Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे मूलम्-जहि नारीण संजोगा पृयणा पिट्रओ कया।
सवमेयं निराकिच्चा ते ठिया सुसमाहिए ॥१७॥ छाया--यैर्नारीणां संयोगाः पूजना पृष्ठतः कृताः ।
सर्वमेतन्निराकृत्य ते स्थिताः सुसमाधिना ॥१७॥ पुरुष तभी तक सन्मार्ग पर आरूढ रहता है, तभी तक इन्द्रियों को काबू में रख पाता है, तभी तक लज्जाशील रहता है और तभी तक विनय का अवलम्बन (आधार) लेता है, जब तक भौंहरूपी धनुष्य को खींच कर छोडे हुए, श्रवणपथ को प्राप्त हुए, नीले पंखवाले, धैर्य को नष्ट करनेवाले स्त्रियों के दृष्टियाण हृदय में नहीं लगते हैं ॥१॥ ___ इस प्रकार इस गाथा का अभिप्राय यही है कि नारियां वैतरणी नदी के समान दुस्तर हैं ॥१६॥
शब्दार्थ-'जेहि-यैः' जिन पुरुषोंने 'नारीणसंजोगा-नारीणां संयोगाः स्त्रियोंका संबंध 'पूयणा-पूजना' और कामशृंगारको 'पिडओ कया-पृष्ठतः कृताः' छोड दिया है 'ते-ते' वे पुरुष 'एयं सम्वं निराकिच्चा-एतत् सर्व निराकृस्य' समस्त उपसर्गों को दूर करके 'सुसमाहिए-सुसमाधिना' प्रसन्न चित्त होकर 'ठिया-स्थिता' रहते हैं ।१७।
પુરુષ ત્યાં સુધી જ સન્માર્ગ પર આરૂઢ રહે છે–ત્યાં સુધી જ ઈન્દ્રિય કાબૂમાં રાખી શકે છે, ત્યાં સુધી જ લજજાશીલ રહે છે અને ત્યાં સુધી જ વિનયનું અવલંબન (આધાર) લે છે કે જ્યાં સુધી ભવાં રૂપી ધનુષને ખેંચીને છેડેલાં, શ્રવણપથ પર અગ્રેસર થતાં, નીલ પાંખવાળાં, વૈર્યને નષ્ટ કરનારા સ્ત્રીઓનાં દષ્ટિબાણે તેના હૃદયને ઘાયલ કરતાં નથી.'
આ ગાથા દ્વારા સૂત્રકાર એ વાતનું સમર્થન કરે છે કે સ્ત્રિઓની આસક્તિને ત્યાગ કરવાનું કાર્ય વૈતરણી નદીને પાર કરવા જેવું દુષ્કર છે. ૧૦
शहाय-जेहि-यैः २ ५३॥ो 'नारीणसंजोगा-नारीणां संयोगाः लियोन स 'पूयणा-पूजना' भने जमश्रृंगारने 'पिटुओ कया-पृष्ठतः कृताः' छाडा छ, 'ते-ते' ते ५३५। 'एयं सव्व-निराकिच्चा-एतत्-सर्व निराकृत्य अथ 6५सनि ६२ अरीन 'सुसमाहिए-सुसमाधिना' प्रसन्न यित्त न 'ठिया-स्थिताः' २३ छे. ॥१७॥
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨