Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ર૦૮
सूत्रकृताङ्गसूत्रे परन्तु 'से' स साधुः (एयाणि) एतानि-शयनासनादीनि (विरूवरूवाणि) विरू. परूपाननेकमकारकान् (पासाणि) पाशान् (जाणे) जानीयात् इति ॥४॥
टीका-'एगया' एकदा एकस्मिन् काले देशे च एकान्तदेशकालादौ । 'सयणासहि' शयनाऽऽसनैः, शयनं शय्या पर्यकादिकम् । आसनं सपरिच्छदसोपधानसवितानमासनम् । तैः-पुनः पुना, 'जोग्गेहि' योग्यैः तत्कालोचितो. पभोगयोग्येः 'दुग्धफेनसमा शय्या' इत्युक्तेः। 'इत्थीओ' स्त्रिया-कामिन्यः 'णिमंतंति' निमंत्रयन्ति-मार्थयन्ति साधुम् । 'से' स साधुः परमार्थदर्शी 'एयाणि' एतानि-शयनाऽऽसननिमंत्रणादीनि 'विरूवरूवाणि-विरूपरूपान्-अनेकप्रकारकान् 'पासाणि' पाशान् स्त्रीसंबंधकारिणः । 'जाणे' जानीयादिति । ___अयं भावः-स्त्रियो हि प्रायः आसन्नवस्तुग्राहिण्यो भवन्ति, लतादिवत् । ____टीकार्थ--किसी समय और किसी जगह या एकान्त देशकाल में त्रियां साधु को उपभोग के योग्य शव्या (विछोना) एवं आसन के लिये प्रार्थना करती हैं । पर्यत पलंग आदि शय्या कहलाते हैं और आसन वह है जिस पर विस्तर विछा हो, तकिया लगा हो और ऊपर से चंदोवा लगा हो कहा जाता है कि शय्या दुग्धफेन के सदृश होती है। किन्तु साधु को समझ लेना चाहिए कि शयन आसन आदि के लिये जो निमंत्रण है सो साधु को फंसाने के लिए नानाप्रकार के जाल हैं।
तात्पर्य यह है स्त्रियां प्रायः समीपवर्ती वस्तु को ही लता के समान ग्रहण करती हैं। जैसे लता आदि समीपवर्ती को ही परिवेष्ठित करती તથા આસનેને વિવિધ પ્રકારના કર્મોના બન્ધનરૂપ સમજીને સાધુએ તેમને અસ્વીકાર કર જોઈએ,
ટીકાર્થ–ક્યારેક કોઈ એકાન્ત સ્થાનમાં સ્ત્રિઓ કોઈ સુંદર શવ્યા બિછાવીને અથવા આસન ગોઠવીને તેને ઉપભોગ કરવાને માટે સાધુને વિનવે છે. શયન કરવાને માટે પલંગ અથવા ખાટલા પર બિછાવેલ બિછાનાને શયા કહે છે. બેસવાને માટે પાથરણું, ગાદી આદિ પાથરીને, પાછળ તકિયે ગોઠવીને તથા ઉપર ચંદરે તાણીને જે બેસવા માટેની વ્યવસ્થા કરાય છે તેને આસન કહે છે. તે શા દૂધના ફીણ જેવી હોય છે. પરંતુ સાધુએ સમજી લેવું જોઈએ કે શપ્પા, આસન આદિના ઉપલેગ માટેની સિઓની તે પ્રાર્થનાઓ તે તેમને સંયમના માર્ગેથી ભ્રષ્ટ કરવાની કપટ જાળ જ
જેમ લતા સમીપવર્તી વસ્તુને જ વીંટળાઈ જાય છે, એજ પ્રમાણે
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨