Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२७०
सूत्रकृताङ्गसूत्रे ___टीका--'एगे' एके-साधः संसाराऽभिषक्ता ऐहिकपारलौकिकार्मभयात् त्यत्त मानसाः 'पावर्ग' पापम् 'कम्म' कर्म 'कुब्बति' कुर्वन्ति । पुट्ठा' पृष्टाःगुरुभिः पृष्टाः सन्त एवमाहुः 'अहं पावर्ग' अहं पापं कर्म न करोमि, नाऽहमेवं कुलसमुत्पनो यदेवंविधं कर्म करिष्ये। 'एसा' एषा 'अंकेसाइणी' अंकेशायिनी कन्यासदृशी पूर्वमासीत् । तदेषा मयि एवं करोति, किन्तु अविदिनसंसारासारस्वभावः प्राणाऽतिपातेऽपि एतादृशं कुत्सितकृत्यं नै करिष्यामि एवं मिथ्या वचनं प्ररूपयति, इति । २८॥ मूलप्-बालस्त मंदयं बीयं जं च कडं अवजाणइ भुजो।
दुगुणं करई से पीवं पूर्यणकामो विसन्नेसी॥२९॥ छाया-बालस्य माधं द्वितीयं यत् च कृतमपजातीते भूयः ।
द्विगुणं करोति स पापं पूजनकामो विषण्णैषी ॥२९॥ टीकार्थ--कोई साधु, जो संसार में आसक्त हैं और इहलोक तथा परलोक संबंधी कर्म भय से रहित हैं, पापकर्म करते हैं, किन्तु जब उनके गुरु आदि उनसे पूछते हैं तो ऐसा कहते हैं कि मैं पापकर्म नहीं करता। मैं ऊंचे कुल में जन्मा हूँ ऐसा पाप कैसे कर सकता हूँ। यह स्त्री अंकेशायिनी है अर्थात् कन्या के समान है। इसी कारण यह मेरे साथ ऐसा व्यवहार करती है । मैंने संसार के असार स्वरूप को समझा है । मैं प्राण जाने पर भी ऐसा कुकृत्य नहीं करूंगा। इस प्रकार मिथ्या वचनों का प्रयोग करते हैं ॥२८॥
ટીકર્થ–કોઈ સાધુ કે જે સંસારમાં આસક્ત હોય છે અને આલેક અને પરલેક સંબંધી કર્મભયથી જે રહિત છે, તેના દ્વારા પાપકર્મનું સેવન કરવામાં આવે છે, પરંતુ જયારે તેને ગુરુ આદિ તે વિષે તેને પૂછે છે ત્યારે તે એ જવાબ આપે છે કે હું પાપકર્મ આચરતે નથી, હું ઊંચા કુળમાં જન્મે છું. મારાથી એવું પાપકર્મ કેવી રીતે કરી શકાય? તમે જે સ્ત્રી સાથેના મારા સંબંધના વિષયમાં સંદેહ સે છે, તે સ્ત્રી તે અંકેશાયિની છે. એટલે કે બાલ્યાવસ્થામાં તે મારા મેળામાં ખેલી હતી અને શયન કરતી હતી. તે તે મારી પુત્રી સમાન છે. તે કારણે તે મારી સાથે એ વ્યવહાર રાખે છે. મેં સંસારની અસારતાને જાણી લીધી છે. મારાં પ્રાણેને નાશ થાય તે પણ હું એવું દુષ્કૃત્ય ન કરુ આ પ્રકારનાં અસત્ય વચનને તે પ્રયોગ हरे छे. ॥२८॥
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨