Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूत्रकृताङ्गसूत्रे अल्पसत्त्वाः कातराः साधकः 'अप्पगं' आत्मानं-स्वात्मानम् 'अवलं' अवलंबलरहिम् , यावज्जीवनं संपम भारं वोढुनशक्यम् 'नचा ण ज्ञात्वा खलु अत्रमृश्य, यावज्जीवनं संयमस्य पालनकरणे अस्मदात्मबलं नास्तीति विचार्य । तथा 'अणागयं' अनागतम्, भविष्यत्कालिकम् 'भयं' भयम्-शीतोष्णादिपरीषहोपसर्गजनितं. भयम् 'दिस्स' दृष्ट्वा 'इमं मुयम्' इदं श्रुतम्- व्याकरणगणितवैधकमंत्रादिशास्त्रादिकं जीविकासाधकमेव । 'अविकप्पंति अविकल्पयन्ति जीविकायाः साधनं मन्यते ।
यथा-कातरः पुरुषो युद्धे आत्मत्राणाय दुर्गादिकं साधनमन्वेषयति । तथाये केचित्साघवोऽपि संयमपरिपालनसामर्थ्यामा विमृश्य, स्वकीयत्राणाय जीविकासाधनाय च व्याकरणायुर्वेदज्योतिःशास्त्रादिकमेव निर्णयन्ति इति ॥३॥ साधु अपने आप को यावज्जीवन संयमभार वहन करने में असमर्थ समझकर अर्थात् जीवनपर्यन्त संयम का पालन करने में आत्मबल का अभाव जानकर तथा भविष्यत् कालीन शीत उष्ण आदि परीषहों एवं उपसर्गों से उत्पन्न होने वाले भय को देखकर व्याकरण गणित वैद्यकमंत्र आदि शास्त्रों को आजीविका का साधन बनाते हैं।
तात्पर्य यह है कि जैसे कायर पुरुष युद्ध में आत्मरक्षण के लिए दुर्ग आदि साधनों का अन्वेषण करता है, उसी प्रकार कोई कोई साधु संयम का परिपालन करने में अपनी असमर्थता जानकर अपनी रक्षा के लिये एवं आजीविका के लिये व्याकरण आयुर्वेद, ज्योतिष आदि शास्त्रों का अवलम्बन लेते हैं ।।३।।
ટીકાર્ય–આગળ બતાવેલા દૃષ્ટાન્તમાંના કાયર પુરુષની જેમ કઈ કઈ અપસવ કાયર સાધુ પણ એ વિચાર કરે છે કે હું જીવનપર્યન્ત સંયમ ભારનું વહન કરી શકીશ નહીં. તેનામાં આત્મબળને અભાવ હોવાને કારણે તેને એ વિચાર થયા કરે છે કે શીત, ઉષ્ણ આદિ ઉગ્ર પરીષહેને હું જીવનપર્યત સહુન કરી શકીશ નહીં. મારે ગમે ત્યારે સંયમને માગ છોડીને ગૃહુવાસ સ્વીકારવો પડશે. આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે વ્યાકરણ, ગણિત, વૈદક, જ્યોતિષ આદિ શાસ્ત્રનું અધ્યયન કરીને ભવિષ્યમાં તેના દ્વારા પિતાની આજીવિકા ચલાવવાનું વિચાર કરે છે.
જેવી રીતે કાયર પુરુષ યુદ્ધના ભયથી દુર્ગ કિલ્લા આદિ આશ્રયસ્થાનનું અષણ કરે છે, એ જ પ્રમાણે કઈ કઈ સાધુ સંયમનું પરિપાલન કરવાને પિતે અસમર્થ છે એવું સમજીને, પોતાની રક્ષાને માટે તથા આજીવિકાને માટે
વ્યાકરણ, આયુર્વેદ તિષ, આદિ શસ્ત્રને આધાર લે છે.–ભવિષ્યમાં તેના દ્વારા પિતાનું ગુજરાન ચલાવવાને વિચાર કરે છે. ગાથા ૩મા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨