Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ४ उ. १ स्त्रीपरीषहनिरूपणम्
म २३१ 'मुतवस्सिएवि' सुतपस्विकोऽपि तपसा संतप्ततनुरपि 'भिक्खू' भिक्षुः-आत्मार्थी 'इत्थीसु' स्त्रीभिः 'सह' सार्धं 'ण' खलु ‘णो' नो 'विहरे' विहरेत्-समाधि. विरोधिनीभिर्वनिताभिः सह कदाचिदपि विहारं न कुर्यात् । ताभिः सह कुत्रापि कदाचिदपि न गच्छेत् । अपितु तृणाच्छादितकूपवत् तां दूरादेव त्यजेत् ।
एताः स्त्रियः स्वकार्यकरणायानेकमकारकवचनमुच्चार्य पुरुषं स्ववशे कुर्वन्तिकृत्वाऽनेकप्रकारकक्लेशं ददति । तदुक्तम्
'एता हसन्ति च रुदन्ति च कार्यहेतोः, विश्वासयन्ति च परं न च विश्वसन्ति । एताः प्रविश्य सरल हृदयं नराणां,
किं किं न वामनयना हि समाचरन्ति ॥१॥गा १२॥ सदाचारसम्पन्न साधु नहीं हैं। अतएव जो साधु उग्र तपस्वी है-जिसका शरीर तप से तप्त अर्थात् तपोमय हो गया है, वह भी स्त्रियों के साथ कदापि विहार न करे, क्योंकि वे समाधि को रोकनेवाली हैं। उनके साथ कहीं भी और कभी भी गमन न करे वल्कि घास से आच्छा. दित कूप के समान उन्हें दूर से ही त्याग दे। __"ये स्त्रियां अपना कार्य करने के लिए अनेक प्रकार के वचनों का प्रयोग करके पुरुष को अपने अधीन करती हैं और उसे नाना प्रकार से कष्ट पहुँचाती हैं। कहा भी है-'एता हसन्ति" इत्यादि ।
ये स्त्रियां अपने स्वार्थ के लिए कभी हँसती है और कभी रोती हैं। दूसरों को अपना विश्वास दिलाती हैं पर किसी पर स्वयं विश्वास સંપન્ન સાધુ કહી શકાય નહીં. તેથી જે સાધુ ઉગ્ર તપસ્વી હોય-જેનું શરીર તપ વડે તસ એટલે કે તમય થઈ ગયું હૈય, તેણે પણ સ્ત્રિઓના સંપર્કને ત્યાગ કરવો જોઈએ. તેણે સ્ત્રિઓની સાથે કદી પણ કોઈ પણ સ્થળે ગમન આદિ કરવું જોઈએ નહીં. ચિઓ સમાધિભાવને ભંગ કરનારી છે, તે કારણે ઘાસથી આચ્છાદિત કૂપની સમાન દૂરથી જ તેમને ત્યાગ કરવું જોઈએ.
તેઓ પિતાનું પ્રયજન સિદ્ધ કરવા માટે અનેક પ્રકારનાં વચનેને પ્રયોગ કરીને પુરુષને પિતાને આધીન કરી લે છે અને તેને અનેક પ્રકારનાં टोने। मनुमप ४२रावे छे. यु. ५५ छ –'एता हसन्ति' प्रत्याहि---
તે સ્ત્રિઓ પિતાને સ્વાર્થ સાધવાને માટે કદી હસે છે અને કદી રડે છે તેઓ પિતાની પ્રત્યે અન્યમાં વિશ્વાસ ઉત્પન્ન કરે છે, પરંતુ પોતે કઈ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨