Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२३६
सूत्रकृताङ्गसूत्रे अन्वयार्थः--(एकया) एकदा कस्मिंश्चित्समये (दछु) दृष्टा एकान्ते स्त्रीमिः सह उपविष्टं दृष्ट्वा (णाईणं सुहीणं वा) ज्ञातीनां मुहदा वा (अपियं होइ) अभियं भवति (सत्ता कामेहिं गिदा) सत्त्वाः कामेषु गृद्धाः-गृद्धिभावमुपगताः, (रक्षणपोसणे) रक्षणपोषणे (मणुस्सोऽसि) मनुष्योऽसि ॥१४॥
टीका-'एगया' एकदा कस्मिन्नपि काले 'द?' दृष्ट्रा-एकान्तस्थले स्त्रीमिः सहोपविशन्तं साधुम् । 'णाईणं सुहीणं च' ज्ञातीनां सुहृदां वा यया सहोपविशति साधुः तस्याः ज्ञातीनां सुहृदां वा संसारिणां मनसि 'अप्पियं होइ' अभियं भवति दुःखं भवति तथा ते वदन्ति 'सत्ता कामेहिं गिद्धा' सत्त्वाः कामेषु गृद्धाः गृद्धिमावं प्राप्ताः, यद्यपि साधुरयं तथापि प्राकृतपुरुषवत् स्त्रीवदनाऽवलोकनव्यग्रचित्तः परित्यक्तसंयमव्यापारोऽनया निर्लज्जया निर्लज्जस्तिष्ठति । ____ अन्वयार्थ --किसी समय एकान्त में स्त्री के साथ बैठे हुए साधुको देख कर उसके ज्ञातिजनों एवं सुहृदों को बुरा लगता है। वे ऐसा समझते हैं कि ये साधु भी कामभोगों में आसक्त हैं, गृद्ध हैं। तपबे उससे कहते हैं तुम इसके मनुष्य हो तो इसका रक्षण और पोषण करो॥ १४ ॥ ____टीकार्थ--किसी समय एकान्त स्थान में स्त्रियों के साथ बैठे हुए साधु को देखकर उस स्त्री के ज्ञातिजनों को तथा सुहृदों (मित्रों) को अप्रिय लगता है-दुःख होता है । वे कहते हैं-यह कामभोगों में आसक्त है । यद्यपि यह साधु है तथापि सामान्य पुरुष के समान स्त्रियों का मुख देखने में इसका मन लगा है। इसने संयमानुष्ठान का परित्याग कर
સૂત્રાર્થ-કઈ પણ સમયે સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા સાધુને જોઈને તેના જ્ઞાતિજનો અને મિત્રોને તેના ચારિત્રના વિષયમાં શંકા થવાથી દુઃખ થાય છે. તેઓ એવું ધારી લે છે કે દિક્ષા અંગીકાર કરવા છતાં પણ આ સાધુ કામગોમાં આસક્ત છે છે. ત્યારે તેઓ તેને કહે છે કે
તમે આ સ્ત્રીના ધણી છે, તે તેનું રક્ષણ અને પિષણ કરે.” ૧૪
ટીકર્થ-ક્યારેક સાધુને કોઈ સ્ત્રી સાથે એકાન્તમાં બેઠેલા જોઈને તે સ્ત્રીના જ્ઞાતિજનો અને સુકુંદો (ભાઈબંધુઓ) ને દુઃખ થાય છે. તેઓ તેમના પ્રત્યે શંકાશીલ બને છે. તેઓ એવી કલ્પના કરે છે કે સાધુ હોવા છતાં આ પુરુષ કામગોમાં આસક્ત છે. સામાન્ય લોકોની જેમ આ સાધુનું મન પણ સ્ત્રીઓમાં આસક્ત છે. તેણે સંયમાનુષ્ઠાનનો ત્યાગ કર્યો છે તે સંયમથી ભ્રષ્ટ થઈ ચુક્યો છે. તે એટલે બધે નિર્લજજ બની ગયેલ છે કે આ નિજ
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨