Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०६
सूत्रकृताङ्गसूत्रे
भिक्षुकं मिक्षाचरणशीलम् 'एगे' एके केचनाऽन्यकुदर्शनमतानुसारिणः । 'परिभासंति' परिभाषन्ते आक्षेपयुक्तं वचनं ब्रुवन्ति । 'जे एवं परिमासंति' ये एवं परिभाषन्ते ये एवमित्थं साक्षेपवचनं कथयन्ति ते गोशाळकमतानुसारिणः 'समाहिए' समावे: = मोक्षरूपात् समाधेः संयमानुष्ठानद्वा । 'अंतिए' अन्तिके दूरे एत्र तिष्ठन्ति । निरवद्याचारेण संयमानुष्ठानं कुतोऽवि भिक्षुरुस्य निन्दावचनं ये कथयन्ति ते गोशालकमतानुसारिणोऽन्यदर्श निनो वा मोक्षात्संयमानुष्ठानाद्वा दूरे स्थिता एव भवन्ति । 'परीवादात् खरो भवति श्वा वै भवति निन्दकः' इति - लोकोक्त्या तस्य निन्दाकारिणोऽघमलोकगमनस्य श्रवणात् संयमप्राप्तिर्नव कथमपि भवतीति ॥ ८॥
कोई कुमतानुसारी लोग आक्षेप करते हैं। किन्तु जो इस प्रकार आक्षेप वचन कहते हैं, वे गोशालक के अनुयायी मोक्षरूप अथवा संयमानुछानरूप समाधि से दूर ही रहते हैं अर्थात् उन्हें न तो संयमरूप समाधि की प्राप्ति होती है और न मोक्षरूप समाधि ही प्राप्त होती है।
अभिप्राय यह है कि निष्पाप आचरण के द्वारा संयम का अनुष्ठान करने वाले भिक्षु के प्रति जो निन्दामय वचनों का प्रयोग करते हैं, वे गोशालक मत के अनुयायी अथवा अन्यमतावलम्बी मोक्ष से या संयमानुष्ठान से दूर ही रहते हैं । 'दूसरे का परिवाद करने वाला गर्दभ के रूप में और निन्दा करने वाला कुत्ते के रूप में उत्पन्न होता है' इस लोकोक्ति के अनुसार निन्दक को अधोगति में जाना पडता है। उसे संयम की प्राप्ति किसी भी प्रकार नहीं हो सकती ||८||
ઉત્તમ જીવન જીવનારા ભિક્ષુને માટે પણ કોઈ કાઇ કુમતાનુસારી, અવિચારી લોકો આક્ષેપ કરે છે. પરન્તુ આ પ્રકારના આક્ષેપ કરનારા આજીવિકા (ગાશાણકના અનુયાયીએ) આદિ લેાક માક્ષરૂપ અથવા સ ́યમાનુષ્ઠાન રૂપ સમાધિની દૂર જ રહે છે. એટલે કે તેમને સયમરૂપ સમાધિની પ્રાપ્તિ પણ થતી નથી અને મેાક્ષરૂપ સમાધિની પણ પ્રાપ્તિ નથી.
આ કથનના ભાવાર્થ એ છે કે નિષ્પાપ આચરણૢ દ્વારા સયમની આરાધના કરનારા ભિક્ષુની વિરુદ્ધમાં જે નિન્દા વચનેાના પ્રયોગ કરે છે, એવા લેાકેા-ગેાશાલકના અનુયાયીએ તથા અન્ય મતવાદીઓ-માક્ષથી અથવા સચમાનુષ્ઠાનથી દૂર જ રહે છે.
પરિવાદ કરનારા લેાકેા ગધેડારૂપે અને નિન્દા કરનાર લેકે કૂતરા રૂપે ઉત્પન્ન થાય છે,’ આ લેાકેાકિત અનુસાર નિન્દકને અધગતિમાં જવું પડે છે. એવા નિન્દકને કાઈ પણ પ્રકારે સયમની પ્રાપ્તિ થઈ શકતી નથી, ૮
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨