Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १७९
हतं मुष्टिभिराकाशं तुषाणां कण्डनं कृतम् ।
यन्म या प्राप्य मानुष्यं सदर्थे नादरः कृतः ॥१॥ अपिच-मृत्कुम्भवालकारन्ध्रपिधानपरमार्थिना ।
दक्षिणावर्तशंखोऽयं हन्त ! चूर्णीकृतो मया ॥२॥ तथा-'विहवावलेवनडिएहिं जाई कीरति जोधणमरणं ।
वय परिणामे सरियाई ताई हियए खुडुकंति ॥३॥ छाया--विभवावलेपनाटितैयानि क्रियन्ते यौवनमदेन ।
वयः परिणामे स्मृतानि तानि हृदयं व्यथन्ते ॥३॥१४॥ मनुष्यभवको प्राप्त करके भी मैंने उत्तम अर्थ का आदर नहीं किया, यह मानों ऐसा ही है जैसे मुट्टियों से आकाश में आघात किया और छिलकों को कूटा ! अर्थात् जैसे आकाश में आघात करना और तुषको खांडना निष्फल प्रयास है, उसी प्रकार मनुष्यभव पाकर उत्तम अर्थ के लिए प्रयास न करने से मनुष्य भव व्यर्थ हो जाता है। पुन: 'मृत्कुभवालुकारन्ध्र' इत्यादि। ___और मनुष्यभव को उत्तम अर्थ मोक्ष में न लगाकर विषयभोगों में लगाकर मैंने मानो मृत्तिका के घट में हुए छिद्र को मूंदने के लिए दक्षिणावर्त शंख जैसे अनमोल पदार्थ का चूरा कर दिया हों !
और भी कहा है-विहवावलेवनडिएहिं' इत्यादि । 'हतं मुष्टिभिराकाशं' त्याह--
“તે માણસને એ પશ્ચાત્તાપ થાય છે કે મેં મનુષ્યભવ પ્રાપ્ત કરીને ઉત્તમ તત્વની અવગણના કરી. મેં તે આકાશમાં મુટ્ટી વડે આઘાત કરવા જેવાં અથવા ફીફા (ફતરા) ખાંડવા જેવાં નિરર્થક કાર્યમાં જીવનને વેડફી નાખ્યું એટલે કે આકાશમાં આઘાત કરો અથવા ફોતરાં ખાંડવા, તે જેવી રીતે નિરર્થક છે, એ જ પ્રમાણે મનુષ્યભવ પ્રાપ્ત કરવા છતાં ઉત્તમ અર્થને પ્રાપ્ત કરવા પ્રયાસ ન કરવાથી મારો મનુષ્યભવ મેં વેડફી નાખે છે.”
'मृत्कुंभवालुकारन्ध्र' त्याह
જેવી રીતે કઈ મૂર્ખ માણસ માટીના ઘડામાં પડેલા છિદ્રને સાંધવા માટે દક્ષિણાવર્ત શંખ જેવા અણમોલ પદાર્થને ચૂરો કરી નાખે છે, એ જ પ્રમાણે મેં આ અણમોલ મનુષ્યભવને ઉત્તમ અર્થ (મેક્ષ) ની સાધનામાં વ્યતીત કરવાને બદલે વિષય ભેગમાં વ્યર્થ ગુમાવી નાખ્યો. વળી તેને એ ५स्ताव पाय छे -'विहवावलेवनडिएहिं' याह-- वैभवना महमil
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨