુરૂષો સ્ત્રીનું પાલન-પોષણ કરી ચુક્યા છે, અને તે કારણે જે એ સ્ત્રીવેદના ખેડને જાણી ચુક્યા છે એટલે કે ભાગેને ભેગવી ચુકવાને કારણે જે સ્ત્રીસંપર્કજન્ય દુઃખને અનુભવ કરી ચુક્યા છે, અને જેઓ પ્રજ્ઞાથી સંપન્ન છે, એવા પુરૂષોમાંથી પણ કઈ કઈ પુરૂષ સ્ત્રીઓને અધીન થઈ જાય છે. ૨૦
ટીકાથ– જેઓ સ્ત્રીનું પિષણ કરવાને માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી ચુક્યા છે, જેમાં સ્ત્રીસંપર્કના કટુ ફળ ભોગવી ચુક્યા છે, જેમાં સ્ત્રીઓને વેદમાં નિપુણ છે–સ્ત્રીઓમાં આસક્ત થવાથી કેવાં કેવાં દુઃખો અનુભવવા પડે છે તેને જેમણે અનુભવ કરી લીધું છે, તથા જેઓ અત્પનિકી બુદ્ધિથી યુક્ત હોય છે, એવાં કઈ કઈ પુરૂષો પણ મેહાન્ધ થઈને સ્ત્રીઓમાં આસક્ત થતા હોય છે. આ રીતે સ્ત્રીના મેહમાં ફસાયેલા તે પુરૂષે તેના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨