Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम् २५९
टीका--एय एवं सुत-एतत् स्त्रीचरितम् एवम् ऐहिक पारलौकिकदुःखमद. मिति शास्त्रेभ्यः गुरुपभृतिमहापुरुपाणां मुखात् श्रुतमिति । 'एगेसि' एकेषां सुय. क्खाय' स्वाख्यातम् मुष्ठुकथनम्। 'इत्थीवेदेइ हु' स्त्रीवेदइति हु-स्त्रीवेदः काम शास्त्रम् । तस्यापि-एवमेव कथनम् , यत् स्त्रियः स्वभावतश्वपला दुःखदायिन्यः कपटकारिण्यश्चेति । 'ता' ता=स्त्रियः ‘एवं पि वदित्तावि' एवमपि ता उक्त्वा अतः परं दुष्कृतं कर्म न करिष्यामः, इत्युक्त्वापि 'कम्मुणा' कर्भणा-क्रियया 'अबकरेंति' अपकुर्वन्ति विरूपमाचरन्ति । अथवा पतिशिक्षण स्वीकृत्य तस्य पत्युरेवापकारं कुर्वन्ति । स्त्रीणां हृदयं दपणान्तर्गतं मुखमिव दुर्ग्राह्यम् ' भावः पर्वतमार्ग इव विषमः, चित्त पुष्करपलाशस्थितजलबिन्दुरिव तरलं नैकत्र सतिष्ठते, किंबहुना विपलतेव भवति ___टीकार्थ--स्त्रियों का सम्बन्ध इस लोक और परलोक संबंधी दुःख देने वाला है, यह हमने शास्त्रों से गुरु आदि महापुरुषों के मुख से सुना है। कोई कोई ऐमा कहते हैं और कामशास्त्र का भी यही कथन है कि स्त्रियां स्वभाव से ही चपल होती हैं, दुःखदायिनी होती हैं
और कपटकारिणी होती हैं । वे स्त्रियाँ 'इसके पश्चात् दुष्कर्म नहीं करूंगी' इस प्रकार वह कह के भी विपरीत ही आचरण करती हैं अथवा पति की शिक्षा को स्वीकार करके पति काही अपकार कर बैठती हैं।
स्त्रियों का हृदय दर्पण में झलकने वाले मुख के समान दुर्ग्राह्य है पकड में आने वाला नहीं है। उनका भाव पर्वतीय मार्ग के समान विषम होता है। उनका चित्त कमल के पत्र पर स्थित जल के बिन्दु के
ટીકાર્થ–સ્ત્રિઓને સમ્પર્ક આ લેક અને પરલેકમાં દુઃખજનક થઈ પડે છે, એવું અમે શામથી ગુરુ આદિ મહાપુરુષોને મુખે શ્રવણ કર્યું છે. કેઈ કઈ લેકે પણ એવું જ કહે છે, અને કામશાસ્ત્રમાં પણ એવું જ કહ્યું છે કે સિઓ સ્વભાવે ચંચળ, દુઃખદાયિની અને કપટકારિણી હોય છે. હવેથી ફરી કરી પણ દુષ્કૃત્ય નહીં કરું.” એવું વચન આપીને તુરત જ વચન ભંગ કરતાં તે સંકેચ અનુભવતી નથી–ફરીથી એજ દુષ્કૃત્ય આચરવા લાગી જાય છે. અથવા એવી દુરાચારી સ્ત્રી પતિ દ્વારા જે શિક્ષા કરવામાં આવે તે સ્વીકારી લઈને, પતિને દ્રોહ કરવાનું ચાલુ જ રાખે છે.
જેવી રીતે દર્પણની અંદર દેખાતાં મુખના પ્રતિબિંબને પકડી શકાતું નથી, એજ પ્રમાણે સ્ત્રીના હૃદયને (મનભાવને જાણી શકાતા નથી. જિઓના મનભાવે ગિરિમાર્ગના સમાન વિષમ હોય છે. તેનું ચિત્ત કમલપત્ર પર
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨