Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ.३ उ.४ मार्गस्खलित साधुमुद्दिश्योपदेशः १४५
टीका--'पु' पूर्वम् त्रेतायुगादौ 'एए महापुरिसा' एते पूर्वोक्ता महापुरुषाः द्वैयापनपराशरमभृतयः स्वयूथ्या वा । 'इह' इह जैनमतेऽपि प्रसिद्धा, बहुमानदृष्टया दृष्टाः। ते च सर्वे 'वीओदगं' बोजोदकं-बीजकन्दमूलादिकम् , उदकं-शीतं जलं च । 'भोचा' भुक्त्वा सिद्धा' सिद्धाः संजाताः मोक्षं प्राप्ताः । 'इइमेयं-इत्येतत्' एवं रूपेण 'अणुस्सुयं मया अनुश्रुतम् । महाभारतादि इतिहासे स्कन्दादि पुराणेषु च । शीतजलादिना शौचादिकं कृतवन्तः मूलफलादिकं चाऽ. भ्यवहरन्तः सिद्धिं गता इति श्रूयते शास्त्रे महाभारतस्मृतिपुराणादिषु अन्यतीथिका वदन्तीति भावः ॥४॥
टीकार्थ--पहले त्रेता आदि युग में यह द्वैपायन, पराशर आदि महापुरुष हुए हैं। यह जैनागमों में भी प्रसिद्ध हैं और बहुमान की दृष्टि से देखे गए हैं । ये सभी कन्दमूल आदि तथा शीतल जल का उपभोग करके सिद्ध हुए हैं । इस प्रकार मैंने सुना है। महाभारत आदि इतिहास में तथा स्कंद पुराण आदि में इनका कथन उपलब्ध है। ___ तात्पर्य यह है कि अन्यतीर्थिक इस प्रकार कहते हैं कि सचित्त जल आदि से शौच आदि करते हुए और मूल फल आदि का भोजन करते हुए भी उन्होंने मुक्ति प्राप्त की है । यह बात महाभारत, स्मृति और पुराण आदि में सुनी जाती है ॥ ४ ॥ અચિત્ત જલને ઉપભોગ કરીને મુક્તિ પ્રાપ્ત કરી છે, એવું મેં મહાભારત આદિ ગ્રન્થા દ્વારા સાંભળ્યું છે. જા
ટીકાર્થ–પહેલાં ત્રેતા આદિ યુગમાં પૂર્વોક્ત દ્વૈપાયન, પરાશર આદિ મહાપુરુષ થઈ ગયા છે. જૈન આ ગામમાં પણ તે મહાપુરુષોનાં નામને ઉલેખ થયેલ છે અને તેમના પ્રત્યે ખૂબ જ માનની દષ્ટિએ જોવામાં આવેલ છે. તે મહાપુરુષો કન્દમૂળ આદિને આહાર કરીને તથા શીતલ જળનું પાન કરીને સિદ્ધ થયા છે, એવું મેં સાંભળ્યું છે. મહાભારત આદિ ઈતિહાસમાં, સ્કન્દ પુરાણ આદિમાં તેમની વાત ઉપલબ્ધ છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-અન્યતીથિકે એવું પ્રતિપાદન કરે છે કે સચિત્ત જલ આદિ વડે સ્નાન આદિ કરવા છતાં અને કન્દમૂળ આદિનું ભોજન કરવા છતાં પણ દ્વૈપાયન, પરાશર આદિ ઋષિએ મુકિત પ્રાપ્ત કરેલી છે. મહાભારત, પુરાણ, સ્મૃતિ આદિ ધર્મગ્રન્થો પણ એ વાતનું સમર્થન કરે છે.
શ્રી સૂત્ર કતાંગ સૂત્ર : ૨