Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थबोधिनी टीका प्र. श्रु. अ. ३ उ. ३ अन्यतीर्थिकोक्ताक्षेपोत्तरम् ११९ शिष्टाः यथावस्थितार्थप्ररूपणया तु शासिताः (एस मग्गे) एषो मार्गों पापपरिगृहीतः (ण नियए) न नियतः न युक्तिसंगतः (वई) वाक् ये पिण्डपातं ग्लानस्या नीय ददाति ते गृहस्थकल्पा इत्यादिरूपा सा (अस मिक्खा) असमीक्ष्यापर्यालोच्य कार्यता तथा (क) कृतिः करणमपि भवदीयमसमीक्षितमेवेति ॥ १४ ॥
टीका - - ' अपडिन्नेन' अप्रतिज्ञेन = प्रतिज्ञारहितेन, इदमहमवश्यं करिष्यामीत्येवं प्रतिज्ञा न विद्यते यस्य सः अप्रविज्ञः, तेन रागद्वेषरहितेन साधुना 'जाणया' जानता, इदं यमिदमुपादेयमितिज्ञानवता 'तत्तेग' तत्वेन, परमार्थतया जिना - मित्रायेण यथावस्थिताऽर्थप्ररूपणाद्वारा 'ते' ते गोशालक मतानुसारिणः अन्यदर्शननथ 'अणुसिद्धा' अनुशिष्टाः बोधिता भवंति कि बोधिताः भवन्ति तत्राह'एसमग्गे' इत्येषमार्गः=गृहस्थ-पात्रादिषु भोजनम् ग्लानाथै गृहस्थद्वारा आनय मुनि उन अन्यदर्शनियों को तत्व की शिक्षा दे कि तुम्हारा यह मार्ग पाप से युक्त है, युक्तिसंगत नहीं है और 'रुग्ण मुनि को आहार लाकर जो देते हैं वे गृहस्थ के समान हैं यह तुम्हारा वचन विचारशून्य है। तुम्हारा आचार भी विचारविकल है अर्थात् तुम बिना विचारे बोलते और क्रिया करते हो ॥ १४ ॥
टीकार्थ - - ' मैं यह कार्य अवश्य करूँगा' इस प्रकार की प्रतिज्ञा से रहित अर्थात् राग और द्वेष से रहित तथा हेय और उपादेय को जानने वाले साधु के द्वारा उन आक्षेप करने वाले गोशालक के अनुयायियों को तथा अन्यदर्शनियों को जिन भगवान् के मत के अनुसार यथार्थ की शिक्षा दी जाती है । साधु उन्हें इस वस्तुस्वरूप તે અન્ય મતવાદીઓને તત્ત્વની આ પ્રમાણે શિક્ષા દેવી જોઈએ. તમારા આ માગ પાપથી યુક્ત છે અને યુક્તિસ ંગત નથી.
બિમાર સાધુઓને માટે આહાર વહેોરી લાવનારા સાધુએ ગૃહસ્થના સમાન છે,’ આ તમારા આક્ષેપ વિચારશૂન્ય છે. તમારા આચાર જ વિચાર વિહીન છે. એટલે કે તમે વગર વિચારે ગમે તેમ ખેલે છે! અને મન ફાવે તેમ કરે છે. ૫૧૪
ટીકા”—‘હું આ કા અવશ્ય કરીશ,' આ પ્રકારની પ્રતિજ્ઞાથી રહિત એટલે કે રાગદ્વેષથી રહિત તથા હૈય અને ઉપાદેયને જાણનારા મુનિએ દ્વારા તે આક્ષેષકર્તા ગેાશાલકના અનુયાયીઓ તથા અન્ય મતવાદીઓને જિનેન્દ્ર ભગવાના મત અનુસારનું યથાર્થ તત્ત્વ (વસ્તુ સ્વરૂપ) સમજાવવામા આવે છે. તેમને આ પ્રમાણે કહેવામાં આવે છે-‘ગૃહસ્થના પાત્રમાં જમવુ’
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨