Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनो टीका प्र. श्रु. अ.३ उ.३ वादपराजितान्यतीर्थिकधृष्टताप्र० १२७ अत्र धर्मविचारे हेत्वादिद्वारेण निर्णयो न विधेयः किन्तु प्रत्यक्ष एव बहुजनसंमततया तथा राजाधाश्रयतया 'अयमेव मदीयो धर्मः' श्रेयसे, न तु धर्मान्तरमिति विवदन्ते । अत्रोत्तरम्-यदि बहवोपि-अन्धा रूपं न पश्यन्ति घटादौ, किन्तु-एकोऽपि-अनन्धः पश्यति रूपम् । किं तावता घटे रूपाभावम् उत्मेक्षितुं शक्नोति कोऽपि, तथैव बालत: बहवोऽपि सर्वज्ञमतिपादितं धर्म न जानन्ति । किं तावता'न स धर्मः' इति प्रतिपादयितु शक्ष्यन्ति ? केऽपि ? इति । तथोक्तं
'एरंडकहरासी जहा य गोसीसचंदणपलस्स।
मोल्ले न होज्ज सरिसो कित्तियमेत्तो गणिज्जतो ॥१॥ धर्म के विषय में हेतु आदि के द्वारा निर्णय नहीं करना चाहिये। हमारा धर्म बहुसंख्यक लोगों द्वारा मान्य है और उसे राजादि का आश्रय प्राप्त है, अतएव वही कल्याणकारी है।' ___ इसका उत्तर यह है बहुतेरे अन्धे घट आदि में रहे हुए रूप को नहीं देख पाते किन्तु एक ही सूझता मनुष्य उस रूप को देखता है। इतने मात्र से क्या कोई घट में रूप के अभाव की कल्पना कर सकता है ? इसी प्रकार अज्ञानी होने के कारण अधिकांश लोग सर्वज्ञ प्रतिपादित धर्म को नहीं जान पाते । क्या इसी से यह कहा जा सकता है कि वह धर्म ही नहीं है ? कहा भी है-"एरण्डकढरासी" इत्यादि।
एरंड की लकड़ियों का ढेर होने पर भी वह एक पल प्रमाण गोशीर्ष चन्दन के मूल्य की बराबरी नहीं कर सकता, चाहे उसे कितना ही क्यों न गिना जाय ॥१॥
આખા સંસારનું હિત કરનાર અષ્ટાંગ નિમિત્ત જ જાણવા યોગ્ય છે. તેને જ ધર્મ માનવે જોઈએ.
વળી તેઓ એવું કહે છે કે-“ધર્મની બાબતમાં હેતુ આદિ દ્વારા નિર્ણય કરે જોઈએ નહીં. અમારા ધર્મને લોકોની મોટી સંખ્યાએ સ્વીકાર્યો છે અને તેને રાજ્યાશ્રય પણ મળે છે, તેથી તેને જ કલ્યાણકારી માનવો જોઈએ.'
આ પ્રકારના તેમના કથનનો આ પ્રમાણે ઉત્તર આપવો જોઈએ-ઘણા આંધળાંએ ઘડા આદિના રૂપને જોઈ શકતા નથી, પરંતુ એક જ દેખ માણસ તે રૂપને જોઈ શકે છે શું તે કારણે ઘટ આદિમાં રૂપને અભાવ હોવાની કલ્પના કરવી વ્યાજબી છે ખરી? એજ પ્રમાણે અધિકાંશ લોકે અજ્ઞાની હોવાને કારણે સર્વજ્ઞ પ્રતિપાદિત ધમને જાણી શકતા નથી. શું તેથી એવું કહી શકાય છે કે તે ધર્મ જ નથી? કહ્યું પણ છે કે–
'एरण्डकदरासी' त्याहिએરંડાના લાકડાઓને એક ઢગલે હોય તે પણ તે એક પલપ્રમાણ
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨