Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१९०
सूत्रकृताङ्गसूत्रे विशिनष्टि । 'जत्थे'त्यादि । 'जत्य' यत्र संसारसागरे प्राणिनो विषण्णाः स्थिताः सन्तः ललनादिविषयासक्ताः स्वस्वकर्मणा पापेन कृत्यंते पीडयन्ते । एतादृशमतिदुस्तरमपि संसारसागरं प्रतिकूलागुपसर्गत्यागेन संयमानुष्ठानादिना च करणेन संतरन्ति भावशुद्धा विद्वांस इति ॥१८॥
संपति प्रकृतोपसंहरन्नुपदेशान्तरमाह-'तं च भिक्खु परिणाय' इत्यादि। मूलम्-तं च भिक्खू परिणाय सुचए समिए चरे।
मुसावायं च वजिजा अदिन्नांदाणं च 'वोसरे ॥१९॥ छाया-तं च भिक्षुः परिज्ञाय सुव्रतः समितश्चरेत् ।
मृषावादं च वर्जयेददत्तादानं च व्युत्सृजेत् ॥१९॥ लम्बन लेकर संसार सागर को पार करते हैं। जिनका मन नारी आदि विषयों में आसक्त है, वे जिस संसार में अपने किये पापकर्मों के कारण पीडा पाते हैं, ऐसे दुस्तर संसारसागर को भी प्रतिकूल आदि उपसर्गों का त्याग करने से तथा संयम के अनुष्ठान आदि के द्वारा पार किया जा सकता है । किन्तु इसे वही पार कर पाते हैं जिनकी भावना विशुद्ध होती है और जो सम्परज्ञान से सम्पन्न होते हैं ॥१८॥ __ अब प्रस्तुत विषय का उपसंहार करते हुए सूत्रकार उपदेश करते हैं--'तं च मिक्खू' इत्यादि ।
शब्दार्थ--भिक्खू-भिक्षुः साधु 'तं च परिण्णाय-तं च परिज्ञाय' पूर्वोक्त कथन को जानकर अर्थात् वैतरणी नदी के जैसी स्त्रियां दुस्तर લઈને સંસારસાગરને પાર કરી શકે છે. પરંતુ જેમનું મન નારી આદિમાં આસક્ત હોય છે. તેઓ સંસારમાં જ અટવાયા કરે છે. આ સંસારમાં સઘળા જી અનંતકાળથી આવાગમન કર્યા કરે છે અને પોતપોતાનાં પાપકર્મોને કારણે પીડા ભેગવે છે. એવા દુસ્તર સંસારસાગરને પણ ઉપસર્ગો અને પરીષહ સામે વિજય મેળવનારા લેકે સંયમની આરાધના કરીને તરી શકે છે. જેમની ભાવના શુદ્ધ હોય છે અને જેઓ સમ્યજ્ઞાનથી યુક્ત હોય છે, તેઓ જ તેને તરી શકે છે. ૧૮
હવે પ્રસ્તુત વિષયને ઉપસંહાર કરતા સૂત્રકાર એ ઉપદેશ આપે છે કે 'तं च भिक्खू' इत्याहि
शहा-'भिक्खू-भिक्षुः' साधु 'तं च परिण्णाय-तं च परिज्ञाय' पूति કથનને જાણીને અર્થાત્ વૈતરણ નદીની જેમ સ્ત્રીઓ દુતર છે ઈત્યાદિ સમ્યક
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨