Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ४ मार्गस्खलित साधुमुद्दिश्योपदेशः १४७ पिणः काष्ठपादुकया चलनकर्तारः हस्तपादरहिताः पुरुषाः (पिओ) पृष्ठतः पश्चात् ( परिसप्पति) परिसर्पन्ति चलन्ति तथैव इमे संयमपालने सर्वेभ्यः न्यूनाः भवन्तीति ||५||
टीका - - ' तत्थ' तत्र = तस्मिन् कुत्सितशास्त्रोपदेशः ख्योपसर्वोदये सति 'मंदा' मन्दाः = विवेक विकलाः, न केवलज्ञानादिनैव मोक्षोऽपि तु शीतोदकादिनापि भवतीति निर्णयं कृत्वा 'वाहच्छिन्ना' वाहच्छिन्नाः वहनं वाहः भारः तस्योद्वहनम् तेन छिन्नाः आक्रान्ताः 'गडमा' गर्दभा इव = रासभा इव 'विसीयंति' विषीदति, यथा गर्दमाः भाराक्रान्ताः मार्गे एव दुःखभाजो भवन्ति तथा इमे कुशास्त्रोपदर्शितक्रमेण शिक्षिताः संयममार्गे संयमभारं परित्यज्य शिथिलाचाराः सन्तो कान्त गर्दभ दुःखका अनुभव करते हैं । अथवा जैसे चलने में असमर्थ पुरुष अग्नि का भय उपस्थित होने पर पिछड जाता है उसी प्रकार वे भी संयम पालने में पीछे रह जाते हैं ॥ ५ ॥
टीकार्थ-- कुत्सित शास्त्रों के उपदेशरूप उपसर्ग के उपस्थित होने पर विवेकविहीन साधक, केवलज्ञान आदि से ही मोक्ष नहीं होता वरन शीत जल आदि के सेवन से भी होता है, इस प्रकार का निर्णय करके भारवहन से दुर्बल घने हुए गधे के समान विषाद के पात्र होते हैं। अर्थात जैसे बोझ से लदे हुए गर्दभ मार्ग में ही दुःख का अनुभव
ઉપસ્થિત થાય ત્યારે બીજા લેાકેા કરતાં પાછળ રહી જાય છે, એજ પ્રમાણે કુશાસ્ત્રના ઉપસર્ગ થાય ત્યારે અજ્ઞાની સાધુ સયમનું પાલન કરવામાં વિષાદ અનુભવે છે અને સંયમના માર્ગે આગળ વધવાને બદલે સંયમના પાલનમાં શિથિલ અની જાય છે. પા
ટીકા
જયારે કુશાસ્ત્રોના ઉપદેશ રૂપ ઉપસર્ગ ઉપસ્થિત થાય છે ત્યારે વિવેકહીન સાધક સયગના માગેથી ભ્રષ્ટ થઈ જાય છે. તે એવું માનતા થાય છે કે કેવળજ્ઞાન આદિ દ્વારા જ મેાક્ષ પ્રાપ્ત થતા નથી, પરન્તુ શીતલ જળ, કન્દમૂળ આદિના સેવનથી પણ મેક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના નિષ્ણુ ય કરવાને કારણે તે ભારવહન કરવાને અસમર્થ ગધેડાની જેમ વિષાદને પાત્ર બને છે. એટલે કે ભારે ખાજો વહન કરતા ગધેડા જેવી રીતે માગમાં જ વિષાદને અનુભવ કરે છે, એજ પ્રમાણે વિપરીત ઉપદેશ સાંભળીને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨