________________
ભાવાગ્રના ત્રણ પ્રકાર. ૧ પ્રધાન અગ્ર, ર પ્રભૂત અગ્ર, ૩ ઉપકાર અગ્ર, તેમાં પ્રધાન અગ્ર સચિત્ત, અચિત્ત, મિશ્ર એમ ત્રણ પ્રકારે છે. - ચિત્ત પણ બે પગવાળાં ચાર પગવાળાં અપદ વિગેરે ત્રણ ભેદે છે, તેમાં દ્વિપદમાં તીર્થકર, ચોપદમાં સિંહ, અપદમાં , કલ્પવૃક્ષ છે. અચિત્તમાં વૈર્ય વિગેરે, મિશ્રમાં તીર્થકરજ દાગીનાથી જ અલંકૃત હોય તે, પ્રભૂત અગ્ર તે અપેક્ષા રાખનાર છે. જેમ કે“जीवा पोग्गल समया दव्य पएसा य पजवा चेव । થોડતાના વિસિદિયા તુમતા પા”
૧ જીવ, ૨ પુગલે, ૩ ત્રણે કાલના સમયે, ૪ દ્રવ્ય, પ પ્રદેશ, પર્ય. ૧સ્તક (ડા), અનંત ગુણ, ૩ અનંત ગુણ, ૪ વિશેષ અધિકાબે અનંતા (અનંત અનંત ગુણા.)
આ બધામાં એક પછી એક અગ્ર છે, અને પર્યાય અગ્ર તે સૌથી અગ્ર છે, ઉપકાર અગ્ર તે પૂર્વે કહેલા વિસ્તારથી અને ને કહેલા બતાવવાથી ઉપકારમાં વર્તે છે. જેમકે –
દશવૈકાલિક સૂત્રમાં જે વિષય કહેવાને બાકી રહ્યો હોય તે ચુડામાં કહેવાય-એવી બે ચુડા દશવૈકાલિકમાં છે.
અથવા ઉપકાર અગ્ર તે આ આચાર શ્રુતસ્કંધન ચૂડાને વિષય છે અને તેથી ઉપકાર અગ્રનું જ અહીં પ્રજન છે, અને તે નિતિકાર કહે છે.