Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
2
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ३ उ.४ स्खलितस्य साधोरुपदेशः १७३
'पाणिनां बाधकं चैतच्छास्त्रे गीतं महर्षिभिः । नलिका तप्तकर्णस्य प्रवेशज्ञानतस्तथा ॥ मूलं चैतदधर्मस्य भयभावप्रवर्द्धनम् ॥१॥ तस्माद्विषान्नवत् त्याज्य मिदं पाप मनिच्छता। अनिच्छयापि संस्पृष्टो दहत्येव हि पावकः ॥२॥
तस्मात् स्त्री सम्पर्के दोषः स्यादेवेति भावः ॥१२॥ अधुना उपसंहरन् सूत्रकारः गण्डपीडादि दृष्टान्तवादीनां दोषदानाय आह'एवमेगे उ' इत्यादि। मूलम्-एवमेगे उ पासत्था मिच्छंदिट्री अगारिया।
अज्झोवैवन्ना कॉमेहिं पूर्यणा इव तरुणए ॥१३॥ जाय, वह दोष रहित नहीं हो सकता। वह तो दोषजनक ही है । कहा भी है--'प्राणिनां बाधकं चैतत्' इत्यादि ।
महर्षियों ने मैथुन को शास्त्र में प्राणियों का घातक कहा है। जैसे नली में अग्नि डालने से उसके भीतर की रुई आदि का विनाश हो जाता है, इसी प्रकार समागम करने से जीवों का विनाश होता है । मैथुन अधर्म का मूल है और भय के भाव को बढानेवाला है।
अतएव जो पाप से बचने की इच्छा करता है, उसे विषमिश्रित अन्न के समान मैथुन का त्याग करना ही चाहिए। क्योंकि इच्छान होने पर भी अगर अग्नि का स्पर्श हो जाय तो भी वह जलाये विना नहीं रहती।
तात्पर्य यह है कि स्त्रीसम्पर्क करने से दोष होता ही है ॥१२॥ સંગ કરનાર માણસ દેષને પાત્ર અવશ્ય બને જ છે. તેને દોષરહિત ગણી सय १ नही. यु. ५५ छ -'प्राणिनां बाधकं चैतत्' त्याह
મહર્ષિઓએ મૈથુનને શામાં પ્રાણુઓનું ઘાતક કહ્યું છે. જેવી રીતે નળીમાં અગ્નિને તણખે નાખવાથી તેની અંદર રહેલ રૂ આદિને નાશ થઈ થઈ જાય છે, એ જ પ્રમાણે મિથુનનું સેવન કરવાથી અને વિનાશ થાય છે. મિથન અધર્મનું મૂળ છે અને ભયના ભાવની વૃદ્ધિ કરનારું છે. તેથી જેઓ પાપથી બચવા માગતાં હોય, તેમણે વિષમિશ્રિત અન્નની જેમ મૈથુનને ત્યાગ કર જોઈએ. જેવી રીતે ઈછા વગર અથવા અજાણતા પણ અગ્નિને સ્પર્શ થઈ જાય તો અગ્નિ દઝાડ્યા વિના રહેતી નથી, એજ પ્રમાણે રાગદ્વેષથી રહિત બનીને પણ મૈથુનનું સેવન કરનારને દોષ અવશ્ય લાગે છે ૧૨
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨