Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीथिकोक्ताक्षेपोत्तरम् १२१ ___ अन्वयार्थ-(एरिसा) ईदृशी (जा) या (वइ) वाग्वाणी कथनं (गिहिणो अभिहडं) गृहिणोऽभ्याहृतम् गृहस्थैरानीतम् (भुंजिउ सेयं) भोक्तुं श्रेयः-कल्याणकरम् (ण उ भिक्खुणं) न तु भिक्षूणाम् परन्तु साधुभिरानीतमाहारादिकं ग्लानसाधवे न श्रेयः (एसा) एषा वाक् (अग्णवेणुव्व करिसिता) अग्रवेणुरिव कर्षिता वंशाग्रभागवत् दुर्बलेत्यर्थः ।।१५।।
टीका--'एरिसा' ईदृशी 'जा' या 'बई' वाक् 'गिहिणो अभिडं' गृहस्थ द्वारा आनीतमाहारादिकं ' जिउं सेयं' भोक्तुं श्रेय =साधुभि भोक्तुं श्रेयः प्रशस्तम् ‘ण उ' न तु-भिक्षुभिरानीतमाहारा दिकं भोक्तुं श्रेयः-प्रशस्तम् , 'एसा' एषा वाक् 'अग्गवेणुव्व' अग्रवेणुरिव वंशस्याऽग्रइव 'करिसिता' कर्षिता दुबला विद्यते युक्त्यक्षमत्वात् । गृहस्थद्वारा आनीतमाहारादिकं साधुना भोक्तव्यमिति __ अन्वयार्थ--गृहस्थ के द्वारा लाया हुआ आहार करना श्रेयस्कर है किन्तु भिक्षु के द्वारा लाये आहार का उपभोग करना श्रेयस्कर नहीं है, आप का यह कथन यांस के अग्रभाग के समान दुर्बल है ॥१५॥
टीकार्थ--आप का यह जो कथन है कि गृहस्थ के द्वारा लाया हुआ आहारादि भोगना साधुओं के लिए कल्याणकर है परन्तु साधुओं के द्वारा लाये आहार का उपभोग करना श्रेयस्कर नहीं है, यह कथन बांस के अग्रभाग के समान दुर्वल है । वह युक्ति को सहन नहीं करता। ___ तात्पर्य यह है कि साधु यदि गृहस्थ के द्वारा लाये आहार आदि का उपभोग करे तो अच्छा परन्तु साधु के द्वारा लाये आहार को भोगना अच्छा नहीं है, यह आप का कथन युक्तिहीन है । जैसे बांस का अग्रभाग दुर्बल होता है, उसी प्रकार यह कथन भी दुर्बल है ।
સૂત્રાર્થ–“ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલ આહાર શ્રેયસ્કર છે. પરંતુ સાધુ દ્વારા લાવવામાં આવેલા આહારને ઉપભોગ કરે શ્રેયસ્કર નથી,” આપનું આ કથન વાંસના અગ્રભાગ સમાન કમજોર છે, ૧૫
ટીકાર્થ– અન્ય મતવાદીઓના આક્ષેપને ઉત્તર આપતા સૂત્રકાર કહે છે કે “ગૃહસ્થના દ્વારા લાવવામાં આવેલ આહાર સાધુઓને માટે કલ્યાણકારી છે, પરંતુ સાધુ એ દ્વારા લાવેલા આહારને ઉપભોગ કરે સાધુને માટે શ્રેયસ્કર નથી, આ પ્રકારની આપની દલીલ વાંસના અગ્રભાગ જેવી નિર્બળ છે-તેનું ખંડન સહેલાઈથી થઈ શકે તેમ છે. જેવી રીતે વાંસનો અગ્રભાગ એટલે કમજોર હોય છે કે તેને સહેલાઈથી તેડી શકાય છે, એ જ પ્રમાણે તમારા આ આક્ષેપને જવાબ પણ ઘણે સરળ છે-ગૃહસ્થ દ્વારા લાવવામાં
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨