Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र शु. अ. ३ उ. ४ स्खलितस्य साधोरुपदेशः १६१
अमोक्षे= मपरित्यागे 'अओहारिव्व ज्ररह' अयोहारीव जूरयथ, आत्मानं पीडयथ एव केवलम् । यथा कश्चिद् अयोहारी लोहवणिक् गृहमागच्छन् मार्गे स्वर्णादिकं परित्यज्यायो भारमपरित्यजन तद्द्वारेणाऽऽकान्तो दुःखमाश्रमनुभवन्नासीत् । तथैव भवान् सदाग्रहेण ग्रहेण रत्नत्रयसाध्यं मोक्षमुपेक्ष्य तादृशकुतर्कमा रेण पीडितो भविष्यति इति ॥७॥
और समाधि की उपलब्धि नहीं होगी । समाधि के अभाव में मोक्ष की आशा ही कैसे की जा सकती है।
इसके अतिरिक्त मोक्ष संबंधी इस विपरीत पक्ष का त्याग न करोगे तो लोह का भार उठानेवाले पुरुष के समान झुरना पडेगा । जैसे लोह के भार को वहन करनेवाला लोह वणिक अपने घर की ओर लौट रहा था, मार्ग में उसे स्वर्ण आदि की खान मिलीं, किन्तु लोह मोह के कारण उसने लोह का परित्याग न करके स्वर्ण को ग्रहण नहीं किया । लोह के भार से पीडित होता हुआ वह अपने घर पहुँचा और दुःखमय दिन व्यतीत करने लगा । इसी प्रकार आप लोग कदाग्रह के वशीभूत होकर रत्नत्रय से प्राप्त होनेवाले मोक्षसुख की उपेक्षा करके कुतर्क के भार से पीडित होओगे । अतएव स्वर्ण के समान मोक्षसुख को त्याग कर लोक के समान विषयसुख को मत ग्रहण करो |७| સ્વસ્થતા રહેતી નથી અને સમાધિ માટે અવકાશ જ રહેતા નથી સમાધિનેા જ અભાવ હાય તા માક્ષની આશા જ કેવી રીતે રાખી શકાય ?
જે મેક્ષપ્રાપ્તિના સાચા માર્ગને ગ્રહણ કરવાને ખલે તમે ઉપર્યુક્ત ખાટા માગનો આધાર લેશે। તા તમારે લેાઢાનો ભાર વર્ષન કરનાર માણસની જેમ પસ્તાવુ પડશે લેઢાના ભાર વહન કરનારા પુરુષનું દૃષ્ટાન્ત નીચે પ્રમાણે છે-કઈ એક વિણક લેાઢાના ભારને વહન કરતા પેાતાને ગામ પાછે ફરતા હતા માર્ગમાં તેણે એક સેનાની ખાણ જોઇ, પરન્તુ લેાઢા પ્રત્યેના મેહને કારણે તેણે લેઢાના ત્યાગ કરીને તે સેાનું થતુણુ કર્યું નહી. લાઢાના ભાર વહન કરીને ખૂબ જ થાકયો પાકયો તે પાતાને ગામ પા ફર્યાં, અને સેાનાને ગ્રહણુ ન કરવા માટે ખૂબ જ પસ્તાવા લાગ્યા. એજ પ્રમાણે આપ પણ કદાગ્રહના ત્યાગ કરીને જો સન પ્રરૂપિત માનું અવલંબન નહી લે, તે આપને પણ પસ્તાવુ પડશે રત્નત્રય વર્ડ પ્રાપ્ત થનારા મેાક્ષસુખની ઉપેક્ષા કરીને જો આપ સુખદ્વારા સુખ પ્રાપ્ત કરવાના કુતર્ક ના આધાર લેશેા, તે તે કુતકના ભારથી દુઃખી થવું પડશે. તે સુવણ'ના સમાન મેાક્ષસુખને ત્યાગ કરીને લેહના સમાન વિષયસુખની અભિલાષા રાખવી જોઇએ નહી.” !!!
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨