Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र.श्रु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १५३ यन्ति ते तत्थ' तत्र-तस्मिन् मोक्षमार्गविचारप्रवाहे समुयस्थिते सति-'आरियं भग्ग' आर्यमार्गम् आरात् दूरं जातः सर्वहेयधर्मेभ्यः इति आर्यः स चासौ मार्ग श्चेति आर्यमार्गः । भगवता सर्वज्ञेन महावीरेण प्रदर्शितो मोक्षमार्गः, तादृशमार्यमार्ग ते परित्यजन्ति । तथा 'परमं समाहिए' परमं च समाधिसम्यकदर्शनज्ञानचारित्र्यात्मकं रत्नत्रयं च परिहरन्ति ते सर्वथैव मन्द : चातुर्गतिकसंसारकान्तारमेव सर्वदा परिभ्रमन्ति । ___ तथाहि-यत्तैरभिहितम्-'कारणाऽनुरूपमेव कार्य जायते' तन्न युक्तम् । कदाचिदन्यथाभावस्यापि दर्शनात् यथा दृश्यते-गर्दभमुत्रयोगेन गोमयात् वृश्चिकस्य आदि कायक्लेश सहन करने से नहीं । कायक्लेश ले तो उलटा आतध्यान उत्पन्न होता है। __ मूढमति शाक्य आदिकों का यह कथन है । इस कथन को मान्य करके जो अज्ञानी आर्य अर्थात् समस्त हेय । (त्यागने योग्य) धर्मों से दूर एवं श्रमण भगवान महावीर के द्वारा उपदिष्ट मोक्षमार्ग का परित्याग कर देते हैं तथा परमसमाधि अर्थात् सम्यग्दर्शन आदि को त्याग देते हैं, वे सर्वथा मन्द प्राणी चातुर्गतिक संसाररूपी अटवी में भटकते हैं।
कारण के अनुरूप ही कार्य होता है, उनका यह कथन एकान्त रूपसे समीचीन नहीं है। कभी कभी इस नियम का भंग भी देखा जाता है, अर्थात् कारण से विलक्षण भी कार्य होता है । जैसे गर्दन કે સુખ વડે જ સુખની પ્રાપ્તિ થાય છે, લચ આદિ કાયક્લેશ સહન કરવાથી સુખની પ્રાપ્તિ થતી નથી. કાયક્લેશ દ્વારા તે ઊલ, આર્તધ્યાન થાય છે. મૂઢમતિ શાક્ય આદિ પરતીવિકેની ઉપર્યુક્ત માન્યતા છે. આ માન્યતાને માન્ય કરીને જેઓ સમરત હેય (ત્યાગ કરવા યોગ્ય) ધર્મોથી ભિન્ન એવા શ્રમણ ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત સકૃણ મેક્ષમાર્ગને પરિયાગ કરે છે તથા પરમ સમાધિન-સમ્યગ્દર્શન આદિનો ત્યાગ કરે છે, એવા મદમતિ લકો ચાર ગતિવાળા સંસારરૂપી કાનનમાં ભટક્યા કરે છે.
“કારણને અનુરૂપ જ કાર્ય થાય છે. આ પ્રકારનું તેમનું કથન એકાન્ત રૂપે (સંપૂર્ણતઃ) એગ્ય નથી. કઈ કઈ વાર આ નિયમમાં ભંગ પણ થત જોવામાં આવે છે. એટલે કે કારણથી જુદા જ પ્રકારનું કાર્ય પણ સંભવી श: छ. सम
ગધેડાના મૂત્ર સાથે છાણનો ગ થવાથી વીછીની ઉત્પત્તિ થાય છે, દાવાનળ વડે બળી ગયેલા નેતરના મૂળમાંથી કદલી વૃક્ષની ઉત્પત્તિ થાય છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨