Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
Catalog link: https://jainqq.org/explore/036504/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ , !> ' , શેઠ હરિવલ્લભદાસ બાળવિકાસ ગ્રન્થમાળા. નં. 36. | શ્રી ત્રિભુવનમહૂદેવ વિદ્યાપતિકારક ભદ્ર / બિહણ કોવકૃત છે ! ' विक्रमांकदेवचरित મહાકાવ્યનું આચાર્ય વલ્લભજી હરિદત્ત કયુરેટર વોટસન મ્યુઝીયમ એફ એન્ટીકવીટીઝનું કરેલું ગદ્યમય ભાષાંતર તૈયાર કરનાર - આચાર્ય ગિરિજાશંકર વલ્લભજી. ' મુ. રાજકોટ, # ૧ળ' ( 5 1A . . - 6 શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ સ્મારક ફંડ ખાતેથી છપાવી પ્રસિદ્ધ કરનાર, ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી તરફથી આસિ. સેક્રેટરી હીરાલાલ ત્રીભવનદાસ પારેખ, અમદાવાદ, આવૃત્તિ પહેલી. પ્રત 1000. સંવત 1968. ઈસ. 1911 - મૂલ્ય બાર આના ? e સંવત 1868. કન મેડી વીઝ - - - - tiv s Iii Guniainasurv - - કરતHis 1 1 un cu Aaradhak Trust 1 , T - 1 Page #2 -------------------------------------------------------------------------- ________________ સર્વ પ્રકારના હક્ક ગુરુ વ૦ સોસાઈટીને સ્વાધીન છે. नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. અમદાવાદ. ધી “ડાયમંડ જ્યુબિલિ” પ્રિન્ટીંગ પ્રેસમાં પરીખ દેવીદાસ છગનલાલે છાપ્યું. ......... . Gun Aar S P.P'Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak.Trust" . Page #3 -------------------------------------------------------------------------- ________________ કે,ી જ્ઞાન જાથની થપ્પા | વીરમગામ, . શેઠ હરિવલ્લભદાસ બાળવિકાસ ગ્રન્થમાળાને ૨ઉપઘાત છે©23 સુરતનાં વતની અને ધંધાર્થે મુંબઈનિવાસી સ્વર્ગવાસી શેઠ હરિવલભદાસ બાળગોવિંદદાસે તા. 16 સપ્ટેમ્બર સન 1877 ના રોજ વિલ કર્યું છે, તે અન્વયે પ્રથમ સન 1880 માં રૂ. 2,000 સોસાઈટીને મળ્યા: તે એવી શરતથી કે તેના વ્યાજમાંથી સામાજિક સુધારો થાય એવાં પુસ્તકો તૈયાર કરી છપાવવાં. સદરહુ વિલથી શેઠ હરિવલ્લભદાસે અમુક પ્રસંગ બન્યા પછી બાકી રહેલી પિતાની તમામ મીલકત પુસ્તક પ્રસાર માટે સોસાઈટીને અર્પણ કરેલી છે. તે અન્વયે સન 1884 માં રૂ. 18,000 ની સરકારી પ્રોમિસરી નોટ પુસ્તકો તૈયાર કરાવવા તથા તે પ્રસિદ્ધ કરાવવા માટે સદરહુ વિદ્યાવિલાસી અને પરોપકારી ઉદાર ગૃહસ્થ તરફથી મળેલી છે, તેમાંથી આજ પર્યત નીચેનાં પુસ્તક “શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદદાસ ગ્રન્થમાળા” તરીકે પ્રસિદ્ધ થયાં છે - 1. કયી કયી નાતે કન્યાની અછતથી નાની થતી જાય છે, તેનાં કારણે તથા તેમાં સુધારો કરવાના ઉપાય રૂ. 0-7-0 2. માને શિખામણ રૂ. 0-6-0 3. નીતિમંદિર. રૂ. 0-12-0 4. બાળલગ્નથી થતી હાનિ. રૂ. 0-6-0 5. પુનર્વિવાહપક્ષની પૂરેપૂરી સેળે સોળ આના ફજેતી કે રૂ. 0-5-0 : 6. ભોજનવ્યવહાર ત્યાં કન્યાવ્યવહાર રૂ. -4-0 7. ધાર્મિક પુરુષો.. રૂ. 04-0 8. ઉઘોગી પુરુષે. રૂ. -4-0 8. બેન્જામીન ઢાંકલીન રૂ. 1-9-0 10. બોધક ચરિત્ર. 11. સદ્વર્તન.AC. Gunratnasuri M.S. C. Gunratnasuri M.S. Jun Gun Aaratak Must Page #4 -------------------------------------------------------------------------- ________________ 522906 028906 gyanmandir@kobatirth.org <. - - 12. રઘુવંશ કાવ્ય. 13. જાવજી દાદાજી ચોધરીનું જીવનચરિત્ર. રૂ. 0-2-0 14. ગુજરાતને પ્રાચીન ઈતિહાસ ભાગ 1 લો. રૂ. 0-12-0 15. ગુજરાતને અર્વાચીન ઇતિહાસ ભાગ 2 જે. રૂ. 1-0-0 16, નીતિસિદ્ધાંત. રૂ. 1-0-0 17. કાન્સિસ બેકનનું જીવનચરિત્ર. રૂ. 1-4-0 18. શેઠ હરિવલ્લભદાસ બાળગોવિંદાસનું જીવનચરિત્ર. રૂ. 0-6-0 18, પરેપકાર. રૂ. 0-12-0 20. ઢેરનું ખાતર. રૂ. 0-8-0 21. જગતને અર્વાચીન ઇતિહાસ. 22. કિરાતાજુંનીય કાવ્યનું મૂળ સાથે ગુજરાતી ભાષાંતર રૂ. 1-0-0 23. વિવિધ પ્રકારના હુપયોગી તેજાબો. રૂ. 0-12-0 24. વાર્નિશ. રૂ. 1-0-0 25. જીવનને આદર્શ. . 0-12-0 26. કીર્તિકામુદી. ' રૂ. 0-8-0 27. શિશુપાલવધ-પૂર્વાર્ધ (સર્ગ 1 થી 10) રૂ. 1-9-0 28. હિંદુસ્તાનમાં અંગ્રેજી રાજ્યને ઉદય. રૂ. 0-6-0 24. રસાયનશાસ્ત્ર. રૂ. 0-10-0 30. બ્રિટિશ હિન્દુસ્તાનને આર્થિક ઈતિહાસ, વિભાગ ૧લ. રૂ. ૦-૧ર-૦ 31. જાપાનની કેળવણીની પદ્ધતિ. રૂ. 0-12-0 32. શિશુપાલવધ-ઉત્તરાર્ધ (સર્ગ 11-20 ) , રૂ. 1-0-0 33. લૅન્ડરના કાલ્પનિક સંવાદો, ભાગ 1 લે. રૂ. 0-12-0 34. ખગોળ વિધા. રૂ. 0-12-0 35. લૅન્ડરના કાલ્પનિક સંવાદ, ભાગ 2 જે. રૂ. 0-12-0 36. વિક્રમાંકદેવચરિતનું ગદ્યમય ભાષાંતર. * રૂ. 0-12-0 ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીની ઓફિસ, છે અમદાવાદ–તા. 30 સપટેમ્બર સને 1911.. P.P. Ac. Gunratnasuri Ms. Jun Gun Aaradhak Trust Page #5 -------------------------------------------------------------------------- ________________ प्रस्तावना પ્રસ્તાવનાનું ખરું કામ ગ્રંથમાં પ્રવેશ કરાવવાનું છે તેથી તેનું નામ પ્રવેશક પાડ્યું હોય તે ચાલી શકે. ગ્રંથમાં પ્રવેશ કરાવો એટલે ગ્રંથનું નામ, તેનું લક્ષણ, ગ્રંથને વિષય, તે સાથે તેના ગુણદોષ, તેમાં આવતા શબ્દો, છંદ, ગ્રંથને નાયક, કર્તા તથા પ્રોજન વગેરે ઇતર સંબંધ બાબત વિષે યથાયોગ્ય યથામતિ લખવું તે. તે પ્રમાણે આ ગ્રંથનું નામ “વિક્રમાંકદેવ ચરિત” છે. તેનું વિશે५५ भव्य छे. महाव्य से शम ये शम् भजात थयो छे. कवे. रिदं (कर्म) काव्यं सने महश्च तत्काव्यं च महाकाव्यं सेम तेनी व्युत्पत्ति तथा विग्रह छे. पा. . भां प्री५४ारे लोकोत्तर वर्णना निपूण स्वरूपस्य कवेरसाधारणं तादृग्वर्णनात्मकं कर्म मेम कवेः भने કુટું એ બે પદને પણ સ્કુટ કરીને લક્ષણ કર્યું છે. મહાકાવ્યનું લક્ષણ સાહિત્ય દર્પણમાં આ પ્રમાણે આપ્યું છે– सर्गबंधं महाकाव्यं तत्रैकोनायकः सुरः सद्वंशः क्षत्रियोवापि धीरोदात्तगुणान्वितः // 1 // एकवंश भवा भूपाः कुलजा बहवोऽपि वा // शंगारवीर शांतानामेकोगीरस इष्यते // 2 // अंगानि सर्वेऽपि रसाः सर्वे नाटक संधयः // इतिहासोद्भवं वृत्तमन्यद्वा सजनाश्रयं // 3 // चत्वारस्तस्यवर्गाः स्युस्तेष्वेकं च फलं भवेत् // आदौ नमस्क्रियाशीर्वा वस्तुनिर्देश एव वा // 4 // क्वचिनिंदा खलादीनां सतां च गुणकीर्तनं // . एकवृत्तमयैः पद्यैरवसानेन्य पद्यकैः // 5 // नाति स्वल्पा नाति दीर्घा : सर्गा अष्टाधिका इह // नानावृत्तमयः कापि सर्गः कश्चन दृश्यते // 6 // Jun Gun Aaradhak Trust Page #6 -------------------------------------------------------------------------- ________________ सर्गाते भाविसर्गस्य कथायाः सूचनं भवेत् // संध्यासूयेंदुरजनी प्रदोषद्धांत वासराः // 7 // प्रातमध्यान्हमृगया शैलर्तुवनसागराः // संभोगविप्रलंभौ च मुनिस्वर्गपुराध्वराः // 8 // रणप्रयाणोपयम मंत्रपुत्रो दयादयः // વર્ણનીયા થથા સાંgiા અમી ફ૬ 1 / कवेवृत्तस्य वा नाम्ना नायकस्येतरस्य वा // नामास्य सर्गोपादेय कथायाः सर्गनाम तु // 10 // ત્યાર (દુ પરિ.) ભાવાર્થ–મહાકાવ્યમાં અધ્યાયને ઠેકાણે સર્ગ જોઈએ. એક નાયક, અને તે દેવતા અથવા સારા કુળનો ક્ષત્રિય. તે ધીરદાર; અથવા એક વંશના કુલીન ઘણું પણ ચાલે. શૃંગાર, વીર, અને શાંતમાંથી એક રસ મુખ્ય, અને બાકીના 6 રસ અંગભૂત. નાટકના બધા સંધિ, ઐતિહાસિક કે પુરૂષને ઉદ્દેશીને બીજું (કલ્પિત અથવા મિશ્ર) કથાનક, તેના ચાર વર્ગમાંથી 1 ફળ તરીકે, આરંભમાં નમસ્કાર, કે આશીર્વાદ અથવા વસ્તુનિર્દેશજ. ક્યાંક ખળની નિંદા, પુરૂષના ગુણાનુવાદ, આખો સર્ગ એક વૃત્તના શ્લોકવાળો, અને છેલે ક જુદા વૃત્તવાળે, ઝાઝા હાના નહિ, તેમ ઝાઝા હેટા નહિ એવા 8 થી વધારે સર્ગ. કેાઈ સર્ગ વિવિધ વિવિધ વૃત્તવાળો પણ હોય છે. સર્ગની સમાપ્તિએ આવતા સર્ગની હકીકતની સુચના, સંધ્યા, સૂર્ય, ચંદ્ર, રાત્રિ, પ્રદોષ, અંધારું, દિવસ, હવાર, મધ્યાહ, મૃગયા, પવૅત, ઋતુ, વન, સમુદ્ર, સંગ, વિપ્રલંભ (ઠગાઈ), મુનિ, સ્વર્ગ, નગર, યજ્ઞ, રણ, હડાઈ, વિવાહ, મંત્ર, પુત્રપ્રાપ્તિ, ઈત્યાદિનું યથાગ્ય સાંગોપાંગ વર્ણન. કવિના કે વિષયના કે નાયકના કે બીજા નામથી 1 अविकत्थनः क्षमावानतिगंभीरो महासत्वः // स्थेयान् निगूढમાનો ધોવા દઢવ્રતઃ વાચિત છે (શ. ચિં) એટલે બડાઈ મારનાર નહિ, ક્ષમાવાળ, અતિગંભીર, મહા બળવાન, અતિ સ્થિર, ગુપમાનવાળ, અને દઢ સંકલ્પવાળે ધીરે દાત્ત કહેવાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #7 -------------------------------------------------------------------------- ________________ કાવ્યનું નામ અને જે જે સર્ગમાં જે જે વાત આવે તે તે સર્ગનું તે તે નામ રાખવું. ઈત્યાદિ. ... એ બધાં લક્ષણે આ મહાકાવ્યને લાગુ પડે છે કે નહિ એ પુસ્તક વાંચતાં પિતાથી જણાઈ આવે એમ છે એટલે તે બતાવવા જરૂર નથી એટલે ઉપરની બધી બાબત ઘણું કરી આ ગ્રંથમાં આવી જાય છે. પરંતુ માત્ર સર્ગનાં નામ નથી રાખ્યાં તે ગ્રંથકારની અભિરૂચિ ઉપર છે. અને તે બાબત " ઘણું કરી " એ વાક્યનો લાભ લે છે. - આ ગ્રંથને મુખ્ય વિષય કલ્યાણના ચાલુક્યવંશી આહવમલ અથવા રૈલોક્યમલ્લના પુત્ર વિક્રમાંકદેવનું વર્ણન છે તે તેના નામ ઉપરથી જ સ્પષ્ટતર છે. . આખા કાવ્યના કુલ 18 સર્ગ છે. તેમાં ૭થી 13 સુધીમાં ઋતુએનું વર્ણન છે. તથા તેમાં વિક્રમાદિત્યની સ્ત્રીનું વર્ણન છે. 18 મો સર્ગ આ કવિએ પિતાના દેશ, રાજા અને પેતાના વર્ણનમાં રોક્યો છે. સર્ગ વિાર વર્ણન અનુક્રમણિકામાં છે. . . . . આખા કાવ્યના કુલ કલેક 1651 છે તે સંર્ગવાર અનુક્રમે આ પ્રમાણે છેઃ–પહેલાના 118, બીજાના 91, ત્રીજાના 77, ચોથાના 119, પાંચમાના 89, છઠ્ઠાના 99, સાતમાના 77, આઠમાના 88, નવમાના 151, દસમાના 91, અગ્યારમાના 95, બારમાના 78, તેરમાના 90, ચાદમાના 72, પંદરમાના 87, સોળમાના ૫૩,સત્તરમાના 68 અને અઢારમાના 108 છે; અને તે 16 છંદ અથવા વૃત્તમાં વહેંચી દીધા છે. + : આ કાવ્ય કવિયે વૈદર્ભ રીતિમાં ગ્રંધ્યું છે એટલે તેની ઢબછબ અને 1. તેમાં ઇદ્રવજૂના કુલ શ્લોક 68 છે તે 1 લામાં 4, 12, 14, 15, 33,35, 37, 39, 43, 60,66,67, 72, 77, 78, 70, 87, 90, 93, 101, 104, 106, 109 અને 110 મો મળીને 24 છે. 2 જા સર્ગમાં નથી. 3 જા સગમાં 2, 22, 25,46, 47,49, 50 અને ૭૦મો મળીને 8 છે. ૭મા સર્ગમાં 27, 28, 41,60, અને 65 મે મળીને 5 છે. 8 મા સર્ગમાં 14, 33, 35, 46, 48, 85, 86, 101, 105, 119, 136, 141, 144, અને 149 મે મળીને 14 છે. દસમા સર્ગમાં 6, 8, 9, 31, 32, 41, 45, 46,79, 82 અને 85 મે એમ 11 છે. બારમા સર્ગમાં 11, 16,32,53, 74 અને 5 મે એમ 6 છે અને 16 માં 22 મો.૧ એમ મળીને કુલ 68 છે. : Gunratnasur M.S! Jun Gun Aaradhak Trust Page #8 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમતા વિશે કહેવું. કેમકે માધુર્વ કચવશ્વના ત્રિાત્મવI I Aવૃત્તિ સહપત્તિ વૈદ્ર રતિદત્તે (શ. ચિ..) એ લક્ષણ પ્રમાણે તેમાં માધુર્ય વ્યંજક વર્ણ હોવા જોઈએ અને તે છે જ; પણ તેમ કરતાં વર્ણ મિત્રાઈ વિશે વિશેષ ઢળાણ થયું છે તેથી કેટલાક વગર જરૂરના શબ્દો ગૂંથી દીધા છે. મહારે તે તેની કવિતાનાં વખાણ જ કરવાં - ઉપેન્દ્રવજૂના કુલ લેક 104 છે તે-તે 1 લા સર્ગમાં 41, 51, અને 83 એમ 3. બીજામાં 1 થી 87 સુધીના એમ 87; ત્રીજા સર્ગમાં-૪૧ મો એમ 1; સાતમા સર્ગમાં-૧૪ મે 16 9 મા સર્ગમાં 68 અને 81 એમ 2; 10 મા સર્ગમાં-૭, 18, 34, 37, 75 અને 78 મો એમ 6; 12 મા સર્ગમાં 20, 26, 49 અને 50 એમ 4 મળીને 104 છે. ઉપજાતિના કુલ શ્લોક 501 છે તે–૧ લા સર્ગમાં 1, 2, 3, 5, 6, 7, 8, થી. 11 એમ 4, 13, 16, 17, 18 થી 32 એમ 15; 34, 36,38, 40, 42, 44 થી 50 એમ 7 પર થી 59 એમ 8; 61 થી 65 એમ 566,68, 69, 70,71, 73,74, 75, 76, 80, 81, 2, 83, 84, 86, 88, 89, 91, 92 થી 100 એમ ; 102, 103, 105, 107, 108, 109, અને 111 થી 117 એમ 7 મળી 93; ત્રીજા સર્ગમાં 13 થી 21 એમ 19, 23, 24, 26 થી 40 એમ 15, 42,43, 44, 5, 48 થી 68 એમ ર૨,૭૧,૭ર અને 73 એમ 66; સાતમાં સર્ગમાં 1 થી 13 એમ 13, 15 થી ર૬ એમ 12, ર૮ થી 40 એમ 12, 42 થી પટ એમ 18 અને ૬૨મો એમ 56 9 મા સર્ગમાં-૧ થી 13 એમ 13, 15 થી 32 એમ 18, 34 થી 45 એમ 12, 7, 49, થી 80 એમ ક૨; 81, 8, 84, 87 થી 97 એમ 11, 98, 99, 102 થી 104 એમ 3; 106 થી 118 એમ 13; 120 થી 135 એમ 16; 137 થી 140 એમ 4; 142, 143, 145, થી 148 એમ 4 એમ 134; 10 મા સર્ગમાં-૧ થી 5 એમ 5, 7, 10 થી 18 એમ 9; 20 થી 30 એમ 11; 33, 35, 36, 38, 30, 40, 42, 43, 44, 47, થી 74 એમ 28; 76, 77, 80,81, 83,84, 86 થી 90 એમ 5, એમ 74; 12 મા સગમાં 1 થી 10 એમ 10, 12 થી 15 એમ 4, 17, 18, 19, 21 થી 25 એમ 5; 7 થી 31 એમ 5; 33 થી 48 એમ 16 અને 54 થી 73 એમ 20 એમ 63; 16 માં સર્ગમાં-૧૭, 21 એમ 5; 23 થી 31 એમ 9, અને 37 એમ 15 મળીને 501 છે. શાર્દૂલવિક્રીડિતના કુલ શ્લોક 38 છે અને તે 1 લા સર્ગમાં 118 મે, 2 નામાં 90 મો, ત્રીજામાં-૭૪, 75, અને 77 મો એમ 3; ૪થામાં 119 મો; પમામાં 89 મો. 6 ઠ્ઠામાં 99 મે, ૭.મામાં 63 થી 66 સુધી એમ જ આઠમામાં 81, 2, 85, 86, P.P.AC. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Page #9 -------------------------------------------------------------------------- ________________ જોઈએ કેમકે તેને હું ઉપાસક બન્યો છું. પણ નિષ્પક્ષપાતપણે કહ્યા વિના નથી ચાલતું કે બિલ્ડણે ભલે બીજા ઉત્તમ કવિની પેઠે વર્ણન કરવાની લાલચ રાખી હોય પણ તેમાં તે ફાવ્યા નથી કેમકે કેટલેક ઠેકાણે તે કવિતા એવી નિરસ દેખાય છે કે આપણને વાંચતાં કંટાળે આવે કે આમાં તે તેણે શું વર્ણન કીધું. દલપતરામની કવિતાની છટા લેવાને જેમ 87, અને 88 મો એમ 6; દસમામાં 91 મ; 11 મામાં છપ, 6, 7, 80, 82, 83, 85, 86, 88, 90, 91, 92 અને 94 મે એમ 13; તેરમામાં 87, 88 એમ 2, ચોદમામાં 71 મ; 15 મામાં 80 મે; 16 મામાં પ૧ અને 18 મે 104 મે - ળીને 38 છે. | વસંતતિલકાના કુલ 30 ક છે અને તે બીજા સર્ગમાં 88 મે; 3 માં 76 મે; પાંચમામાં 85 થી 88 એમ જ; અગ્યારમામાં-૭૩, 78, 87, 8 અને 93 મો એમ 5; સોળમામાં 32 થી 36 એમ 5; 30, 40, 41, 44, 46, થી 50 એમ 5; એમ 14, સત્તરમામાં 65, 66, 67, અને 76 મે એમ ; અને 18 ભામાં 68 મે મળીને 30 છે. શાલિનીમાં કુલ લોક 20 છે અને તેને લા સર્ગમાં 89 મો; છઠ્ઠામાં 98 મે સાતમમાં 70 અને 72 થી 5 એમ 4 એમ 5, 9 મામાં 150 અને 151 મો એમ 2; :11 મામાં 79, 81, ૮૪,મો એમ 3; બારમામાં-૭૬, 77 અને 78 મો એમ 3; 13 મામાં 86 અને 90 મે એમ 2 15 ભામાં 86 મે 16 મામાં 45 મે અને 18 મામાં 68 મે મળીને ર૦ છે. હરિણી છંદના કુલ કલેક 5 છે અને તે-બીન સર્ગમાં 91 મે, ૪થામાં 118 મા; ૧૪મામાં 72 મો, 15 મામાં 85 મો; અને 16 મામાં 53 મો મળીને 5 છે. રદ્ધતા છંદના કુલ કલેક 226 છે અને તે 5 મા સર્ગમાં 1 થી 84 સુધી એમ 84; 11 મામાં 1 થી 72 સુધી એમ 72 અને ૧૪મામાં 1 થી 70 સુધી એમ 70 મળીને ર૨૬ છે.' અનુષ્ટ્ર, છંદના ૨૧૪શ્લોક છે અને તે-૪થા સર્ગમાં 1 થી 117 સુધી એમ 117; 8 ભામાં 1 થી 80 સુધીના એમ 80 અને 16 માં 1 થી 16 સુધી એમ 16 તથા 38 મે મળીને 224 છે. પુષ્પિતાગ્રા છંદના કુલ શ્લોક 99 છે અને તે 6 ઠ્ઠા સર્ગમાં 1 થી 7 સુધી એમ 97; 7 મા સર્ગમાં 77 મો અને 11 મામાં 5 મો મળીને 99 છે. c. Gunratnasuti M.SE Jun Gun Aaradhak Trust Page #10 -------------------------------------------------------------------------- ________________ 10 નર્મદાશંકરે ફાંફાં માર્યા છે અને તેમાં જેમ તે નથી ફાવી શકે તેમ આંણે પણ ઠેકઠેકાણે ઉપમા મુકીને કાલિદાસની છટા વાંચ્છી છે પણ તે પ્રમાણે બની શકયું નથી. કાલિદાસની છટા અને મીઠાશ અને સાથે સરલતા નથી જ આવી શક્યાં. તેમાં અમુક અમુક શબ્દો તે વારંવાર યોજેલા જોવામાં આવે છે. જેવા કે પ્રય, એ, વિમ, ઢામ, ઢ, વિસ્ટાર, સ્ત્રીત્રા, , Wત, વિદ્યો વગેરે એમ છે તથાપિ તેને નિપુરા વાવ: એ વચનને લાભ આપવો જોઈએ (પણ તેની પણ હદ હોય છે.) આ પ્રમાણે દેશ લેશ દર્શાવી જવાય છે તે માટે હું કવિની ક્ષમા ચાહું છું; કેમકે કદિ પ્રત્યક્ષ દપિ સતાવવની પેઠે હું પોતે તે તે કનું સારસ્ય સમજવામાં મતિ ભ્રમિત થયો હોઉં; કેમકે જામનગરના (કહોને કે આખી કાઠીયાવાડના) સુપ્રસિદ્ધ શાસ્ત્રી જેને મહારા મિત્ર કહેવરાવવાની હું મહારી યોગ્યતા સમજાતું નથી એ શાસ્ત્રીજી હાથીભાઈના મહેયે કવિનાં વખાણ સાંભળ્યાં છે. (પરંતુ કવિ પિતાની કવિતાની નીરસતા ૧લા સર્ગના ૨૮મા શ્લોકમાં કબુલ કરે છે.) * હું એમ માનતો હતો કે વાવ અને રમે શબ્દો જેવા અપ્રસિદ્ધ શબ્દો બિહણેજ દાખલ કર્યા છે પણ ઢામ શબ્દની વપરાશ બીજે સ્ત્રગ્ધરાછંદના કુલ શ્લોક 113 છે અને તે ૭મા સર્ગમાં 67, 68, 19, અને 71 એમ ; 8 ભામાં ૮૩મો, 13 મામાં 88 મે; 16 મામાં પર મો. અને 18 મામાં 1 થી 67 સુધી એમ 67; 69 થી 103 સુધી એમ 35, 105 થી 108 સુધી એમ 4 મળીને 113 છે. શિખરિણું ઈદન 1 અને તે ૮મા સર્ગમાં 84 મો છે. તે કુલ સંખ્યાપૃથ્વી છંદને 1 અને તે 11 મા સગમાં 79 મે છે. | માં 60 ને ફેર વંશના 85 અને તે 13 મા સર્ગમાં 1 થી 85 સુધીના છે. 'ર 5 ડાળ તાલીયઈદના 84 શ્લેક છે, અને તે 15 મામાં 1 થી 84 છે. 8 છે તે વર્ગવારી સુધીના છે. . | કરતાં રહી ગયા ઉપપૂર્વાદના 2 ગ્લૅક છે અને તે 16 મા 42 43 મો છે. ) હશે. 1 એક પેલા સર્ગમાં જ 8 વાર લીલા, 6 વાર વિલાસ, 2 વાર ભંગી, અને પ્રણવ, લોલ, સુરત અને ઉલાસ શબ્દ એકેકવાર આવ્યા છે. તો Tust C Guratnasuri M.S. Page #11 -------------------------------------------------------------------------- ________________ પણ જોવામાં આવી. રાજતરંગિણીના બીજા તરંગના મંગળાચરણમાં છેલા પાદમાં નથતિમા ઈમામ્યાં શરીર વિનિર્મિતિઃ એમ એ શબ્દ વાપરેલ છે. તેમજ અતિતઃ oi મ ટ્રસ્ટના મોજ હુ૪મ: એમ ભતૃહરિએ પણ મુક્યું છે તેને અર્થ સુંદર મુકે છે. (શ. ચિ.). વાવ શબ્દ માટે બહુ શોધ કરવી પડી. હાથીભાઈ શાસ્ત્રીએ તેને અર્થ વિલાસ કહ્યા હતા. પણ મી. આપ્ટેએ પિતાના સંસ્કૃત અંગ્રેજી કેશમાં ઠીક વિસ્તાર આપે છે. તેણે અર્થ અય્સુક અથવા અનિવાર્ય ઈચ્છા એવો મૂક્યો છે અને ટીકા કરી છે કે-આ શબ્દ મની પઠે પાછળના લખનારા જેવા કે બિહણ ઇત્યાદિયેજ વાપર્યો છે. તે શબ્દ પ્રશ્યન અથવા અરેબીકમાંથી આવ્યો હોય એમ સંભવે છે. પણ તે બીજે પણ વપરાએ જાવામાં આવ્યો છે. જેમકે વાવતુ હૃષિવિકાત રાપ) (આ કાવ્યમાં એ શબ્દ 9 મા સર્ગ ના 17 મા અને 18 મા સર્ગના 101 મા શ્લોકમાં વાપરે છે ) બી // 55 नयनायुध, उत्तरलीकृत, रतिरत्नसंपत् मुरल तुक्खार कोरे 'કઠિણ શબ્દો વાપરેલા છે. આ કાવ્યમાં બે ત્રણ ચાર શ્લોકે સંબંધ મળે એવી રચના પણ જોવામાં આવે છે. તે તે સ્થળે સુખં કુંઢ ઈત્યાદિ શબ્દો મુકવા જોઈએ તે નથી મુકાયા પણ સર્ગ 4 થામાં લોક 91 મે શુ લખ્યું છે તેમ સર્ગ 2 જાના લેક 85 મે તુમ પતા એમ લખ્યું છે. પણું છાપેલા પુસ્તકની નોટમાં તેને તે સ્થળે મુકેલા જોવામાં આવે છે. જેમકેસર્ગ લોક સર્ગ કરી 6 46 સંબંધ યુ 13 85 રિડુપરંમ પુત્ર 92 47 Inserts , 14 10 દિશા છે. 13 65 મેવોપરું, * 14 45 Inserts , 13 75 હતુતિ >> 15 36 , s આ વિષયમાં નિયમ એવો છે કે - . Jun Gun Aaradhak Trust Page #12 -------------------------------------------------------------------------- ________________ 2 શ્લેક માટે 3 માટે 4 માટે 5 માટે 6 માટે એક મતે અમે સંવતિના વસ્ત્રાપવા ગુઢવા 0 मी मते युगलक गुणवती प्रभद्रक बाणावळी करहाटक ત્રીજે મતે તિનિા વિરોવવા વાઢિલા ગુઢવા. ચોથે મતે 0. પતિ 0 0 (ગુ. શા.). - પંડિત ખુલરે આ પુસ્તક છપાવતી વખતે નોટમાં પાઠ ફેરના શબ્દ મુક્યા છે એ બહુ સારું કર્યું છે પણ તે સાથે જે લેખક દેષ વગેરેથી થયેલા અશુદ્ધ શબ્દો પણ મુક્યા છે કે જેમ કરવાની જરૂર નહતી. હુંજ આ કવિના કાવ્ય વિષે જરા વધુ પડતું બોલ્યો છું એમજ નથી પણ દાક્તર મ્યુલરે પણ આખા કાવ્ય ઉપર તે છપાવતી વખતે લંબાણથી દબાચો લખે છે તેમાં કહ્યું છે કે “તેણે ઐતિહાસિક બાબતે વર્ણનના તેરમાં બગાડી નાંખી છે. જેમકે ચલ ઉપર સૈલુની રહડાઈનું વર્ણન લખતાં ચેલ તદન માર્યા ગયા એમ લખી પાછું તરતજ લખ્યું છે કે ચોલ લોકોની પાછી તૈયારીને લઈને ચાલુક્યને પાછી તૈયારી કરવી પડી. અમુખ્ય પાત્રોના વર્ણનમાં અસંબદ્ધતા છે. વિક્રમ સાથે શત્રુ મિત્રનો સંબંધ ધરાવનારા રાજામાંથી જુજનાંજ નામ આપ્યાં છે. પણ બિલ્હણની વિક્રમાંકદેવની લખેલી બાબતે સાચ છે, એમ કલ્યાણના ચાલુક્યના અસંખ્ય શિલા લેખોથી તેમજ બીજેથી સાબિત થાય છે. આ આખું કાવ્ય પિતાના રક્ષક અને આશ્રયદાતાની સ્તુતિ રૂપ છે અને એમ બીજા કવિયોએ પણ કર્યું છે તે પણ તે હિંદુસ્તાનના સાહિત્યના ઇતિહાસ માટે ખાસ ઉપયોગી છે.” મ્યુલર કવિના 18 મા સર્ગ માટે સાર આપે છે. બિહણે 18 મા સર્ગમાં કાશ્મીરનું વર્ણન પ્રવરપુરથી શરૂ કર્યું છે તે શહેરની પવિત્રતા ત્યાંના બ્રાહ્મણોની વિદ્યા, ઉનાળામાં ત્યાં રહેતી ઠંડક, ત્યાંનાં ઝુંડોની રમણીયતા, વગેરે વર્ણવે છે; ત્યાંની સ્ત્રીઓની સુંદરતા, તેઓની કેળવણું કે જે તેઓને સંસ્કૃત અને પ્રાકૃત ભાષાતાની સ્વ Page #13 -------------------------------------------------------------------------- ________________ - 13 ભાષા જેવીજ સરલતાથી બેલવાને શક્તિવાન કરે છે; તેમ તેઓની નાટય કળાનાં ઘણાં વખાણ કરે છે. ત્યાંના મકાનમાં ભટ્ટારકમઠ, હળધરન કરેલે અગ્રહાર, ક્ષેમરી, સંગ્રામ મઠ, અનંતદેવનો સ્થાપેલે અગ્રહાર, શંકરના મંદિર પાસેને અનંતદેવની રાણું (સુભદ્રા)ને બાંધેલો ભંડાર, ગજધામ, પ્રવરેશ્વરનું મંદિર ઈત્યાદિ. - ત્યાર પછી બીહણના વખતના બે રાજાઓ અને તેના પુત્રનું વર્ણન આપે છે. પહેલે રાજા અનંતદેવ છે તેનાં વખાણ લખી તેણે શક તથા દરદને જીત્યા, અને ગંગા સુધી ચટાઈ લઈ ગયો હતો. તે પિતાના લશ્કર તથા જનાના સહિત માન સરોવર ગયો હતો. તેણે ચંપા દારૂવન ત્રિગર્ત, અને ભર્તલના સ્થાનમાં ધણીપણું ભગવ્યું હતું. તેની સ્ત્રી સુભટા હતી, તે ડહાપણ અને પવિત્રાઈમાં પુરી હતી. તે રાજાની પાસે ખુશામતીયા ભાટચારણ વગેરે પૈસા મેળવવા માટે આવી શકતા નહીં. તેની રાણીને ક્ષિતિપતિ નામનો ભાઈ લેહરનો રાજા હતો. એ અતુલ ગુણ હતો. એ રાજ અનદેવ ને સુભટાને પેટે કળશ નામે પુત્ર થયે તે પ્રવાસમાં અચ્છેદ સુધી ગયેલે. કેલાસ અને અલકા (યક્ષની પુરી)માં ગયો હતો. ત્યાંથી પાછા ફરતાં માનસરોવરમાંથી સુવર્ણનાં કમળ લાવ્યો હતો. તેણે રેતીનું મેદાન વાળી સ્ત્રીયારાજ્ય જીત્યું હતું. તેને પુત્ર હર્ષદેવ થયો તે શર અને કવિ હર્ષદેવથી હુશીયાર હતો. તેણે જુદી જુદી ભાષાઓમાં | સરસ કાવ્યો રચ્યાં હતાં. તે પછી કવિ પાના વિષે લખે છે (તે કવિ વર્ણન પ્રસંગે લેખાશે.) આ કાવ્ય વિક્રમાદિત્યના વર્ણનનું છે એમ તે આગળ લખાઈ ગયું છે. એ વિક્રમાંકદેવ કેણ હતા? કયારે અને ક્યાં હતો એ પ્રાયશઃ આ કાવ્યમાંજ આવી જશે તથાપિ તે વિશે દિગ્દર્શન આંહી થવું ઉચિત છે. બ્રહ્માજી એક વખત સંધ્યા કરતા હતા. તે સમયે ઇ જઈ ધર્મ રક્ષક પુરૂષની યાચના કરી. બ્રહ્માએ અર્થ દેવા ચુલુક (અંજલિ) ભરી - બ્રાહ્મણને રહેવા માટે કરેલા અને દાનમાં આપેલાં ગ્રહને શું Jun Gun Aaradhak Trust Page #14 -------------------------------------------------------------------------- ________________ હતી તેમાં દષ્ટિ કરી. તેમાંથી એક પુરૂષ ઉત્પન્ન થયો. તેનું નામ ચુલુકમાંથી થયે માટે ચાલુક્ય પડયું. એ ચાલુક્ય વંશને મૂળ પુરૂષ થયો. પણ , આ શબ્દ ઇતિહાસના ગ્રંથોમાં જુદા જુદા રૂ૫થી વપરાય છે. વૈ चालुक्य, चुलुक्य, चालुक्क, चलुक्य, चलय, चौलुकेक, चुलुक सने , પણ ગુજરાતી ભાષામાં એને અપભ્રષ્ટ સોલંકી શબ્દજ વપરાય છે. (એ. ચં. મા. નોટ) આ કાવ્યમાં જુદે જુદે સ્થળે ગુજય અને વર્જુિય એ બે શબ્દજ વાપર્યા છે. બ્રહ્માના ચુલુકમાંથી ઉત્પન્ન થયાની વાત ગુજરાતના સોલંકી કુમારપાળના સમયના (વિ. સં. 1208 ના ) વડનગરના શિલાલેખમાં, ચિતોડના કિલ્લાવાળા લેખમાં અને ઈ. સનની 13 મી શતાબ્દીમાં લખાએલા ખંભાતના કુંતલનાથના લેખમાં પણ લખ્યું છે. (ઐ, ચં. ભા. ભા. 1 પૃ. 11.) તેમજ તેને ચંદ્રવંશીનું વિશેષણ જીન હર્ષગણિ વિરચિત વસ્તુપાલ ચરિત્રમાં પણ લખ્યું છે (એ. ચં. મા. પૃષ્ઠ 10) એ ચાલુક્યથી હારિત છે અને તેને માનવ્ય તે પછી અનુક્રમે તેના વંશમાં તૈલપ થયો. (આના સેનાપતિ બાને મુળરાજે હરાવી હાથીની સેના ઝુંટવી લીધાનું કી. ક. સર્ગ 2 જાના શ્લોક 63 માં લખ્યું છે પણ તેને લાટ દેશનો રાજા કહે છે.) તેલપનો સત્યાશ્રય તેને જયસિંહ, અને તેને આહવમલ્લ અથવા શૈલેયમલ્લ થશે. આનું નામ સોમેશ્વર અને તેનાં મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક, સમસ્ત ભુવનાશ્રય, પૃથિવી વલ્લભ, આહવમલ, અને ઐકયમલ્લ એવાં બિરૂદ હતાં (ઍ, ચં. મા. પૃ. 61) તેણે કલ્યાણપુર વસાવ્યું, ચોલના રાજાને જી, ધારા નગરી છતિ, અને ભેજ ત્યાંથી ભાગે, ડાહલ (ચેદી)ના રાજા કર્ણને હરાવ્ય, સમુદ્ર . તટ ઉપર જયસ્તંભ સ્થાપિત કર્યા, દ્રવિડ દેશના રાજાને હરાવ્યો, અને ચેલની રાજધાની ( કાંચીનગરી) પડાવી લીધી તેથી ત્યાંને રાજા જંગલમાં નાશી ગયો. - તેને સર્વ પ્રકારનું સુખ હતું પણ પુત્ર મુખ જેવા હેતે પામે. તેથી રાજ્ય કારભાર પોતાના મંત્રીઓને સોંપી તે રાણી સહિત તપ કરવા AC. Guriratnasuri M.S. Page #15 -------------------------------------------------------------------------- ________________ હા અત્યાર સુધી મા નગરી પછી ગાર મેળ ગયો. શિવજીની કૃપાથી તેને સેમેશ્વર, વિક્રમાદિત્ય અને સિંહ એમ 3 પુત્ર થયા. તેમાં વચલે વિક્રમાદિત્ય (આ કાવ્યને નાયક) શસ્ત્ર શાસ્ત્રમાં સહુથી ડાહ્યા હોવાથી રાજાને ચાહ તેના ઉપર અધિક હતું તેથી . હોટેરાને મુકીને તેને યુવરાજ બનાવવાની રાજાની ઈચ્છા થઈ. તેને મહાટાભાઈને અન્યાય થાય તેથી વિક્રમાદિત્યે તે લેવાની ના પાડી તેથી રાજાએ મોટા પુત્ર સોમેશ્વરને યુવરાજ બનાવ્યું. અને વિક્રમાદિત્ય ( આપણે - વિક્રમાંકદેવ) પિતાની આજ્ઞાથી શત્રુઓ ઉપર ચઢી ગયો. - પ્રથમ તેણે ચોલ રાજાને છતી કાચીનગરી લૂંટી લીધી, માલવના રાજા ( પરમાર જયસિંહ હોવો જોઈયે કેમકે તે ભેજ પછી ગાદીએ બેઠે હત ) તે પિતાનું ગએલું રાજ્ય પાછું મેળવવાની આશાથી મદદ મેળવવા આવ્યો. જેની સહાયતા વડે ગડ (બંગાળા) તથા કામરૂપ (આસામ) ઉપર દબાણ કર્યું, સિંહલના રાજાને હરાવ્યો, અને તેને અગત્યા. શ્રમ તરફ નસાડ, મલયાચળના ચંદન વનનો નાશ કરી કરેલના રાજાને માર્યો. અને ગાંગકુંડ, વેંગી, તથા ચક્રકેટને જતી પાછો ફરતાં કૃષ્ણ નદીને કાંઠે આવ્યો, ત્યાં દૂતે આવીને ખબર કહ્યા કે તમારા ચલ, પાંડ્યું, અને સિંહલના રાજાઓને છત્યાની ખબર સાંભળી આપના પિતા બહુ રાજી થયા. પરંતુ પછવાડેથી તેને એકાએક હર્ષજન્ય દાહ વર ચઢી આવ્યો જેમાંથી નિવૃત્તિ થવાની તેણે કાંઈ આશા ન દીઠી ત્યારે દક્ષિણા પથની ગંગા તુંગભદ્રામાં જળ સમાધિ લેવાનો નિશ્ચય કરી મંત્રીઓની સંમતિ લઈ, ત્યાં જઈ શિવની આરાધના કરતે કરતે જળ નિમગ્ન થઈ પરલોક પધાર્યા. આ ખબર સાંભળીને શોકમગ્ન થઈ ત્યાંથી ચાલી તે પિતાના ભાઈની પાસે કલ્યાણ આવ્યા. 1. જળ નિમગ્ન થવું તે આત્મઘાત ગણાય અને પાપમાં મનાય પણ કેટલાક રાજાઓ ગંગાદિ પવિત્ર નદીઓમાં બૂડી મારવામાં અને અગ્નિમાં બળી મરવાનાં ઉદાહરણે મળે છે. બંગાળનો સેનવંશી રાજા બલ્લાલસેન અને ચંદેલના યશોવર્માનો પુત્ર ધંગદેવ આદિ ગંગામાં બૂડી માર્યા હતા. અને રાજા શુદ્રક અને લાહોરનો રાજા જયપાળ આદિ અગ્નિમાં બળી મુવા હતા (અને તેમાં તેઓ પાપ નહિ પણ પુણ્ય માનતા હતા) (એ .મા ). Jun Gun Aaradhak Trust Page #16 -------------------------------------------------------------------------- ________________ સેમેશ્વર વીર પ્રકૃતિને રાજા હતો તે પિતાના રાજ્ય સમયમાં શવૃઓની સાથે બરાબર લડતું રહ્યું હતું. તે વિ. સં. 1100 (ઈ. સ. 1043) માં ગાદીએ બેઠે હતો અને શાકે 99. (વિ. સં. 1125) (ઈ. સ. 1668) વૈશાખ વદી 8 ને દીને દેહાંત થયો. એમ લગભગ 25 વર્ષ રાજ્ય કર્યું. 1 સોમેશ્વર બીજે–વિક્રમાદિત્યને મોટા ભાઈ એનાં બીરૂદ પૃથ્વી વલ્લભ, મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમ ભટ્ટારક, અને ભુવનકમીં મળે છે. એ ગાદીએ બેઠે તેવોજ ચેલ દેશના રાજા વીરડ ( વીરરાજીંદ્ર) એમણે તેની ઉપર ચઢાઈ કરી. ગુષ્ટિ નામનું સ્થાન ઘેરી લીધું. એ ખબર સાંભળતાં જ સોમેશ્વરે તેની સામે પિતાની અફેજ મકલી, બંનેને ઘેર સંગ્રામ થયો તેમાં વીરડ ભાગો. વિક્રમાદિત્ય, પિતાનો પિતા ગુજરી ગયા પછી કલ્યાણ આવી સેમેશ્વરને મળ્યો તેણે તેનું સન્માન કર્યું. બંને ભાઈઓ વચ્ચે કેટલાક દિવસ સુધી ઠીક પ્રીતિ રહી. અને વિક્રમાદિત્યે લડાઈમાંથી જે પિસે મેળવ્યો હતો તે પિતાના ભાઈને નજર કર્યો. પરંતુ થોડા સમય પછી સોમેશ્વર કુમાર્ગે ચઢ્યો અને અભિમાની, નિર્દય, અને પ્રજા પાક નીવડ્યો. અને વિક્રમાદિત્ય સાથે દ્વેષબુદ્ધિ રાખવા લાગે. વિક્રમાદિત્યે જ્યારે જોયું ત્યારે લાગ્યું કે રાજાનું આચરણ સુધારવું અસંભવિત છે અને અહીં રહેવામાં જીવની હાનિ છે ત્યારે પિતાના નાનેરા ભાઈને લઈને કલ્યાણથી નીકળી ગયો. સોમેશ્વરે પિતાના ભાઈઓને ભાગ્યા જોઇને તેને પકડવાને સૈન્ય મોકલ્યું પણ તેને પરાજય કરીને વિક્રમાદિત્ય તુંગભદ્રા નદીને કાંઠે ૫હોંચ્યો. અને એલના રાજા સાથે લડવાની ઈચ્છાથી કાંઈ દિવસ ત્યાં રહ્યું. અને પછી ત્યાંથી હટીને છેડે વખત વનવાસી પ્રદેશમાં રહ્યા. ત્યાંથી મલય દેશમાં થઈને આગળ વધ્યો. કોકણના રાજા જયકેશીયે તેની પાસે હાજર થઈ તેની ઈચ્છાથી અધિક દ્રવ્ય નજર કર્યું. આલુપવંશી રાજાએ એની આધીનતા સ્વીકારી. ત્યાંથી તે ચેલ તરફ ચાલ્યો તે ખબર સાંભળી ત્યાંના રાજાએ સુલેહ કરી પિતાની પુત્રી પરણાવવાની વાત તદ્વારા કહેવરાવી, તે ચાલે છે અને રાજાએ પુત્રી પર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #17 -------------------------------------------------------------------------- ________________ 17 સ્વીકારી. તે સૈન્ય સહિત તુંગભદ્રા તીરે આવ્યો. ત્યાં ચોલરાજ પિતાની પુત્રી સહિત આવી તેને વિવાહ વિક્રમાદિત્ય સાથે કરી પિતાને ગામ પાછો આવ્યો. થોડા દિવસ બાદ ચોલને એ રાજા ગુજરી ગયો અને તેને મુલક શત્રઓએ દબાવ્યો એ ખબર વિક્રમાદિત્ય તુંગભદ્રા તીરે રહેતો હતો ત્યાં મળ્યા તેથી તે પિતાના શાળાની સહાયતા કરવા દક્ષિણ તરફ ચાલે. અને કાંચીમાં આવી ઉપદ્રવ કરનારાઓને છતી નશાળ્યા. પછી ત્યાંથી ગંગકુંડ જઈ શત્રઓનું સન્ય વીખેરી નાંખી પિતાના શાળાને તેના બાપની ગાદી ઉપર બેસારી એક મહીને કાંચીમાં રહી પાછો તુંગભદ્રાને તીરે આવ્યો. પરંતુ થોડા વખતમાં જ કાંચીમાં ફરી ઉપદ્રવ થયો જેમાં તેને શાળો માર્યો ગયો અને બેંગીદેશના રાજા રાગે કાંચી પિતાને હસ્તગત કરી લીધું. તે ખબર મળતાં જ વિક્રમાદિત્ય રાજીગ સાથે લડવાને તૈયાર થયા. તે રાજીગે તેને હોટે ભાઈ સોમેશ્વર જે વિક્રમાદિત્યને મારવાને હતો હતો તેને પિતાને સહાયક કરવા હાયું અને સોમેશ્વરે તે સ્વીકાર્યું. વિક્રમાદિત્યે રાગ ઉપર ચઢાઈ કરી એટલામાં સોમેશ્વર પછવાડેથી આવી પહોંચ્યો. પણ તે પિતાના ભાઈની સાથે લડવું હોતો નહતો તેથી તેને દૂત એકલી રાજીગની સહાયતા ન કરવાનું કહેવરાવ્યું જેથી તેણે ઉપરથી સ્વીકાર્યું પણ અંતઃકરણથી તે વિક્રમાદિત્યને નષ્ટ કરવાને ઉદ્યોગ કરી રહ્યા હતા તે જોઈ વિક્રમાદિત્યે બંને સાથે લડવું નક્કી કર્યું. અને ઘર સંગ્રામ થયો તેમાં સોમેશ્વર કેદ થયો અને રાજગ ભાગી ગયો. વિક્રમાદિત્ય ત્યાંથી કલ્યાણ આવી રાજ્યગાદી પર બેઠો અને પિતાના નાના ભાઈ જયસિંહને વનવાસ પ્રદેશનો ઉપરી ઠરાવ્યો. પંડિત ગૌરીશંકર પિતાના એતિહાસિક ગ્રંથમાળામાં ઉપલી વાત સંક્ષેપમાં લખી ઉમેરે છે કે બિલ્હણે પિતાના આશ્રયદાતા વિક્રમાદિત્યના - દરબારમાં રહીને વિક્રમાંકદેવચરિત રહ્યું છે જેમાં તેણે તેને નિલભી 1 વિક્રમાદિત્યને શાળે તે ચોળના રાજા વીરરાજેદ્ર દેવને પુત્ર પારકેસરી તમે હે ઈ. જેને અધિરાજેદ્રદેવ પણ કહેતા હતા. એ સં, મા ! PP. Ac. Gunratnasuri M.S. Page #18 -------------------------------------------------------------------------- ________________ તથા ભ્રાતૃવત્સલ અને સોમેશ્વરને દુષ્ટ તથા ભ્રાતૃદેવી લખ્યો છે. પરંતુ એમાં એણે પિતાના આશ્રયદાતાની તરફદારી કરી છે એ એના લેખમાંથીજ ઝળકી આવે છે. સોમેશ્વરે વિક્રમાદિત્યને વનવાસી પ્રદેશ આપે હતો જેથી તે સંતોષી ન થઈ પિતાના મહેટા ભાઈનું રાજ્ય પડાવી લેવાને ગુપ્ત પ્રવાસ કરી રહ્યા હતા, પરંતુ એ વાત જાહેર થઈ જવાથીજ તેને કલ્યાણ છોડવું પડયું હતું એમ જણાય છે. એનું જયકેશી આદિ સામંતનું પિતા તરફ મેળવવું, અને ચોળવાળાઓ જે સોલંકીઓના વંશ- . પરંપરાના શત્રુ સમજતા હતા તેનાથી મિત્રાઈ કરવી એ બધું સોમેશ્વરનું રાજ્ય પડાવી લેવા માટે જ હતું. તેમજ વિક્રમાદિત્યે સેઉણ દેશના યદુરાજા સેઉણચંદ્રને પિતાને મદદગાર કર્યાનું પંડિત હેમાગ્નિ પિતાના વ્રતખંડની સમાપ્તિએ લખે છે. એવી દશામાં હું એને નિર્લોભી નથી કહી શકતા. વિક્રમાદિત્યનાં બીરૂદ પૃથ્વી વલભ, મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક, ત્રિભુવનમલ, કલિવિક્રમ, અને પરમર્દી દેવ મળે છે. વિક્રમાદિત્ય ગાદી ઉપર બેઠા પછી તેને ખબર મળ્યા કે કરહાટકના શિલારા રાજાની પુત્રી ચંદ્રલેખાનો સ્વયંવર થાય છે, ત્યાં ઘણું રાજાઓ ભેળા થયા છે તેથી ત્યાં વિક્રમાદિત્ય ગયો. ચંદ્રલેખાએ સહુ રાજાઓનાં વૃતાંત સાંભળી વિક્રમાદિત્યને પસંદ કરી તેને વરમાળા પહેરાવી. તેની સાથે વિવાહ કરી તે પિતાની રાજધાનીમાં આવ્યો. કેટલાક દિવસ પછી એક વિશ્વાસપાત્ર માણસથી ખબર મળ્યા કે તમારે નાનો ભાઈ જયસિંહ તમારું રાજ્ય છોડાવી લેવાની ઈચ્છા રાખે છે અને તેથી પ્રજાપીડન કરી બહુ દ્રવ્ય ભેળું કરેલું છે અને સન્ય વધારી જંગલી લેકેને પિતાની તર 1 વિક્રમાદિત્યને ઠેકાણે વિક્રમ, વિક્રમા, વિક્રમાંક, વિકિ, વિક્કલ, અને વિકિલ પણ લખેલું મળે છે. જેમાં પાછળનાં 3 નામ એ વિક્રમનું પ્રાકૃત (તે દેશનું) નામ છે. - 2 પરમદિને ઠેકાણે પેમા, પડિ, અને પેર્મ પાઠ પણ મળે છે જે તે દેશનાં પ્રાકૃત નામ છે. 3 તેને ચંદલદેવી અને ચંદલા પણ લખી છે, તે શિલારાવંશના રાજા મારસિંહની પુત્રી ક Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #19 -------------------------------------------------------------------------- ________________ 10 ફેણમાં લીધા છે. અને તે આપની ઉપર ચઢાઈ લાવશે. એ ખબર સાંભળી તેને ઘણે ખેદ થયે અને તે વાત ખરી ખોટી જાણવા દૂત મોકલ્યો. તેણે તે વાતની ખાત્રી કરી. તે પિતાના નાના ભાઈ સાથે લડવા ઈચ્છતા નહોતે તેથી સંધિનું કહેણ મોકલ્યું પણ તેને તેણે ગણકાર્યું નહીં, અને " તે કૃષ્ણ નદી સુધી ચાલ્યો આવ્યો અને આસપાસ જુલમ કરવા લાગ્યો. વિક્રમાદિત્યે કાંઈક દિવસ સુધી એ ઉપદ્રવ સહન કર્યો પરંતુ આખર તેની સામે તેને ચઢવું પડયું અને બંનેને લડાઈ થઈ તેમાં જયસિંહ ભાગ્યો અને તેના હાથી, ઘેડા, ખજાનો વગેરે લૂટી લઈ વિક્રમાદિત્ય પાછા આવ્યા.. કેટલાક દિવસ પછી જયસિંહ જંગલમાંથી પકડાયા અને તેને વિક્રમાદિ. ત્યની પાસે લાવ્યા અને તેને અપરાધ ક્ષમા કર્યો. વિક્રમાદિત્યે કમળા વિલાસી નામનું વિષ્ણુનું મંદિર કરાવ્યું અને તેની સામું તળાવ કરાવ્યું. તેની સામે એક શહેર બનાવ્યું. જેનું નામ વિક્રમનગર પાડયું. ઘણું વર્ષો સુધી સુખશાંતિથી રાજ્ય કરી પાછી ચોલ દેશ ઉપર ચડાઈ કરી ત્યાં રાજા નાશી ગયો અને વિક્રમે કાંચીપુરી લઈ લીધી, અને કેટલીક મુદત ત્યાં રહી પાછો પિતાની રાજધાનીમાં આવ્યું. | વિક્રમાદિત્યને સેનાપતિ કાલિદાસ હતો તેણે લાળ, મગધ, નેપાળ, પાંચાળ, ચળ આદિ રાજાઓને મારીને એના ખજાના, મહેટા મહટા હાથી, ઘોડા, સ્ત્રીઓ આદિ પડાવી લઈ વિક્રમાદિત્યને સ્વાધીન કર્યા હતા. વિક્રમાદિત્યના પાછલા સમયમાં દ્વાર સમુદ્રને રાજા વિષ્ણુ વન જે સ્વતંત્ર થઈ ગયો હતો તેણે પાંડય, મેવા અને કાંકણના આદિ રાજાઓની સહાયતા મેળવી તે વિક્રમાદિત્ય ઉપર ચડી આવ્યો. તેણે તેની સામે સંદ્રવંશી સામંત આચ (આચગી બીજા)ને મોકલ્ય, * 1 દ્વારસમુદ્ર–જાદવવંશી રાજાઓની રાજધાની, આ શેહેર નિજામના રાજ્યમાં હસન જીલ્લામાં છે. અને તે આજ હસેબીડ નામથી પ્રસિદ્ધ છે. (એ. ગ્રં. મા Page #20 -------------------------------------------------------------------------- ________________ તેણે તેને પરાજીત ક, ગોવા પડાવી લીધું. લક્ષ્મણને રણમાંથી નશા. પાંડયના રાજાને પીછો લી, મલપાને હરાવ્યો અને કાંકણ પડાવી લીધું અને વિષ્ણુવન હાર ખાઈ પાછો વળ્યો. - વિક્રમાદિત્ય વિદ્યાનુરાગી અને વિદ્વાનોને આશ્રયદાતા હતો. કાશ્મીરી પંડિત બિહણને પિતાના દરબારના મુખ્ય પંડિત કર્યો જેણે વિક્રમાંકદેવ. ચંરિત કાવ્ય લખીને તેનું નામ અમર કર્યું. યાજ્ઞવલ્કય સ્મૃતિને ટીકાકાર વિજ્ઞાનેશ્વર પણ તેને આશ્રિત હતો એમ એ પિતાની ટીકાના છેવટમાં લખે છે કે “પૃથ્વી ઉપર કલ્યાણપુર જેવું નગર નથી, નહોતું અને નહિ, થાય. શ્રી વિક્રમાર્ક (વિક્રમાદિત્ય) જેવો બીજો રાજા દીઠે નથી કે સાંભળ્યો નથી અને વિજ્ઞાનેશ્વર જેવો કઈ પંડિત નથી એ ત્રણે કલ્પ સુધી બન્યાં રહો” ઈત્યાદિ. વિક્રમાદિત્ય કલ્યાણના સેલંકીઓમાં સહુથી પ્રતાપી દેશ વિજયી અને ઉદાર રાજા થયે. એના રાજ્યમાં પ્રજા સુખ ચેનથી રહી. એને ઘણી રાણી હતી તેમાંથી ૬નાં નામ આ પ્રમાણે હતાં -1 ચંદદેવી, 2 સાંબલદેવી. 3 લક્ષ્મીદેવી, 4 જક્કલદેવી, 5 મલયદેવી અને 6 માલિકાદેવી. તેમાં ચંદલદેવી પટરાણ હેવી જોઈએ. તેને પેટે સેમેશ્વર તથા જયકર્ણ બે પુત્ર અને મૈમલદેવી નામની પુત્રી થઈ. તેને ગેવાના કદંબવંશી સામંત જયકેશી સાથે પરણાવી હતી. જક્કલદેવી કદંબ વંશી તિષ્કની પુત્રી હતી. જયકર્ણ પોતાના બાપની હયાતીમાં એક છલાને અધિકારી હતા. વિક્રમાદિત્ય 50 વર્ષ રાજ્ય કરી વિ. સં. 1183 માં દેહાંત થયે. આ રાજાઓને કર્ણાટકના રાજા (સર્ગ 3 લેક 33) અને કુંતલ . - દેશના રાજા (સર્ગ 3 જાના લોક 41) પણ લખ્યા છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #21 -------------------------------------------------------------------------- ________________ વિક્રમાંકદેવનું વંશ વૃક્ષ ચૅલુક્ય બ્રહ્માના સંથાર્થ કરેલા ચુલુક (અંજલી) માંથી ઉત્પન્ન થયેલ. પુરૂષ. હારીત. માનવ્ય તેને વંરાજ, તેલ૫. સત્યાય. સિહદેવ. સેમેશ્વર (આહવમલ્લ-લયમલ્લ.) સેમેશ્વર (બી) વિક્રમાદિત્ય સિંહ, રાડના શિલાસ કદંબવંશી સામંતની રા કદંબવંશી તિકડની રાજાની પુત્રી. પુત્રી. | | પુત્રી. એ. ચંદદેવી. સાબળદેવી. લક્ષ્મીદેવી. જલદેવી. મલયવતીદેવી, માલિકાદેવી. સોમેશ્વર (બી) જયક. મમલદેવીગોવાને કદંબવંશી સામંત જયકેશી. આ કાવ્યના રચનાર કવિ બિહણ વિષે જે કાંઈ હકીકત મળી છે તે લખી આ પ્રસ્તાવના પુરી કરીશું. બિહણ કવિ ઈ. સ. 1985 માં હતો (કી. . નેટ પૃ. 145) તે કાશ્મીરના ખનમુખ ગામને રહીશ, કૌશિક ગોત્રી બ્રાહ્મણ હતે. 1 હાલનું ખુનમેહ જે કાશ્મીરની રાજધાની શ્રીનગરથી 3 માઈલ જયવન નામના સ્થાન પામે છે. તd M.S. Jun Gun Aaradhak Trust Page #22 -------------------------------------------------------------------------- ________________ એના વિદ્વાન પૂર્વજોને કાશ્મીરને ગોપાદિત્ય રાજા મધ્ય દેશમાંથી કાશ્મીરમાં લાવ્યો હતો. જેમાં મુખ્ય મુક્તિકલશ હતો તે અગ્નિહોત્રી હતા. તેને પુત્ર “રાજકલશ” તે પણ અગ્નિહોત્રી હતા. ઉપરાંત દાની, પરાક્રમી . અને વેદ વિદ્યા પારંગત હતો. એણે જનસુખાર્થ વ્યાખ્યાન સ્થાને, કુવા અને પરબો કરાવી હતી. એને પુત્ર કળશ હત તેણે મહાભાષ્ય ઉપર ટીકા કરી છે (પણ દાકતર મ્યુલર કહે છે કે તે ક્યાંહીથી ઉપલબ્ધ નથી) તેને નાગાદેવી નામની સ્ત્રીથી ઈષ્ટરામ, બિલ્પણ અને આનંદ એમ - ત્રણ પુત્ર થયા. તે ત્રણે વિદ્વાન અને કવિ હતા. બિહણે કાશ્મીરમાં રહીને વેદ, વેદાંગ, વ્યાકરણ, સાહિત્ય આદિ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને એની કવિતાની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ - રાજા “કળશના સમયમાં તેની સાથે કાંઈક કચવાણુ થવાથી તે ત્યાંથી નીકળ્યો અને કર્ણાટકમાં જઇને રહ્યા તથા સ્વદેશમાં મુસાફરી કરી. તે મથુરા, વૃંદાવન, કનોજ, પ્રયાગ અને કાશીમાં કાંઈક દિવસ રહ્યા, અને ત્યાંના પંડિતેથી શાસ્ત્રાર્થ કરતે ડાહલના કર્ણ રાજાના દરબારમાં પહોંચે; જ્યાં પંડિત ગંગાધરને શાસ્ત્રાર્થમાં તીને તે ધારામાં આવ્યા. પણ તે સમયે ભેજ જીવતે નહતા. તે પછી તે ગુજરાતમાં થઈને સોમનાથ આવ્યો. ત્યાંથી જળમાર્ગ દક્ષિણમાં ગયો અને ત્યાંથી રામેશ્વર થઈને પાછા ઉત્તરમાં આવતાં કલ્યાણપુરમાં આવ્યો. ત્યાં વિક્રમાદિત્યે તેનું બહુ સન્માન કર્યું અને વિદ્યાપતિનો ઇલકાબ આપ્યો અને ઘણું સમૃદ્ધિ આપી તેથી તેણે વૃદ્ધાવસ્થામાં ત્યાં રહીને સુમારે ઇ. સ. 1985 માં વિક્રમાંકદેવચરિત બનાવ્યું. 1 ગનંદવંશી અક્ષને પુત્ર હતો. તે 2 હિમાચળ અને વિંધ્યાચળની મધ્યને દેશ. 3 પાણિનિની કરેલી અધ્યાયી ઉપર પતંજલિ ઋષિએ કરેલું ભાષ્ય અને મહાભાષ્ય એવી સંજ્ઞા તેને એકને જ છે. કે કાશ્મીરનો રાજા (ઇ. સ. 1063-1089). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #23 -------------------------------------------------------------------------- ________________ એણે બીજ પણ પુસ્તક બનાવ્યાં છે. “ત્રિરૂપકેશ” તેણે કેશ કર્યાનું અભિધાન ચિંતામણિ નામના પુસ્તકની વિજ્ઞાપનામાં લખ્યું છે. કર્ણ સુંદરી નાટિકામાં પણ તેણે રચ્યું છે. જેનો નાયક ગુજરાતને સોલંકી રાજા કર્ણ છે. એ પુસ્તક તેણે રાજા કર્ણના સમયમાં અણહિલપુરમાં આદિનાથના મહોત્સવની યાત્રા પ્રસંગે ભજવી બતાવવા સારૂ બનાવ્યું હતું. એનું ચોથું પુસ્તક “બિલ્ડણ ચરિત કાવ્ય” મનાય છે પણ મી. ગેરીશંકર કહે છે કે “પરંતુ એ પુસ્તક એનું બનાવેલું નથી કેમકે એમાં લખ્યું છે કે “ગુજરાતના રાજા વૈરિસિંહના વખતમાં બિલ્પણુ અણહિલપટ્ટનમાં ગયો. તે રાજાએ એની વિદ્વત્તા સાંભળીને પિતાની પુત્રી શશિકળાને ભણુંવવાને તેને સોંપી, કાંઈ સમય પછી બિલ્પણ તે રાજકન્યા સાથે પ્રેમમાં ફ. આ જે ખરું હોય તે બિહણની બાબતમાં તે બહુજ દીલગિરિ ભરેલું ગણાય. પિતાની વિદ્યાથણી જે પિતાની પુત્રી તુલ્ય ગણુંય તેની ઉપર દુષ્ટ દષ્ટિ કરવી એ કેટલું બધું શાસ્ત્રવિરૂદ્ધ અને નીતિવિરૂદ્ધ ગણાય? આવી હકીકત ભૂકુંડને માટે પણ કહેવાય છે. ભુકંડના આખ્યાનનું ગુજરાતી તપાસણી માટે મહારી પાસે આવેલું ત્યારે તેને મેં એજ મુદ્દાથી ધિક્કારી કહાડવાની મહારી ફરજ અદા કીધી હતી. એટલા સારૂજ આપણું વડીલે સ્ત્રીઓને પુરૂષો દ્વારા વિદ્યાવતી ન કરવાનો આગ્રહી હતા. ખાધેલપીધેલ. કુમારિકાને યુવાન પાઠકને સ્વાધીન કરવાનું કામ કેટલું સાહસ છે એ જોઈ શકાય છે. આ બે દાખલા સીવાય ઘણું એવા દાખલા ત્રકુa 8 વવા i જેવા જાણવામાં આવ્યા છે અને એટલા માટેજ માત્ર સ્વ ટુરિત્રાવા જેવા અટકાયતના કાયદા (નીતિશાસ્ત્રો) વિદ્વાનોએ મુક્યા છે. એ ખબર રાજા સુધી પહોંચી (સાહસ કેમ છાનું રહે) તેથી રાજાએ તેને દેહાંત શિક્ષા ફરમાવી. વધ સ્થાનમાં તેને ઈષ્ટદેવનું સ્મરણ કરવાનું કહેતાં તેણે 50 શ્લેકનું ખંડકાવ્ય બનાવ્યું. જેને આરંભ તાં નવરંપરા યામીથી થાય છે. બધા શ્લોકનો આરંભ મઘઉથી . 1 मात्रा स्वना दुहित्रावा नैकांतवसतिं वसेत् // बलवानिद्रिय રાવિક્રાંતમપિર્ધતિ MS. Jun Gun Aaradhak Trust Page #24 -------------------------------------------------------------------------- ________________ થાય છે. વચમાં એક એવો શ્લોક પણ આવે છે કે–અદ્યાપિ મમત तत् परिवर्तते यद्रात्तौमयि क्षुतवति क्षितिपाल पुत्र्या // जीवेति मंगलવવઃ પરિક્રુત્ય પત્િરકળે તે માત્ર મનાત્રjત્યા. આથી એ પણ સિદ્ધ થાય છે કે તે તેની સાથે છુપો પરણ્યો હતો. એ સ્ત્રી પુરૂષના વ્યવ- હારથી રહેતાં. ડાક્તર મ્યુલર પણ કહે છે કે તેણે ગાંધર્વ વિવાહ કરી લીધું હતું. આ કાવ્યનું નામ જ ચોર પંચાશિકા છે. જેને બિહણનું કરેલું અને વધસ્થાને લઈ જતાં રસ્તામાં કર્યાનું કહે છે. કેઈ ચાર નામના કવિનું કરેલું અને કોઈ સુંદર નામના કવિનું એમ જુદા જુદા અભિપ્રાય જણાવે છે. એમ એ રાજકન્યાના સ્મરણમાં 50 શ્લોક કર્યા તેટલામાં રાજાએ પિતાની રાણીથી પિતાની પુત્રીને પ્રેમ બિહણ ઉપર પૂર્ણ હોવાનું સાંભળ્યું. તેથી તેને કેપ કાંઈક શાંત થયો. એમજ તેની પ્રજા અને મંત્રીઓની સલાહથી તેમજ બ્રાહ્મણ વધના પાપથી ડરીને જે કાંઈ થવાનું હતું તે થયું એમ મન વાળી તેને અપરાધ ક્ષમા કરી શશિકળાનો વિવાહ તેનાથી કરી ઘણું ગામ, ઘોડા વગેરે સમૃદ્ધિ આપી. પરંતુ બિહણના સમયમાં ગુજરાતમાં વૈરિસિંહ રાજાજ નહતા ( બિહણ કર્ણના સમયમાં ગુજરાતમાં ગયો હતો, તેથી ઉપલી બધી વાત કલ્પિત લાગે છે અને બિહણના વૃત્તાંતમાં પરિચય વગરના કોઈ કવિની રચના છે. એ 50 શ્લોકનું ખંડ કાવ્ય ચાર પંચાશિકા અથવા સુરત પંચાશિકાના નામથી પણ પ્રખ્યાત છે. એના બધા લોક યર્થ છે. એનો આશય જેવો રાજકન્યા સાથે ઘટે છે તેવો દુર્ગની સાથે પણ ઘટે છે. હસ્ત લિખિત પુસ્તકમાં ક્યાંઈ તેના કર્તા તરીકે બિલ્પણ મળે છે તે ક્યાંઈ ચાર કવિ અને ક્યાંહી સુંદર કવિ મળે છે. - બિહણનાં રચેલાં પુસ્તકમાં હજી બીજા પણ ઉમેરાય છે. કેમકે 1. વૈરિસિંહ ચાવડાવંશને રાજા હતું અને તેણે ઈ. સ. 838 થી 849 સુધી ગુજરાતમાં રાજ્ય કર્યું હતું એટલે બિહણ ગુજરાતમાં આવ્યો ત્યારે વૈરિસિંહને મરી ગ 200 થી વધુ વર્ષ થઈ ગયાં હતાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #25 -------------------------------------------------------------------------- ________________ શાધર પદ્ધતિ અને સુકિત મુક્તાવળી આદિ સુભાષિત ગ્રંથમાં એના કરેલા એવા શ્લેક છે કે જે ઉપર લખ્યા એકે ગ્રંથમાં નથી. દાક્તર મ્યુલર કહે છે કે જ્યાં સુધી વિક્રમાંકદેવચરિત હાથ હેતું લાગ્યું ત્યાં સુધી બિહણને પંચાશિકાના કર્તા તરીકે ઓળખવામાં આ વતા હતા. - પંડિત વામનાચાર્ય ઝાલકિકર કહે છે કે કર્ણાટકમાં પંચાશિકાનું હસ્ત લિખિત પુસ્તક છે. તેમાં રાજાનું તથા તેની દીકરીનાં નામ જુદાંજ છે. રાજાનું નામ “મદનાભિરામ” અને તેની દીકરીનું નામ યામિનીપૂર્ણતિલકા હતું અને તે બંને પંચાળ દેશની રાજધાની લક્ષ્મી મંદિરમાં રહેતાં હતાં. બિહણનું વંશ વૃક્ષ અગ્નિહોત્રી. - મુક્તિકલશ. - મધ્યદેશી, કેશિકત્રી - નમુખમાં રહેનાર. રાજકળશ. હખિત પુરત નાભિરામ' રાજધાની ક્રીમ છકળશે. = નાગદેવી. ઈષ્ટરામ. બિહણ. આનંદ.. આ કાવ્યનું ભાષાંતર કરવાનું કામ મને ગુજરાત વર્નાકયુલર સોસાઇટી તરફથી ફરમાવેલું હતું. તે સમોકી, વૃત્તાંતર અથવા ગદ્યમય એમ યથા રૂચિ કરવાનું ફરમાવ્યું હતું. પ્રથમના બે સર્ગ તો મેં સમલૈકી કર્યા પણ તેમ કરતાં વખત બહુ જાતે હતો ( તેનું કારણ આગળ આવશે.) તેથી છેલું ફરમાન સ્વીકારી ત્રીજા સર્ગથી ગદ્યમાં કરવું શરૂ કર્યું. તેમ થતાં પણ વાર બહુ લાગી (3 વર્ષ) તે મહારે દીલગીરી સાથે કબુલ કરવું પડે છે (તેનું કારણ પણ આગળ આવે છે.) પાછળથી સોસાઈટીના ફરમાવ્યા મુજબ પહેલા બે સર્ગ ગદ્યમાંજ કરી બધું ગદ્યમયજ કર્યું કારણ અમુક ભાગ પદ્યમાં અને અમુક ભાગ ગદ્યમાં એ ઠીક ન દેખાય. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તો પુસ્તક મેળવવા બહુ શ્રમ કરવો પડે. શ્રીમાન ખુલરે બેબે સંસ્કૃત સીરીઝમાં એ પુસ્તક છપાવ્યું છે છતાં તેની એકે પ્રતિ મહારે હાથ ન લાગી. છેવટે મારા મિત્ર પંડિત જ્યેષ્ઠારામ મુકુંદજીએ પિતાનું ખાનગી પુસ્તક આપ્યું જેથી હું આ કામ પાર ઉતારી શકો એટલે એ ખાતે હું તેને જેટલો ઉપકાર માનું એટલે ઓછો છે. પુસ્તકની એકજ પ્રત તે પણ અશુદ્ધ, જે કે ડા. ખુલરે તેનું શુદ્ધિપત્રક મુક્યું છે તો પણ તેમાં પણ હજી ભૂલ રહી ગઈ છે, જે તે નેટમાં તે તે સ્થળે દશાવી છે, ટીકા ન મળે, મેટું (18 સર્ગનું) કાવ્ય, સર્ગ પણ મહેટા મહટા, કવિતા કઠણ, તેમાં મહારી તબીયતની નબળાઈ એ બધાં કારણ લંબાણ થવા પુરતાં છે તે પણ અતિ લંબાણ થવા માટે હું સોસાઈટીની ક્ષમા ચાહું છું. . આ કામમાં અત્રેના સુપ્રસિદ્ધ શાસ્ત્રીજી હાથીભાઈ હરિશંકરની મને કીમતી મદદ મળી છે જેથી તેમનો ઉપકાર પણ હું ભૂલી શકું નહિ એવો થયો છે. તે સાથે વખતો વખત શબ્દચિંતામણું કેશ, વાચસ્પત્ય બૃહદભિધાન કેશ, મરાઠી ઐતિહાસિક કેશ, નર્મકથા કેશ, આપને કેશ, જગચરિત્ર, ઐતિહાસિક ગ્રંથમાળા, ઇતિહાસ તિમિરનાશક, ભૂગોળ હસ્તામલક, આદિ ગ્રંથને ઉપયોગ કર્યો છે તેથી તેના કર્તાઓને પણ ઉપકાર માનું છું. અને છેવટે આ કામ સોંપનાર ગુજરાત વર્નાક્યુલર સોસાઈટીને અને તે દ્વારા તેના આસીસ્ટંટ સેક્રેટરી સાહેબને પણ હું ઉપકાર માનું છું. તા. 11-3-1908 ને સારું વદ્દભ હરિ , P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #27 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. 1 લા સર્ગમાં ક 10 નું મંગળાચરણ કરીને તે પછી કવિ વેદભ રીતિથી કાવ્ય કરવાની સુચના કરે છે. અને તે પછી કવિ અને કવિતા વિષે કેટલુક વિવેચન કરી લેક 39 થી બ્રહ્માજીની સાથે ઈદની વાતચીતથી ચુલુક્ય વંશની ઉત્પત્તિની કથાની શરૂઆત કરે છે. ચુલુક્ય વંશીઓએ અયોધ્યામાં નિવાસ કર્યો, તેને હારીત થયો, તેને માનવ્ય અને તેના વંશમાં તૈલપ થયો. તે પછી સત્યાશ્રય થયો, તે પછી જયસિંહદેવ થયે તેને ઐક્ય બીજા નામવાળો આહવમલ થયો. શ્લોક 1 થી 118 સુધી. . 2 જા સર્ગમાં આહવમલે કલ્યાણપુર વસાવ્યું, તે પુરનું વર્ણન, રાજાને અપુત્રત્વની ચિંતા, તે પોતાની સ્ત્રી પાસે જણવવું, સ્ત્રી સહિત તેનું તપ કરવા નીકળવું, તેને શિવજીનું પ્રસન્ન થવું. અને 3 પુત્રનું વરદાન, તેમાં 2 પુત્રની પ્રાપ્તિ. શ્લોક 1 થી 91 સુધી. 3 જ સર્ગમાં મધ્યમ પુત્રનું વિક્રમદેવ નામ પાડવું, તેનું ચલ, તેની બાળલીલા, ત્રીજા પુત્રની પ્રાપ્તિ, વિક્રમાદિત્યને વરાજ આપવાને રાજાને વિચાર, મહેટા ભાઈને મુકીને પિતાને માટે વચલે પુત્રે ના પાડવી, તેથી રાજાએ મહેરા પુત્રને યુવરાજ કર્યો. વિક્રમાદિત્યે દિગ્વિજયનું કામ ઉપાડી લેવું અને તે સારૂ તેનું નીકળવું ક 1 થી 77 સુધી. 4 થા સર્ગમાં, દિગ્વિજયમાંથી પાછા ફરતાં કૃષ્ણ નદીને કાંઠે રાજધાનીથી આવેલા દૂતનું મળવું અને તેણે તેના પિતાના મરણના સમાચાર આપવા અને તેનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #28 -------------------------------------------------------------------------- ________________ પુર પ્રત્યે પાછા ફરવું. કેટલેક દિવસે સોમશ્વરની દુષ્ટ બુદ્ધિનું થવું અને તેથી વિક્રમાંકદેવનું રાજ્ય છોડી બીજે જઇને વસવું. શ્લોક 1 થી 119 સુધી. 5 મા સર્ગમાં . વિક્રમાદિત્યનું પાછું દિગ્વિજય સારું નીકળવું તેમાં નાનેરા ભાઈને પિતાની સાથે બોલાવી લેવું. સોમેશ્વરે તેની પછવાડે લશ્કરનું મોકલવું તેને હરાવી પાછું વાળવું, મલય દેશ તરફ જવું, દ્રવિડ રાજાના દૂતનું આવવું, તેણે દ્રવિડ રાજા પિતાની પુત્રી આપવા ઈચ્છે છે એ વાતનું કહેવું, તે રાજાએ સ્વીકારવું, તે બંનેનું મળવું અને તેને પોતાની કન્યાનું આપવું. શ્લોક . 1 થી 89 સુધી. 6 ઠ્ઠા સર્ગમાં દ્રવિડરાજાનું પાછું ફરવું, તેના મરણના ખબરનું વિક્રમાંકદેવના જાણવામાં આવવું, તેથી તેનું તે રાજ્ય જવું, અને દ્રવિડ રાજપુત્રને ગાદીએ બેસાડવું, ત્યાં કેટલાક દિવસ રહી ગાંગકુંડપુર જેવું, એક માસ ત્યાં રહેવું, પાછું તુંગભદ્રા તરફ આવવું. કેટલેક દિવસે દ્રવિડ રાજપુત્ર ઉપર ફેંગિનાથનું ચઢી આવવું. અને તે વૃંગીનાથ સાથે પોતાના મોટા ભાઈ સોમદેવનું મળી જવું. એ સાંભળી વિક્રમાંકદેવને ખેદ થવે. તેને સ્વપ્નમાં શિવજીનો ઉપદેશ, તેથી મહારાભાઈને અને રાજીગને ફેજ ઉપર ચઢવું. તેમાં રાજીગનું ભાગી જવું અને સોમદેવનું કેદ પકડાવું. અને પોતે ગાદીએ બેસવું અને પિતાના નાના ભાઈને (વનવાસી) રાજ્યનું સોપવું. લોક 1 થી 99 સુધી. 7 મા સર્ગમાં - વિક્રમાંકદેવનું દિગ્વિજય કરતાં કલ્યાણમાં પાછા ફરવું અને તે પ્રસંગે વસંતઋતુનું વર્ણન ક 1 થી 77 સુધી. 8 મા સર્ગમાં - કર્ણાટકના રાજા કહટની પુત્રી ચંદ્રલેખાના ધંધવરની વાત સાંભળવી તે પ્રસંગે તેના શરીરનું વર્ણન ક 1 થી 88 સુધી. P.P. Ac. Gunratnasuri M Jun Gun Aaradhak Trust Page #29 -------------------------------------------------------------------------- ________________ 9 મા સર્ગમાં, વિક્રમાંકદેવના દૂતનું ત્યાં જઈ આવવું અને તેનું મન તમારા તરફ છે એમ દૂતનું રાજાને કહેવું અને રાજાને પણ સ્વમમાં શિવજીએ ત્યાં જવાનું કહેવું, તેનું જવું, સ્વયંવર મંડપમાં કન્યાનું આવવું, અન્ય રાજાઓના અનાદરનું વર્ણન અને વિક્રમાંકદેવના ગળામાં વરમાળાનું આરોપવું. બ્લેક 2 થી 151 સુધી. 10 મા સર્ગમાં વિક્રમાંકદેવને ચંદ્રલેખાથી વિવાહ, ફરીથી વસંત વર્ણન તે પ્રસંગે ક્રિીડાવન વિલાસ વર્ણન, તથા જળક્રીડા વર્ણન ગ્લૅક 1 થી 91 સુધી.. ( 11 મા સર્ગમાં સંધ્યા સમયનું વર્ણન, અંધકાર વર્ણન, ચોદય વર્ણન, પાનગોષ્ટી વર્ણન, શયન વર્ણન, પ્રભાત વર્ણન વગેરે શ્લેક 1 થી 95 સુધી. 12 મા સર્ગમાં - ગ્રીષ્મ વર્ણન, પુરપ્રવેશ વર્ણન, વાપીવિહાર, અલંકારપરિધાનાદિ વર્ણન. શ્લોક 1 થી 78 સુધી. 13 મા સર્ગમાં. ફરીથી ગ્રીષ્મ વર્ણન, વર્ષ વર્ણન, શ્લોક 1 થી 90 સુધી. 14 મા સર્ગમાં વિક્રમાંકદેવ પાસે એક આસ પુરૂષનું આવવું, તેણે નાનો ભાઈ કાવ. તરાં રચે છે એમ કહેવું, અને કેટલેક દિવસે તે કૃષ્ણવેણી નદીને કાંઠે * તમારી સામે થશે એમ કહેવું. એ ખબરથી વળી રાજાનું ચિંતામાં પડવું, ત્યાં શરદ ઋતુનું વર્ણન, તેટલામાં કૃષ્ણવેણી તટે તેનું આવવું અને વિક્ર - માંકદેવને સંધિ માટે આગ્રહ, તે તેઓનું ન સ્વીકારવું, લેક ૧થી 72 સુધી. 15 મા સર્ગમાં બંનેને સૈન્યનું લડવું પરસ્પર યુદ્ધ, તેમાં સામાવાળાઓનું ભાગવું, અને વિક્રમાંકદેવનું પાછું આવવું બ્લેક 1 થી 87 સુધી. 1aradhak Trust Page #30 -------------------------------------------------------------------------- ________________ 16 મા સર્ગમાં હેમંતનું વર્ણન, વિક્રમાંકદેવનું સ્ત્રીઓ સહિત મૃગયા માટે નીકળવું, મૃગયા વર્ણન, ત્યાંથી પાછા ફરવું. લેક 1 થી 53 સુધી. 17 મા સગામાં ! તેના રાજ્યમાં સુખોનું વર્ણન, તેને પુત્ર થવા, તેના દાનનું વર્ણન, તેણે વિષ્ણુનું મંદિર તથા તળાવ કરાવ્યાં, તેના પુરનું વર્ણન, ચેલ રાજાને ગર્વિષ્ટ સાંભળીને કાંચી નગરી તરફ ચઢવું. તે લડાઈનું વર્ણન, ત્યાં શૂર સ્ત્રીઓની પડયા પડય, એલનું ભાગવું, કાંચીપુરીમાં વિક્રમાંકદેવનું રહેવું, અને પોતાની નગરીમાં પાછા ફરવું. ગ્લૅક 1 થી 68 સુધી. 18 મા સર્ગમાં. . કવિનું પિતાનું વર્ણન, તેમાં કાશ્મીરમાં પ્રવરપુર છે, ત્યાં વિતસ્તા નદી છે ઈત્યાદિથી આરંભી પુર વર્ણન. ત્યાં અનંતદેવ રાજા હતો તેની સ્ત્રી સુભટાને કળશદેવ પુત્રનું થવું, તેને હદેવ, તેને નાનો ભાઈ ઉત્કર્ષદેવ, ત્રીજો વિજયમલ્લ પુત્ર થયો. એ પ્રવરપુરથી એક ગભૂતિ જયવન છે, ત્યાં તક્ષકકુંડ છે. તેને કાંઠે ખાનમુખ ગામ છે, ત્યાં કોશિકગેત્રી બ્રાહ્મણ છે. તેમાં મુખ્ય મુક્તિ કળશ, તેને રાજકળશ, તેને જયેક કળશ, તેની સ્ત્રી નાગાદેવીને બિહણ થયો. તેને મહેટ ભાઈ ઈષ્ટરામ અને નાનો ભાઈ આનંદ હતો. તે બિ૯૯ણે કર્ણાટકના રાજાનું આ કાવ્ય રચ્યું. ક 1 થી 108 સુધી, P.P.AC. Gunratnasuri Jun Gun Aaradhak Trust Page #31 -------------------------------------------------------------------------- ________________ ॐ नमः श्री सिद्धि बुद्धि सहिताय गणपतये, અથ શ્રી વિક્રમાંકદેવચરિત મહા કાવ્યનું ગુજરાતી ગદ્ય ભાષાંતર સર્ગ 1 લે. . તે વિષ્ણુની તરવાર (નંદક નામની) ભુજની કાંતિને દંડ હોય શું એવી ઉંચી ચઢતી તે તમારી રક્ષા કરે, કે જે (અંદર પડતી) પાંચજન્ય (વિષ્ણુના) શંખની પ્રતિબિંબની રચના વડે ધારાજળનું ફી હોય એવી શોભા પ્રકટ કરે છે. લક્ષ્મીજીના નિવાસ સ્થાનરૂપ ક્ષીરસાગરના કમળમાં જે ભ્રમરની કાંતિ ધરે છે અને જેના દેહની કાંતિ નીલેલ્પલ કમળના જેવી છે એવા ભગવાન મુકુંદ તમારી સમૃદ્ધિને માટે થાઓ. જગત નું ઉત્પત્તિસ્થાન એવા વિષ્ણુની એ વક્ષસ્થળી (ત્રણે) જગની રક્ષા કરો કે જે (વક્ષસ્થળી) લક્ષ્મીજીના અંગની રતાશવડે સંભાગ્યરૂપી સુવર્ણની કસોટીની પાટલી સરખી જણાય છે. 3. તે (પાર્વતીજી) પ્રિય (મહાદેવજી) ના અર્ધ દેહમાં સ્થિતિ કરનારાં * છે તેનું ઉચ્ચતર એક સ્તન તે બીજા સ્તનને જાણે વાત પુછવા તેના મુખાઝ તરફ જોતું હોય એવાં પાર્વતીજી તે તમારી રક્ષા કરો. 4. ઉલ્લાસે સહિત લક્ષ્મીનું પ્રતિબિંબ જેમાં પડ્યું છે એવો નંદક (વિ. પષ્ણુનું ખડ્ય) તેમાં ઘાડે આનંદ આપો કે જે વિષ્ણુને યમુનાના પ્રવાહમાં લીલા કરતાં રાધાનું સ્મરણ નિત્ય કરાવે છે. - પડખામાં રહેલાં પાર્વતીજીના કોપથી પ્રગટ રીતે મુંઝાણું એવા શિવજીના હે માત તમને નમસ્કાર છે એવા સંધ્યાને કરાતા નમસ્કાર જય પામો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #32 -------------------------------------------------------------------------- ________________ 10. બૃહસ્પતિની સ્પર્ધાથી સાર પામવાને જાણે ગ્રહમંડળી (ઈચ્છતી હોય) તેથી જે (સરસ્વતીજી) ની માળા (બેરખો) થઈ રહી હોય એવાં સરસ્વતી તમને પ્રસન્ન રહે. તમામ વિદન નિવારવામાં ડાહ્યા જાણે મંત્રાક્ષત હોય એવા દિશાઓના મુખમાં ગણપતિની સુંઢના પાણીના છાંટા નાંખવાની લીલા તમને પ્રીતિકર થાઓ. શ્રવણરૂપી અમૃતની વાદળાં વગરની વૃષ્ટિ અને સરસ્વતીના પરિભ્રમની જન્મભૂમિ એવી વૈદર્ભ રીતિ તે પુણ્યવાન પુરૂષોના પદોના સૈભાગ્યના લાભની જમાન રૂપી થતી ઉદય પામે છે. તે ( કવિઓ) જય પામો કે જેનાં પંચમ નાદનાં જેવાં વિચિત્ર પ્રકારની રચનાથી ભૂષિત થયેલાં મુખમાં વીણું વગાડતી જાણે સરસ્વતી નિત્ય વાસ કરતી હોય એવી શોભે છે. - હે કવી સાહિત્યના દરિયાના મંથનમાંથી નીકળેલું કાનનું અમૃત સાચવી રાખે કેમકે તેને લુંટી લેવાને કાવ્યર્થ ચેર એવા દે પણ થઈ પડયા છે. 11. અથવા સર્વે યથેચ્છ ગ્રહણ કરો તેમાં કવીશ્વરને કાંઈ ખોટ જવાની નથી; કેમકે ઘણું રત્ન દેવતાઓએ ગ્રહી લીધાં છે તો પણ સમુદ્ર તો રત્નાકરજ છે. : 12. - 1 સ્ત્રીઓની શૃંગારાંગ એક ચેષ્ટા લટકે. - 2 કાવ્ય રચનાને એક પ્રકાર છે જેમકે માધુર્ય રચંડળે રવના અંતતિમા ! સત્તિાવૃત્તિ વૈદ્ર રતિ વ્યક્તિ છે (શ. ચિ.) अथवा असमस्तैक समस्ता युक्ता दशभिर्गुणैश्च वैदर्भी // वर्गद्वितीय વહુરાવાલા 2 વિધેયા છે એક સમાસ અથવા અલ્પ સમાસ વાળી સ્વ૫ (લઘુ) પ્રાણ પ્રયત્નવાળા અક્ષરો (વર્ગના 1 લા 3 જા અને 5 મા અક્ષર અને 2 2 એ અક્ષરો) જેમાં વિશેષ હોય એવી અને 10 ગુણ રૂઢે માનેલા ઐશ્વર્યાદિ વાળી. 3 મેળાધર. તે એટલા માટે કે વૈદર્ભ રીતિમાં પદબધાં સારાંજ આવે, P.P. Ac. Gunrathasuit M.S Page #33 -------------------------------------------------------------------------- ________________ - વૈદર્ભની લીલાના ભંડાર એવા વિદ્વાનોના હજારો નિબંધ છે તથાપિ વૈચિત્ર્યના રહસ્યમાં લોભી એવા ચિત્તવાળા (વિદ્વાન=સહૃદય) (આમાં). શ્રદ્ધા કરશે. 13. - સાહિત્ય વિદ્યાના શ્રમ વગરના (પ્રબંધ) માં કવિઓના ગુણ કુંઠિત થઈ જાય છે. કૃષ્ણ ગુરૂ ધૂપનો વાસ અનાર્દુ એવા સ્ત્રીઓના વાળમાં શું અસર કરે. - 14 પદની પ્રાઢિની મહેટાઈ વડે પુરાણુ રીતિને અતિક્રમ (વિપરીતતા) અતિ વખણાય છે. અતિ ઉંચાઈને લીધે કંચુકી ફાડી નાંખનારાં સ્ત્રીઓનાં કુચમંડળ કવિઓને વંદ્ય છે. 15. - ભલે વ્યુત્પત્તિ વિદ્વાનને છોડી દે તથાપિ તે જડ પુરૂષોને રંજન કરે નહીં, કેમકે (જેમ) મોતીમાં છિદ્ર પાડનારી શળી ટાંકણાનું કામ સારે નહીં. જે પુરૂષો કવિની કથાને રસ ગ્રહણ કરે છે તે બીજી કથાઓમાં રાજી થાય નહીં કેમકે મોથ ચરવામાં રસિક એવા કસ્તુરીયા મૃગ તે તૃણ ચરે નહીં. 17, જેને જડમાં પ્રતિભાનું અભિમાન થયું છે એવા ખળ, બિચારા કવી. દ્રોની ઉક્તિમાં કોણ માત્ર (કેમકે) અગ્નિ ઓલવવામાં ગર્વ ધારણ કરનારું જળ તે રનના પ્રકાશને શું કરી શકે. ઉલ્લેખની લીલા કરવામાં ડાહ્યા એવા વિદ્વાન ઝવેરી જેવા છે તેની વિચારરૂપ શરાણની પાટલીમાં સારી સૂક્તિ (સારી વાણી) રૂપી રત્નો તે નિધિરૂપ થાઓ. એમાં દુર્જનને કાંઈ પણ દોષ નથી તેનો સ્વભાવજ ગુણને ન સહન કરી શકે એવે છે. ચંદ્રખંડ જેવી ધોળી શેરડીની સાકર પણ કેટલાકને ગમે જ નહીં. છે ; ; . - - - 20. . કવિતાના વિલાસ નક્કી કુંકુમ અને કેસરના સહેદર (સગા ભાઈ) છે કેમકે તેનો ઉદ્દભવ શારદાદેશ (કાશ્મીર અને સરસ્વતીના હુકમ) વિના મહું બીજે ક્યાંઈ દીઠે નથી. 1 શબ્દનો અર્થ જણાવવાની શક્તિ, 18. 19 Jun Gun Aaradhak Trust Page #34 -------------------------------------------------------------------------- ________________ જેઓ ૧રસ અને ૨ક્વનિના માર્ગમાં ફરે છે અને વૉક્તિના રહી ચની છાપ જેમાં પડે છે એવા છે તે અમારા પ્રબંધને ધારો; બાકીના તો શુક (શુકદેવજી અને પિપટ=પુરાણ અને વ્યર્થ આલાપ) ના વાક્યોને 22. પાઠ કરો. મહાકવિઓનું અનન્ય સાધારણ ગુણપણું છે તે અનર્થ કરનારું છે (કેમકે) સભામાં સુલભ એવા અલ્પબુદ્ધિવાળા પુરૂષો એઓનું થોડું બોલવું 23. પણ ખમી શકે નહીં. . અલાકિક લેખ સમર્પણ કરીને ડાહ્યા પુરૂષોની ચિત્તરૂપી કસોટીની પાટલીમાં પરીક્ષા પામેલું આ કાવ્યરૂપી સુવર્ણ લોકોના કંઠાભરણપણને પામો.' 24. - સારા ચરિત્રના વિલાસથી શુન્ય એવા રાજાઓ કવિને સંગ્રહ કરીને શું કરે. શું કદી ચણોઠીનાં ઘરેણાવાળા વનચરને સોનીને ખપ પડે? 25. - જે રાજાની પાસે કવીશ્વરો નથી તેનો યશ ક્યાંથી હોય ? પૃથ્વીમાં કેટલા રાજા નથી થયા કે જેનાં નામ પણ કઈ જાણતું નથી. 26. જે રાવણને યશ સંકુચિત રહ્યા છે અને જે રઘુરાજ પુત્ર (રામ) કીર્તિનું પાત્ર બન્યા છે એ સર્વ આદિ કવિ (વાલ્મીકિ) નો પ્રભાવ છે, તે માટે રાજાઓએ કવિઓ ઉપર કેપ ન કરવો. 27. મહારી વાણીની પ્રવૃત્તિ ( ક ) નીરસ છે તે પણ રાજાના ચરિત્ર વડે માન્ય થશે. કોણ ગંગાની સુકી માટીને પણ માથે નથી ધારતું ? 28 - 1 ગારાદિ રસ. 2 ધ્વનિ કાવ્ય. 3 એક અર્થાલંકાર છે જેમકે કુવલયાનંદમાં= jત્ર માનું દિન આમાં માને શું દિન ઝાઉં એવી ઉતિ છે તેને વકૃતિમાં ફેરવીને નંતિજ ગાઉં ના એવો ભાવ લઈને નેહ વિ ટુતિ એવો આડે જવાબ એટલે આંહી નંદી નથી તે તે હરની પાસે છે, અથવા ગુજરાતીમાં “લા આવે રાજ હવે સુવા દ્યો તે ભલું” એ અર્ધ સોરઠાનો જવાબ દીધો કે ડેલા ન સમય આજ સુવા મળે ગાંધી ગૃહે. 'Jun Gun Aaradhak Trust P.P.Ac. Gunratnasuri M.S. Page #35 -------------------------------------------------------------------------- ________________ કાનને અમૃતરૂપ લાગે એવો સૂક્તિરસ મુકીને ખળ પુરૂષનો હોટ પ્રયત્ન દોષમાં થાય છે. ઊંટ ક્રીડાના બગીચામાં પેશીને કાંટાના જાળાને ગોતે છે. . . આ ચાલુક્ય રાજાઓના વંશમાં ઉત્પન્ન થએલા ગુણરૂપી મોતીની, અને હારી વાણી રૂપી સૂત્રમાં ગ્રંથી એવી એકાવલી ( હાર) તમને કંઠનું વિભૂષણ હો. 30, સાતે લેકમાં પ્રખ્યાત એવા અને સરસ્વતીના વિભ્રમ (લટકા) નું પાત્ર એવા બ્રહ્મા છે. જેના ચાર મુખનાં ચાર કાવ્ય ચાર કૃતિઓ પ્રસિદ્ધ છે. - 31, શંકા કરું છઉં કે આસનપણને પામેલા એક કમળની અતિશય સેવાથી આરાધ્યા એવા જેણે કમળના આખા કુટુંબને લક્ષ્મીનું સ્થાન કરી દીધું. કેઈ કાળે એ બ્રહ્મા બ્રહ્મર્ષિઓ સાથે બ્રહ્મમયી કથા ગંગા કાંઠે કરતા હતા (ત્યારે) સવારની સંધ્યાનો સમય થયે (તે વખતે) 33. ચક્રવાક, કમળ નાળનું સૂત્ર પિતાની પ્રિયાની ચાંચમાં હતું તેને અન્યને વિયોગ પાડનારની ભ્રાંતિથી જેમ તેમ તેની ચાંચમાંથી ખેંચે છે. * 34. દાન દેવાને તત્પર થયેલી સિદ્ધ સ્ત્રીઓના કેમે કમલિનીના પ્રિય (સૂર્ય) નું બિંબ બિંબફળ (ઘેલાં) ની ઉપમા ધારણ કરે છે. 35 રાત્રિના વૃદ્ધપણાથી મસ્તકરૂ૫ ચંદ્ર નમી ગયેલ જેમાં તે એ ફેરફારથી સરોજીનીનું હાસ્ય સહિત કમળ રૂપી મુખ થયું શું. 36. સહુને જીતનારા અન્ય પુરૂષનું વિધાતાના ચુલુકમાંથી ઉત્પન્ન થવું સાંભળીને કમલિની રૂપી સ્ત્રીને પતિ પૂર્વ ગિરિરૂપી કિલ્લા ઉપર ચઢી બેઠે શું? જે (ચંદ્રિકા) ચક્રવાક નામના (પક્ષિના) શરીરમાં પરસ્પર ન દેખાવારૂપ લેપપણું પામી છે તેજ ચંદ્રિકા ચંદનના ગારા રૂપ પામેલી થકી ચંદ્રમા રૂ૫ શરણના ચક્ર ઉપર બુડી ગઈ ન એ ફેરફા મળ રૂપી મુખ થયું સહુને જીતનાર, 37. છે તેજ ચંતિ, અના) શરી, Jun Gun Aaradhak Trust શરાણના Page #36 -------------------------------------------------------------------------- ________________ સંધ્યાની સમાધિમાં ભગવાન (બ્રહ્મા) હતા તે વખતે ઇંદ્ર હાથ જેડી નમસ્કાર કરીને મસ્તકના મુગટમાં રહેલા પારિજાતના ફુલમાં રહેલા ભ્રમરેના નાદવડે બેવડાણાં એવાં વચને વડે વિનતિ કરી. 39. જે ઐરાવત હાથીના મદના જળના સંગવડે મળેલા ભ્રમરની માળા તે સામ્રાજ્ય લક્ષ્મીના જય રણ સરખા બે દાંત ઉપર જાણે વંદન કરવાની માળા કેમ ધારણ કરી હોય એવી (બે) છે. 40. જે મહારું છત્ર છે તે મહારા હજાર નેત્રરૂપી કમળમાં લેલ એવા * ભ્રમરના ટોળા સરખું કાળું હાઈને રાજ્ય લક્ષ્મીના મુખ ઉપર કરતુરીના ચાંડલાની શભા ધારણ કરે છે. 41. જે નંદન વનમાં કલ્પવૃક્ષની છાયામાં રતિ શ્રમથી વિશ્રાંતિ લેવા સારૂ (બેઠેલી) દેવતાની સ્ત્રીઓ મહારા શોર્ય રસે વૃદ્ધિ પામેલા યશગાય છે, 41. અથવા બહુ કહેવાથી શું ? આજે ઇંદ્ર અંકુશ વગરના મહિમાનું પાત્ર થયો છે તે બધાએ સ્વામી આપની પાદ સેવાની રજ માથે રહડાવી છે તેને પ્રભાવ છે. હે નાથ! પૃથ્વીમાં હાલમાં એવું અનિષ્ટ (થાય છે એમ) જાસુસે હુને નિવેદન કરેલ છે કે જે હું માનું છઉં કે દેવતાઓને યજ્ઞ વિભાગને ભોગ મરણ માત્રમાં રહેશે. . (માટે, તમારે ધર્મ દ્વેષીઓને નિવારવા માટે કઈક અવાર્ય વીર્ય ઉત્પન્ન કરે ઘટે છે કે સૂર્યના કિરણના ફેલાવાની પેઠે જેના વંશથી દિશાઓ સ્વસ્થ કરાય. 45, એવી રીતે ઇંદ્ર બોલાતું વચન બ્રહ્માએ સાંભળીને સંધ્યાના જપથી પૂર્ણ એવા ખોબામાં ધ્યાનવાળાં પિતાનાં ને મૂક્યાં. 46. તેવામાં કાંડાના પૃષ્ટ ભાગ ઉપર શોભી રહ્યા એવા ઇંદ્ર નીલમણિના કંકણની શોભાથી જાણે જેણે ધર્મ પ્રતિબંધને બાંધવા સારૂ ભેળા ઉત્પન્ન થયેલા નાગપાશા બાંધ્યા હોય ? ઉંચી તર્જની કરેલા હાથ વડે લક્ષપૂર્વક જાણે જોઇ રહ્યા હોય 43. 44. 47. P.P. Ac. Gunratnasuri M.S. Page #37 -------------------------------------------------------------------------- ________________ 48. 49. 51. તે જાણે દિપાલ વર્ગના નીરર્નલ એવાં આચરણોને ક્રોધ થકી નિષેધ કરતે હોય ? - પૃથ્વીને પિતાના વંશજોને વિશેષ ભગવાય એવી કરવાને જાણે બાજીબંધમાં પ્રતિબિંબરૂપે પડતા વિમાનની રચનાવડે ભુજાવડે કરીને પર્વતને ઉપાડતું હોય એમ જોઈ રહેલેજ અત્યંત ગર્વ સહિત મંદહાસ્યવાળું અને દાંતવાળું અને અધરરૂપી પલ્લવ જેમાં શોભી રહ્યા છે તેથી જાણે દુધના જેવા ઉજળા એવા શત્રુના યશને તરત પીને ઉત્પન્ન થયો હોય? 50, અન્નેએ અભેદ્ય એવું સુવર્ણનું બનેલું સ્વભાવ સિદ્ધ કવચ ધારણ કરતે એ અને જયશ્રીના સુવર્ણના આસન સરખા ઉન્નત એવા ખભા ધારણ કરત હાલમાં હવે દાનવેન્દ્રોએ (દાનવના રાજાઓએ) સ્વર્ગની સ્ત્રીને ગ્રહણ કરવાને અંજલી (તિલાંજલી) આપી (અળસાવ્યું) એવા હર્ષથી દેવતાઓની સ્ત્રીઓનાં નેત્રકમળની પંક્તિથી પૂજા 52. તેને બ્રહ્માએ પોતે ઘણીવાર સુધી ઉત્સુક થઈને ઈચ્છાથી અધિક જોતા પદાર્થની સિદ્ધિવડે આશ્ચર્ય સહિત હસતા મુખે જોયો. 53. પિોરૂષ રૂપી સુવર્ણની કસોટી સરખી (અને) યશરૂપી ધોળા કમળના ગારા સરખી હાથમાં રહેલી તરવાર ઉપર અતિ પ્રહષ્ટ (આનંદમય, સંતુષ્ટ.) દૃષ્ટિ કરી રહેલે એવ 54. જાણે હેમાળની શિલાથી ઘડેલે તેથી ઉદાર એવા સુવર્ણના સરખા દેખાવવાળો એવો સુભટ જે ટૅલેની રક્ષા કરવામાં પ્રવીણ એવો વિ. ધાતાના ચુલુક ( અંજળી) માંથી ઉત્પન્ન થયો. 55. * “બૈર્યવાન થા” એમ કહીને હર્ષનાં આંસુથી ભરાઈ ગયેલાં હજાર નેત્રવાળા ઈંદ્રને મોકલીને તે (વરે) બ્રહ્માની આજ્ઞાથી દેવતાઓના વિરોધીના ક્ષયની દીક્ષા લીધી. 56. " રાજા અને પર્વતના કુળ ઉપર પ્રતિ પામીને અને રત્નાકરના ભેગની યોગ્ય એવો, વિષ્ણુના ચરણથી જેમ ગંગાનો પ્રવાહ થયો તેમ, તેનાથી કમે કરીને વશ ઉપનન થયે. . Jun Gun Aaradhak Trust 57, Page #38 -------------------------------------------------------------------------- ________________ જેમાં શત્રુવીરની અદ્ભુત એવી કીર્તિને હરણ કરનારે હારીત નામે આદિ પુરૂષ થયે અને (ત્યાર પછી) જેણે શત્રુઓના માનને વ્યય કર્યો એ માનવ્ય નામનો માની પુરૂષ થયો. 58. - જેમાં થયેલા રાજાઓને પ્રતાપ, વિલાસવાળા વાળરૂપી પાંદડાં જેમાં મળી ગયાં છે અને ખરી ગયેલાં પાંદડાંની પંક્તિ જેમાં ઘરેણું છે એવાં વૈરિ સ્ત્રીનાં મુખ કહી બતાવે છે. - 59. - જેમાં જગતના ઉગ્ર એવા કાંટાઓ છેદી નાંખ્યા છે, એવા ઉત્પન્ન થયેલા રાજાઓની કીર્તિ જાણે ક્રીડા ગૃહના આંગણામાં રમતી હોય તેમ ત્રણે જગતમાં ભમે છે. 60. જે રાજાઓએ, શત્રુના કઠેર ઠેઠ પીઠના હાડકામાં ભટકાઈ ભટકાઇને કુંઠિત ધારવાળી (થએલી) તરવારને તેઓના (શત્રુઓના) કપાળરૂપી શરાણના પથ્થરની પાટલીમાં (ઘસીને ) સજે છે. જે શિવજી પ્રસન્ન થયા તો પણ તે ઉપર નિરાદર રહી ત્રણ લોકમાં એકજ વીર એવા જેને દસમે માથે પણ તરવાર મુકતાં, પોતે પાર્વતીજીએ પકડી રાખ્યો 62. એવા રાવણને છતીને મૈથિલીપતિ (રામ) જે કુળની રાજધાનીમાં રહ્યા તે ઉજવળ કીર્તિવાળી અયોધ્યાપુરીમાં તે ક્ષત્રિઓએ નિવાસ કર્યો.૬૩. કેટલાક જીતવાવાળાઓએ જગતને છતીને વિલાસ કરવાની દીક્ષામાં રસિક એવાઓએ ક્રમે કરીને નારંગીના તક્તાએ ચુંબન કરેલ અને સેપારીનાં ઝાડ જેમાં છે એવી દક્ષિણ દિશામાં સ્થાન કર્યું. - તેમાં થયેલા રાજાઓએ, ચેળ દેશની સ્ત્રીના છાના ભાગના સાક્ષી એવા દક્ષિણ સમુદ્રને કાંઠે હાથીના દતે સળના કાંટારૂપ લેખણથી વિજયની * પ્રશસ્તિ લખી કાઢી છે. 65. તેઓ હાથના પરાક્રમથી દીપના રાજાઓની પરંપરાને ખોદી કાઢવાને તૈયાર થએલા પણ વિષ્ણુની પ્રતિષ્ઠા છે એમ માનીને વિભીષણના રાજ્યમાં આગળ વધતાં સંકુચિત થયા. કપુરની રજથી ધોળા થયેલા દ્વીપમાં લીલાથી કરીને hak ભ્રાંતિથી 66. P.P. Ac. Gunratnasuri M Page #39 -------------------------------------------------------------------------- ________________ વીરરસ માત્રમાં શત્રુની લાજ રાજા ક્રમે કરીને તે (તેવીજ રીતે) હિમાચળની તળાટીમાં લેટતાં જેના ઘોડાઓ દહાડથી ખેદ પામ્યા. શ્રી “તૈિલપ” નામે પ્રતાપી રાજા ક્રમે કરીને તે વંશમાં વિશેષ થયો જેણે ક્ષણ માત્રમાં શત્રુની લડાઈમાં લેહીનો ગારે જેમાં શેષ રહ્યા એ 68, પૃથ્વીના કાંટારૂ૫ રાઠેડવંશને સમૂળ નિર્મળ કરવામાં કુશળ એવા જે ચાલુક્યના ચંદ્ર જેવા રાજા પાસે રાજ્ય લક્ષ્મી સુખે કરીને આવી. 69 શેર્યની ઉનાશથી ભિના થયેલા હાથનું (માં રહેલું) અને લડાઈમાં શત્રુઓના કાળ જેવું જેનું ખગ, ઇ પ્રેરેલી પુષ્પની વૃષ્ટિના પરાગના સંગથી મજબુત થયું. 70, જેના યશ આંજણ જેવા કાળા ખડગની પાટલીથી થયેલા છે (છતાં) હું જાણું છઉં કે શત્રુઓની સ્ત્રીઓના બરૂ જેવા ધોળા ગંડસ્થળમાં લેટવાથી ધોળાશને પામ્યા છે. સ્પરણાયમાન થતા યશરૂપી હંસના વિલાસનું પાત્ર એક તરવારરૂપી ઉચી શોભાવાળું નીલ કમલ જેણે વીર લક્ષ્મિના મુગટ માટે જાણે સંગ્રામરૂપી લીલાના તળાવમાંથી ખેંચી લીધું. 72. જેણે યુદ્ધમાં સૈન્યને સાક્ષી માત્ર રાખી દાસી કરેલી શત્રુની લક્ષ્મીને ગમ્મત પડવા જમાન તરીકે શત્રુ રાજાની કીર્તિને બોલાવી. 73. એ પછી ચાલુક્ય વંશની નિર્મળ મોતીની શભા સરખો સત્યાશ્રય નામને રાજા થયો જેના પગે ભૃકુટીના કૈધે જેમ તેમ શત્રુઓના કપાળોને પણ ચુરા કરી નાંખ્યા. જેનાં બાણ લડાઈરૂપી રાત્રીઓમાં શત્રુરાજાઓના મસ્તકનાં મણી પરોવ્યાં છે તે જાણે ખરૂપી અંધારામાં દીવા લીધા હોય એમ શત્રુના સમૂહને મારે છે. 75. રણાંગણમાં જેને પાત વ્યર્થ નથી થાત એવાં અસ્ત્રોને, લીલામાં ખેંચ્યો છે ધનુષ્યને ગુણ જેને એવો ચાપ દંડ જેની કટિ (અગ્ર ભાગ) 74. Jun Gun Aaradhak Trust PP Ac. Gunratnasuri M.S 1. મળમાં જ છે. એ કાન એ છે Page #40 -------------------------------------------------------------------------- ________________ નમતા નથી તેને લીધે જાણે ચુંબન કરતે હોય શું એવો શોભે છે. 76. અતિ સાહસવાળાં જેનાં બાણ પરશુરામના બાણને ગર્વ ખમી શક્યાં નહીં કેમકે પરશુરામનાં બાણ ક્રાંચ પર્વતમાં છિદ્ર પાડવામાંજ ડાહ્યાં છે. અને આનાં બાણ તો હજારે ભૂભુત્વ (પર્વત અને રાજાઓ) ના અંગમાં છેદ પાડનારાં છે. , 77, : ગર્વિષ્ટ શત્રુના દેહમાં, સંગ્રામમાં ચળાવવાથી સૂત્ર બાકી રહ્યું એ હાર થઈ જવાથી જેને યજ્ઞોપવીતની બ્રાંતિથી મારવામાં થોડી વાર વિન નડયું. 78. તે પછી ચાલુક્ય સિંહાસનનું ઘરેણાંપણું શ્રી જયસિંહદેવ પામ્યા જેના હાથીના યુદ્ધમાં મોતીની પેઠે મોટા યશો શોભવા લાગ્યા, 79. જેના પ્રતાપે પીડાતી શત્રુરાજાઓની મહારાણીઓ ચંદનના ગારાવાળા પ્રિયના ખોળામાં લોટવાનું સ્મરણ કરે છે. . જેને પ્રતાપરૂપી સૂર્ય સવારમાં જેમ, તેમ સંગ્રામમાં પ્રતિષ્ટા ધારી રહ્યા છે ત્યારે સૂર્યકાંત મણિ જેવા કયા રાજાને તાપ પ્રગટ નથી થયો. 81. જેની ચઢાઈમાં સેનાના ભારથી આખી પૃથ્વી લાયમાન થઈ છે, તેથી આળ ત્રણવાળા પૃષ્ટ ઉપર પીઠ લગાવ્યાથી કૂર્મપતિને અકર્મઠ કરી નાંખે. જેના શત્રુ રાજાઓ, મુગટમાંના માણેકના કિરણોની લેહેરથી ઢંકાઈ ગયા છે તેથી ચિતાને અગ્નિ હશે એ ભય રાખી લડાઈમાં શીયાલડીએ તેને એકાએક ગ્રહણ કરતી નથી. 83. જે ચઢાઈમાં દિગ્યાળોની પુરીને લુટીને કેવળ હાથીઓને ન લઈ શો કેમકે તેઓ તે સાચ્છદ (સાત વણ) ના જેવી ગંધવાળા જયના હાથીની ગંધથી ભાગી ગયા છે. 84. 1 અકર્મઠ કર્મકાંડ રહિત. આર્તવણવાળા પૃષ્ટ ઉપર પીઠ માંડવું પડ્યું તેથી તેની કર્મઠતામાં ખલેલ પડી, કેમકે પીઠ નીચે હોય ઉપર હોય નહીં. - 2 આ નામની એક ઔષધિ થાય છે જેની ગંધ બહુ ઉગ્ર હોય છે (કહે છે કે તે કવીનાઈનને ગુણ ધરાવે છે ) Jun Gun Aaradhak Trust Page #41 -------------------------------------------------------------------------- ________________ : અપાર વીરના વ્રતનો પાર પામેલા જેને શત્રુઓ નિરંતર સામા થતા જ નથી ત્યારે જે રણમાં ધનુષ ચડાવી રાખેલે એવો જ રહે છે તેની સામે યશ આવીને ઉભો છે. " 85. - જેણે લડાઈના ઉત્સવમાં ગર્વ મુકીને દેવતાઓના પુરને યશન છેગાવાળું કરતાં ઇકે પિતાના હાથે પારિજાતની માળા પહેરાવી તે ધારણ તેનાથી “આહવામā” નામને જેનું ત્રિજ્યામલ એવું બીજું નામ છે ' તે થયો જેનું ભંડલા (તરવારના મંડળને આગલો ભાગ) ધારાના જળમાંથી નિકળેલી જળમાનુષી હોય શું એમ લક્ષ્મી છેડતી નથી. 87. - જેને આખ્યાયિકાઓની સીમમાં, અભુત કથાઓમાં, સબંધમાં, અને દશ રૂપકમાં, પવિત્ર ચારિત્રને લીધે બીજે રામ છે એમ કહીએ પ્રતિપાદિત કર્યો છે. - 88. કુવાની પેઠે રાજાઓને પણ ખાલી કરી નાંખીને પરબની પેઠે જેણે પિતાની વિરશ્રીવડે સુધારસનાં પાત્ર દિશાનાં મુખને કરી મુક્યાં. 89. - રાજાઓમાં તિલકરૂપ જે રાજાની તરવાર અતિ ઘણો શત્રુઓને પ્રતાપ પી જઈને આંસુના જળ સાથે ડોળીને ચેળ દેશની સ્ત્રીઓના કપિલ સ્થળમાં રહેલું ચંદન પી ગઈ.. જેની તરવાર દીવા અને પ્રતાપ રૂપી અગ્નિ પાસે હોવાથી જાણે તરસ લાગી હોય એમ પરમાર રાજાની કીર્તિની ધારા જેવી ઉદાર એવી ધારાનગરીને કોળી કરી ગઈ. 91. અગાધ પાણીમાં બુડી ગયેલા ભૂભૂત (રાજાઓ અને પર્વત)ના કુટુંબવાળું છે છતાં જેનું ખરું ભાગ્ય ક્ષય થવાને લીધે માળવાની એક ધારાને છોડી દેવાને સમર્થ ન થયું. 92. નિઃશેષ રાજહંસ (લક્ષ્મી અને રાજા) જેના બાળક મેઘના સરખા કાળા ખડગે કહાડી મુક્યા ત્યારે ભેજ રાજાના ભુજ રૂપી પાંજરામાંથી જેણે 1 नाटकं सप्रकरणं भाणः प्रहसनं डिमः // व्यायोग समवाकारी વીમા યાત્રા (ઇ. સ.) . Jun Gun Aaradhak Trust Page #42 -------------------------------------------------------------------------- ________________ 93. કીર્તિ રૂપી હસીને પણ વિરસ કરી મુકી. ભોજરાજાએ મુકેલી ધારે પડતા માત્રમાં રણમાં જેના કલ્પાંત કાળમાં અગ્નિ સરખી આકરી મૂર્તિવાળો પ્રકોપને અગ્નિ વિચિત્ર પ્રકારે 94. શાતિ પામે. - જેણે દિશાનાં મુખને કેટિ તેમના અગ્નિના ધુમાડાવડે મલીન કરીને તે નિરંતર અખંડ ચંદ્રમા જેવી ઉજળી કીર્તિ વડે જોઈ નાંખે છે. 5. નક્કી રણમાં જયરૂપી અમૃતવડે એ રાજાની તરવાર તૃપ્ત થઈ છે તેથી જેણે એકજ ધારા ગ્રહણ કરી અને યશની હજારો ધારા ફેલાવી.૯૬. - ઇદ્રથી મધ્યમ ચક્રવર્તિ જેણે અનેક યજ્ઞની ક્રમથી દીક્ષા લીધી હતી તે પણ ઈદ્રના પદથી અધિક પદ ઉપર હતું તેથી તેને શંકા થઈ નહીં.૯૭. ચિંતામણિ જેની આગળ કેડી સરખો છે તેમ આવી વારતા લોકમાં પ્રસિદ્ધ છે કે ત્યાં સુવર્ણની તુલા ઉપર ચડ્યા હતા ત્યારે ચિંતામણી પાષાણની તુલામાં રહ્યા હતા. - 98. મચ્છરના પ્રમાણનું રૂપ ધારણ કરીને ભયથી કયાંક ખુણુમાં છુપી રહેલા કળીયુગને કહાડવા સારૂ જાણે જેણે યાગના ધુમાડાથી ઘર ભરી દીધું. 99. સ્વાભાવિક સૂર્યના જેવા તેજવાળા ક્ષત્રિીના પ્રતાપથી દષ્ટિને નાશ થાય એમ માની જે રાજાથી લ્હીને એ કળીયુગ ક્ષણ માત્ર કટાક્ષ મુકતો નથી. 100. જેણે, કૃતી, અને ચાલુક્ય વંશમાં જન્મીને વત્સલ હોવા છતાં, એક અન્યાય કર્યો (તે એકે) પિતાના ચરિવડે પૂર્વ રાજાઓના ગુણેને ભુલાવી દીધા. 101. જે રાજાની સાથેના નિરર્ગલ કલેશે કરીને કહ્યું [ તેને રાજા તથા કાન ] વગરની ડહિલ દેશની શ્રી થઈ ગઈ તે હજી સુધી કપુરના અકોટા સરખા યશ મેળવી શકતી નથી. અથવા પાઠાંતર 102. જે રાજાના કલહ વડે જેના કણ [ રાજા તથા કાન] ત્રુટી પડ્યા છે Page #43 -------------------------------------------------------------------------- ________________ એવી કાહલ દેશની પૃથ્વી દાંતને અકોટા જેવી કીર્તિ હજી સુધી પામી શકી નથી. - 103. જેની તરવાર રણમાં અતિ ઉછળતા ધારાજળે શોભે છે, જે ગર્વિષ્ટ એવા હાથી ( અને હેડ ) હજારના સંગવાળી એવી વૈરીની લક્ષ્મીને છાંટી લેતી હોય શું ? . 104. જેની શત્રુની સ્ત્રીઓને નિરંતર સંતાપથી દુઃખ થાય છે તેથી સોસાઈ જવાની શંકાથી કુંટુંમપંક જાણે મો ફેરવીને પાછું કુચ સ્થળમાં રહ્યું. 105. એક ઠેકાણે વાસ કરવાથી અવસાન પામેલી તાંબુલની શોભાને જાણે યાદ કરતી હોય એમ જેની વૈરિ સ્ત્રીની હાસ્યની કાંતિ તનુપણાને પામી.૧૦ 6. જેને સમુદ્ર, વેલાવન ( કાંઠાના વન ) માં નિરંતર બળતા અસ્ત્રના સમૂહવાળો જોઇને એકદમ હીનો એવો તે ફરી પાછો ખાલી કરવાને પરશુરામ આવ્યા હોય એમ શંકા કરે છે. 107 સમુદ્ર, જેના ત્રટો રત્નના ઢગલા લઈ લે છે તેથી છીપ ફટે છે એ યુક્તિ વડે જાણે રોષથી કાંઠાની પાટમાં માથાં ફોડતો હોય એવો લાગે છે. , 108. સમુદ્ર, જેને દેરી ચડાવેલા ધનુષવાળો જોઈને શણનદના પથ્થરવડે રાતા શણના દેહવાળો તે વડે ક્ષોભ પામેલે તે વારંવાર રામચંદ્રજીના બાણના જાના ગુમડાની છુટ હોય એમ દેખાડતો હોય શું. 109. - જેના સેનાના સમૂહને વેલાવન ( કાંઠાના વન ) માં જગતનો જાણે ઢગલે કરેલો હોય એમ માનીને જળની સમૃદ્ધિ ક્ષય ન થઈ તેથી ખારાપણને બહુ (ગુણકારી ) માન્યું. સમુદ્રને કાંઠે દંભ વગરના વરે જે જયસ્થંભ ઉભો કરાવ્યો તે પિતાની મેળે (વેચ્છાથી) વિહાર કરવાની પ્રકૃતિવાળા જળના હાથીઓએ બાંધવાના થંભના ભયથી ખારની નજરથી જે. 111. સમુદ્ર જેની પાસે રહેલી સ્ત્રીઓના લાવણ્યના સ્ત્રાવને મેળવીને દેવતાઓએ સાર ખેંચી લીધો છે તેથી અમૃતના દર્શનનું સુખ પામ્યો. 112. જે (રાજા) જયમાં એક પ્રીતિવાળે અને વિજયના ઉદ્યમમાં ચઢા 110, Page #44 -------------------------------------------------------------------------- ________________ 14 ઈના અવધિરૂપ સમુદ્રને માનીને રામચંદ્રજીના કરેલા સેતુમાં સમસ્યા પુરવાને ઉકંતિ થ (સેતુને ત્રુટી ગયેલે ભાગ જેમ સમસ્યા પુરે એમ પુરવાને) 110. જેણે હાથના ગર્વથી દ્રવિડના મુખીને જે એક વીર હાઈને સામે દો તેણે બાણના સમૂહથી થતા છિદ્ર ઉપર છિદ્ર વડે વીર રસનું અભાજન કર્યું. 114, - જે રાજાએ યશરૂપી લુગડું લુટી લેવામાં કેલી કરવાવાળાએ કંપિત અંગવાળી કરીને બે હાથના બળથી કાંચીને પકડીને ચોળ રાજ્યની લમીને ખેંચી લાવ્યો. 115. જેની બીકથી ભાગી ગયેલા ચેલ રાજાને કાંટાવાળા વનના ભાગે હજી પણ શું થવાનું છે એ જાણવા સારૂ અક્ષર જાણે જેવા હોય તે સારૂ કપાળને ભાગ ફાડી નાંખ્યો. . 116. જેના ભુજના પરાક્રમને ઘણે અગ્નિ નિઃશેષ શત્રુવર્ગને બાળે છે ત્યારે શત્રુ રાજાએ વિચારતે કઈ પણ મંત્ર એ અટકાવી શક્યો નહીં. 117. એ રાજા જ્યારે પરાક્રમ કરે છે ત્યારે અસ્ત્રની કુશળતાની વિધિમાં શું કહીએ; કે જેનાં લાંબાં બાણ કામદેવના બાણની પેઠે સર્વથી સહન ન કરી શકાય એવાં છે, અને જેનો ભુજ, ઉંચી પ્રત્યંચામાંથી નિકળેલા નિરતર કઠિન શબ્દોથી જેને અગ્રવાદ પ્રાપ્ત થયા છે એવો હોઈને યુદ્ધમાં રાજાએને બેભાન કરે છે. ઇતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા 118. વિક્રમાંકદેવ ચરિત મહાકાવ્યમાં આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલ - ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં પ્રથમ સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri.s. Jun Gun Aaradhak Trust Page #45 -------------------------------------------------------------------------- ________________ 15 સર્ગ 2 જે. પૃથ્વીના ઇંદ્ર (એવા) એ રાજાએ ક્રમે કરીને અતિ ઉત્તમ એવું કલ્યાણપુર” કર્યું જેમાંની ઉંચી ઘરોની પંક્તિના દીવાની સમૃદ્ધિએ આ કાશ કાજળ સરખું જણાય છે. જ્યાં સ્ત્રીઓનાં ઉંચાં અને ચંદન લેપવાળાં ધોળાં સ્તનોએ મુખના વાયુને પાછા ધકેલ્યા તે અપમાનને સહન કરનારા થાય છે. ત્યારે ત્યાં મલયના વાયુ તે માનમાં (જ) રહે છે. 2. હીકણ કિરણના સમૂહવાળે ચંદ્ર સ્ત્રીના ગંડસ્થળની કાંતિની સંપત્તિવડે ખરેલી સાફ કરવાની ભસ્મની રજથી અરિસાની તુલ્ય થાય છે. 3. - જ્યાં રાતરે વિલાસથી ઠેલતાં દંતપત્ર નામના ઘરેણમાં ચંદ્રમાનું મંડળ આખું જણાતું નથી તેથી પડછાયાને બહાને સ્ત્રીઓના કપોળમાં પડી તેની કાંતિનું જળ લૂંટી લે છે. ચંદ્ર જ્યાં પ્રતિબિંબને રસ્તે ગયે તોપણ જાગતા કામદેવવાળાં સારી ભમરવાળી સ્ત્રીઓનાં મુખ જાણે ચેકીદારવાળાં છે તેથી તેને છેતરી ન શ . જળાશ જ્યાં પોતે નવા ઇંદ્રનીલ મણિના દ્રવ જેવા નિર્મળ પાણીવાળા હોઈને શર ઋતુએ જેમાનો મેઘરૂપી ગારો ધોઈ નાંખ્યો છે એવા યમુનાના હૈદ જેવા કાળ: આકાશને હસે છે. જ્યાંની, ઉંચા ભટ જેમાં રહ્યા છે એવી ફાટિકની કોટની રાંગની હાર, તે ઉંચા કાંગરાની માળાવડે આકાશરૂપી ક્રિીડાના અરીસામાં વિલાસથી ધૂળેલી દાંતની મંડળીને જાણે જેતી હોય. જ્યાં રાત્રીએ પુરની સ્ત્રીનાં હજારે મુખની કાંતિવડે ચંદ્રમા ઢંકાઈ ગયો છે તે રૂપાના કપુરના કરંડીયા જેવો ધોળે ચંદ્ર ક્યાં છે એમ રોહિણી ભ્રમ પામે છે. જેની લીલા કરવાની સ્ફટિકની પૃથ્વીની ચોખી દુધના દરિયા સરખી કાંતિની આગળ દાવાગ્નિમાં બળેલી વનસ્થળી સરખું કાજળ જેવું કાળું આકાશ દેખાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Xaradhak Trust " , Page #46 -------------------------------------------------------------------------- ________________ 12. તટના ઝાડનાં પ્રતિબિંબની હારવડે જાણે પારિજાતવાળી હોય એવી શેભા દેખાડતું તેનું જે તળાવ છે તે જેને સાર દેએ હરી લીધો છે એવા સમુદ્રને તિરસ્કાર કરે છે. 10, ક્ષણ ક્ષણ પ્રત્યે રણમાં જેણે ક્રોધ હી નાંખ્યો છે એવા માની રાજાએ જેની રક્ષા કરી છે એવા પુરમાં ઉત્તમ જે પુરની ઇદ્ર રણેલી પુરી સમાનતા કરી શકે એમ નથી. 11. - વિલાસમાં હાલતાં, ભય પામેલા મૃગના જેવી આંખવાળી જ્યાંની સ્ત્રીઓનાં મણિનાં કુંડલના મેમાનરૂપ ગંડસ્થળરૂપી ચંદ્ર મંડલમાં ઘસાઈ જાવાની વ્હીકથી જાણે મૃગ ૫દ કરતું નથી, તે ઉછળતા મોતીની કાંતિના પાણીએ ભરેલા સોનાના કુંભ, દેવમંદિર માથે રાખીને, જાણે આકાશ ચારી માટે તરસના તાપની શાંતિ સારૂ જેણે પરબ કરી હોય ? 13. ત્રણ જગતને કામણ કરવામાં સમર્થ એવી સ્ત્રીની લીલા જોઈને જ્યાં કામદેવે પરાભવ યાદ કરીને શિવજીને માટે ફરીથી ધનુષ સજજ કર્યું. 14. કામદેવનાં વખાણ સરખાં થયેલા લીલા સહિત બપૈયાના સમૂહના શબ્દો સ્ત્રીઓના કંઠના શબ્દને ક્ષણ માત્ર વિસામે આપનાર થાય છે. 15. - સ્ત્રીઓની જ્યાં રોષની ઉત્પત્તિ જારના સૌભાગ્યના ગુણે મટાડી ત્યાં વનમાં પુસ્કેનિલના પંચમસ્વરની ઊંમઓ શેષ રહેલા માનવરના એસિડ રૂપ થઈ - જેના ઘરમાં પ્રવેશ કરીને ચંદ્રમા અસંશય મોટો ગુણ મેળવે છે કે જે સ્ત્રીઓના હજારે મુખચંદ્રના મધ્યમાં આવી જવાથી રાહુના લક્ષ્યમાં આવતો નથી. - જેનાં મંદિરના ધ્વજાપટની પાટલીઓ ચાલતા મતિઓની કાંતિના નિર્ઝરવડે આકાશ તલના હલાવવાથી ભ્રાંતિરૂપે આણેલું ગંગાજળ જાણે ફેકતી હોય. 18. - જ્યાં શિવજીની આંખનો અગ્નિ ભુલાણ નથી એ કામદેવ ઉઘડેલાં કમળ જેવી લાંબી આંખવાળી સ્ત્રીઓના વિલાસના અમૃતના સ્થાનરૂપ કુચકુંભને નિવાસ મુકત નથી. 17. Jun Gun Aaradhak Trust - 19 Page #47 -------------------------------------------------------------------------- ________________ 17 જ્યાં કામદેવની અસ્ત્ર કુશળતા અભુત છે કે જે કમળ સરખાં સ્ત્રીનાં નેત્રવડે શિલા જેવાં કઠોર મનને પણ વીંધી નાંખે છે. * 20, - સમુદ્રની વેલા તે રતિરૂપી રત્નની સંપત્તિ અને વીજળીરૂપી સ્ત્રી તથા મેઘ મંડળીનું તાંડવ તેમ વિભ્રમરૂપી તારા જેમાં છે એવી નભસ્થળી તે કામદેવની રચેલી શય્યા છે તે જ્યાં શોભે છે. . 21. જ્યાં વર્ષમાં પણ હર્ષથી ગદ્ગદ્ થએલા હંસો તળાવડીના ગુણથી સ્થિતિ મૂકતા નથી. દુર્જને જ્યાં અલંઘનીય કિલ્લાની અતિ ઉંચાઈના યશ ગાય છે. ' 22. - રાતમાં જ્યાં ઉંચાં ઘરની સોબત કરતા ચંદ્રમાનું હરિણ સ્ત્રીઓના વસંત ઋતુની દૂર્વાના અંકુર વાંકી કાંધ કરીને ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે.. * 23. - જ્યાં અધીર લોચન સ્ત્રીઓ, ઘેર ઘેર પાશલા વગરનું નેત્રરૂપી હરિ. ણુનું બંધન જેમાં છે, અને જ્યાં અક્ષર વગરનું કામદેવનું શાસન છે એવું વિચિત્ર પ્રકારનું નૃત્ય આચરે છે. - * 24. આ (નગર) ત્રણ લેકના અદ્ભુત ગુણુ વડે મનને માર્ગ પણ છેડીને રહેલું છે અને એ અલકાનગરી માનસ (મન અને માનસ સરોવર) થી પ્રખ્યાત છે ત્યારે તે કેમ સરખાઈ કરી શકે. 25. પરશુરામના પ્રચંડ એવા ધનુષના પરિશ્રમવાળો એ રાજા બધી દિશાએને જીતીને સંકડો માગણોને ભરી દે એવો રહે છે. સમૃદ્ધિનું ફળ પાત્રે દાન દેવું એ છે. 26. જગતમાં અમુલ્ય બધી વસ્તુઓ રાજાને પગ તળે છે તે પણ પુત્ર મુખરૂપ ચંદ્રનું દર્શન વિના એ રાજા પ્રભાત કાળના નીપલ જેવા દીન નેત્રવાળે થયે. 27. એ રાજા કંઠમાં આવેલાં ગદ્ગદ્ પદ વડે સરસ્વતીના હારની લતા જે ની ઉજળી દાંતની કિરણને પ્રકાશને એક વખત પિતાની સ્ત્રીને કહેવા લાગ્યો. તે - 28 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #48 -------------------------------------------------------------------------- ________________ 32. આ ગૃહસ્થાશ્રમરૂપી ધર્મનું વૃક્ષ ફળે (ફળ વિના) શૂન્ય છે. તેથી નિરંતર મનને ખેદ કરે છે, જે હારામાં પુત્ર નામનું મહારું પ્રતિબિંબ હજી લગણ હું જેતે નથી તે. . હે બાલમૃગાક્ષિ! લ્હારા શરીરમાં એવું કાંઈ અપલક્ષણ જોવામાં આવતું નથી; મહારા પૂર્વ જન્મનું પાપ જરૂર લ્હારમાં ફળની સંપત્તિને અટકાવનારું છે. - 30. A આ ક્રમે કરીને આવેલી સમૃદ્ધિ મહારા ગુણે કરીને સરખે આશ્રય દેખતી નથી તે સમુદ્રમાં રહેલા વહાણના કુવા (થંભ) ઉપર શંકુતી (તીડ) ની પેઠે વારંવાર કંપે છે. - હે સ્ત્રી ! તું પ્રિયની મેહેરબાનીથી, વિલાસની સંપત્તિથી અને ઘરેણના વૈભવથી તેવી નથી શોભતી કે જેવી, અકારણ થોડું હસનારા, ખોળારૂપી પલંગમાં રહેલા પુત્રથી શોભે. હિંસ પશુઓ ક પિતાનો ગુણ ધારીને છોકરાની રક્ષાને શ્રમ વેઠતાં હશે ? એવું કઈ પદાર્થનું અચિંત્ય સામર્થ્ય જ છે કે જેમાં દૃઢ મન વિશ્રામ પામે છે. 33. અશ્વમેધ આદિ ક્રિયાના ક્રમથી શું (ક્રમનું શું ફળ ) ? કે (જેથી) બને લેકને બંધુ એવો પુત્ર નથી; જે ગૃહસ્થ પિતૃનું ઋણ ટાળવાને અસમર્થ હોય તે શું શુભ પામે. * 34. ના પ્રતાપ અને શર્યાદિ ગુણે અલંકૃત છતાં ત્યાં સુધી રાજા કૃતાર્થપણું પામતું નથી કે જ્યાં સુધી હાથના પરાક્રમથી કીર્તિ મેળવનાર પુત્ર વડે પુત્રીની પંક્તિમાં રહડત નથી. (ત્યાં સુધી). 36. શાત્રના માર્ગને દુઃખ દેનારી એવી રાજાની વાત સાંભળીને અત્યંત દુઃખ પામેલી રાણી કાંઈ બોલી નહીં. પરંતુ વાળ ડેલે એવી રીતે નિશાસે મુક્યો. - 36. : - તે કપાયુક્ત મનવાળો રાજા ધીરજ રાખીને એ અધીરલોચના સ્ત્રીને ખોળામાં બેસારીને ઉજવળ દાંતની પંકિતની કાન્તિના જળ વડે દુઃખરૂપી કલંકને હરતે થકે બે , - 37, Jun Gun Aaradhak Trust Page #49 -------------------------------------------------------------------------- ________________ - ખેદ કરવાથી નિવૃત્ત થા, જરા ઉના નિશાસાથી ધૂસરા રંગવાળા હેઠવાળું મુખ શું કરે છે. ઈચ્છિત વસ્તુને હરકત કરનાર કર્મને નિગ્રહ કરવામાં હું આગ્રહ વાળો છું. : વેદ ભણ્યો છું, શાસ્ત્રને અભ્યાસ કર્યો છે, ઇતિહાસના માર્ગમાં ઘણે શ્રમ કર્યો છે, ગુરૂને વિષે અવજ્ઞા વગરનું હારું નિરંતર મન છે તે એમાં ઉપાય (કરવો) મહારે દુર્લભ નથી. , 39. (જ્યાં) બાળક ચંદ્રમા જેના મસ્તકમાં છે એવા કુળના પ્રભુ (શિવજી) સેવાય છે (ત્યાં) દુષ્પાપ શું છે. હાથમાં રહેલા (પદાર્થ) માટે છે ચકેરલોચને તપસ્વી (લેકે) આલસ્યથી હણાયા (છે તેથી) પાત્ર (થતા) નથી. - તે, ઈન્દ્રિય કાબુમાં રાખી છે એવો (હું) ત્યાં સુધી હારા સહિત ઘણું ભાવથી તપને માટે પ્રયત્નવાન થાઉં છું કે જ્યાં સુધી ચંદ્રખંડ જેનું ઘરેણું છે એવા જગતને ગુરૂ (શિવજી) દયા કરે. 41. ના પાપના કર્મની શાંતિ સારૂ સર્વ ઇન્દ્રિયને તપાવનારું તપ કરીને તુરત અખંડ ભક્તિ વડે શિવજીને પ્રસન્નતા પમાડું. 42. બહુ સારું એમ રાણીએ સંમતિ આપી તેથી તે રાજ બધી ચિંતા કારભારીઓ ઉપર નાંખીને પ્રાર્થિત વસ્તુની સિદ્ધિ સારૂ અનુષ્ઠાન વિશેષ કરવાને તત્પર થયો. પિતાને હાથે લાવેલાં ફુલવડે શિવજીને પૂજતા. માટીની એટલી ઉપર સુવાથી ધૂસરા અંગવાળો (થઈને) એવું તપ સાધવા માંડયું કે જેથી મહેટા ઋષિઓ પણ એનાથી હલકા પડી જાય. 44. તે સુકુમારપણું જેને એક ધન છે એવો છતાં પણ તપોધન (અ. ષિઓ) થી પણ દુઃસહ એવો પરિશ્રમ સહન કરવા લાગ્યા. તીવ્ર તપમાં રહેલો રાજા તારાની કાંતિના મંડળનો અતિથિ, ચંદ્રના જે શોભે છે. 45. - કઠણું વ્રત આચરવાથી દુબળા થઈ ગયેલ રાજાની પાસે રહેતી તે રાણી, તીણુ શરાણ ઉપર સજેલાં માણેકની સાથે અતીવ નિર્મળ પ્રભા શેભે તેમ શેભે છે. - 43. Ac. Gunratnasuri Jun Gun Aaradhak Trust . Page #50 -------------------------------------------------------------------------- ________________ 20 .... રાણી શિવજીના મુગટમાં રહેલાં ગંગાના તરંગમાં પવને જેનો શ્રમ - હરે છે એવી થઈ થકી પિતાના હાથે મંદિર અને તેનું આંગણું લીપે છે. એવી રીતે રાજાની સારી પેઠે સેવા કરે છે. . 7. ,, . તે રાજા, તેવી સ્ત્રીની ઉન્નતિને જે યોગ્ય અને ઔદાર્ય જેને ધન છે એવાના ચિત્તે જે માનેલું એવું, એ શિવજીના પૂજનમાં છદ્રિય એ રાજા કપે છે. એમ એ રાજા ઘણુ સમય સુધી શિવને પ્રસન્ન કરવા સારૂ ઉગ્રવ્રતને આશ્રય લઈને રહ્યા છે (તેણે) કઈ વાર પ્રભાતની પૂજા સમયે આકાશમાં થયેલી વાણી સાંભળી. . . . 49. - હે ચુલુક્ય રાજાઓના ઘરેણુ ( રૂ૫) શ્રમ બસ (ક) આકરું તપ બંધ કરે. ભકતવત્સલ એવા પાર્વતીપતિ હારી ઉપર કોઈ જાતની અપૂર્વ મેહેરબાની મુકે છે. . . . 50. આ હારી વહાલી સ્ત્રી, હે રાજા ! ત્રણ પુત્રનું ભાજન થશે અને જે વડે ચુલુક્ય વંશ મોતીની પેઠે ઉંચા યશ વડે પવિત્રપણને પામશે. 51. પ્રતાપને ભંડાર, જયંત્રીનું સ્થાન, અને કળાનું ઘર એ હારે વચલ દીકરે દિલીપ, માંધાતા આદિ પૂર્વના રાજાની પ્રખ્યાતિથી ઉપરવટ થઈને વિશેષ થશે.. . . . 52. - બે દીકરા તારે પિતાના કર્મથી થશે પરંતુ વચલો દીકરે તે હારી મહેરબાનીથી થશે (કે જે) સમુદ્રના પારમાં રહેલી સમૃદ્ધિને પણ પિતાના ભુજને બળે રામની પેઠે આણશે. ' 53. કાનરૂપી છીપવડે આકાશરૂપી સમુદ્રમાંથી આવ્યું એવી રીતનું અમૃત પીને રૂવાડાં સર્વ ઠેકાણેથી ઉભાં થયાં અને તેણે ઠંડક વળી હોય એમ જણાવ્યું. ) તે પછી ઉછળતા આનંદના જળ આંખ ભરાઈ ગઈ છે એવો આનંદ અને આળસવાળાં જેનાં નેત્રકમળ છે એવી પિતાની સ્ત્રીને કે જે બીજીને દુર્લભ એવા ગુણે યુક્ત છે તેને ગુણવાન રાજાએ સંતોષ પમાડી. 55. . ધીરજથી વતનું પારણું કરીને ધનવડે બ્રાહ્મણનું મંડળ કૃતાર્થ કર્યું - 54. Page #51 -------------------------------------------------------------------------- ________________ 56. 57, 58. 21. અને અખંડ સૌભાગ્ય વિલાસવાળી એ સ્ત્રીની સાથે પાછો રાજ્ય સુખમાં રમણ કરવા લાગ્યું. ક્રમે કરીને ઇંદ્ર સરખો એ રાજા, એ સ્ત્રીને વિષે મનહર પુત્ર સારાં મુહૂર્તમાં પ્રાપ્ત કરીને, ઝાઝે ઉત્સવ કર્યો (એ હેઈને) પરમ નિવૃત્તિ પામે. તે (પુત્ર) ચંદ્રની પેઠે ઉજવળ મુખવાળો હેઈને કુળના નેત્ર રૂપી ચકેરને પારણું (તૃપ્તિ) કરનારો તે પ્રસન્ન એવા રાજા થકી ઘટિત એવું સેમ નામ પામે. . 58. અનન્ય સામાન્ય પુત્રને બતાવનારી આકાશવાણીને નિરંતર સંભારતો થકો મધ્યમ લેકનેં ધણી એ રાજા બીજા ગર્ભ માટે દઢ ઉત્સાહ વાળો થયો. - તે પછી રાજાએ ગર્ભમાં રહેલા કેઈની કાંતિ વડે લિપ્ત થએલી અને નિર્મળ એવા સ્ફટિકની કાંતિવાળી રાણીનાં લમણું ખુલતાં ઈંડા જેવાં પીંગળાં દેખતે હો.. તેણે તેમની મહોરી વૃષ્ટિ કરાવી, વિચિત્ર પ્રકારનાં ઉપયાચિત કરાવ્યાં. શિવજીની કૃપાથી યોગ્ય પુત્રની લાલસા વાળા તે રાજાએ શું શું ન કર્યું. ' 61. . - રાણુ, વિપાદરૂપી પંકને નાશ થયાથી સુધાના પ્રવાહથી એલી દેહરૂપી કેળને ધારણ કરતી (એવી હેઈને) રાજાના મનને નિરંતર પ્રસન્ન કરતી. દુધને માટે ચંદ્રને નવીને નકી તેના કુચરૂપી કુંભમાં અમૃત ભર્યું. જે કમળ સરખાં કાળાં તે બે (સ્તન)નાં મુખ થયાં છે તે લાંછનની કાંતિવાળાં હોય એવાં શોભે છે. . 63. રાજાની સ્ત્રીના કુચરૂપી સેનાના ઘડા દુધને બહાને સુધારસ ધારણ કરે છે, (તે ઉપરનું) ઠંડકના ઉપચાર માટે અર્પણ કરેલું આર્દ ચંદન તે ગળવાના શુદ્ધ વસ્ત્રની શોભા ધરે છે. છે. પોતાના કામની સિદ્ધિ સારું અપાતાં દેવાર્થ પશુ વિગેરે. . 64. Page #52 -------------------------------------------------------------------------- ________________ રાણીના કુંચરૂપી કુંભમાં રાજાના પુત્ર માટે સુરક્ષિત જે દુધ ( છે તે) વિલાસના હારમાં ઉજળાં મોતી છે તેને બહાને મોગરાના ફુલથી જાણે સુવાસિત કરાતું હોય. 65, રાણીના સ્તનની ડીંટડી કાળી છે તેને બહાને બે સ્તન ઉપર રાજાના પુત્રના ઉપયોગ માટે મોટાઈથી ઉતરી આવેલી રસાયની ઓસડની ગોળીની બે ફાડય હેય એવી શોભે છે. - નિરંતર યાચકને આયાસ દેનારું દારિદ્યને એ કેમ સહન કરી શકશે ? કેમકે જે રાણીના ગર્ભમાં છે ત્યાં જે મધ્યનું (કટિનું) દારિદ્ર નથી ખમી શકતે (એટલે કટિ ભાગ પાતળો પડેલે નથી ખમી શકત અર્થાત કટિ ભાગ પહોળો થયો છે.) - 67. - વલી (બેલી)ની હોટાઈ જેણે મટાડી છે તે (વિષ્ણુ) કોઈ પણ કારણથી આંહી (ગર્ભમાં) છે. એથીજ રાણીનો ગર્ભ પટ ઉપરની વલી (બલી અને વાટા)ની સ્થિતિ ભાંગતે થક ઉદરમાં રહ્યા છે. 68. પૃથ્વીને ભાર ઉતારવા સારૂ અવતાર લીધો છે તેથી એ (ગર્ભ) પૃથ્વીને પીડા થાય એ સહન કરી શકતા નથી તેથીજ જાણે રાણી ગર્ભના ભારના આળસને લીધે જાણે હળવે હળવે પગલાં મુકતી હેય. 69. તે અદ્ભુત ગર્ભ ધારણ કરનારી રાણ શબ્દ સહિત કચી (કદેરો) નાં મણીનાં પ્રતિબિંબ જેમાં પડયાં છે એવી સ્ત્રી વડે શોભે છે તે જાણે ચોતરફ પહેરેગીર ઉભા હોય એવી કુળદેવતાના સમૂહે સેવાતી શોભે છે. 70. એ રાણી રત્નમયી ભૂમિમાં અતિ દુઃસહ તેજ વડે સણગારેલી શોભે છે તે જાણે હેટા ઘરના પ્રતિબિંબને બહાને કુલાચલે પણ પ્રણામ કરાતી હોય. - રાજાની સ્ત્રી, મેખળાના સમૂહમાં રહેલાં માણેકનાં કિરણથી, ઉગનારા સૂર્ય સરખાના તેજને થયેલે સમૂહ, આગળ તડકે કેમ હોય એમ ધારણ કરે છે. () રાણીના હૃદયમાં રાત્રીના આરંભે જે ચંદ્રનું પ્રતિબિંબ પડે છે તે ગર્ભમાં રહેલા રાજાના પુત્રની સુખ સ્થિતિ માટે જાણે અસીસું કેમ હોય. 73. 72. P.P. Ac. Guniatnasuri M.S. un Gunaanak Page #53 -------------------------------------------------------------------------- ________________ : રાજાની રાણી દિગ્ગજની કુંભસ્થળ રૂપી ભીંતમાં (પોતાના) બે પગ મુકવા ઈચ્છે છે અને ઘણીવાર સુધી ધારા જળના પાનમાં લંપટ (મેહ પામેલી) થએલી તેથી નેત્ર તરવારની રેખા ઉપર મુક્યાં છે. 74. - વારંવાર ઉપર રહેલા તારા ઉપર પણ તે રાતી આંખ કરે છે, ઘણું ક્રોધવાળી થઈને દિગ અંગનાઓ પાસે પગચંપી કરાવવા સારૂ બોલાવે છે. 75. 1 આભૂષણ શબ્દ કરતાં હતાં તે ઉપર પણ ભ્રમે ચડાવતી જતી હતી; અને ઘરના દીવા ઉપર પણ તેને તેજ વડે સ્તબ્ધ શિરવાળા જોઇને તે ખાર કરતી હતી. 76. . એ પ્રકારે ફુરણયમાન થતાં મનહર અને વિચિત્ર દેહદ વાળી તે તેજને નિધિ એવો પુત્ર (થશે એમ) જણાવતી એવી રાણી ક્ષણ ક્ષણ પ્રત્યે રાજાની આંખને અમૃતની વાટ થઈ પડી. 77. શાસ્ત્ર વિધિએ બધાં પુંસવન આદિ કર્મ યથાક્રમે કરીને વિશેષ ચિહ્ન વડે રાણીએ ફળ હવે પાસે છે એમ રાજાને જણાવ્યું. 78. - રાજા, ટૅલેક્યની લક્ષ્મીએ લીલા સહિત જોએલે, અને કવ થએલાં ચંદ્રનાં કિરણોથી જાણે નહાયો હોય, વાંછા રૂપી વેલનું ફળ પાસે જેને છે એવો થતા થકે આનંદથી ક્યાંઈ સમાતો નથી. 79. વૈદ્યાએ સર્વ ઓસડે કર્યો છે, રક્ષા વિધિના મંડલાક્ષત ચારે કેર પાથર્યા છે. પ્રસવના યોગ્ય વિધિમાં ડાહી એવી કુટુંબની સ્ત્રીઓથી નિરંતર આચિત થએલ છે. - પ્રધાન જ્યોતિષએ બતાવેલે દિવસે તે સુભ્ર સૂતિકાગ્રહમાં પિઠી, હજારો સારા શુકનથી તેઓ રાજાને મહેટો ઉત્સવ જણાવતી. 81. તે સમયે દીવાઓ ફુરણાયમાન થતી કાંતિ ધારી રહ્યા છે અને પીડાને વશ થઈને જાણે જપ કરતા હોય, વિલાસની હંસણી બાળકોએ યુક્ત છે તેને જાણે ઉપાય પુછવાને કુટુંબીઓ ઉત્સુક થતા હેય. 82. - ઘરની ડેલીમાં રક્ષાની એવધીઓ દાટેલી છે તેની પાસે શસ્ત્રધારીઓ હથીયાર સજજ કરી ઉભા છે અને આણુ કર તેણી કાર અક્ષતવડે ટન ક્રિયા કરીને હુંકારમંત્ર, મંત્ર જાણનારા બોલે છે. 83. P ગ્રહના મધ્ય ભાગમાં ઘરડી સ્ત્રીઓ કાંઈક હળવે હળવે પિતાને મત Page #54 -------------------------------------------------------------------------- ________________ 24. 86. બતાવે છે, અને નિવાસના પાંજરામાંથી અતિ શેક દેખાડતી પિપટીઓ કાન દેતી રહી છે. - જે અદ્ભુત ધામમાં કઈ પણ આગળના ચક્રવર્તીએ જન્મ નથી લીધે તેવું લગ્ન પામીને શિવજીની કૃપાથી રાજાને પુત્ર પ્રાપ્ત થયો. 85. ભ્રમરના શબ્દ સહિત દેવતાઈ પુલો પડયાં, સુરનું દુદુભિ વાગ્યું, દિશાઓ પરમ પ્રસન્નતા પામી, કુમારની સાથે જ જાણે ગુણો ઉત્પન્ન થયા હોય. ના નવા પ્રતાપના કેટાના સમૂહની કાંતિવડે અને નિરંતર રાતના દીવાની સંપત્તિવડે એ જગતના નેત્રને બાળક ચંદ્રમાની પેઠે ઉદયની સંધ્યાવડે જેમ તેમ શોભા પાપો.. 87. ના નિર્મળ એવી પાસેની ઘરની ભીંતમાં લેકર શરીરવડે પ્રતિબિંબ પડયાં છે તેથી કૃતજ્ઞપણાથી (આપણી કરેલી) સેવા સંભારશે એમ દિશાઓએ ખોળામાં લીધે હોય એવો રાજપુત્ર શોભે છે. 88. . એ પછી રાજાને પુત્ર થયાની વાત પ્રથમ દેવતાઓને આનંદ પમાડે એવા નાંદિના નાદે કરી, તે પછી તેના યોગ્ય ઉત્સાહથી સ્ત્રીઓના ઉતાવળે ચાલવાની લીલાથી ગગદિત થયેલા વાગ્વિલાસે કરી. 89. ચારણને સેનાં દેવાય છે, ગીતને ધ્વનિ થઈ રહ્યા છે, ગાયકે ગાય છે, કરટ નામના હલકા લેકે લેટી રહ્યા છે, નૃત્યનો ઉત્સવ આરંભાઈ રહ્યા છે, જ્યાં મંગળની તુરી અને દુંદુભિના નાદ થઈ રહ્યા છે, ઊંચે સ્વરે વૈતાલિકો ગાય છે, અને આગળના રાજાઓને ઉલંધી જાય એવી રીતે વખાણ થાય છે, એવું રાજાનું ઘર થઈ રહ્યું છે. 90. એ પછી ઉચિત કર્મમાં આસ્થા રાખનારા ગોરે બતાવેલાં બધાં કર્મ વિધાન જાણવાવાળા રાજાએ કર્યો અને વારંવાર એ રાજા પુત્રના સ્પશથી મહોત્સવને અનુભવ કરે છે. આ જગતમાં ગર્વધ્યનું એ મુખ્ય - 91. ઈતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિકાશ્મીરક ભટ્ટ બિલ્હણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત નામના મહાકાવ્યમાં આચાર્ય વલ્લભજી હરિદત્તના ન કરેલ ગઇ ભાષાંતરમાં બીજો સર્ગ સમાપ્ત થયેTrust P.P. Ac. Gunratnasuri M.S. Page #55 -------------------------------------------------------------------------- ________________ ર૫ સર્ગ 3 જે. વિખ્યાત ગુણવાળે એ બાળક, કાંઈ જુદા જ પ્રકારની ચેષ્ટા કરે છે તેથી અનુમાન કરેલાં પરાક્રમ અને અભુત તેજને લીધે પોતાના પિતા) રાજા (આહવમલ) તરફથી શ્રી વિક્રમાદિત્ય એવું નામ પામ્યો. (તેના પિતાએ તેનું 'વિક્રમાદિત્ય નામ પાડયું.) એ ચાલુક્ય વંશ ભૂષણ રાજાની સ્ત્રી, યશવડે જેણે દિશાનાં મુખ રંજીત કર્યા છે એવો અને પોતે ઉજ્વળ કાંતિવાળો છે એવા વિક્રમાદિત્ય (પુત્ર) વડે સામ્રાજ્ય લક્ષ્મી જેમ પરાક્રમ વડે શોભે તેની પેઠે શોભી રહી છે. 2. 1 એ (બાળક) હસ્તકમળ વડે હાર પકડી રાખીને ધાવવાને પ્રવૃત્ત થયો તે મહારે ભોગમાં ગુણિયો બહાર રાખવા યોગ્ય નથી એમ જાણે પિતાને સ્વભાવ જણાવતો હોય (એવો લાગે છે). 3. (મહેની) મહાય જઈને બહાર પાછી નીકળતી હોય શું એવી માનાં સ્તન અને ખોળામાં વિલાસ કરતી હારની શોભા તે જાણે નિમિત્ત વગર હે મરકાવતા એ બાળકના હાસ્યની કિરણ હોય એવી રાજાના નેત્રસવમાં ધજા પતાકા સમાન થઈ પડી. તે (બાળક) ની મુઠીમાં પેઠેલી રાતા રત્નરૂપી દીવાની શોભી રહેલી - કાંતિની ટસર તે જાણે શત્રુના કંઠના લોહીવાળી થયેલી બાળકની ભેળી ઉત્પન્ન થયેલી તરવાર હોય તેવી શોભે છે. એ કુમાર જે બેઠેલાને મૂકીને ઉભેલાંની તરફ (રીખ ) ગયો તે એ ઊંચા મનવાળો નીચા તરફ થનારી એવી અધિક વિમુખતા જણ વતે હોય શું ? 1. બિલ્ડણનીચેનાં નામ વાપરે છે. વિશ્વમાં , વિશ્વમાંવાવ, વિકમ અંછા, અને વિશ્વમાય તેવ, અને વિમા પણ જોવામાં આવે છે. તેનું બીજું નામ ત્રિભુવનમg છે (બીલ્ડણ લેખ). 2. ગુણવાન પુરૂષે. (હાર પણ ગુણ (દરા) વાળો છે. 5. Jun Gun Aaradhak Trust Page #56 -------------------------------------------------------------------------- ________________ એ કુમાર જે ધાવ્યની દીકરીને મહા મરકાવીને અહંકાર દે છે તે રાજાના કાનમાં ઉપરા ઉપર જતા અમૃતના ઘુંટડા થઈ પડ્યા. 7. - તે આંગળી ઝાલીને જે ઉભે થાય છે અને કાંઈ અસ્પષ્ટ (શબ્દ) જે બોલે છે તે પણ રાજાની આંખને અને કાનને વારંવાર વશીકરણ કરનારું થયું. ક્રમે કરીને જેને ચાલકર્મ કર્યું છે એવો તે નંદન તે ચાલુક્ય રાજાએમાં શ્રેષ્ઠ એવા એ રાજાને વિનોદની લીલા (રૂપી વેલ) નાં ઘણાં પુલના નંદનપણને પામ્યો. તે એ (કુમાર) ધૂળ્યમાં રમવાથી મેલા થયેલા શરીરવાળે રાજાના ખોળામાં બેશીને પિતાના શરીરમાંથી ખરેલી રજ વડે તેણે રાજાના મનને કામણના ચૂર્ણની ગરજ સારી. 10, રાજાઓ પ્રણામ (કરવી) હાથે જોડે છે તે તરફ બે પરવાની પેઠે કાંઈક અધે વાંચેલી આંખે જેનારે એ રાજા તે (કુમાર) ના એક હસ્ત કમળના પ્રણામ (સલામ) માં પિતાને કૃતાર્થ માને છે. * 11. કુંતળ રાજા ક્ષણ ક્ષણ તે (કુમાર) ના મુખનું ચુંબન કરે છે (તેથી) તેનું મન તે (કુમાર) ના હોઠ જેમ સ્વાભાવિક રંગ (રાસ) થી કરી પરિપૂર્ણ છે તેમ રાજાનું મન પણ રંગ (પ્રેમ) થી સંપૂર્ણ થઈ ગયું. 12. આ તે રાજપુત્રે ગળામાં સિંહનો નખ પહેર્યો છે તે જાણે મુખરૂપી ચંદ્રમાં ફરવાની અભિલાષા કરનારા હરિણને બ્લીવરાવવા સારૂ રાખ્યો હોય એ શેભે છે. 13. તે ક્રીડા કરતે, નાયકાના ઝાંઝરના નાદથી આવેલા રાજહંસોને ભગાડી મૂકે છે તે (પતે) એકલેજ પૃથ્વીને પાલન કર્તા થવાનો હોઈને રાજહં. સેને સહન કરી શકતું નથી એ કહી બતાવે છે. 14. તે ક્રીડામાં તત્પર રહેલો લેટાના પાંજરામાં રહેલાં સિંહનાં બચ્ચાંને 1. મૂળમાં ફુવાર છે તેને અર્થ જેસમાં હું કેવું એવું છે પણ આ વરને અપભ્રષ્ટ હોંકારો દે એ અર્થ ઈષ્ટ લાગે છે.' 2. કુમાર અને દેવતાઓને બગીચે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #57 -------------------------------------------------------------------------- ________________ પીડા કરે છે તે જાણે થનારા શત્રુ હાથીઓની સાથેના યુદ્ધમાં તેનું શૌર્ય ઉપયોગી થશે એમ માની તે હરી લેતા હોય એમ લાગે છે. 15. તે ઉદય પામેલે અને વૃદ્ધિ પામતે બાળચંદ્રમા પગના નખવડે જાણે ચંદ્રમાનાં બાળક છોકરાંઓ પિતા સાથે રમવાને તેના (પગમાં પડી) યાચતાં હોય એવો તે શોભે છે. - એ રાજપુત્ર ક્રમે કરીને બધી લિપિમાં પ્રતિષ્ઠા પામ્યો (તે શીખ્યો) એવા પુણ્યાત્માને આ લોકમાં ગુરૂઓ નિમિત્ત માત્ર હોય છે. 17. અભ્યાસ માટે બધી દિશામાં બાણ ફેંકતા રાજપુત્રના પ્રહારથી હીની હાય શું એમ (બધેમાં) ભ્રમણ કરતી અર્જુનની કીર્તિ વીખાઈ ગઈ. 18. રૂપમાં લેભાઈ ગયેલી રાજકન્યારૂપી ભ્રમરીઓ જેને નથી મેળવી શકી એવા જેના મુખકમળનું, કવિત્વ અને વક્તત્વના ફળવાળી (ફળદેનારી) સરસ્વતી ચુંબન કરે છે. 19, લાવણ્યની કળાના સમૂહવડે ભરાતા આવતા એ બાળચંદ્રને જોઈને કમળવેલ્યની પેઠે સ્ત્રીઓની પણ નીંદર ઉડી ગઈ. 20. - તે પૈર્યવડે (તેઓનો) અનાદર કરીને ચાલ્યા જાય છે ત્યારે તેના ઉપર કામદેવના ઉત્સાહવાળી, અને બાંધેલી તથા મેહભરેલી, ભૃગુટીની છટાવાળી, પુરની સ્ત્રીઓનાં નેત્રકમળ કેપ સહિત પડે છે (પિતા તરફ નથી જે તેથી કાપવાળી આંખે તે તરફ જોયે છે.) 21. - લાવણ્યની શોભાના સમૂહનું ધામ એવો એ કુમાર ધીરે ધીરે વધવા માં ત્યારે કયી સ્ત્રીઓનાં નેત્ર નિદ્રામાં દરિદ્ર નથી થાતાં? (ફાટી આંખે નથી જોયા કરતાં?) - બાળક છતાં પણ આ રાજપુત્ર પિતે ઉન્નત છે તેથી તેજસ્વીઓની ઉન્નતિ ખમી શકતું નથી (તેથી) સૂર્ય દેવ પણું શરણું લેવાની ઈચ્છાથી વિષ્ણુપદ (આકાશ અને વિષ્ણુનાં ચરણ) ને આશરીને રહેલે (અર્થાત તપ કરત) શોભે છે. ) * 23, - તેજ એજ જેને ધન છે એવા પુરૂષોની ઉપર રહેલા એ (કુમાર)ના * નિદ્રામાં દરિદ્ર એટલે નિદ્રા વગરનાં. Jun Gun Aaradhak Trust Page #58 -------------------------------------------------------------------------- ________________ મુગટનું રત્ન (તેની પણ). ઉપર રહ્યું છે તેથી જાણે મણિમય પાદપીઠ (પગ મૂકવાની બાજોઠડી) માં પ્રતિબિંબ પડવાની યુતિવડે ક્ષમા માગવા સારૂ આળોટતું હોય એમ લાગે છે.) તેટલામાં રાજાને સહ નામે ત્રીજો પુત્ર પણ થયો (જે) સ્વમમાં પણ કહેવા માત્રના યશમાં પણ દરિદ્ર હતું કેમકે (તે) શિવજીને પ્રસાદ નથી. .. 25. હવે કોઈ સમયે એ રાજા, સર્વ વિદ્યામાં જરા પણ અટકે નહિ એવા અને સંગ્રામના ઉત્સવમાં ઉત્કંઠા ધરનારા એવા વિકમાદિત્યને જેઈને વિચાર કરવામાં પ્રવૃત્ત થયો. 26. આ અદ્ભુત સાહસનાં જેનામાં ચિન્હ છે એવો આ એક વીર જે સિંહાસનને શોભાવે (સિંહાસન ઉપર બેશે) તે સિંહણની પેઠે તેના ખોળામાં બેઠેલી રાજ્ય લક્ષ્મીને સામે થવાને કોણ સમર્થ થાય ? 27. (માટે) હું સામ્રાજ્યને ભાર મુકી દીધા વગર પુત્રને પ્રથમ યુવરાજ કરું (કે જેથી) બે તટના સારા આશ્રયથી નદીની પેઠે રાજ્યશ્રી સાધારણ પણને પામે (સરલ થાય). 28, - એમ નિશ્ચય કરીને પ્રયત્ન કરનારા પિતાને કેાઈ વખત પ્રણામ કરીને તે પ્રત્યે સરસ્વતીનાં નેપુરના શબ્દના સગા ભાઈ સરખા શબ્દ વડે કુમાર બેલ્યો. રાજાઓની આજ્ઞા મસ્તકનું ચુંબન કરે છે (માથે ચઢાવાય છે), ત્યાગ અને ભોગમાં લક્ષ્મી વશ થઈ રહી છે. તમારી મહેરબાનીથી બધું સુલભ છે (માટે) મહારે સારૂ વૈવરાજ્ય અને વિચાર) (બંધ) રાખો. 30. તે પછી રાજા બેલ્યા કે વત્સ! મહારા ઈચ્છેલામાં ઉલટો ભાવ કેમ ધરે છે? ખરેખર હારી ઉત્પત્તિમાં મને જે પરિશ્રમ પડ્યો છે તેમાં શિવજી પ્રમાણ છે (તે જાણે છે) . 31, - તું જૈવરાજ્ય અંગીકાર કરીને જગદ્રક્ષામાં ખબરદાર નહી થાતે પણુછના શબ્દથી દિશાનાં મુખને ભરી દેનાર મહારા હાથને કલેશ કેમ શાંત થાય. 29. - હા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #59 -------------------------------------------------------------------------- ________________ એ પ્રમાણે કર્ણાટપતિનું મેદયુક્ત વચન સાંભળીને સરસ્વતીના હાલતા વસ્ત્રના જેવી સુંદર દાંતના કિરણની રેખ પ્રકાશ કુમાર પ્રત્યુત્તર દે છે. ' ' : 33. તમારી પાસે જે ડહાપણ બતાવવાનું નાટક કરવું તે કવિઓની આગળ વાચાળપણું છે અને ચંદ્ર પાસે હોય ત્યારે કાંતિને મદ કરવો એના જેવું છે તે પણ ભકિતવડે કાંઈક કહું છું.. . 34. | પિતાનો મહારા ઉપર પક્ષપાત થાય છે એ (વાત) વિચારની ચતુરાઈને મટાડી દે છે. (એ વિચાર ચતુરાઇ ભરેલ નથી) (કેમકે) મહારે પુત્ર સેમદેવ છે ત્યાં મહારે વૈવરાજ્યમાં અધિકાર નથી. , 35. - ઓહ ચાલુક્યવંશ પણ જે અનાચારનું પાત્ર થાય તો તે હોટું ઘાતકીપણું કહેવાય. અરે બીજું શું? આ કળિરૂપ હાથી નિરંકુશ થઈ ગયે. . . . . 36. * તે પ્રથમ પિતાને, લક્ષ્મીનો હાથ પકડાવવાને, મહારે હાટો ભાઈ પિતે લાયક છે. વિરૂદ્ધતાને લીધે મલિન થઇને મહારે રાજ્યલક્ષ્મીને સ્વીકારવાનું કામ નથી. 37. મહેરાને સુકાઈ ગયેલા મુખવાળો બનાવીને હું લક્ષ્મીના પ્રેમમાં આશક્ત થાઉં તો પછી બીજું શું ? અન્યાય કરનારો થઈને મેં જ કુળમાં કલંક આલેખ્યું (ઠરે). - પિતા ચિરકાળ રાજ્યને શોભાવ, મહારે હોટે ભાઈ વૈવરાજ્યપદને આરહણ કરે, (અને) હું રમત સાથે દિશાનાં અંતરાળ દબાવી પાડી આપ બંનેના બાદલનું વ્રત ધારણ કરું. . : 39. I રામના પિતાએ જે પોતાના રાજ્ય ઉપર ક્રમનું ઉલ્લંઘન કરીને ભરતને અભિષેક કર્યો તેથી ઉઠેલી " સ્ત્રી જીત” એવી તેની અપકીર્તિ હજી સુધી પણ દિશાઓના અંતરાળમાં છે. તે માટે કુંતલેંદ્રના યશને વિરોધી આ મહારો વિષેને પક્ષપાત અટકો જોઈએ. શું મહેનત વગરનું મહારું વરાજ્ય રાજા વિચારતા નથી! 41. 38, ** 1 આહુમ લ. . . . . P.P.AC. Gunratrasuri M.S. . . . . .. . ..* . . . Jun Gun Aaradhak Trust Page #60 -------------------------------------------------------------------------- ________________ 30 કાનને પવિત્ર કરનારું પુત્ર થકી એવું વચન સાંભળીને રાજાને આ શ્ચર્યકારક લાગ્યું. કુલટા સ્ત્રીઓમાં મુખીપણું ધરાવનારી આ લક્ષ્મી કેનું ચિત્ત મલિન નથી કરતી ? 42. - સ્નેહ સહિત એને ખોળામાં બેસારીને રોમાંચ ઊભાં થયેલા શરીર વાળો (રાજા) અતિ ઉજવળ દંત કાંતિ વડે મહેરબાનીની મોતીની માળા એના ગળામાં પહેરાવતો થકે કહેવા લાગ્યો. - 43. . ખરેખર ઘણું ભાગ્યવડે એ ભગવાન્ ભવાનીપતિ હુને પ્રસન્ન થયા છે, કે જે ચાલુક્ય કુળનું વિભૂષણ એવા તું પુત્રની મહેરબાની કરી. 44. ( નહીંતર) આવાં શ્રવણુંમૃત વચને તેના બીજાના મુખમાંથી નીકળે ? દેવતાઓ રૂપી ભ્રમરોને ચાટવા લાયક મધુ પારિજાત વિના બીજો કોણ ઉત્પન્ન કરે ? * 45. * જે (રાજ્યલક્ષ્મી) સારૂ ક્યા રાજાના કુમારે ન્યાય વિપર્યયનું પાત્ર નથી થતા ? તે હજારે ઉન્મત્ત હાથીના જેવી ભારે રાજ્યલક્ષ્મી ત્યારે તૃણવત હલકી છે. - લંકાની પાસેના સમુદ્રમાંથી એ (લક્ષ્મી) નીકળી છે (તેથી) રાક્ષસીની પેઠે રૂધિર રૂપી આસવથી તૃપ્ત થાય છે. એ લમી હારા ભુજ દંડમાં બંધાએલી થઈને વિનયના વ્રતનું પાત્ર થવાની. 47. તે જે માર્ગ બતાવ્યો તે હું જાણું છું (કેમકે) મારી પણ ચાલુકય કુળમાં ઉત્પત્તિ (થઈ) છે. પરંતુ સ્વભાવથી ચપળ એવી લક્ષ્મી આ લેકમાં ગુણના બંધનથી રહિત (પુરૂષ) માં દઢતા કેમ પામે ? 48. મહારે દેષ કાંઈ પણ નથી; તેને જે નવાઈ લાગતી હોય તે જોશીએને પૂછી જે. સામ્રાજ્યની ના પાડનારા એના પાપ ગ્રહ પાપ ગ્રહણ કરેલા જ છે. કારણ સામ્રાજ્ય લક્ષ્મીને ધણું તુંને જ શિવજીએ પણ કહેલો છે. લેક મહારું બહુ પુત્રપણું પણ આગલ્યા બે પુત્ર વડે જ વિસ્તારે છે. 50. તે હે વત્સ ! મહારું વાક્ય પ્રમાણું કર્ય. ચાલુક્યની લમી ચિરકાળ “જેને ગ્રહ સામ્રાજ્યની ના પાડતા હોય તે જ પાપગ્રહણ કરનારા (પાપ ભેગી) છે. 46. P.P. Ac. Gunratnasuri M.S. Jun Sun Aaradhak Trust Page #61 -------------------------------------------------------------------------- ________________ 51. ઉંચી જ રહે. અદેખાઈ વિનાના રાજાઓ મહારે, ગુણને લઈને, પક્ષપાત કલંક વગરનો છે એમ) વખાણો. એવું પિતાનું આદર સહિત વાક્ય સાંભળીને કુમાર હસતે હસતો ફરી બોલ્યો. મહારા ભાગ્યના દોષે કરીને મહારી કીર્તિના કલંકન હેતુ તાતને આ દુરાગ્રહ છે. ' 1. કદિ તેના ગ્રહ રાજ્યના દૂત (રાજ્ય મેળવી દેનારા) ન હોય અથવા શિવજી કરૂણા રહિત હોય તે તે વડેજ તાત કૃતાર્થ થશે માટે મહારી કીર્તિનો નાશ થતો અટકાવો. : 53. - દિગ્વિજયમાં એની શકિત નથી એમ નથી (કેમકે) જેને નાનેર ભાઈ મસ્તક ઉપર આજ્ઞા ધરનારો છે એ સ્થાનમાં રહેલેજ અભુત કાર્ય કરનાર હોઈ ને રક્ષામણિની સમાનતા ધારણ કરે. . . 54. ન ઈત્યાદિ અતિ વિચિત્ર વચનોથી પિતાને કેતુક પમાડી ઉત્સવ બતાવી ઉદાર સ્વભાવવાળા તેણે હોટેરા ભાઈને વૈવરાજ્યની હેટાઈનું પાત્ર ઠરાવ્યું. - 55. . ન ચીમળાઈ ગએલી કીર્તિવાળા ભુજના ઈચ્છિતનું શિવજી પોતે સમાધાન કરશે. એમ વિચાર કરીને પુત્રે કહેલું બધું એ રાજા કરવા પ્રવૃત્ત થયે. " , હેરાને મોટાઈનું પાત્ર કર્યો તો પણ લક્ષ્મી તો તેને જ માને છે. પૂરે સિંધુ નદીને નિચાણમાં ઉતારી દીધી હોય તો પણ તે સમુદ્રના માર્ગનેજ ઈચ્છે છે. . 57. દેવના ઉપદેશ્યાથી અને ગુણ દેખવાથી રાજાના ચિત્તમાં તેજ વસી રહ્યા છે. જેમ રત્નના પરીક્ષકે વખાણ્યું હોય અને એને પ્રભાવ જોવામાં આવ્યો હોય એક મોટી કિંમતવાળું રત્ન (તેમ). 58. - તે વરાજ્યની શ્રીને આશરીને રહેલા ઑટાભાઈના અને રાજય ઉપર સ્થિત થયેલા પિતાના એમ બંનેનું કાર્ય જેમ પૃથ્વીના અને શેષના ભારને આવિક૭૫ ઉપાડે છે તેમ (ઉપાડે છે.) 59. - તે (રાજાની) આજ્ઞાને નમન કરનાર એ પુત્ર (વિક્રમાદિત્ય) નેજ P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩ર : રણના ઉત્સવમાં સર્વ ઠેકાણે આજ્ઞા કરે છે. અને રાજા યશ જેમાં મુગટ. રૂપ છે એવાં તે પુત્રનાં મેળવેલાં જયરૂપી અમૃત પીયે છે. 60. - તે હાથીના કુંભસ્થળના સિંદુરથી રાતા દરિયા જેવો શો છે. - લની સેનાના ક્ષયથી નીકળેલી લેહીની નદીના સમૂહવડે જાણે ભર્યો હોય એ શોભે છે. -. ચાલુક્ય રૂપી રામ, હરિ (ઘેડા અને વાનર) ની સેના સહિત કાંઠા ઉપર આવ્યાં ત્યારે પ્રગટ થતી મોતીની છીપને બહાને જાણે ભયે કરી દાંત પિતાના) ખેંચી કહાડતે હોય શું? 62. ' તે જ્યારે મલયાદ્રિનાં કુંજમાં પેઠે ત્યારે તેની સેનાના હાથીના કાનના ફડફડાટથી વસંતઋતુ વિના પણ વિગિનીઓને તાપ કરનારે ચંદન વાયુ પ્રગટી નીકળ્યો. * છે. એ કુંતલરાજપુત્ર કઈ જાતની રાજહંસની લીલા દેખાડે છે. તે તરવારની ધારારૂપી જળમાં મળેલે શત્રુઓને યશ તે જાણે દુધ હોય એમ જાણીને ખેંચી લે છે. : - તે વીરમાં અગ્રણી જ્યારે વિજયમાં ઉદ્યક્ત થઈને ધનુષ્ય દંડ ખેચે છે ત્યારે દ્રવિડ દેશની સ્ત્રીઓનાં મુખ ઉનામાં ઉના નિશાસાથી ઝાંખો પડી ગયાં. - તે (જ્યારે) વિરૂદ્ધ (ય) ત્યારે ચોલ દેશના રાજાએ અતિશ્રમને લીધે પર્વતનાં ઝરણુંનું પાણી પશુની પેઠે સ્તનના સ્વાદની પેઠે પીને ઓય મા એમ કહીને પૃથ્વીને ત્યાગ કર્યો. -. તેણે શરણે આવેલા માલવ દેશના રાજાને અકંટક રાજ્ય ઉપર સ્થાપ્યો. કન્યા દેવાને બહાને તેને ઘણું રાજાઓ સર્વસ્વનું દાન કરે છે. 67. * તે સંગ્રામમાં મલ જેવા રાજાના ગેલેક્ષમાં એક વીર પુત્રે ન છતી શકાય અને હેટી લડાઈઓ પાડનારા શત્ર રાજાઓની કેટલી લડાઈને પ. તાના અદ્ભુત સાહસવાળા બે બાહુના પરાક્રમ વડે નથી છતી? (અર્થાત બધી લડાઈઓમાં જીત મેળવી છે). . તે અતિ ઉંચે અને ઉંચી ગરદનવાળાને જ મારનાર છે તેની 68. P.P. Ac. Gunratnasuri M.S. Jun'Gun Aaradhak Frust Page #63 -------------------------------------------------------------------------- ________________ . 70. 72. આગળ નમવા સિવાય તેની તરવારને અટકાવવાનો રાજાઓને બીજો માર્ગ છેજ નહિ. તે કારણરૂપ અવતરેલા જનાર્દને પેટ ઉપર (પડેલી) હારની સરો વડે જાણે નાભિમાંથી કમળની ઉત્પત્તિ વારવા સારૂ ચંદ્રમાની કાંતિ કેમ. ફેલાવી દીધી હોય ? તે ગુણી પ્રિયનું હસ્તકમળ હર્ષથી હેમ વર્ષનું થયું ત્યારે તેની આગળ. કવિઓને રાજી કરવામાં ભેજ રાજા (કઈ ગણતીમાં) નહિ અને હાથીનાં દાન દેવામાં ડાહ્યા મુંજ (પણ કાંઈ ગણતીમાં ) નહિ. 71. શત્રુની લક્ષ્મીને આલિંગન લેવાની ક્રિીડામાં ઘણું ઉત્કંઠિત એવા તેના બે ભુજ છે (તેમાંના) બાજુબંધમાંનાં રત્નની કણીઓના કાંટાની તીવ્રતા તરવારમાં ભટકાઈને ટળી ગઈ તે એક છત્રવાળાએ ઉંચા રાજ્યના લેભથી બીજાં છો થતાં અટકાવવા સારૂ ઉંચા વંશ (કુળ અને વાંસ)વાળા ભૂભૂત (રાજા અને પર્વત)ના દંડ બધાના સિકડ કટકા કરી ભાંગી નાંખ્યા. 73. જેણે સંગ્રામમાં ગડનો વિજય હાથી ગ્રહણ કર્યો છે અને કામના રાજાના મોટા પ્રતાપ અને રાજ્ય લક્ષ્મીને નિર્મળ કરી નાંખી છે એવા એ (કુમાર)નો પૂર્વ પર્વત (ઉદયાચળ)માં સૂર્યના રથના પૈડાંના ઘેષ વડે જેની પરેઢિયાની નીંદર હરાઈ ગઈ છે એવી સિદ્ધદેવની સ્ત્રીયો બરફના જેવો ઉજવળ યશ ગાતી હતી. 74. - તેનો સંગ્રામ જોવામાં ઈંદ્ર ઉત્સુક થયા હતા પરંતુ ઉચ્ચશ્રવા (ડો) બહુ આકારે કરેલે ધનુષને ટંકારવ ખમી શકે નહિ. ત્યારે દેવતાઈ હાથી ઉપર રહડ્યા તેણે પણ રણના રસથી ક્રોધાયમાન થયેલા ગંધહસ્તિઓએ ઘેરી લેવાથી તે ભાગવામાં તત્પર થયા તેથી તેણે (હાથીએ) પણ તેને (રાજાને દૂર કહાળ્યો. : 75. 1. જનાર્દનના નાભિકમળમાંથી કમળ થયું હતું તે ન થવા દેવા જાણે ચંદ્રમાની કાતિ ફેલાવી દીધી. ચંદ્રમાની કાતિ કમળ થવા ન દે એ પ્રસિદ્ધ છે. 2. દેવતાની એક જાત, જુઓ સર્ગ 2 ના લેકની 12 ની નેટ, * * P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #64 -------------------------------------------------------------------------- ________________ - એ (રાજા)ના યાદલોએ કાંચી (પુરી) લૂંટી લીધી તેથી જેમાં દેવા. લયની ધ્વજની પટ્ટીઓ માત્ર બાકી રહી તે લૂટારાઓએ બધી વસ્ત્રનો ઠાઠમાઠ લૂટી લેવાથી પુત્રીઓને લંગાટી વાળવાની કૃપણુતા માટે જાણે (હાય). 76. અહી ભગાડેલા રાજાઓને દળી નાંખવાની જે કીડા તેથી ઉઠેલે જે શબ્દ તે, મેઘની ગર્જનાને અનુસરનારા ધનુષના શબ્દો વડે (મિશ્રિત થઈને) જગતને કંપાવી રહ્યા હતા ત્યારે રાવણનાં માથાં કાપ્યા છતાં પણ જેને કેધ શાંત નથી પડે એવા રામચંદ્રની પુનરાવૃત્તિ અકાલિક કંપમાં બાપડી લંકાના લોકેએ માની. ઈતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા , વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તકૃત ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં ત્રીજો સર્ગ સમાપ્ત થયો. સર્ગ 4 થે. રાજપુત્ર કાર્ય થકી યુવરાજપણમાં રહેલો તે નિષ્કપટ વીર એવા તેણે કામદેવની પેઠે દિવિજય કર્યો. - તેના હાથીઓએ કેરલ દેશની સ્ત્રીઓના ગુંચવાઇ ગએલ વાળરૂપી વેલની સાથે મલયવૃક્ષ લીલા માત્રમાં ભાંગી નાંખ્યા. 2. તેના મદવાળા હાથીઓએ મલયને જ્યારે વૃક્ષણ કરી મુક્યો ત્યારે હું માનું છું કે ચંદનના વાયુને ન મટાડી શકાય એવો દુકાળ પડ્યો. 3. મલયાચળ ચંદનમાંથી ટપકેલા પીણને મશે તે જાણે પરોક્ષ થઈ ગયાં હાય (મરી ગયાં હેય) નહિ એમ તેના પિંડ મુકે છે. 4. ઘાટા ચંદનના ઝરવાથી (તે રૂ૫) ગારાવાળાં થયેલાં મસ્તકવાળા તેના હાથીએ જરા વાર સમુદ્રમાં પેઠેલા તેથી તેમના વડવાનળને તાપ શાંત કર્યો. વવાનળથી તપેલા સમુદ્રમાં ચંદનના ઝરવાથી સુવાસિત થયેલી મેલ P.P. Ac. Gunratnasuri M.S. Jur? Gun Aaradhak Trust Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩પ 19. થઈ ગયો. તેની સેનારૂપી બધી સ્ત્રીઓએ સખીની પેઠે મલયવાયુની જન્મ ભૂમિને પ્રીતિવડે જોઈ મલયે ચંદન વાયુના બીજ સારૂ જાણે હેય તેમ તેની સ્ત્રીઓના સુગંધી એવા વિશ્વાસના વાયુ વડે ગુફાઓ ભરી દીધી. હાથીઓએ મૂળમાંથી ખેંચી કહાડી ફેંકેલી એવી ચંદનના વૃક્ષ રૂપી દેલત તે જાણે કિંમત લેતા હોય તેમ સમુદ્રમાંથી તેણે રત્ન ગ્રહણ કર્યો. 9. હાથીએ ખોદી નાંખેલાં ચંદન વૃક્ષના ટપકવાથી ધોળી થઈ ગએલી શિલાવડે મલય જાણે તેની સેનાના ખળભળાટથી અસ્થિશેષ જેવો 10. સમુદ્ર નારાયણની નિદ્રાનો ભંગ કરનારા સેનાના કલબલાટથી જાણે કોપાયમાન થયા હોય એમ ખળભળી ઉઠ્યો. 11. પાણીના હાથીની બહેડી સરખા મહાટા સર્ષે સમુદ્રને કાંઠે ગુછળાંવાળીને સુતા હતા તે તેના હાથીઓએ કચરી નાંખ્યા. 12. સમુદ્રનાં મેતી જેને પગે વળગી ગયેલાં છે તેથી તેના હાથીયો પગે નક્ષત્રોને કચરનારા ઇંદ્રના હાથીની શોભા ધારણ કરે છે. 13. તેનાં વાહન એ કે કે સમુદ્રમાં પ્રવેશ કરે છે તેથી ઘોડારને સંભારીને જાણે ઉચ્ચઃશ્રવાસ આવતું હોય એમ સમુદ્ર માને છે. 14. તેના હાથીના પગ ભટકાવ્યાથી જેમાંની મોતીની છીપો ભાંગી ગઈ છે તેથી ભયે વ્યાકુળ થઈ ગએલા સમુદ્રને પોતાની છાતી ફાટી ગયાને ભ્રમ થાય છે.. - તેના સૈન્યથી રગડાણો એવો સમુદ્ર મરવાને ઉપાય ખોળે છે તેવામાં વિષને શિવજી ગળી ગયા છે એ બાબત અફસોસ કરે છે. 16. - સ્ત્રીના હોઠ સરખી કાંતિવાળાં સમુદ્રનાં પરવાળામાં પ્રીતિનું પાત્ર થએલી રાજપુત્રની દૃષ્ટિ શેભી રહી છે. " 17. તેણે કેરલ દેશના રાજાના લેહી વડે મેલ કરી નાંખેલા સમુદ્રને અગત્સ્ય ઋષિને ત્રાસ છોડાવ્યો. 18. સમુદ્રના મધ્યને ડહોળી નાખ્યું તેથી ઘુમરી ખાતા સર્પો દાંતમાં વળગી જાય છે તે જાણે સમુદ્રનાં આંતરડાં હોય એમ તેના હાથીઓ ખેંચે છે. 19. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #66 -------------------------------------------------------------------------- ________________ 22. 36 તેના ભયથી સિંહલદ્વીપને રાજા શરણે આવ્યો તે અગત્સ્ય ઋષિના 20, આશ્રમમાં વિશા ખાવા લાગ્યો. તેણે વિચિત્ર પ્રકારનું ધનુષ હલાવતાં હલાવતાં ગાંગકુંડ(ની) પરસ્ત્રીનાં 21. મુખચંદ્ર પડી જતા કુંડળરૂપી મંડળવાળાં કર્યા. તેણે યશરૂપી કુંચી (ચિત્ર કાઢવાની પીછી) દિશારૂપી ભીંત ઉપર મુકી તેથી દ્રવિડ દેશથી સ્ત્રીના લમણું રૂપી પાટીયા ઉપર પીંગળાશ ઉતારી (ચીતરી). ઉચાં શિખર ( ઘરનાં) પડી ગયાં છે તેથી તે જયશીલે જાણે રાજધાનીની નગરી, કપાએલા માથાવાળી કરી મુકી હોય. 23. પાણીમાં બોળાએલી રાજાની રાણીઓ મમતા પામેલાં વસ્ત્ર પાસે આંસુ પડાવીને તે (કુમાર) ના યશને કહી દેખાડે છે. 24. તેના બાહુએ ચેલ દેશના રાજાના અંતઃપુરના ઘરના બારની ચેકીનું કામ હલાવાતા પુછડાં રૂપી દંડ ધારણ કરનારા સિંહને સોપ્યું. 25. દ્રવિડ રાજા જ્યારે ભાગ્યો ત્યારે સાંકડ ગુફાના દ્વારમાં પેસવામાં ચિંતાથી દુર્બળ થઈ ગએલા દેહને બહુ (ઠીક) માન્યો. 26. ને તેના ભયથી ઝાડની ઓળમાં ભાગી ગએલી ચેલ દેશની સ્ત્રીઓના કપુરના ટપકાંના ચિવાળા વાળ હજી સુધી દેખાય છે. ર૭. તેના બાહુએ કંપાવેલી, તરતમાંજ અમૂલ્ય પદાર્થો પડી ગયા તેથી કાંચી (કંદોરો અને નગરી) દ્રવિડ દેશની પૃથ્વીના કીલ્લાનું સૂત્ર બાકી રહ્યું હોય (એવી દેખાય છે.) 28. . પ્રતાપની મહટાઇમાં પ્રીતિવાળા એણે (કુમાર) પેંગિ ભૂપની સ્ત્રીજનને કામદેવના પ્રતાપનું સ્થાન ન થવા દીધું. 29. રિપુની સેના જેણે દાબી દીધી છે એવા તેણે (કુમારે) ચક્રકેટ પતિની ચિત્રશાળામાં લખેલા હાથી (પર્યત) ને છોડાવ્યા. 30. કામ પરવારી પાછી વળ્યો અને કાંઈક ભાગના માર્ગમાં હતો ત્યાં તેને અકસ્માત ઉદ્વેગ જણવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #67 -------------------------------------------------------------------------- ________________ 37 35. તે ડાબી આંખના ફરકવાથી શંકિત થઈ ભય પામીને પિતાજીના ચરણનું કલ્યાણ હો એમ આંસુ પાડતો બોલ્યો. 32.. ચિંતાએ કરીને હદય બહેર મારી ગએલાને તેને કોઈ અદસ્યોએ આવીને અમંગળની વાર્તાની પેઠે તેના કાનમાં કાંઈક કહ્યું. 33. સારી નરસી ચીજ પ્રાણીઓના અંતઃકરણમાં પ્રતિબિંબની પેઠે આગળથીજ સામી આવીને ઉભે છે. - 34. અશેષ શાસ્ત્રમાં ઉંડે ઉતરી ગયો છે તેથી નિર્મળ બુદ્ધિવાળો થયો છે તો પણ કુમાર કેઈ અકારણ અધીરતા પામે. ખરાબ નિમિત્ત (દેખાય છે તે)ની શાંતિ માટે સર્વસ્વ દાનનો વિચાર કરી, એ કૃષ્ણ નદીને કાંઠેથી તે આઘે ન ખસ્યો. 36. - તેટલામાં તે જ ક્ષણે સુકાઈ ગયેલા હોવાળો રાજધાનીથી સામો આવેલે મુખ્ય દૂત દીઠે. 37. અપ્રિય જણાવવામાં જીભને આળશી બેઠેલી જોઈને જાણે વિસ્તારવાળા શ્વાસોશ્વાસ વડે અનર્થ કહેતે હોય ? 38. અત્યંત ઉના મહાના નિશાસાના વાયુવડે દુર્વાર્તારૂપી વજી તથા અગ્નિ પાસે છે એમ જાણે જણાવતો હોય ? 39. ધણીમાં ભક્તિવાળી દિશાઓ રાજાની સ્થિતિ પૂછતી હોય તેથી જાણે અતિ ઉતાવળાં પગલાંથી દેડતો દેખાતું હોય ? 40, અનર્થની વાર્તા ઉપાડીને આવ્યા છે તે રૂપી મહાપાપે દૂષિત થએલો છે એમ ગણીને ધૈર્યો જાણે બધી રીતે છોડી દીધો હોય ? 41. પ્રણામ કર્યા છે અને પાસે ઉભો છે એવો એ (દૂતને) રાજપુત્ર જે (બાપને) હાલે છે તે પિતાના ચરણ ( કમળ)નું કુશળ આ પ્રમાણે પુછતે હો. 42. - હળવેથી પાસે બેસીને ઉત્સાહ વણી વાણુ વડે નાકની ટોચ ઉપર જેને આંસુનાં ટીપાં આવી ગયાં છે એ તે દૂત કહેવા લાગ્યો. 43. - કુમાર તમે તમારા મનને દઢ કરો અને ધીરતાને છોડી દેશે માં. દુર્તરૂપી પ્રલયકાળનો મેઘ આ ઘડી છુટે છે. 44. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #68 -------------------------------------------------------------------------- ________________ 38 ' દેવ, પિંગળા પડી ગયો ત્યાં સુધી પાંડ્ય દેશને, હાલક લોલક થઈ ગયા ત્યાં સુધી ચોલદેશને, અને સિંહલને દબાવી દીધો ત્યાં સુધી તમારા 45. વિજયને સાંભળીને, સુખમય સ્થિતિ પામ્યા. . તેને વિધિચાંડાળે અકાળે દાહજ્વર ઉત્પન્ન કર્યો. સુખ સંપત્તિ કેાઈથી કંપ વગર મેળવી શકાતી નથી. 46. 1. ચંદનના લેપે કરીને પણ તેને સંતાપ શો નહિ (અને) તે વારંવાર તમારા આલિંગન રૂપી અમૃતની આકાંક્ષા ધરવા લાગ્યા. 47. આ ક્રમથી તેણે અર્ધ જાગવું જેમાં છે એવું જોવા માંડયું તે જાણે ઇંદ્રના દૂત (તેડવા આવ્યા હોય તે)ની સામાં ગજનિમીલિકા (આંખ વીંચામણાં) કરતા હોય. 48. અંતરમાં જાણે દાહ થતો હોય તે જોઈને જાણે પ્રિયકીર્તિ (હાર) નીકળી હોય તેમ દાંતની કાંતિ દેખાડતા તે (રાજા) મંત્રિયો પ્રત્યે આ પ્રમાણે બોલ્યા. 49. રાજાઓના મુગટને માણકની પટ્ટીમાં પ્રતાપરૂપી ટાંકણાથી જાણે કેરેલી હોય એવી પિતાની આજ્ઞાની અક્ષર માલિકા મૂકી. 50. - દિશાની ભીંતમાં બાણની પંક્તિઓથી કાંણું કરી મુકીને તેને પિતાના યશરૂપી રાજહંસના પાંજરાની શોભાને પમાડી. 11. * બંધી વગરની સમૃદ્ધિ વડે પૃથ્વીને દરિદ્રીઓ વગરની કરી (અને) સપુરૂષોના ઘરમાં લક્ષ્મીને કુળવધૂ જેવી કરી. પર.. ધનુષની ચતુરાઈથી પ્રાપ્ત થયું છે લક્ષ્મીને સમાગમ જેને એ અને કાકુસ્થ વંશનું ઘાટું સામર્થ્ય એવો વિક્રમની પદવીવાળો પુત્ર પ્રાપ્ત થયો છે. ' ' આ તેજ યશવાળાએ યુવરાજત્વ સંપીને ચક્રવર્તીપણાનો ભાર ઉપાડનારો આ સોમેશ્વરને કર્યો. 54. એ રીતે કૃતકૃત્ય થયેલ માહેશ્વર શિરોમણિ જે હું, તેને શિવજીના પુરમાં જવાને ઉત્સવ (છે.) 55. 1 આ બધું વિક્રમાંકદેવ માટે છે એમ 53 મા શ્લોકમાં સ્પષ્ટ થાય છે. ' 53. P.P. Ac. Gunratnasuri M.S. Page #69 -------------------------------------------------------------------------- ________________ 38 * મદેન્મત્ત દ્વારપાળને હાથે સેવકને (સેવા કરવા આવનારાઓને) પણ જેણે ગલહસ્તિત કર્યા છે ( ગળચી ભરી ધકેલી કઢાવ્યા છે, એવા અભાગ્યા રાજાઓ દૈવને પણ અગમ્ય એવા પિતાને માને છે. પ૬. મહારે જન્મ ચાલુક્ય રાજાઓના શુદ્ધ કુળમાં છે, મહારા કાનની મિ.” ત્રાઈ કેટલાંક શાસ્ત્રાર્થના છાંટા પામ્યા છે ( અર્થાત મેં કેટલાંક શાસ્ત્ર સાંભળ્યાં છે.) 57. અભાગ્યા જીવિતને હાથીના કાનના અગ્રના જેવું ચપળ હું જાણું છું. મહારે પાર્વતીના પ્રાણનાથ વિના બીજે વિશ્વાસ નથી. 58. તે હું તુંગભદ્રાના ખોળામાં (બેશ) શિવજીનું ચિંતવન કરતે (આ) દેહ ગ્રહણની વિડંબના (નામોશી) મટાડવાને ઇચ્છું ( અર્થાત તુંગભદ્રા નદીમાં પડીને દેહ ત્યાગઝ કરવા ઈચ્છું છું.) 59 શિવજીની સેવામાં આ દેહ ઉપકાર માટે ચાલ્યા ગયે (તો) એ કૃતઘતાનું વ્રત (કહેવાય એટલે કૃતઘતા કરી દે) તેને જ્યાં ત્યાં ત્યાગ કરે છે. બહુ સારૂ” એમ રાજાના વચનને કારભારીઓએ કબુલ રાખ્યું (કેમકે) યોગ્ય આચરણમાં કેનું મત ઉત્સાહ ચતુર (ઉત્સાહિત) ન થાય? 61. તે પછી પ્રેમીજન જેને પ્રિય છે એવો રાજા કેટલીક મજલે દક્ષિણાપથની ગંગા (તુંગભદ્રા) નાં દર્શન કરતે હો. તે તુંગભદ્રાને તે માંની રાજાએ તરંગ રૂપી હસ્ત વડે (પિતાને) ઉપાડીને ઈદ્રના મંદિરમાં ફેંકતી હોય એવી માની. 63. * ત્યાં ફીણમાં મોટા મહેટા ગોળાની પંકિત હતી તે જાણે બ્રહ્માએ વિમાનના હંસની હાર ગોઠવી હોય એવી દીઠી. 64. ઘણે દૂર સુધી ઉડીને પડતા એવા છાંટા વડે એ પૃથ્વીને ચંદ્રમા ગ્રહ ભેળા થયા હોય એવો શોભવા લાગ્યો. - 4 આવી રીતે દેહપાત કરવો એ આત્મઘાત નથી પણ વિહિત મરહ્યું છે, જેમકે–ચાતો મિજાત્ય વિશે વૃદ્ધો યુવા થવા I તનું જાન્યઃ સ વ મે | ઇત્યાદિ (ધર્મસિંધુ.) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #70 -------------------------------------------------------------------------- ________________ તેમાં ઉતરીને ધીર પુરૂષોમાં મુખ્ય એવો એ રાજા નાહીને શિવછનાં ચરણયનું ચિંતવન કરવા લાગ્યો. તે જરા પણ ખેદ પામ્યા વગર અપરિમિત સુવર્ણના ગંજ દેવા લાગ્યો. મહાભાગે પુરૂષો કષ્ટ વેળા પણ દાન દેવામાં હે ફેરવતા નથી. 67. તે ગળા લગી પાણીમાં ઉતરીને મોટા મોજા રૂપી તુરીના ઘેષ વડે તે શિવપુરીમાં સધાવ્યા. 68. એટલું કહીને તે (દૂત બોલતો) બંધ થયો ત્યારે તે (વિક્રમાંક) આંસુને વરસાદ વરસાવતો અને પાસેનાં માણસોએ જેની પાસેથી છરી ઝોંટી લીધી છે એવો, આક્રંદ કરીને ગળું ફુલાવી મુકયું છે એ, સ્વભાવથી જ ઢીલા સ્વભાવને અને બાપનો સ્નેહ તેથી પૃથ્વી ઉપર આળોટતે શરીરે રૂદન કરવા લાગે. 69-70. એ રીતના દુરાચારના નિયમને ગ્રહણ કરનારા યમને સૂર્ય પણ તેને વંશમાં કાંટારૂપ માને છે. - 71. એ દુઃખને ન જાણનારા (બીજા) દિવસોને પાર કરતો (એ) દિવસ પણ જાણે પિતાને મંદભાગ્ય સમજતો હોય. 72. - તે પછી એ કેટલેક વખત (તેવી સ્થિતિમાં) રહીને અવિચ્છિન્ન પડતાં આંસુને વરસાદ વરસાવતે વિચારવા લાગ્યો. 73. હે આદિકૂર્મ કર્મ સુખસ્થિતિની ના પાડે છે (અર્થત કામ કરવાનાં હોય ત્યાં સુખે બેસી રહેવું હોયજ નહિ. અથવા કામ હોય ત્યાં સુખે બેસી રહેવાયજ નહિ) હે શેષ કચરાઈને હાડપિંજર બાકી રહે એવો થા. (એટલે પૃથ્વીને ભાર ઉતારનાર હવે કઈ નથી.) 74. હે દિગજે સ્વતંત્ર ક્રીડા કરવાનો આદર તજી દે, અને બધા ભેળા મળીને પાછા આ પૃથ્વીને ધારણ કરે. (કેમકે પૃથ્વીનો ભાર ઉપાડનારે ગયે. ) 75. * (કેમકે) આહવમલ જેવા (રાજા) ના સુવર્ણના સ્તંભની ભ્રાંતિ કરનારા બાહુને (તે) બ્રહ્માએ ઇંદ્રની ધુરા ધારણ કરવાને નિશ્ચિત કર્યો.૭૬. - કે હે રાજાઓ તમે પોતપોતાની રાજધાનીમાં સ્થિર થઈને રહો (કેમકે) વિરના સિંહાસન ઉપર બીરાજવાને (હવે) એ ઉત્સાહ કયાંથી (કહાડશે.)૭૭. : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #71 -------------------------------------------------------------------------- ________________ 41 હે પરૂષ તેને બહુ દંડ (તો) છુટો પડ્યો હવે તું શું કરીશ, હે પ્રતાપ તું પ્રતિપાલક વગરને થઈ ગયે તેથી પરિતાપ પામતે હઈશ. 78. હે પા ( રાજ્ય લક્ષ્મી !) પાછું પદ્માકર (તલાવ)ને ઘર ધાર્ય. (કેમકે) આ હારા પતિની જુદાઈને સંતાપ બીજે સ્થળે તું સહન કરી શકીશ નહિ. 79. શેષની ફણના મંડળ રૂપી ડીંટીયાથી પૃથ્વીને ખરી પડવું એ સારું છે અથવા માટીના પીંડાને એવું સ્નેહનું પાંડિત્ય ક્યાંથી (હાય). 80. હું માનું છું કે બ્રહ્મા કોઈ અપૂર્વ મૂર્ખ ઉઠ છે (કેમકે નહીંતર ) ઘણું વખતના કલેશથી ઉત્પન્ન થએલી પિતાની કૃતિનો કેમ નાશ કરે. 81. અહો એવું શિર્ય, અહો ધૈર્ય, વિચિત્ર પ્રકારનું ગાંભીર્ય અને શોભા, (અ) તે સાચું છે કે એક ઠેકાણે એ બધા ગુણ દુર્લભ છે. 82. - શત્રનાં શસ્ત્રોને બુઠાં કરી નાંખનાર એ વજી જેવી આકૃતિવાળાને જે ક્ષય થયો તે મહારા ભાગ્યના દોષથીજ (થયું છે) અથવા બીજે પાઠ– મહારા ભાગ્યના દેષથીજ આ ક્ષય થયો છે એમ (હું) જાણું છું. 83. બ્રહ્મા એવું સૃષ્ટિનું રત્ન કયી રીતે બનાવશે, અથવા એવા પરમાણું કેમ ભેળા થઈ શકશે. 84. સામી દોડતી આવતી અનેક (સેના અને નદીઓ) ને પેશી જવા દેવાને સમર્થ, સત્વગુણને સમૂહ એવો રાજા, સામી દેડતી આવતી અનેક નદીઓને પેસવા દેવાને સમર્થ અને પ્રાણીના સમૂહવાળા સમુદ્રના જેવો એવો (મનુષ્ય) દુર્લભ છે. 85. આર્ય અને સુકુમારપણાનું એક પાત્ર એવા રાજાથી હાય હારા વિના (એ) ખેદરૂપી અગ્નિ કેમ સહન થઈ શક્યો હશે. 86. એ અને બીજુ બરાડા સહિત વારંવાર ચિંતવન કરી કરીને હળવે હળવે વિવેક રૂપી દીપક વડે તે રસ્તે ચડ્યો. સધાવેલા પિતાની યથાવિધિ ક્રિયા કરીને પછી મહટા ભાઈને જોવાની ઉત્કંઠાથી પ્રેરાએ તે આગળ ચાલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #72 -------------------------------------------------------------------------- ________________ 93. 94. કેટલાક દિવસોએ તે માર્ગ ઉલ્લંઘીને (કાપીને) તે પછી શબ્દ વગરની સેનાના સમુહ સહિત તે પુરીમાં પેઠે. હસ વિનાની જેમ તળાવડી, ન્યાય વિનાની જેમ રાજતા, કવિ વિનાની જેમ સુખસભા, ચંદ્ર વિનાની જેમ રાત્રિ, દાન વિનાની જેમ લક્ષ્મી, કવિત્વ વિનાની જેમ વાચાળતા, તેમ એ પિતા વિનાની પુરીને અપવિત્ર માનું છું. 9091 આગળથી આવેલા મોટા ભાઈએ જેને માન આપ્યું છે એવો તે તેનીજ સાથે કલેશ સહિત રાજમંદિરમાં પેઠે. - 92. અન્યોન્યને ગળે વળગી પડ્યા તેથી જાણે તેઓના આંસુના જળની ધારા ત્યાં અતિ બંધાઈ રહી હતી તે દબાણુથી જાણે બહાર નીકળી પડી હેય શું. ક્રમ થકી તે બંનેએ દુઃખ ત્યાગ કર્યું અને છળ વડે વેઢારાતી અને ન્ય સ્નેહ વૃત્તિથી કેટલાક દિવસ નિર્ગમન કર્યા. | ગુણો વડે પિતે હોટ છે તો પણ મોટેરા ભાઈને તે પિતા તુલ્ય લેખે છે, મહાત્માઓની પ્રવૃત્તિઓ અવળે માર્ગ થાય જ નહિ. 95. તેણે દિશાના ચક્રને વલવીને ભેળી કરેલી વસ્તુઓ તેને સુપરદ કરી (પી) યશસ્વીને લોભ હોય નહિ. ને તે પછી કેટલેક દિવસે સોમેશ્વર પાપ કરવામાં તત્પર થયો. એ મહટી સમર્થ એવી ભવિતવ્યતા તેને કેણ મટાડી શકે એમ છે. 97. મદિરા જેવી રાજ્ય લક્ષ્મી તેને મદ ઉપન્ન કરવામાં કારણભૂત થઈ. તે ખશી ગયેલું યશરૂપી તમામ વસ્ત્ર જાણી શક્યો નહિ. 98. મંગળની તુરીના શબ્દ જાણે તેને હેરપણ આવી ગયું હોય એથી તેણે લેશ પણ મહાત્માઓનાં વચન સાંભળ્યાં નહિ. : 99. તેણે મદને વર પ્રગટ કરીને અંગને કસરતાં જણાવતાં રાજયમીની પેઠે રાજ્યલક્ષ્મીને ક્ષય કર્યો. 100. કુંતળના ઉલ્લાસ બંધ પડ્યા તેથી વૈરાગ્ય દેખાડતી પૃથ્વી તે ધણી જીવતે છત્તે વિધવા જેવી દેખાવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #73 -------------------------------------------------------------------------- ________________ , , 43 104. તેથી જ ઝાઝા પવનથી યુસી લેવાન નું તેના બેસવાથી પીઠ દૂષિત થઈ હોય એમ હાથીઓ સુંઢ ઉંચી કરી તેમાંના છાંટાના જળ વડે પિતાની પીઠ ઊપર જાણે પ્રક્ષણ કરતા હોય.૧૦૨. રખેવાળોએ મંડળ ભ્રમણમાં પ્રવૃત્ત કરેલા (કાવો લેવરાવતા ) તેની સેનાના ઘડાઓ તેની અયોગ્યતા સિદ્ધ કરવાને જાણે સેગન લેતા હોય ? 103. હું માનું છું કે, તેણે જે ક્ષાત્ર તેજનો ત્યાગ કર્યો છે તે, કદાચિત રાજ્યલક્ષ્મીને લાખની માનતા હશે તેથી તે ગળી જાય તો એવી વ્હીકથી હશે. તેણે પોતે પિશાચીણી જેવી રાજ્યલક્ષ્મીને ચુંબન કર્યું તેથી સ્વાદ લાગ્યો તે હવે સહુનાં ગળાં ચુસી લેહી ચુસી લેવાની ઈચ્છા રાખે છે. 105. તે ઉદ્ધત ચામરના ઝાઝા પવનથી ઉડેલી ધૂળથી ભરાઈ ગયે તેથી માર્ગ જોઈ શકતા નથી. 106. તેજના ભંડાર એવાં રત્નનો ઢગલે પહેરે છે તો પણ તે દૈવનો હણેલો અંધારાના ઢગલાથી ઢંકાઈ ગયો છે. 107. નમવાવાળા બધાને ઉપર જવાની બંધી છે એમ ધારીને તેણે વિહળ થઈને હેઠે ઉતરવું ઠીક માન્યું. 108. પિશાચની પેઠે સર્વનાં છિદ્ર ગોતવાને તત્પર થયેલો તે મદની મૂછો વડે કાંઈ પણ કર્તવ્ય જાણી શકતો નથી. લોભનું જ એક ઘર એવા એ રાજા થકી સઘળાં માણસ અલગ રહેવા માંડ્યાં. રાજાનો ત્યાગ એ જગને વશીકરણનું ઓસડ છે. 110. અકારજમાં પણ કુમારનો અભિપ્રાય તેણે પ્રગટ કરવા માંડ્યો. લમીના સુખમાં મોહ પામેલાને શું અસંભવિત છે. 111. તે અંકુશ ફેરવતે થકે હાથી ઉપર ચડીને પ્રખ્યાતિનું બીજ વાવવા જાણે આકાશ સ્થળને ખોદતો હોય ? 112. ઝાઝા બકબકાટનું શું કામ ? તેણે એવું રાજ્ય ચલાવવા માંડયું કે જેને લીધે ચંદ્રમાના મિત્ર સરખા ચાલુક્ય વંશમાં કલકતાને પામે. 113. મોટેરા ભાઈને દુરાગ્રહ મટાડી શક્યો નહિ. રાજ્ય રૂપી ગ્રહ જેને વળગ્યો હોય તેને માટે મંત્ર શું, અને એસડ શું ? ( 114, 109. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #74 -------------------------------------------------------------------------- ________________ તે વિચારવા લાગ્યો કે ઉધી બુદ્ધિનાને શું કરવું? આમાં અપકીર્તિના ભાગનું પાત્ર હું થઈશ. 115. અવળે મારગે ચાલનારા ગુરૂને ત્યાગજ કરવો ઠીક ગણાય. તો યા અહીંથી દક્ષિણ સમુદ્ર તરફ જવાનું ધારું. ધાર 116. હું જ્યારે એ દ્રવિડ આદિને અત્યંત પીડીશ ત્યારે તેઓ ઉલટા ચાલનારા પણ આને હરકત કરવાને સમર્થ નહિ થાય. 117. એ ચુલુક્ય વંશના મસ્તકને મણિ, એમ કર્તવ્ય મનથી નિશ્ચય કરી નગારાના. શબ્દ વડે કાનના રસ્તાને ફાડી નાંખતે નીકળ્યો અને કોપાયમાન થયેલાએ સાહસનાં બીરદવાળાએ રાજાઓની સેનાના હાથીઓમાં પિતાનાં બાણ વડે કેટલા (હાથી) નું ધૈર્ય ન છોડાવી દીધું ? 118. મધુએ ત્યાગ કરેલી વનની પૃથ્વીની પેઠે ધનુષથી છૂટી પડેલી પણ છની પેઠે, મોતી કહાડી લીધેલી છીપની પેઠે, અને મધુરત્વ વિનાની કવિતાની પેઠે, તેણે એકે ત્યાગ કરેલી ચાલુક્ય રાજ્યની સ્થિતિ શોભતી નથી. સારા જન્મવાળાનું સામર્થ્ય વર્ણવવાને કેની વાણીને વિસ્તાર (સમર્થ) છે. ઇતિ શ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરમભટ્ટ બિલ્પણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના A કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં ચોથે સર્ગ સમાપ્ત થયો. 11, 1. गुरोरप्यवलिप्तस्य कार्याकार्यमजानतः // ૩uથપ્રતિપરી પરિત્યાવિધી છે - (પ્રબોધ ચંદ્રદય નાટક) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak frust Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪પ સર્ગ 5 મ. એ દુર્મતિ (જ્હોટે ભાઈ) રાજ્ય કંટક કહાડવાને ઉઘુક્ત થયો છે તે) અને નાના ભાઈને નહી સહી શકે એમ હોટા ભાઈ તરફના સંકટની શંકા રાખીને તેણે નાના ભાઈ સિહદેવને બોલાવી લીધો. 1. સર્વ બાજુથી તુરીના મંગળ શબ્દ બંધ થયા છે તે જાણે ઘરેણુને શબ્દ છાને રાખતી હોય એમ ઠેકાણુંવગરના ચિત્તવાળા એ રાજાએ તેની પછવાડે ચલાવી હોય એવી રાજલક્ષ્મી જણાણી. ખોળામાં બેઠેલાને મારી નાંખવા સારૂ ગોંધી રાખ્યો છે એમ કેમ શંકા રાખે છે ? (તેથી) તે રાતમાં ખાટલામાં લેતાં લેટતાં ચંદન બધું લોવાઈ જાય છે એ રીતે તપ્યા કરે છે. * 3. તે રાજાનું મન મોટા ભયરૂપી ગારામાં ખેંચી ગયું છે. તે ઘણી સંખ્યાવાળો ભાર ખેંચી કહાડવાને સમર્થ એવા મદોન્મત્ત હાથીઓથી પણ ખેંચાઈ શકાયું નહિ. (ગારામાંથી) 4. એ ઉકળતા મનવાળાએ તેની પાછળ પુષ્કળ સન્ય મોકલ્યું. લેભી મનવાળા ચર્મચક્ષુ પુરૂષનું કર્મ શું સત્વગુણ રહિત ન સંભવે ? 5. એ સૈન્ય તેને પહોંચી ગયું તોપણ અન્યાયના પંકની શંકાથી તેણે તે સૈન્યને એકદમ હણ્યું નહિ. અટકળાય નહિ એવા ભુજ બળશાળી તેના જેવા પુરૂષ સંકટમાં પણ પીડાત્ર વિનાના હોય છે. 6. શત્રુ રાજાઓના કાળરૂપ તેણે નિર્દય રીતે મારવાને એ સૈન્યને ઉદ્યપ્ત થયું ત્યારે તેને મદવાળા હાથીના પગ વડે ચૂર્ણ કરાવીને એક કાળીયો કરી નાંખ્યું. શું ઝાઝા બડાફા મારવા, વારંવાર શત્રુની સેનાઓ આવી તેને કાળના મુખ રૂપી ખાડામાં નાંખીને તેણે રાજાને પોતાનું અંગ બાકી રહ્યું એ કર્યો. એક મૂળમાં ચરાના છે તે સાથ હોવું જોઈએ. * મૂળમાં અન છે અને પાનને અર્થ પીડા-દુઃખ એવો રાષ્ટ્રeતાનાજમાં કર્યો છે. તે વિના ઉંડાને અર્થ સંભવ નથી કેમકે એ છે, 7. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #76 -------------------------------------------------------------------------- ________________ Phકે છે 12. લક્ષ્મીના વિલાસ સ્થળમાં બાથમાં લીધેલા રાજહંસની પેઠે યશને રમાડતા થકા જાણે વિષ્ણુ ઉદય પામ્યા હોય ? " ભાઈના દુરાચરણના ચિંતવનથી કે પરૂપી ગારાથી ડહોળાઈ ગયેલું મન ધારણ કરનારા તેને તુંગભદ્રાએ સ્વચ્છ પાણી વડે પ્રસન્નતા પમાડ્યો. 10. હાથીના સમૂહના નહાવા સારૂ ઉતરવાને લીધે વાહીનીપતિ (નદીપતિ સમુદ્ર અને સેનાપતિ) ને માર્ગ તે (તુંગભદ્રા) આવી અને (સાટે) હાથીના * મદની નદીઓ સમુદ્રમાં જઈ મળી. 11. ' હાથી (નદીના જળમાં પ્રતિબિંબરૂ૫) સામાવળીયા હાથીને જોઈને તેને દળી નાંખવાની આકરી ઈચ્છાથી નદીનું ચેખું પાણું ગ્રહણ કરી શકે નહી. ક્રોધી માણસને એ સ્વભાવજ છે. ભ્રમરના શબ્દથી આકુળ થએલે હાથી પાણી પીવાની પણ ઈચ્છા કરતા નથી. (અને) પાણીમાં પેશી જઈને તેઓને પીડા પમાડી, ગરજવાને વાચાળ બનવું એ દુષણજ છે. 13, પાસે આવેલી હાથણના લોભથી હાથીએ સામાવળીયા હાથીને છોડી દીધે. પ્રચંડ દંડવાળ કામદેવ જ્યાં ત્યાં તૈયારજ છે એ આશ્ચર્ય છે. 14. હાથીઓએ માર્ગ રેકી રાખ્યો છે તેથી ઘેડા પાણીમાં ઘણીવાર સુધી નાહી શક્યા, અને ઊંટોને તો કાંઠાના ઝાડના કાંટા મળ્યા એટલે નદીની સામું પણ જેવું નથી. - હાથીના મદના પાણીથી મેલા થઈ ગએલા સમુદ્રને હમેશ ઝરતા મદવાળા ઐરાવત હાથીનું ભ્રમણ સાંભરી આવે છે. - 16. આ અંકુશને ન ગણકારનારે હાથી જે ન્હાવામાં ગુંથાયેલી કુટુંબની સ્ત્રીઓના મધ્યમાં ગમે તે ઉપર બેઠેલાના ભાગ્યની સંપત છે. 17. કેટલાક દિવસ સુધી પ્રિયાના કેસરના ગારાવાળી એ નદીને કરીને પછી લડાઈ પાસે આવવાથી જેના બહુ ખરાબ રીતે ફરકી રહ્યા છે એવો એ ચોળ દેશની સામે આગ્રહ સહિત ચાલ્યો. 18. જ્યાંની મૃગનયની સ્ત્રીઓ નજરબાગનાં પક્ષિઓના નાદથી ગળાના ઘાટા સ્વર ઢંકાઈ જાય છે તેથી (પિતાની) ચતુરાઈને ગુણ દેખાડી શકતી કે નથી, 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #77 -------------------------------------------------------------------------- ________________ જ્યાં કામદેવ (પોતાના) દાહથી માંડીને તેની સાથે વિરોધ રાખતો થક, સોપારીના વનની કાળી પંક્તિમાં મળેલાં સૂર્ય કિરણની કાંતિમાં વસે છે. 20, જ્યાં પવને હલાવેલાં કેવડાનાં ઝાડના સમૂહની રજથી ધોળી થઈ ગયેલી પૃથ્વીમાં સ્ત્રીઓને શરણે આવેલ કામદેવ શિવજીના અગ્નિની પેઠે ભસ્મ થઈ ગયા. - 21. નારીયેળીનાં ફળના સમૂહમાં નૃત્ય કરવાથી તેની અંદર રહેલા પાણુંની લેહેરને ચુંથી નાંખનારા અને પાકી કેળની સમૃદ્ધિને લૂટી લેનારા જ્યાંના વાયુ કામદેવનાં શસ્ત્ર રૂપ થાય છે. 22. એ રાજપુત્ર તે વનવાસના મંડળમાં સ્ત્રીઓની નજરબાગની પૃથ્વીને અભૂત એવા વિલાસની સાક્ષિણ કરવા માટે કેટલાક દિવસ રહે. 23. * પહેલાં દેખાડેલા પરાક્રમની સ્મૃતિ સેનાના તુરીના નાદ વડે મલય દેશના રાજાઓને કરાવતો એ રાજા મેજ મારતો ધીરે ધીરે આગળ વધ્યો.૨૪. જયકેશી રાજાએ તેની મુલાકાત લઈને માગ્યાથી વધુ ધન આપીને કોંકણ દેશની સ્ત્રીઓના મુખચંદ્રનું હાસ્ય રૂપી અજવાળીયું નિશ્ચળ કર્યું.૨૫. એ શુદ્ધ પરાક્રમ વાળાએ ચંચળાઈ છોડી દીધેલા આલુપ રાજાને વધાર્યો. એવાઓની અવિનયની પહેલી દૂતિ જેવી અનમણુજ (નમનને અભાવ) કેપને વધારે છે. 26. ઘાડાં ફેલાઈ ગયેલાં બાણ વડે આગળ દેખાડેલે એવો કેરલ રાજાના સ્ત્રીઓના ગાલરૂપી સ્થળીમાં આંસુનો નિવાસ દેખાડી દીધો. 27. વેગથી આવેલા તે રાજાને જોઈને થએલા ભય વડે હાલોલક થતા સમુદ્ર રૂપી નીલ કુંડળવાળી દ્રવિડ દેશની પૃથ્વી કંપવા લાગી. 28. તે પછી ન્યાય માર્ગને જાણનારે દ્રાવિડ દેશના રાજાને દૂત, એ તૈયાર રહેતા ધનુષવાળા અને બદલે ન વાળી શકાય એવા કેઈ વિશેષ પરાક્રમવાળા એ રાજાની સભામાં આવ્યો. મસ્તક વડે પૃથ્વી તળને ચુંબન કરનાર એ દૂત કુંતલંદ્ર સુત (વિક્રમાદિત્ય) ને પ્રણામ કરીને દાંતની કિરણરૂપી પલ્લવમાં મુક્યાં છે કમળ પદ જેનાં એવી વાણી બોલ્યા. આ 29. P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust Page #78 -------------------------------------------------------------------------- ________________ 33. હે ચુલુક્ય વંશના ઘરેણું ! તમારા ગુણ ગણવાને કણ ડાહ્યા થઈ શકે એમ છે. સૂર્યના તેજનો સરવાળો કરવાને કેની ચતુરાઈ (ચાલે) 31. તમારી તરવારના પાણીનું નિર્મળપણું હું શું વર્ણવું ? જેનાથી ઉત્પન્ન થયેલો જગરૂપી છીપના સંપુટમાંના મોતી જેવો યશ, ચંદ્રમાની કાંતિને પામે છે. 32, હારા ખગના પાણીનાં શું વખાણ કરીયે. જેમાં શત્રના માથાના વાળ જાણે ફરકતા એવા શેવાળ હોય તે વડે તે તેમાં મુકેલે રાજહંસ સર યશ શોભે છે. હારા ભુજમાં રમી રહેલા ધનુષનો શબ્દ સંગ્રામની હદમાં કોણ સહન કરી શકે, કે જે શત્રુઓના ઘરમાં સ્ત્રીઓના કકળાટના શબદથી સ્પષ્ટ થાય છે. 34. હારી પ્રત્યંચાના શબ્દો વડે દિગ્ગજો પણ મદહોણું થાય છે. (અને તેથી) કાળા ભ્રમરોએ ત્યાગ કીધા છે તેથી જાણે દિશાને સ્વચ્છતાને. પમાડે છે. 35. - તું જેવા જીતનારા વિના અસાધ્ય સાધવાને ક્ષત્રીઓ અસમર્થ છે. જગતને પ્રલય સમય વિના સમુદ્ર બળી દેવાને હિંમતવાળે થતો નથી. 36. જે તે ઉચ્ચ ગુણવાળાએ પોતાનું રાજ્ય મોટા ભાઈને તૃણની પેઠે સોંપી દીધું; તેથી જગતમાં હારું કીર્તિ રૂપી ચાંદરડું વલેપની પેઠે નિશ્ચળ થયું છે. 37. અથવા તું હારી જમીનને શું કરે છે. તું આખી પૃથ્વીને ધણી છે. સિંહ જે પર્વતમાં વસે ત્યાં તે મૃગરાજપણું પામે છે. 38. 1 . હે મોટા શૂરવીર તું જે પૃથ્વીમાં વસે છે તે પૃથ્વી પુણ્ય ફળના પાત્રપણાને પામે છે. તે પૃથ્વીને કુત્સિત રાજાઓ કદરાઈથી (વ્યર્થ ધારીને) ત્યાગ કરે છે તે તું જેવા ગુણ થકી ઉજવળ એવા પતિને પામે છે. 39. હે વિક્રમાદિત્ય હારી વ્હીકથી પર્વતની ગુફાના આશ્રયમાં લાજ ખોઈ બેઠેલા રાજાઓ રહેલા છે તેને પણ સંગ્રામની હદમાં હારા ધનુષની પણુછના થતા શબ્દના પડછંદા વડે લ્હારું ધનુષ પીડે છે, 40, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #79 -------------------------------------------------------------------------- ________________ 49 ઉંચા પ્રતાપરૂપી અગ્નિવાળું મુખ ધારણ કરતું હારું ખર્શ જાદુગર છે કે જે માનુષી માથાં કપાઈ ગયેલા શત્રુઓને દેવતાઈ માથાનો સમાગમ 41. 42. 44. - ભારતાદિ વિષે હારા જેવો પ્રતાપી અને ભાગ્યભૂમિ કઈ સાંભળતા નથી, કે જે વિજયશ્રીને સંગ્રામમાં દર્શન માત્રમાં અન્યના સંગથી વિમુખ કરે છે. શું રાજાઓના મુકુટના મણિ લેહચુંબકના સગા ભાઈ સરખા છે? કે જે દૂર રહેલી તારી તરવારને પાસેના માર્ગમાં ખેંચી લે છે તે. 43. - ચલ દેશના રાજા તેને શું ન કહે કે જેને તેં ઉજવળ ગુણવડે રાજી કરેલ છે; તે તારી સમૃદ્ધિને તું તૃણવત્ ગણે છે તે જોઈને સમૃદ્ધિ આપવાનું કહેવાથી લજાય છે. * ઘનની ગર્જના જેવા અન્યના પોરસના ગુણ કાને પડે છે તે પણ જેમ રાજહંસણી માન સરોવરમાંથી ખસતી નથી તેમ તારી સ્તુતિ તેના મુખમાંથી ખસતી નથી. 45. કુળનું વિભૂષણ અને અભુત ગુણવડે ત્રણે લોકથી ચડીયાતી એવી પિતાની કન્યાને તારા હાથ સાથે પ્રીતિવાળી કરીને તે સમસ્તને વંઘ થ. વાની ઈચ્છા રાખે છે. 46. - એવાં તેનાં મનહર વચન વડે કુતળપતિ પ્રસન્નતાને પામ્યો, કેમકે આકરા ધરૂપી વિષના વેગની શાંતિ માટે એવા પુરૂષોની આગળ વિનય જ ઓસડ છે. એ ચંદ્રમુખી કેવી હશે એવી ચિંતા તેના હૃદયમાં લાગી. કામી પુરૂષોમાં ખેંચેલા ધનુષવાળ કામ નિમિત્ત માત્ર જોયે છે. 48. હોઠના ભાગમાં મંદહાસ્યરૂપી વસ્ત્ર જાણે પથરાઈ રહ્યું હોય અને વાળની લટવાળા નયનવાળો પૂર્ણ ચંદ્રમા એ દાંતની કાંતિવડે જાણે સૂચના કરતે હોય એમ તેણે મનની પ્રસન્નતા જણાવી. 49. આવી સુજનતા જાણ્યા વિના મહું જે ધનુષ વડે જે કાંઈ બોલચાલ કરી તેથી થએલી શરમથી મહારાથી માંડમાંડ બોલી શકાય છે. પ૦, 47. At. Gunratnasuri N Jun Gun Aaradhak Trust Page #80 -------------------------------------------------------------------------- ________________ 54. 50 સજન દેવ માત્રને તિરસ્કારી કહાડી મનમાં ગુણજ ધારણ કરે 51. છે. મેઘ સમુદ્રની ખારાશને દૂર કરીને જળ માત્ર ગ્રહણ કરે છે. - વારંવાર દિગ્વિજયના વ્યસનવાળા મહું તેનું શું પ્રિય કર્યું છે તેને પણ તે હારી ઉપર અતિશય રાજી રહે છે. ઉંચા અંત:કરણવાળા પુરૂષોનું - 52. ચરિત્ર કણ જાણે છે. " એ ઝાઝા ગુણરત્નવાળા અને સ્નેહથી પવિત્ર હૃદયવાળાનું ઇચ્છિત હું પાર પાડું છું. ઉલટ થવા ધારતું નથી માટે જે તેના મનમાં હોય 53. એ રીતે અમૃતના ઝરણુરૂપી અને ચંદ્રના કિરણ જેવી નિર્મળ વાણી દેખાડતા વિક્રમાંકને એ પછી એ ભલો દૂત ભય ત્યાગ કરીને વિનંતિ કરે છે. હવે તમારે બીજું શું કરવું ઘટે છે, દાનેશ્વરીપણું જે બતાવે છે તે તમે કર્યું. ચુલુક્ય કુલના રાજા યાચના કરનારાઓના માગેલા વિષયથી કેણ ઉલટું કરે છે. - 55. મહારા ધણીને દગાખોર ન જાણતા હે, અને આ વાતમાં તમારા મનમાં ચોખવટ લાગતી હોય તે તુંગભદ્રા વડે ચિનિત થયેલા પાસેના માર્ગમાં પાછા ફરીને પગલાં કરે. 56. - ત્યાં એ શુદ્ધ હૃદયવાળે કેટલીક ચાલતી મજલ વડે પ્રતાપી એવા તમારી સાથે પર્વણને દિવસે ચંદ્ર જેમ સૂર્યની સાથે તેમ પરિચય કરશે. 57. ધનુષ ધરીને એ ઠેકાણે આવેલા તમારે વિષે પ્રીતિદાન પણ ભીતિદાનપણને પામશે અને તેથી ત્યાં તેનું વિલક્ષણપણું અને ગુણમાં ૫ક્ષપાતીપણું જાણવામાં આવશે. 58. આજ સુધી તેના વચનની અસત્યતા ક્યાંહી પણ લેકેએ જોઈ નથી. હારા જેવાના અશુભપણુથી (કદિ ન કળ્યામાં આવે પણ) તમારા જેવાને તે તે સ્પષ્ટ જણાશે. 59. ઈત્યાદિ વચને એ વારંવાર આ ચતુરે સમજાવેલે એ (રાજા) ચેલ દેશના રાજાનું હૃદય જાણવામાં આવવાથી આગળ બતાવેલે નદી કાંઠે તે ગયેunratnasuri M.S. જ ચાલતી ધન ધના ધાને દિવસે Jun Gun Aaradhak Trust. Page #81 -------------------------------------------------------------------------- ________________ 51 તે પછે તરત જ ચેળ દેશનો રાજા પણ ઉત્સવ કરીને કામદેવની પતાકા રૂપી અને હાસ્યવાળા મુખવાળી તે કન્યા સહિત શહેરમાંથી બહાર નીકળે. તેને કુંતલ રાજાના પુત્રની સાથે સંધિ (કરવાને) બંધ નિશ્ચલ જોઈને મહાભય રૂપી પીડા શાંત જેની થઈ છે એવી પ્રજા પિતપોતાના ઘરમાં આદરવાળી થઈ - 62. દિગ્ગજેના કાન ફાડી નાંખે એવા તેના દુંદુભિના આકરા નાદથી ઐરાવત હાથીના નગારાને શબ્દ થાત હેય શું એવું આકાશ શોભી રહ્યું છે. 63. બધી બાજુથી કાનને આકરા લાગે એવા ફેલાઈ રહેલા દુંદુભિના નાદના પડછંદાને બહાને ચીકાર કરતા હાથીના ટોળાના ભટકાવાથી જાણે દિશાની ભીત ફાટી પડતી હોય (એવું જણાય છે.) 64. કાન ફડફડાવવાના પવનની લહેરોથી ઠંડા બનેલા સુંઢમાંથી નીકળતા છાંટાના જળવડે, ભય થકી મૂછિત થઈ ગએલા આગળ પડેલા દિગ્ગજોને તેના હાથીની લંગરની લંગર જાણે (પાણું) છાંટતી હેય. 65. ત્યાં પૃથ્વી ઉપરની રજ ઉડીને હાથીના ધ્વજના વસ્ત્રના છેડાના ફડફડાટથી આઘી નીકળી જાય છે કે જેથી સૂર્યને દિશ્વમ થાય છે. (પતાને રસ્તો ચુકી જાય છે). " નિરંતર માર્ગમાં ચાલનારે સૂર્ય, પૃથ્વીની ધૂળને બહાને પશ્ચિમ પર્વતની વાંકી ચુકી તળેટીમાં પૂરણું પૂરવા સારૂ પિતાના રથમાં માટી ભેળી કરે છે. ચંદન વૃક્ષની ઘટામાં ભેળી થએલી રજપુલની રજથી સુગંધી બનેલી તે ચોરાઇની ક્રીડામાં પથારીના ઉપયોગમાં આવ્યાથી દેવતાઓની વ્યભિચારી સ્ત્રીઓ રાજી થાય છે. - ફુલના મધુને રજથી દૂષિત થએલું જોઈને ભ્રમરે નંદન વેનને ત્યાગ કરે છે જેથી અંધકારના પડને ને વાદળ ભ્રમરોથી છાહી રહ્યું હોય એવું થઈ ગયું છે. તે છે 69. Jun Gun Aaradhak Trust Page #82 -------------------------------------------------------------------------- ________________ 70. * 73, પર જીતનારા ઘેડાની સેનાની ખરીથી ખોદાએલી પૃથ્વીની ધૂળનાં પડથી માર્ગમાંનાં જે વાંકાં કાં સ્થળ પુરાઈ ગયાં તેથી તેની સેના સુભાગ્યપણને પામી. - મનથી પણ ન ઉલંધી શકાય એવી ખાડાવાળી તળેટીની જમીનને કુદી જતા તેના ઘડાઓ વડે બધી કેરથી ભુલા પડેલા વાતમૃગવાળી હોય એવી પૃથ્વી થઈ ગઈ - 71. તેણે શિલીમુખ (બાણ અને ભ્રમર) તથા જ્યા લતા (પણુછ રૂપી વેલ અને પૃથ્વીની વેલ) તેની સમૃદ્ધિ વડે તે તે સ્થળે વિજયશ્રી માટે ક્રીડાના બગીચા કરી મુક્યા. 72. * ચાલ્યા વગર ન રહ્યા કેટલેક દિવસે તે રાજા નદીયે પહોંચ્યો. કાર્યના સમૂહને પુરું કર્યા વિના બુદ્ધિવાળા પુરૂષોને નીંદર સાથે ઓળખાણ પણ કેવી ( હેય) ? એને ખટલે શીતળ અને સ્વચ્છ તુંગભદ્રા વડે તરતમાં રાજી થયો. પણ જે કાંઈક પણ પાછળથી આવ્યા તેને ગારો બાકી રહેલું જળ મળ્યું. 74. દક્ષિણ સમુદ્રને કાંઠેથી આવેલી રજે જાણે ચડીયાપણું કીધું હોય એમ તરત વચમાં પડીને તે સમુદ્રની સ્ત્રી (નદી ) ને અવળી ગતિ વાળી કરી. 75. દરિયા કાંઠે ઘર કરી પડેલાં જનને હરકત ન પડે એ રીતે એ સેના લાંબી થઈ. વચમાં લેકે એવી રીતે રાત રહ્યા કે જેથી રાજાના મહેલ સુધી પહોંચી જવાયું. આ ચોલ (દેશનાં જનો) ના જળક્રીડામાં નહાવાથી મળેલા કપુર વડે ધળી થઈ ગયેલી એ નદી હિમાચળની બખોલમાંથી નીકળેલી નદી જેવી શોભે છે. 77. ત્યાં દક્ષિણ કાંઠે સ્થિતિ કરીને પડેલે કુંતલદેશને રાજા તેની સેનાને જોઈને હજાર આહવા (યજ્ઞ અને સંગ્રામ) માં દીક્ષા પામેલા (પિતાના) બાહુને નમન કરે છે, અને ચુંબન કરે છે. | 76. 1. પવન સામું કુદનારું એક જાતનું હરણ Jun Gun Aaradhak Trust Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૩ . દ્રાવિડ રાજાએ પણ ઉંચા હાથીવાળું તેનું સૈન્ય કેતુકથી જોઈને કન્યાદાનના બહાનાથી અનર્થ રૂપી ગારાથી પોતાના રાજ્યને ઉદ્ધા માન્યું. 79. તે પછી યોગ્ય પુરૂષો મોકલીને તેઓએ પરસ્પર પ્રેમ ફેલાવ્યો તે સંગમ સહુ લેકોએ માન્ય રાખેલે એવો ગુરૂ પુષ્યનાગ જેવો થયો. 80. મહારા શુભ કર્મ આ સાક્ષાત લક્ષ્મીપતિનાં દર્શન મને કરાવ્યાં એમ આંસુ ભર્યા નેત્રવાળા એ રાજાએ કુંતળરાજાના પ્રભાવ થકી માન્યું. 81. તે પછી પગમાં પ્રણામ કરવાને તૈયાર થએલા એ દ્રવિડના રાજાને તેની કોઈ જાતની ઉતાવળથી રાજી થયેલા વિક્રમાંક રાજાએ હર્ષથી રેકો . * * * | (આ) શું કરે છે ? અધિક વયવાળા છે તેથી તમારું ચરણકમળ હારા મસ્તક ઉપર મુકે. આજ (તરતજ ) ઉત્પન્ન થયેલા નિર્મળ રત્નને શું અધિક વયવાળા માથે નથી રહડાવતા. (દ્રવિડ રાજાએ જવાબ આપે.) એમ કહેતા અને હર્ષનાં આંસુથી અવિચ્છિન્ન ભરાઈ ગએલા નેત્રવાળા એનાથી કુંતળદેશના રાજા અતિશય આનંદને પામ્યા અને એ દ્રવિડ રાજાને બાથમાં ઘાલી લીધા. 84. તે પછી અર્ધાસન ( આપવાના) વિવેકથી પૂર્ણ થએલા મનોરથ વાળાએ ચાળદેશના રાજા રાજાઓની પંક્તિની સભામાં માથાના મુગટના રત્નના તડકા 35 એ ભુતલેશ્વરને જણાવતા પોતાના દાંતની કિરણો વડે બાવ્યા. (તમારાં) અંગ ચંદન રસથી પણ શીતળ છે અને (તમારો) આ યશવડે બાહુ ચંદ્રના પ્રકાશને બહાર કાઢે છે. તો હે ચાલુક્ય વંશના તિલક દુષ્ટ રાજાઓને પરિતાપ કરવામાં શ્રેષ્ઠ એવો તમારે પ્રતાપ કયાં વસે છે. 86. ધર્યનું ધામ અદ્ભુત ચરિત્રના ભંડાર અને અનવધિ કરૂણું રસના દષ્ટાંતની ભૂમિ એવા તમને તમામ આદિ રાજાઓને બનાવવાનાં રજકણના ઢગલા વડે બ્રહ્માએ રચ્યા છે. 1. મૂળમાં સિસ્ટમ છે તે ખોટું છે. સબોધન છે માટે વિસર્ગન જે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #84 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકના ઘરેણુરૂપ આ કન્યા, આ મહેટું સિંહાસન, આ મહાર આત્મા એ બધું ભેળું અથવા જુદું જુદું ગ્રહણ કરે અને એ પુણ્ય વડે મહારી યશની પતાકા પ્રસિદ્ધિ પામે. 88. ઈત્યાદિ ઘાટા પ્રેમ વડે દ્રવિડેશ્વરે મધુરતામાં મુખ્ય એવાં ૫દ વડે વારંવાર તેને કહ્યું ત્યારે તે ચુલુક્યના વિદ્યાધર રાજા ચેલ સ્ત્રીની વાંકી એવી વાળની લટરૂપી દલામાં (પિતાની) ચપળ એવી આંખને રમાડતા આ નંદને પામ્યા. ' 89. ઈતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા વિક્રમાંક દેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં પાંચમો સર્ગ સમાપ્ત થયો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #85 -------------------------------------------------------------------------- ________________ પપ સર્ગ 6 ઠો. ત્યાં ઘણું વૈભવ સહિત (પિતાની) પુત્રીએ ગુણનિધિ નૃપપુત્રને આપીને તે પરણનાર (ચાલુક્ય રાજા) ની માંડમાંડ રજા લઈને તે પછી ચેલ દેશનો રાજા (ત્યાંથી) ચાલ્યો. 1. કુંતલ દેશના રાજાના પુત્રે એ દ્રવિડ દેશના રાજાને પાર વગરનું નાણું આપ્યું. યશમાં જેને મજા પડી હોય તેવા અને ગુણમાં પ્રીતિવાળા પુરૂષોને ધનમાં તૃણના જેવી ગણના હોય. પ્રસન્ન મનવાળો અને માનની સિદ્ધિ પામેલે એ રાજા ગયો ત્યારે ગુણનો જ એક પક્ષ કરનારો આ રાજા પગલે પગલે ઉત્કંઠિત થશે. નિ. ર્મળ (પુરૂષ)નાં મન પુલના જેવાં કમળ હોય છે. 3. દ્રવિડના રાજાની અદ્દભુત વાતોના વખતમાં એ રાજપુત્ર (તેના) ગુણમાં પ્રીતિમાન થઈ ગયો. મોટી બુદ્ધિવાળાએ (પિતાનાં) લમણ રોમાંચથી ભરી દીધાં. (મહું તેને કેમ જવા માટે મનાઈ કરી નહિ. હવે શું પાછો નેત્રના પરિચયમાં આવશે શું ? એમ સજજનને શિરોમણિ એ કુમારે ઘણીવાર સુધી કાંઈક વિચાર કર્યો, તેણે દ્રવિડ પતિની પુત્રીને ત્રિભુવનમાં દુર્લભ એવી સંપત્તિનું સ્થાન કરી. પ્રેમી જનને વિષે અને (પિતાની) સંતતિનો પણ અનુગ્રહ કરવાને શુભ અંતઃકરણ વાળાની મેહેરબાની પ્રસરે છે. તે પછી રણના વેગવાળા વિલાસના કૌતુક વડે એણે યશના શિરેમણિની સ્થિતિ ધારણ કરતાં દુષ્ટ વિધિના દુરાગ્રહ થકી એકાએક દ્રવિડ રાજને ઈંદ્રલેક ગયા સાંભળ્યા. કેમળ હૃદય, ગુણમાં પ્રીતિ અને અતિ મહેતા પરિચયથી એ રાજપુત્ર ચંદ્રમાના કિરણના જેવા ધોળા કપિલમાંથી ઝરતા આંસુવાળીએ ઘણવાર સુધી વિલાપ કર્યો. * આંહી મૂળમાં ૩eત: પાઠ છે તેને બદલે સતિ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #86 -------------------------------------------------------------------------- ________________ કિવિડ દેશનું રાજ્ય વીંખાઈ ગયું એવી વાત તેને કાને પડી તેથી ખેદ સહિત કુટુંબવાળા ચેલ રાજપુત્રને સમૃદ્ધિનો અભિષેક કરવાને તે ચાલ્યો. સેકડે હાથીના કાનના ફડફડાટથી નીકળતા વાયુવડે ઠંડા કરેલા રાજાઓના યશને પી જાતે એ રાજા આદિપુરી કાંચી પહોંચ્યો. ' 10. મનહર મેખળાના સમૂહના શબ્દરૂપી જ્યનાં નગારાંથી જેમાં કામદેવે ધનુષ્ય સજજ કર્યું છે, અને સુંદર કટાક્ષ રૂપી બાણને વરસાદ વરસાવતું પરસ્ત્રીઓનું મંડળ તેની આગળ (પ્રગટ થયું.+) 11. કેઈક (સ્ત્રી) જેના હેઠે કેસુડાંને હસી કાઢયાં છે તેણે પોતાના મહેમાં રહેલી સોપારીની ફાડય પિપટના મોંમાં મુકીને આંખને પ્રેમ આપનાર એ પુત્રને ચુંબનની ચતુરાઈ કહેવા લાગી. 12. અન્ય સ્ત્રી પડવાની હાકને પણ ન ગણકારીને ન કહી શકાય એવી ઘરની ટોચ ઉપર ઉતાવળી અહડી કામદેવના પરાક્રમથી વાસિત થએલી તરૂણ સ્ત્રીઓ મરણને પણું તૃણ સમાન ગણે છે. 13. બીજી સ્ત્રી વૃથા કલબલાટ કરીને રાજપુત્રના તરફના કટાક્ષને પામી ઉપાય જોવા માટે સ્ત્રીઓમાં કામદેવરૂપી ત્રીજું નેત્ર અવતરે છે. 14. હૃદયમાં જેણે સ્થાન કર્યું છે અને શુદ્ધ જેને પ્રકાશ છે એવા રાજપુત્રે (હાર પણ એવો છે તેથી તેને જાણે હલકો પાડી દીધો હોય એવા પડી ગએલા હારને ન ગણકારીને અન્ય સ્ત્રી હરિના સરખાં ચપળ નેત્રવાળી ચાલી ગઈ છાતી ઉપર કામદેવના મુગટની લીલાને યોગ્ય એવા કમળ પલ્લવના જેવા આકારવાળી નખલિપિને દેખાડતી અન્ય સ્ત્રી સુરતના વિમર્દને* સહન કરી શકવાપણું જાહેર કરે છે. +આંહી કરૂણું રસમાં શૃંગાર મિશ્રણ થયું છે એ ઠીક નથી લાગતું. પીનતા ની પેઠે. * મસળવુિં. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #87 -------------------------------------------------------------------------- ________________ પ૭ 17. 19. અન્ય શ્યામ કમળના જેવા સુંદર નેત્રવાળી સ્ત્રીનું મણિમય કુંડળ કાનમાંથી નીકળી જઈને ખભા ઊપર આવીને ગળામાંથી નીકળી ગએલા કામદેવના ચક્રની શેભા ધારણ કરે છે. હાથ આવેલા ચાલુક્ય રાજપુત્રને પ્રથમ જોવાના આશ્ચર્યથી ઉતાવળી થતી પુરસ્ત્રીઓને એ રીતે કામદેવનો લોભ પમાડનાર વિલાસ થયો. 18. એ નરપતિપુત્રને વળી કેપથી ફરકતા હોઠવાળી કોક સ્ત્રી કામદેવની લીલા પ્રગટ કરાય એ રીતે કાંઈક હાસ્ય લપિત ક્રોધ વડે આંખના ખુબ ણથી જોયો. સુવર્ણની ઘરની વંડીમાં આવીને ઉભેલ રાજપુત્ર મેરૂ પર્વતની તળાટીની બખોલના મધ્યમાં રહેલા સૂર્યને હલકા કરી નાંખે છે. 20 એમ કેટલાક દિવસ ઝાઝા વિલાસ સાથે શહેરની આસપાસની પૃથ્વીમાં વ્યતીત કરીને પગ તળે જેણે દુષ્ટોને દાબી દીધા છે એવો તે તેણે ગાંગકુંડપુર જોયું. 21. દ્રવિડ રાજાના પ્રતાપની હકથી સમુદ્ર જાણે કાંઈક આઘો ખસ્યો હોય અને તેમાંથી જેનું વિવાહનું મંગળ થયું નથી એવાં લક્ષ્મીનું આદિ ધામ જાણે બહાર નીકળ્યું હોય ? 22. જે ( પુર) આકાશમાં પહોંચેલા સેનાના કીલ્લાના મંડળ વડે શોભે છે તે જાણે દેવતાઓની સમૃદ્ધિના ભારથી હેમાચળમાં પેશી ગએલું સુરપુર હોય નહિ ? - શત્રુઓના સિન્યના સાથને વીખેરી નાંખીને એ રાજપુત્રે ત્યાં ચેલ રાજાના પુત્રને ગાદીએ બેસારીને દ્રવિડ સ્ત્રીઓનાં નયનરૂપી પસલા વડે જેની કાંતિ લૂટાય છે એવો એ એક મહિનો માત્ર રા. 24. કરડા માર્ગમાં જંગલના ધનુર્ધરને રમત માત્રમાં વિખેરી નાખીને જેણે તરંગ વડે વંદનની માળાઓ ઉત્પન્ન કરી છે એવી તુંગભદ્રા તરફ તે પાછો આવ્યો. 25. - તે પછી દેવયોગથી કેટલાક દિવસો ગયા. ત્યારે ચાલ રાજપુત્ર કે જે સ્વભાવથી જ વિધિ હતો તેની લક્ષ્મી આજીગ નામને વેંગીને રાજા લૂટી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #88 -------------------------------------------------------------------------- ________________ વળી એ કુટિલ બુદ્ધિવાળાએ શંકા લાવીને પછવાડે કપ કરાવવા માટે એના સ્વાભાવિક વિરોધી સોમદેવને વધુ ચડાવ્યો (ઉશ્કેર્યો. ) 27. સૈકડો સુભટોની સજેલી તરવારની ધારામાં ક્રીડા કરવાથી જેના ચરણકમળમાં ઘા પડયા હેય શું એથી જાણે લક્ષ્મી ન્યાયનિપુણે ઉપર પણ પગ મુકી શકતી નથી તે પ્રમાદી ઉપર તે ક્યાંથી જ મુકી શકે? 28. કુત્સિત રાજાઓની બુદ્ધિ એવી રીતની ઉતરી જાય છે કે જેણે રાજ્યલક્ષ્મી તેનાથી દરીયાના કાંઠાના પર્વતમાં ભટકાએલા વહાણની પેઠે તરત છુટી પડી જાય છે. 29, આ નિરંકુશ એવા કળિયુગમાં પણ હથીયારના દેવતાનું હજી સુધી પણ એવું દઢ વ્રત છે કે જેથી એ અન્યાયને માર્ગે ચાલનારા બળવાન રાજાને પણ સંગ્રામમાં ભુલા ખવરાવી દે છે. 30, એ રીતે જતી રાજ્યલક્ષ્મીએ જેઓની બુદ્ધિ ચોરી લીધેલી છે એવા વગર વિચારે ઉતાવળ કરનારા બળેલા રાજાઓ માટી સેનાના અભિમાનથી શત્રુના પ્રતાપ રૂપી દીવામાં પતંગીયાની ગતિને પામે છે. 31. દ્વારપાળ પાસે સહુને મનાઈ કરાવવી એથી રાજાઓ બધુએ ઉજડજ જાણે છે પરંતુ એક ક્ષણ પણ એ સ્વાભાવિક મૂર્ખ પરલોકની ચિંતા કરતા નથી. 32. - કુત્સિત બુદ્ધિવાળા પુરૂષ સ્ફટિકની શિલાની ઘેળ બનાવટમાં દેવ બુદ્ધિ ધારણ કરે છે. એમ મનમાં લાવીને બળેલા રાજાઓ શિવજીના લિંગને પણ મિથ્યા સ્પર્શ કરે છે. - અવિચ્છિન્ન હજાર સ્ત્રીઓના મધ્યમાં સ્થિતિ હોવાથી જાણે પુરૂષ વ્રત ખેાઈ બેઠા હોય એવા એ રાજાઓ ડગલે ડગલે અતિ ભયભીત રહીને બધી બાજુથી ભય કપ્યા કરે છે. 34. રૂધિરના ગારાવાળા સંગ્રામના મોટા રસ્તાઓમાં એક પાસેથી બીજા પાસે વહી જનારી એ કેડીની રાજ્યલક્ષ્મી રાજાઓના હૃદયમાં પગ મુકીને તેઓને કલંકિત કરે છે. . ' 35. - એ લક્ષ્મી ગુણ અને અગુણ, સ્વજન અને શત્રુ, આપ્ત અને અનાત એમ વિચાર કરતી ખસી જવાના માત્ર ધંધાથી રાજાઓની બુદ્ધિમાં ફેરફાર કરી નાંખે છે. 33. ( 36. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #89 -------------------------------------------------------------------------- ________________ પટ 37. કુટુંબમાં એક જ રાજ્યપદ પામે એ વિધિના લેખની વાત છે એ મનમાં વિચાર કરતા નથી અને રાજાઓ રાજ્યના લેભથી કુળને પણ નાશ કરે છે. એ હેટા મનવાળાએ મહેર ભાઈનું શું બગાડયું છે કે જેણે એને અપકાર કરવાની બુદ્ધિએ ચલ રાજીગની સાથે સંધી કરી તે. 38. એ પછી રાજપુત્ર વિકમાંકદેવ ન્યાય છોડી દીધેલા રજીગને મારવા સારૂ ચડ્યો. ત્યારે સોમદેવ પિતાના તમામ લશ્કર સાથે અતિ ત્વરાથી તેની પેઠે પડશે. 39. જેના (હાથીઓના) અતિ મોટા ગંડ સ્થળના મદના અંકમાં ઉત્પન્ન થએલી કમલીનીના પાંદડાની નકલ કરનારાં ભ્રમરનાં મંડળ પાછળ ચાલતાં કાળાં છત્રની બરોબરી કરે છે. 40 અગણિત અંકુશ વડે દોડેલા જે (હાથી) કાંઠા ઉપર (રહેલા) કુલાચળ પર્વત સાથે ભટકાયા તેથી એ જાણે નીકળતી ધાતુ (વાળી) નદીઓને બહાને મુખમાંથી અવિચ્છિન્ન લેહી નાંખતા હોય(એવા દીસે છે.) 41. જે (હાથીઓ) પિતાના બે દસળમાંજ એક નિવાસ કરીને રહે એવી લક્ષમીને કરવા સારૂ, જાણે ઉઢ કૌતુકવાળા (પરણેલાના જેવાં કેતકનાં ચિન્હ (મીંઢળ વગેરે)વાળા તથા એક જાતની વ્યુહ રચના કરેલા) તેણે હાથીઓએ (આ લક્ષ્મીનાં ઘર છે માટે) સ્મરણ માત્રને શરણે રહે (નાશ થએલાં ) એવાં કમળવાળાં તળાવ ક્રોધથી કરી નાંખ્યાં. 42. - જે (હાથી) કાનને મીઠે લાગે એ શબ્દ કરવાવાળા ભ્રમરને ઉપકાર જાણે કરતા હોય એવી બુદ્ધિથી ઝાડ હલાવીને પાડેલાં પુલ વડે મદના જળને વધારે સુગંધવાળું કરે છે. . 43. જે (હાથીયો) પિતાના શરીરના ભારથી ગળક થતી પૃથ્વીને જાણે ઉંચા પર્વત જેવા પોતે ઉપાડી રાખતા હોય એમ મદને લીધે મીંચેલી આંખવાળા કાંઇક મીજાજમાં ઉપાડેલી સુંઢવાળા થઈને ચાલતા થકા દેખાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #90 -------------------------------------------------------------------------- ________________ (એવા) તેના મહેટા હાથીઓ રણરૂપી સમુદ્રને ડોળી. નાંખવામાં ઉગ્ર પર્વત હોય એવા જેની ઉપર યોદ્ધાઓ બેઠા છે, અને જેની સંખ્યા નથી એવા તે ઘણી મોટી શોભા ધારણ કરે છે. 45. વજી જેવા કઠિન લેઢાથી બાંધેલા બખતરવાળા અને બાણુના કટકાઓથી કાંટા ભરાઈ ગયા હોય એવા જેના રથના જૂથ પોતાના સ્થાનની ફરસબંધી જમીનની પેઠે સંગ્રામની બાણ ફેંકવા લાયક જમીનને ઠેકી જાય છે. 46. વા નાંખવામાં ચંચળ એવાં પૂંછડાંના હાલવાથી નીકળતા પવનના સમૂહ વચ્ચે આવેલ પવન (રથે) ઉતાવળી ચાલથી જીતી લીધો છે, તો પણ ન દેખી શકાય એવો છે માટે શરમાતું નથી. 47. પિતાના રથને ઉપાડવાને માટે પસંદ કરેલા ઘેડાઓની મણિમય પલાણ ઉપર પ્રતિબિંબ% રૂપે બેઠેલા સૂર્ય પોતે તે ઉપર હડીને જાણે પરીક્ષા લીધી હોય. 48. અનુમાનમાં આણેલા દેડવાને લાયક એવો વેગ અને પહેલી પૃથ્વી તે કેમ ન કરી એમ (મનમાં આણીને જે ઘડા આકાશમાં (ચાલતાં) ફરકતી. ખરી વડે જાણે બ્રહ્માને તરછોડતા હોય ? 49. જેના ઉપર અસવારો બેઠા છે અને જેને સહી રહેલાં સેનાનાં વિચિત્ર બખતર બાંધ્યાં છે એવા જેના ઘડા પ્રત્યેક દિશામાં અગણિત પંક્તિઓ કરીને કયો સમારંભ ન કરે ? 50. તેની સેનાની કાળી શોભી રહેલી અને નિર્મળ તરવાર રૂપી લત્તાઓના સમૂહ વડે જાણે આકાશરૂપી પર્વતની તળેટી વેગવાળાં સંકડે ઝરણાં ધારણ કરતી હોય શું એવી શોભે છે. ' એ જણાએલાં મોરનાં પીછાં રૂપી ઘરેણાંની શોભાવાળી તેની ભાલાંની પંક્તિઓ, ક્ષણ માત્ર પણ શત્રુની સેનાના યોદ્ધાઓનાં માથાનાં મંડળોથી ખાલી નહી એવી ક્યાં શોભા નથી પામતી. 52. * આંહી મૂળમાં પ્રતિદિન નિમાર પાઠ છે ત્યાં નિમાર ને બદલે જિસ અથવા મિષાર હોવું જોઈએ. 51. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #91 -------------------------------------------------------------------------- ________________ અથવા બહુ અદ્ભુત વાત ) કહેવાની શી જરૂર ? જગત્માં એક મલ્લરૂપ (રાજા)નું સૈન્ય રણના રસથી ચાલેલું તેને જોઈને કેના ચિત્તમાં ( સંકલ્પ) વિકલ્પ પ્રવેશ નથી કરતો. 53. * ઉદાર બાહુવાળા એ રાજપુત્ર (વિક્રમાંકદેવ)ની પાસે ક્રમથી દ્રવિડનું સૈન્ય આવ્યું ત્યારે ઘણે દહાડે અપકાર કરવાનો વખત જેને મળ્યો છે એવો તે રાજા (સોમેશ્વર) પણ પાસે આવ્યા. 54. ગ્રહે જેને ઝડપી લીધો હોય એવા (પિતાના) મોટા ભાઈને લડવામાં સામે જોઈને જેની આંખ આંસુથી ભરાઈ ગઈ છે, એવો વિકમાંકદેવ કાંઈને કાંઈ ઘણીવાર સુધી વિચારીને પછી આ પ્રમાણે જણાવતે હતે. 55. - ઓહોહોઆ અપકીર્તિ રૂપી ફળ દેનારું અનર્થનું બીજ અવિનય રૂપી રસના પૂરે ભરેલી વિરોધની સારણ વડે દુષ્ટ વિધિયે વાવ્યું છે. 56. કે જે હણાએલા ન્યાયવાળા આ મહારે હાટો ભાઈ શત્રુની ઓથે આવ્યો છે તેને રણના મહેરામાં ફરતો બાણ વડે કેમ વિચાર કર્યા વિના મહારે તેને વારવો ? * 57. બાપની દેલતને પણ હું શત્રુ કરીને અહીં આવીને વસ્યો છે. તે હું હાલ આને કેમ હેરાન કરૂં. ઓહોહો ! આ હોટો અનર્થ મહારા મનને પીડા કરે છે. 58. હું આંહીથી કાંઇક (કાળ) ખમી નીશરું, ગોત્ર વધ કરવાને આ મહારે બાહુ આગળ વધતો નથી. પરંતુ આ દુષ્ટ લેક મહારે માથે કાંઈક પણ અપયશ મુકીને રાજી થાય છે. 59. - શુદ્ધ અંતઃકરણવાળા એ રાજપુત્ર એમ કલંક વગરની વાણી બોલીને યશ રૂપી ધનવાળા એમણે તેની પાસે ધીરે ધીરે વિનમણનાં ક્યાં વચને ન કહ્યાં. દૂષણપણાને પામ્યો. ક્ષણમાં મારવાની અનુકુળતા ખોળે છે. મલિન બુદ્ધિ વાળાના કઠિન ચરિત્રને ધિક્કાર (હેજે.) 1. આંહી મૂળમાં વ છે ત્યાં નવ જોઈએ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #92 -------------------------------------------------------------------------- ________________ - યશોનું વિરોધિ આ શું આવી બન્યું. સ્વર્ગમાં ગએલા મહારા પિતા શું કહેશે. એમ મનમાં આણીને નિદ્રા આવી ગએલા રાજપુત્ર (વિકમાંકદેવ) ને શિવજીએ આજ્ઞા કરી. હે વત્સ! તુંને અહી મહેટા દેવકાર્ય માટે હે ગુણવાન જાણીને અવતાર લેવરાવ્યો છે. શુદ્ધ ધર્મના ધામરૂપ તાહારું મન આમ કેમ વિકલ્પના હળામાં વ્યર્થ હીંચકા ખાય છે. * 63. તારા મહેતા ભાઈમાં મોહ પામવા માટે હાલ તલ જેટલું પણ સારું નથી, આ જગતમાં જેણે ઘણું પાપ કર્યો હોય તેને આગળનો પણ પુણ્યને સંઘરો નાશ પામે છે. 64. તે આંહી ભુવન મહોત્સવમાં શત્રુઓને મારવામાં ઉત્તમ ધનુષ્યવાળો થા, વારૂ હારી પૃથ્વીમાં આ સ્થિતિ ધર્મ વિધિઓને મારવા માટે છે એ કેમ સંભારતે નથી ? 65. - જગતનું ભરણ કરનાર ગિરિજાના પતિની એવી વાણી સાંભળીને એ જાગી ગયે. આ ચંદ્ર મૈલીનું વચન ઉલ્લંઘી ન શકાય એમ રણના કર્મમાં નિશ્ચય કરતો હ. પ્રહાર કરવાને તૈયાર થઈ રહેલાં અને બંને બાજુથી ફેલાતાં જતાં બંને સૈન્યને જોઈને તેણે ઘટિત સંગ્રામને ભોગ લેવાના લોભથી જેમાં રૂવાડાં ઉભાં થયાં છે એવા બે ભુજ તરફ વારંવાર જોયું. 67. એ ઉગ્ર પ્રતાપવાળો અને જેણે વીરપુરૂષોએ કરેલા મૃદંગના ધીરા નાદ સાંભળ્યા છે એવો તે મંથાચળની ઉપર જેમ તેમ મદવાળા હાથી ઉપર હડીને વેગથી શત્રુની સેના રૂપી સમુદ્રને ડહાળવા લાગ્યો. 68. તે પછી હું પહેલે, હું પહેલો એ રીતે દોડતાં તેઓનાં સિન્યની સાથે આનું સૈન્ય બે મહટા નદના જળની સાથે જેમ સમુદ્રનું જળ મળે તેમ ભેળ્યું. - 69. પડતી કાળી પતાકા વડે (તે રૂ૫ ) મુખને દેવજ રૂ૫ ગરૂડ ચુંબન કરતે થકે, મહેમાં પકડેલે જેણે સર્પ છે એવા ગરૂડનું આદશ્ય કરહે હો, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #93 -------------------------------------------------------------------------- ________________ a 71. ઉંચાં મોતીને મુગટ જ્યાં દર્શાય છે એવા હાથીના મસ્તક રૂપી સ્થળનો સંગ પામીને હાથીના ધ્વજથી ભ્રષ્ટ થયેલે સિંહ ખરેખરા સિંહની લીલા પામ્યા. લોહીની નદીમાં જેમ તેમ પડીને હરફર કરતાં નિશાન રૂપી મોએ દેવતાની સ્ત્રીઓનાં નેત્રોને બનાવટી નહિ એવાં મોની ભ્રાંતિવાળાં કરી દીધાં. ૭ર. રૂધિરના જમાવથી થયેલા ગારા વડે અતિ દુર્ગમતા પામેલી રણ ભુમિમાં તેણે આલંબનની ગરજ ન રહે એવું દેવતાની સ્ત્રીઓનું જવું પ્રિય કીધું. 73. ઘણું ઘા વાગીને મૂચ્છ પામેલે માલધ પિતાના હાથીના પુંછડાના પવનથી શુદ્ધિ પામીને સામાવાળાના દ્ધાએ પાડ્યો છે છતાં એ મારનારનું વેર ન વાળી શકવાથી પશ્ચાત્તાપ પામ્યો. * * 74. એક યુદ્ધ પિતાની આગળ થએલું શત્રુવીર ચૂડામણિનું દલન તેથી ઉત્પન્ન થએલી રજ પિતાની આંખમાં પડી, જે તેને હાથીના દંતશળથી ફાટેલી પિતાની છાતીમાંથી નીકળેલી રૂધિરની અંજળી છાંટીને કહાડીનાંખી. 75. અન્ય યોદ્ધા હોટા લડાઈને સંકટમાં શત્ર યોદ્ધાને મારવાને લીધે જેનાં હથીયાર ખુટી ગયાં છે ને જેણે અગણિત મરણ કર્યો છે તે વેગથી પ્રવેશ કરીને તેણે શત્રુના હાથમાંથી તરવાર ખેંચી લીધી. 76. વળી કેક યોદ્ધા પ્રાણ જવાને તૈયાર થઈ ગયા છે તે પણ અંદર પેશીને તેણે શત્રુ દ્ધાના માથામાં લાત મારી અને તેથી જન્મનું ફળ મળ્યું એમ માનતે હ. મહેટા પુરૂષોને યશમાં પ્રીતિ હોય છે, દેહના પીંડામાં નથી હોતી. 77. કક યોદ્ધો શત્રુને કાંટા વગરને જોઈને પિતે છુટી ગએલા બખતરવાળો છતાં ફરવા લાગો. વિમળ યશની લાલસાવાળા પુરૂષો ખળ પુરૂષને થડે અવકાશ પણ રહેવા દેતા નથી. 78. રૂધિરે ભરેલાં કપાળની પંક્તિમાં મદવાળે હાથી પ્રવેશ કરીને પિતાના કાન ફડફડાવીને જાણે આવેલા કાળનું પાન પાત્રમાં રહેલું આસવને ઠંડું કરતે હોય શું. 79. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #94 -------------------------------------------------------------------------- ________________ - તરવારથી કપાએલો હાથીના કાનરૂપી પડી તે કપાળની છીપ ઉપર પડ્યો તે સંગ્રામ ભૂમિમાં કાળને મદિરા પીવાના ચકના ઢાંકણાની શેભાને પામ્યો. 80, નિયમ વગરની વિજય લક્ષ્મી માટે ઘણું વખતથી ચાલેલા તે મોટા સંગ્રામના પ્રબંધમાં શત્રુદ્ધાનું કપાળ ફાડવા સારૂ રાજપુત્રે હાથી ચલાવ્યા.૮૧. તે ક્ષણ ઉંચા ફડફડતા પતાકાવાળા દ્રવિડના સૈન્યમાં ફર્યો અને ક્ષણ મહટાભાઈના સિન્યમાં ફર્યો. એ (વિક્રમાંકદેવ) રણુપૃથ્વીમાં જ્યાં જ્યાં ફર્યો ત્યાં ત્યાં શત્રુના યશને પીવા લાગ્યો. ' 82. તેને હાથી પગવડે હોટાં કપાળ કરે છે તે વખતે જેને ઠામ નથી મળી શકતાં એવી પિશાચની સ્ત્રીઓની યોદ્ધાઓના રૂધિર રૂપી મદિરા પી. વાની ક્રીડા તેણે વીંખી નાંખી. 83. સુગંધી કમળની કળીમાં ક્રિીડા કરવામાં આસકત એવી લક્ષ્મી શત્રુ ઉપર પગ મુકે છે તેથી તે રાજપુત્રની તરવારની રેખા તે જાણે ભ્રમરની પંક્તિ તેને ચુંબન કરતી હોય એમ જણાય છે. યમરાજાની પાનલીલાની નકલ કરનારી પાનલીલામાં પાનપાત્રરૂપ કપાળરૂપી છીપમાં હાથીના દાંતની હારની હાર પડીને ઠુંગા સારૂ જાણે મૂળા મુક્યા હોય એવી શોભા ધારણ કરે છે. - ચંચળ બાણરૂપી કટાક્ષની હાર વડે બે રાજાને વશ કરતી રાજ્યલક્ષ્મી નૃપપુત્ર સંગ્રામરૂપી આગેવાન રંગભૂમિમાં ઘણીવાર સુધી નચાવી. 86. - ત્રિભુવનને ભયંકર લાગનારા ભુજવાળા રાજપુત્રનાં વજ સરખાં સજેલાં બાણોથી ભેદાએલા હાથી ઉપર બેઠેલા શત્રુના વીરે જાણે પ્રણામ કરતા હોય એમ સામા પડે છે. 87. શત્રુ સેનાના યુદ્ધાઓના મુખરૂપી કમળને ક્રરવાની ક્રીડા કરતો એનો 'હાથી રણરૂપી તળાવને લક્ષ્મીએ હાથમાં ધરેલા કમળની કળીવાળું કરી મેલ્યું. 88. યોદ્ધાઓની ખોપરીઓ હાથમાં ધારેલી છે એવું, હાથીની ઘટાનાં ભય . કર હાફાને ગલે જેના ખોળામાં પડ્યો છે એવું, કાળે ખાતાં વધેલામ P.P. Ac. Gunratnasuri M.S. Jan Gun Aaradhak Trust Page #95 -------------------------------------------------------------------------- ________________ પ્રીતિ રાખનારું, અને હજારે શિવા (શીયાલડી અને ચંડિકા) ને ગ્ય એવું વિશાળ રણ કરી મુક્યું. - પ્રતાપ વાળાનું પદ ધારણ કરનારને વધારે બીજું શું હોય તેણે રાજાની જોડને ભાગી નાંખી (જેમાં) દ્રવિડ પતિ ક્યાંક ભાગી ગયે, અને સેમદેવ બંધન ગૃહમાં દાખલ થયો. એ બંનેનાં પ્રતાપ અને રાજલક્ષ્મી તે (વિક્રમાંકદેવ) ના ચરણ દ્વયમાં લેટી પડ્યાં. ત્રિભુવનમાં પૂજનીય બાહુમા પરાક્રમ અને પૈસાની સમૃદ્ધિવાળાને શું અસાધ્ય છે. 91. સંગ્રામ દેવીની પૂજા જેણે કરી છે અને બંને રાજાની લક્ષ્મીએ જેનો . અંગીકાર કર્યો છે, એવો એ (વિકમાંકદેવ) બખતર ઢીલું કરેલું છે એવો તે જેને કાંઠે પિતાનું કટક પડ્યું છે, તે તુંગભદ્રા નદી તરફ ચાલ્યો. 92. હોટા ભાઈને આ બધું પાછું આપી દેવાની જેની બુદ્ધિ થઈ છે, એવાને શિવજીએ ક્રોધવડે અશરીરી વાણી વડે મનાઈ કરી. 93. મુખ વડે ઓળખાતાં એવાં રાજહંસની રચના વડે જાણે કમળો શંખ વગાડતાં હોય તેવે વખતે, અને પ્રતિબિંબિત સૂર્યને બહાને ઘડી વડે જાણે નદી લગ્ન વેળા સાધતી હોય તેવે વખતે અતિ ઠંડાપણાને લીધે વાયુ આસક્તિ વડે કુલ નદીનાં પાણી જાણે કેમ ધારણ કરી રહ્યા હોય તેવે વખતે અને પવનને ભેગા કરેલા છાંટાને બહાને આકાશ જાણે કે ગંગાનું જળ છાંટતું હોય તેવે વખતે– 95. અતિ સ્વસ્થપણાને લીધે દીશાનાં મુખ કેતકી રૂપી મિત્રને પામેલાં છે તેથી જાણે કેમ હસતા હોય એવે વખતે અને આખા જગતનાં મન હર્ષના અવસરને લીધે જાણે કેમ ઉત્સાહવાળાં બન્યાં હોય તેવે વખતે– 96. | મોટા હાથીઓ ગર્જના કરતા જાણે ગંભીર દુંદુભિના શબદ કરી રહ્યા હોય તેવે વખતે અને જ્યારે ઘડાઓ દરેક દિશામાં ઘાડા શંખના નાદ જેવા મનહર હર્ષભર્યા હણહણાટ કરી રહ્યા છે ત્યારે - 97. 94. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #96 -------------------------------------------------------------------------- ________________ . આકાશમાં દેવતાઈ દુંદુભિના નાદ પ્રસરી રહ્યા છે, ધણીને લાભ થવાથી પૃથ્વીને પરિતાપ દૂર થયો છે, તે સમયે ઘણી મુદતથી ચિત્તને પીંજનારા ચૌલુક્ય લક્ષ્મીના કલેશને હરી લેનારે અભિષેક વિકમાંકદેવ પામ્યો. 98. ': શ્રી ચાલુક્ય રાજપુત્રે ત્યાં જ સારે દિવસે અતિ કરૂણ વડે નાનેરા ભાઇને વ્હાટી લક્ષ્મીનું પાત્ર બનાવ્યો. જેના ઘરમાં પરાક્રમ રૂપી ધન વડે વેચાતી લીધેલી આ લક્ષ્મી ખરેખર દાસી છે, એવા રાજાઓને આશ્રિતોનું પોષણ કરવામાં શું દુર્ઘટ છે. ઇતિ શ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિલ્હણના કરેલા - ' વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલ ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં છો સર્ગ સમાપ્ત થયા. - બુલર કહે છે કે તેને અવનવાલ નો સુબે બનાવ્યું અને તેના પ્રમાણમાં C. Guniainasuri M.S 2 . Jun Gun Aaradhak Trust Page #97 -------------------------------------------------------------------------- ________________ 67 સર્ગ 7 મો. - તે તમામ મુકી દેવા યોગ્ય શત્રુઓને પણ હણનારો અને મનોરથ પરિપૂર્ણ થવાથી યુદ્ધમાં મજા માનનારાએ ફરીફરીને દિશાઓમાં દિગ્ગજ બાકી રહ્યા એવી કરી. - રાજાઓનું મંડળ સમાપ્તિ પામ્યું ત્યારે ચાપદંડને ખોલીરૂપી બંદીખાનામાં જેણે પુર્યો છે એ એ (વિક્રમાંકદેવ) ચેલદેશના પ્રતાપને ફરીથી ઠંડે કરી નાંખીને ક્રમે કરીને કલ્યાણમાં પેઠે. ' . . 2. એવા તાકડામાં કામદેવના બાણને મિત્ર, વેલરૂપી સ્ત્રીને નચાવનાર સૂત્રધાર, કાયેલના પંચમ સ્વરનું સ્થાન બતાવનાર, અને શૃંગારનો ભાઈ એવો વસંતઋતુ પ્રગટી નીકળે. I " . " 3. - વાયુ બધા શું શીત ઋતુના ભયથી ચંદન પર્વતની ગુફાની સીમમાં પેશી ગયા હતા કે જે હિમને નાશ થયે તેમાંથી રાતે અને દિવસે નીકવ્યા કરે છે તે. પવનનું ભક્ષણ કરનારા સપને તેને રહેવાના સ્થાનનું દાન દેવા સારૂ જાણે કેપ કરીને ચંદન પર્વતના કુંજમાંથી નીકળીને વાયુઓ ઉત્તર દિશામાં જતા હોય. રથે રહેલા ઘોડા ઘરડા થઈ જવાથી તેને બદલવા સારૂ જાણે ઉત્તમ ઘેડાની ઉત્પત્તિ (નું) સ્થાન (એવી) ઉત્તર દિશામાં સૂર્ય જતે હોય! 6. અહો ! કેરલ દેશના વાયુને વસંતની સાથે કાંઈક કુદરતી ભક્તિ જણાય છે કે જે લાંબો માર્ગ વાળીને બધે ઠેકાણે તેનો નોકર થઈને રહે છે તે. ચંદનના પર્વતની ગુફાના બારને પાટય આડી દઈ દેવી જોઈએ, કેમકે વિયોગિનીને કાંટા સરખો એ વાયુ જેલને ઘણી મુદત સુધી વાકેફગાર થાઓ. (જેલમાં પુરાઈ રહ.). હે સખી ! તારે દક્ષિણ તરફના વાયુને કઠણ વચને વડે અપમાન પમાડવો નહિ. કેમકે (નહિંતર) તે કોપના નીસાસાના પવન વડે જાડે થશે અને ઉના થઈ જશે. . . . . . . . . . . + , P.P.AC.-Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #98 -------------------------------------------------------------------------- ________________ એ દક્ષિણના વાયુને તેનું મૃગ (વાહન) બાણ વડે મારીને એના : મુસાફરી અળસાવવી એમ ચંદનના પર્વતની ગુફામાં રહેનારા ભીલ્લાના 10. રાજાને પ્રાર્થના કરવી જોઈયે. અથવા છે રહી, વ્યર્થ છે એ દીનતા; કેમકે ભીલ્લ લોકોને વાયુ સાથે વેર કરવું પિસાશે નહી કેમકે કેલિના પ્રસંગમાં તે ભીલડીને કામ દેવનો લેશ મટાડે છે. 11 - ચંદનના વાયુને દુરાગ્રહ છે કે જે અન્ય ઋતુથી અવળે રહે છે તેને લીધે ચઢેદય વડે જેમ શરતુને પ્રદોષ કાળ અસહ્ય થાય છે તેમ . વસંત પણ અતિ અસહ્ય થાય છે. 12. એ તે વિગિનીનું પાપ કે દક્ષિણના વાયુની સમજણ કે જે એ દિશા ભૂલી જઈને કદી પણ ચંદન પર્વતની પછવાડે થઈને જ નથી તે ? - એ રીતે ફેલાતી સુગંધથી પુષ્ટ થએલા મલયન વાયુવડે ઈરામાં આંખ વીંચીને પડેલી પ્રિયને ઈચ્છનારી સ્ત્રીઓના પ્રલાપ ઘણુ વખત સુધી થાય છે. 14. - કામદેવરૂપી દેવનું વિમાન, રસ રૂપી રાજાની મેહેરબાની (અથવા પ્રસન્નતા અને વસંતનું સર્વ ઋતુનાથી વિશેષ ચિહું એવી સ્ત્રીઓના હડાળાની ગમત શોભે છે. હીંચકામાં બેઠેલાં વહુવારુઓના નિતંબના ભારે જતાં આવતાં હીંચકાનાં દેરડાં જે ત્રુટતાં નથી તે કામદેવની ભાગ્યશક્તિ છે. 16. હીંચકામાં હાલતી પુરસ્ત્રીઓને ભેળાં મળીને વારંવાર જોતાં માણ સેની ઉપર, કામદેવ, લક્ષ્યને બહુ મેદાન છે તેથી ન ચુકાય એવાં બાણે વડે વર્ષે છે. 17. - હીંચકાની મજા વડે વિલાસવાળી સ્ત્રીઓ ઘણે દૂર જઈને વળી પાછી વળે છે તેથી આકાશરૂપી આંગણામાં હોવાથી અધી મજા (હીંચકા ખાઈને) દેવતાની સ્ત્રીઓની ભગવે છે. 18. વિલાસના હીંચકાનું પાટીયું નિતંબ વિસ્તારને લીધે બધું ભરાઈ જાય છે તેથી સ્ત્રીની ચારે તરફ ધનુષ સંકેડીને કામદેવ પેશી શકે છે. 19. 15. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #99 -------------------------------------------------------------------------- ________________ 23. હીંચકા ઝુલતા હોય તે વખતે જે સ્ત્રીઓની સુંદરતા ખીલી રહે છે તેનું વર્ણન તે જે કામદેવ મેહેરબાનીથી કવિત્વ જાણતા હોય તે તે કરી શકે. 20. હીંચકામાં સ્ત્રીઓનું જે હિંચકવું, જે મેગરાનાં ફુલ અને જે લર્વિગન વાયુ એ (બધી) જગતને મેહ પમાડવા માટે દીક્ષા લીધેલા કામદેવના શરીરની મુખ્ય સંપત્તિ છે. 21. પગ લાંબા કરીને હીંચકામાં હીંચકતી અને જેનાં વસ્ત્રના છેડા ઉડી રહ્યા છે એવી સ્ત્રીઓનું જે જોવાનું મનોરથમાં પણ ન આવી શકે તે તરૂણ પુરૂષે જઈ શકે છે. (આ વર્ણન ગુહ્ય ભાગોને માટે હશે.) 23. દૂર સુધી ઉચે હડીને ફરી પાછી હેઠે આવતી સ્ત્રીઓ નિતંબ ભા. ગની જડતા દૂર થયે હીંચકાની મજા વડે શ્રમને જે જીતી શકી છે તેથી પુરૂષપણું પામવામાં ઉત્કર્ષ મેળવ્યો. સ્ત્રીઓના કુચ સ્થળથી દબાઈ જાય છે અને પાછો શ્વાસના વાયુથી જીવતો થાય છે એ મલય વાયુ વધુ કલેશ ભોગવે છે તેથી કામદેવના નોકરોમાં માન્ય થઈ પડ્યો છે. 24. વાગતાં લંગરવાળી સ્ત્રીઓ વડે વિલાસના હીંચકા જે પુરાઈ જાય છે તેણે જાણે ઉજડ હતી એવી કામદેવની રાજધાનીને વસંતઋતુ વસ્તી વાળી કરી મુકે છે. 25. સ્ત્રીઓની હીંચકાની ગમ્મતમાં કેરલ દેશને વાયુ મુખ ચુંબે છે, વસ્ત્ર ખેચે છે, અને ઘણીવાર સુધી નિતંબ રૂપી બિંબમાં વિસામો લે છે એમ તે નિરંકુશ થયો છે. હીંચકાની મજા મહાલતી સ્ત્રીઓના ગીતમાં વનમાં વસનારી કોયલ શું શિષ્યભાવ પામી છે કે જે અવ્યક્ત પંચમ રાગની ચતુરાઈ પામી છે. 27. નિત્ય વનદેવીના સંગથી નજરબાગમાં રહેનારાં પક્ષીઓ વિલાસવાળી સ્ત્રીઓના હીંચકા ઉપર બેસીને તેણી સાથે બેધડક હીંચે છે. 28. બે હાથવડે મજબુત હીંચકાનાં દેરડાં. જેણે પકડ્યાં છે એવી સ્ત્રીઓનાં ખુલ્લાં થઈ જતાં અને બંધ છુટી જતાં એવાં રેશમી વસ્ત્રની અંદર રહેલા પેડુના ભાગ ઉપર કાંઈક કામદેવ ખીલી નીકળે છે. ર૮. 26. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #100 -------------------------------------------------------------------------- ________________ - 70 31. : 'ઉતાવળા આવેલા પ્રિયેના બાહુ રૂપી પાશે વિયોગિનીનાં કંઠ રૂંધાઈ ગયાં છે તેથી યમની પાશને વૃથા બોલાવનારો વસંત લતાઓથી હાસ્ય પામ્યો. ' - 30. પાંદડાં અથવા પાલવથી પવન નાંખવાનું બંધ રાખવું અને પવન વગરના મકાનમાં રાખવું (એ બંને) વિયોગિનીની મૂચ્છના પ્રબંધમાં તે ઉતારવાનો એક નવો રસ્તો છે. * કીડાના પિપટે અતિ હર્ષથી કોયલના શબ્દનું અનુકરણ કરે છે તેથી તેને વિગિની છેડી મુકે છે. વખતે ગુણીના ગુણ ગુણને માટે (ગુણ કરાવનાર) થાય છે. 32, છે. હિમને અવસર ગયો એમ બહાર રહેલા ભ્રમરેના શબ્દથી સાંભળીને જાણે બે વર્ષની કન્યાના મુખના સરખી કોમળ કાંતિવાળું કમળ ગારાના ઉદરમાંથી પ્રગટ થયું. ' 33. નવા દાંત પૂટી નીકળવા તેના જેવું સુંદર ડોલરનાં પુલની કળીનું નિકળવું તે વડે વનસ્થળીના ખોળામાં બેઠેલે બાળ વસંત કોઈ પ્રકારની 34. ' સુગંધિ શ્વાસ જેમાં બહાર નીકળે તેની પેઠે વારંવાર અતિશય વાતા. દક્ષિણના પવનવડે પુલરૂપી હાસ્ય અને જંતુડીવાળું ગભરૂ વસંતનું મુખ એ વનશ્રી જાણે ચુબતી હોય. . . . 35. " પૃથ્વીરૂપ પાટી ઉપર (પડેલી) પુલની રજ તેમાં ભ્રમરીના પગની પંક્તિની છાપ પડેલી છે તેથી તે ક્રમથી લીપી જ્ઞાન માટે જેણે અવસર લીધો છે એવા વસંતની જાણે અક્ષરમાળા વડે શેભતી હોય તેમ શોભે છે. 36. - ઝાડની ઉપર ચડે છે, પુલના ઉકરડાની રજના પંજમાં લેટે છે, લતાનાં પુલરૂપી લુગડાં ખેંચે છે (એ રીતે) વનની સાથે ક્રીડા કરતો વસંત શું નથી કરતો. - 1 એટલે પ્રિયના હાથથીજ કંઠ રૂંધાણે એટલે યમના પાશની જરૂર પડી નહિ; તે બેલાવનાર વસંતને લતાઓ હસે છે. * 2 બંધનમાંથી છુટવું તે. . . . . . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #101 -------------------------------------------------------------------------- ________________ 40. 71 - કળીરૂપી સ્તનવાળી લતારૂપી વહુને કુંપળારૂપી હોઠ આપવામાં ( ચુંબન કરવામાં) ડાહ્યા, અને ઉન્મત્ત ભ્રમરરૂપ બંદી જનોએ ગાયેલી કીર્તિવાળો વસંત તરૂણુવસ્થામાં અહ. 38. લીલા સહિત કામદેવના સામ્રાજ્યનો ભાર જ્યારે અંગીકાર કર્યો ત્યારે વસંતનો એક અવિચ્છિન્ન હાથ લવિંગને વાયુ છે અને બીજો કોયલો પંચમરાગ થયો. - 39 દક્ષિણ વાયુએ પગલે પગલે પુલની રજના જથ્થાના ઢગલા જે કર્યા છે તે તેના વસંતરૂપી હાથીને સુવાને માટે ધૂળની પથારી કરવાને માટે જાણે તેમ કરતે હેય. - વળગેલા ભ્રમરના શબ્દથી ભરાઈ રહેલું ડોલરનું નવું ફુલ તે વસંત માસના જન્મોત્સવમાં મંગળના શંખની લીલા ધારણ કરે છે. 41. હિમઋતુ ગયા પછી ઉનાશથી ખેદ પામેલ મલયાચળ ખરેખર શીતોપચાર સેવે છે કે જેથી વીંજણાની ઉપમાને પામેલાં ચંદનપત્રોનો પવન વાય છે. કોમળ હૃદયવાળી સ્ત્રીઓના મનમાંથી ઉત્પન્ન થઈને ગાનના વેગે ભાગેલા કામદેવને જાણે જીવતો પકડવા માટે વાયુ તેની પછવાડે દિશાના મુખમાં ભટકે છે. લીલાનો અસ્પષ્ટાક્ષરવાળો પંચમરાગ જે વિગિનીઓના કંઠમાં પરવશ થયો થકો લટે છે તેણેજ કામદેવનું કામ કર્યું. કોયલના પંચમનાદને તે પુણ્યવડે યશ (પ્રાપ્ત) થયો. એટલે કામિનીના કંઠના નાદેજ કામદેવનું કાર્ય સિદ્ધ થયું. 44. - પ્યાદાઓને ચાલવા સારૂ (સંવર્ગણ?) ચંપાના ફુલના ઢગલાની રચના વડે મર રાજાનો સામંત વસંત જાણે હેમ પાથરતે હેાય. 45. આંબાના ઝાડની મંજરી (મહોર) માં ફરે છે, નાના પ્રકારની કળિનાં મુખ ચુંબે છે જાણે સ્ત્રીયારાજ્યના મધ્યમાં રહ્યા હોય એવો ભ્રમર ક્ષણ માત્ર પણ સ્થિર થઈ શકતો નથી. 1. મૂળમાં વમેવ છે ત્યાં ક્ષામત્રમેવ હોય તો સારું. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭ર. જેને હાથ પરસ્પર કીડા સમયે ભુજ બંધ કરવામાં રૈલોક્યમાં વિલાસિઓને આદિગુરૂ અને આસપાલાના પાંદડારૂપ હાથને હલકે પાડી નાંખનાર એવા કામદેવને કોઈ સામે લડવૈયો મળતો નથી. 47. આસુપાલે, પરસ્ત્રીના કે ગળાની સુરાને બોલશ્રીના વૃક્ષને અભિલાષા જેતે થકે, પ્રિયાના પાદ તળને પ્રહાર જેને પ્રિય છે એવા પિતાને અ૫ વ્યસનવાળો જાણે છે. . 48. - કેયલના મનહર નાદને પ્રથમથી જ અભિલાષવાળો વસંત, રણકાટ કરતા ભ્રમરની પંક્તિરૂપ જેનાં કંકણું છે એવા આંબાના વૃક્ષની પંક્તિરૂપ ભુજાના પાંજરા વડે (પિતાના) મિત્ર કામને આલિંગે છે. 49. ઉઘડેલાં અને હારદેર ગોઠવાએલાં પાનાં ફુલ વડે વિલાસના બગીચા જાણે વિગિની સ્ત્રીઓના કળીયા કરી ગયા હોય તેથી જાણે તેના સેનાના કંદોરા પ્રકાશી રહ્યા હોય એવા શોભે છે. 50. વિગિની સ્ત્રીઓએ મર્મસ્થાનની પીડાથી આશ્ચર્ય વડે ઘુમરી ખાતા માથા ઉપર ઉછળતાં કુંડળની ભ્રાંતિથી જાણે શબ્દની સરખાઈને લીધે જાણે કોયલના કંઠમાં પાશ નાંખી હોય. 51. ઉગતા કેસુડાનાં ફુલ ( કળી) રૂપ જેમાં આર (મોટી સઈ) છે એવો અને લીલા સહિત હલાવેલી ડાળરૂપ જેને પણ છે એવો દક્ષિણ દિશાનો વાયુ વિયોગિ જનને નિયમમાં રાખવા સારૂ કામદેવની આજ્ઞાથી તૈયાર થયો. 52. વૃક્ષારૂપી દ્ધાઓ પુરૂપી બાણ ઉપરાઉપર વરસાવે છે તેવે વખતે વસંતરૂપી મમત્ત હાથી ઉપર બેઠેલો કામદેવરૂપી રાજા પ્રઢ થયો. 53. સંપાતાં ( અર્પણ કરાતાં) એવાં અભુત ફુલનાં (ફુલરૂપી) અસ્ત્ર વડે વનને ચિત્રવિચિત્ર કરી નાંખનાર વસંત વડે દેરી ચડાવેલા ધનુષ વાળે કામદેવ છે છતાં પણ તેણે ભાથાના ભાર તરફ હે ફેરવ્યું. 54. 1. પિતાના અને કેયલના શબ્દ સરખા છે માટે. 2. ગાડીવાન જેમ પરણું તથા આરથી બળદને નિયમમાં રાખે છે તેમ, 3. ઉકંઠિત. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #103 -------------------------------------------------------------------------- ________________ 73 શિંગારવાળી સ્ત્રીઓએ ધાએલા દાંતની પંક્તિની ઉશ્રૃંખલપણે ઉછળતી કાંતિએ જાણે ચંદ્રમા ધોવાણો હોય તેથી જ જાણે તેનાં કિરણે નિંદા ન થાય એવી રીતનું સ્વસ્થપણું હળવે હળવે પામ્યાં હોય શું ? 55. હે વસંત ! તું જે કામદેવને મિત્ર છે તે તે અંગ વગરનો છે અને તું કેમ અવિચ્છિન્ન અંગવાળો છે ? પણ હારા અંતરમાં રહેલું જાણ્યું (કે તું) ન્હાને કહાડીને વિગિનીના નારા સારૂ આવ્યો છે. 56. - હે વસંત ? પ્રિયથી જે ખંડિત થયેલી છે તેનાં અખંડ પાપ વડે તથા વિયોગી વર્ગને ક્ષય કરવામાં જે તે દીક્ષા લીધેલી છે તેથી નકકી તું મહા પાતકી છે એમ તર્ક કરીને શિવજીના નેત્રને અગ્નિ તારો સ્પર્શ કરતો નથી. 57. શિવજીની સાથેની લડાઈમાં કામદેવને છોડીને ક્ષત્રીઓને ન છાજે એમ તું અવળું હો કરીને ભાગી ગયો. હે ચંડાળ વસંત! હવે તું એ છિન્નાંગ થએલાની આગળ આંહી શું ઉભો છે? 58. મહાપાતકિ કેયલને હાર સંગ આંહી (ને આંહી ) જ ફળવાન થયે, કે જે અર્ધ બળેલ ઉંબાડીયાના જેવા કાળા દેહવાળી થઈને લેકની બહારx ફરે છે. 59. હે વસંત ! તું દીઠેલા દેષવાળો છતાં પણ જે પાછો (તેને) કામદેવે સંઘર્યો તેનું કારણ સાંભળ. સ્ત્રી વધનું પાપ સ્વીકારીને કેઈએ એ ભાર ( ઉપાડવો) કબુલ કર્યો નહીં. એ રીતના વિયોગના જવરથી જર્જર થએલી, અને વસંત માસની સમૃદ્ધિથી ઉદ્વેગ પામેલી સ્ત્રીઓનાં વસંત ઋતુ ઉપર વિચિત્ર પ્રકારની ઉક્તિનાં ચરિત્ર વારંવાર થાય છે. . જેણે માન છોડી દીધું છે એવી સ્ત્રીઓએ ડહાપણથી વિમુખપણાને ગંભીરતા અને અન્ય સ્ત્રીના દાંતના ડાઘને સાભાગ્ય એમ જુવાનોના દેષને ગુણજ માન્યો. * તે નામની એક નાયકા જે પોતાને નાયક બીજી યુવતી સાથે લાગુ પડેલ 'જોઈ ઇર્ષ્યા કરે છે. (શ. ચિ.). * કોયલ જે ગ્રામ્ય પક્ષી નથી તે. 62. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #104 -------------------------------------------------------------------------- ________________ માનની ગાંઠ્ય છેડવા સારૂ બધે ઠેકાણે કાયલોને કહી દીધું, અને ક્રીડા કરવામાં દક્ષિણના પવનને ઉપરી ઠરાવ્યા, ત્રણ જગતમાં વિરહરૂપ વિને મટાડવામાં ઉસુક એવા કામદેવના ચક્રવર્તીપણાનો કારભારી વસંત ઋતુ અસાધ્ય કર્મ સાધવામાં તૈયાર થયો છે. ભ્રમરને કીડાનું સ્નાન કરવા લાયક પુપમાં મધુ ઉત્પન્ન થયું, કેયલના કરૂપી કોતરમાં પંચમરાગ સ્થિરપણું ભોગવે છે. એક છત્રે જગતને જય મેળવવાની ઈચ્છાવાળા કામદેવનો રૈલોક્યને જીતી શકે એવો વસંત આશ્ચર્યકારક રીતે અકસ્માત યોદ્ધો થયો. જગતના વિગિ વર્ગને દળી નાંખવામાં પ્રતિષ્ઠિત થયેલા ભ્રમરરૂપી ભાટોએ શૃંગાર રસના મિત્ર એવા વસંત ઋતુનાં જાણે બિરૂદ (વખાણ) બોલવા માંડ્યાં. ગેલેક્યના માનનો આગ્રહ ચોરી લેનારો કાલનો નાદ (થવા માંડ્યો). હવે વધારેમાં જે કામદેવ પિતાનું ખુલનું ધનુષ કંપાવે તે. ૬પ. બોલતી કેયલથી કોપાયમાન થઈને (તે અટકાવવા સારૂ) ગલોલ મારવાનું શીખે છે, ચંદનના પવનને વાયુથી ખેદ પામીને મલયમાં દાવાનળની આકાંક્ષા રાખે છે અને વળી દુષ્ટ મનવાળી થઈને કામની સાથેની વસંતની મિત્રાઈ ગેડવાનું ખળે છે. તું જ્યારે દુર્લભ થઈ પડ્યો છે ત્યારે સખી કયી કયી વાયડાઈ કરવાને નથી દેડતી. વસંત જ્યારે કામદેવને મિત્ર ( પ્રગટ) થશે ત્યારે ભ્રમસ્ત્રીને ક્રિીડામાં કોગળા કરવાને 5 ડોલરનું મધું તૈયાર થયું, દક્ષિણના પવનો શ્રમવડે કયાંઈ ક્ષણ પણ વિસામો લેતા નથી, પ્રત્યેક ક્ષણે પુલની રચના ઢગલા ભ્રમરની ક્રિીડાના પર્વત રૂપ થાય છે. તે આંહી વિરહિઓને જીવન વાની શી આશા. 67. - અગણિત પુપિવડે ચળકતી એવી ભાવની કરણીને ક્યાં વૃક્ષ નથી પામ્યાં, ભ્રમરની પંક્તિ વડે જગત્ ચળકી રહેલી તરવારની ધારમય * મૂળમાં મૈત્રી છે ત્યાં મંત્રી જોઈએ. 1 નાયક પ્રતિ દૂતીનાં વચન છે.' 2 ભાડભુંજા (ધાણી દાળીયા વિગેરે બનાવનાર) ની ભા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #105 -------------------------------------------------------------------------- ________________ 75 થઈ રહ્યું છે. રૈલોક્યને અકસ્માત તીવ્ર ઘા કરવામાં ઘાટા ઉત્સાહવાળી જેની ભુજા ખાજવે છે એ, કામદેવને જીતવાનાં શસ્ત્ર બનાવવાના કામમાં વસંત ઠીક તૈયાર થયા. - ચંદનના પવનથી શન્ય એવી મલયની પછવાડેની પૃથ્વીની ઈચ્છા રાખે છે, નજરબાગમાંથી કેયલને હાંકી કહાડવાને સખીઓનો કલબલાટ કરાવે છે અને નજરબાગની પંક્તિના સુગંધનું આચમન કરી જવાને ભ્રમરેને સ્તવે છે. સુંદર ભ્રમરોવાળી સ્ત્રી હારા વિયોગમાં જીવની રક્ષા માટે કયો ઉપાય નથી કરતી. સિંહલદ્વીપની સ્ત્રીઓના મુખના પરિચયને લીધે મોટા કપૂરની વાસવાળા મલયગિરિના પવન, દ્રવિડ દેશની સ્ત્રીઓની હીંચકાની રમતમાં ફરતા જે નિતંબ ભાગ, તેના સ્થળ પાસે જેનો વેગ શિથિલ થઈ જાય છે એવા થયા થકા સેવવાના યોગ્યપણાને પામે છે. 70. નાળીયેરીના ફળના કેતરમાં ખડખડતા પાણીને હાલક લેલક કરનારા, કાવેરી કાંઠાના તાડના ઝાડમાં ભરેલી સુરાવાળાં ઠામને ભટકાવવામાં ઉગ્ર, ખીલતી નીલી કેળના પરિચયથી ઠંડા બનેલા, અને દ્રાવિડ સ્ત્રીઓનાં કપૂરનાં જેવાં પીંગળાં લમણામાં લેવાથી જેના વેગ ચોરાઈ ગયા છે એવા આ દક્ષિણ દિશાના વાયુ વાય છે. 71. (વૃક્ષની) ડાન્યો ભ્રમરની પંક્તિરૂપ પ્રત્યંચા ચઢાવેલા કામદેવના ધનુષની લીલા ધારણ કરે છે અને પુષ્પ શું પુષ્પ ધનુષવાળા કામદેવના શૈલેયને જીતનારાં એવાં અસ્ત્રપણું નથી ધારણ કરતું. હીંચકામાં હીંચકા ખાવાની રમતમાં હાલતી સ્ત્રીમાં અસ્ત્ર ચલાવતો કામદેવ હાલમાં ડોલતા નીશાન પાડવાનો ગર્વ ધારણ કરે છે. ૭ર. ઉદમાદ કરતા ભ્રમરે પુપના મધુવડે ક્રીડા સ્થળી ગારાવાળી કરી મુકી, વૃક્ષ બધાં પુલના અતિશય ભારથી ભાંગી પડવાનો ભય બતાવવા લાગ્યાં, અને વસંતે ઉપરા ઉપર અસ્ત્રનો ખર્ચ કરવામાં કંજુસાઈ તેજાવી 1 નાયક પ્રત્યે દૂતીનાં વચન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #106 -------------------------------------------------------------------------- ________________ દીધી તે સમયે હાલમાં કામદેવ લક્ષ્ય અને અલક્ષ્ય બધે ઉપર બાણ ફેંકવામાં રસિય બની ગયો છે. નવા વૈવનમાં પ્રીતિવાળા વસંતે વિચિત્ર લિપિ લખી કહાડી. ક્ષી વનભૂમિ કટાક્ષની પેઠે હર્ષથી પુષ્પ નથી વરસાવતી. હીંચકામાં બેઠેલી સ્ત્રીની જાડી સાથળને અતિશય હલબલાવતા લંકાના વાયુને આ વખતે માનરૂપી વૃક્ષને ભાંગી નાંખવામાં શી વસમાણુ નડે એમ છે. 74. - રાવણના બગીચામાં કીડા વૃક્ષની તળેનાં સીતાજીના પગનાં એધાણમાં મળી જતા, કર દ્વીપમાં વેલાથકી હાલતાં ઝાડની તળેની રજમાં કીડા કરવામાં રસિયા, અને કરેલ દેશની સ્ત્રીઓના ક્રીડામાં પાન ચાવતાં શ્રમિત થએલા મુખને શ્રમ હરનારા અને કામદેવરૂપી સુભટના જયની આકાંક્ષા રાખનારા, એવા દક્ષિણના વાયુ મેજ કરે છે. 75. જે આંબાના અંકુરના ગુચ્છાને ખાવા થકી કાનને અમૃત જેવા લાગવામાં શ્રેષ્ટ, અને જેની છાયા માત્ર સ્વીકારાય છે છતાં કામદેવના જય કરનાર બાણપણને પામે છે, એ એ પંચમ રાગ, સુકાતા તાળવારૂપી ગોખની સાંકડી તરીમાં ફરવાથી, કેયલના ગળાના બીલમાંથી પ્રગટ થાય છે. 76. એ રીતે બંદીજને વિરહથી વિખુટી પડેલી હજારે સ્ત્રીઓએ મોકલેલા કામદેવના લેખનાં સારાં વાક્યથી મિશ્ર એવાં વસંત ઋતુનાં વર્ણન વડે રાજાઓને પ્રસન્ન કરતા હવા. ઈતિશ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ બિહણના કરેલા - વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતારમાં સાતમો સર્ગ સમાપ્ત થયો. 7. છે Mp3 0 P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust Page #107 -------------------------------------------------------------------------- ________________ 77 સર્ગ 8 મે. કામદેવના મિત્રરૂપ એવા (વસંતના) સમયમાં ઉત્પન્ન થએલા નવા આશ્ચર્યવાળી વાત વિક્રમરાજાના કાનની મિત્રાઈને પામી. (કાને પડી) 1. કે કામદેવના વિજયસ્થંભની પ્રશસ્તિ સરખી અને ત્રણ જગતની આંખને કામણ કરનારી કરહાટ રાજાની દીકરી છે. 2. તે વિદ્યાધરની કુમારી છે અને શિવજીની આજ્ઞાથી કેને માટે પણ સ્વયંવરને મહોત્સવ કરે છે. ચંદ્રની રેખા જેવી કાંતિવાળી એ (કુમારી)નું ચંદ્રલેખા નામ છે. (એ) કામદેવના મૃત્યુંજય મહામંત્રની મિત્રાઈને પામે છે (એટલે એ મંત્ર જેવી છે). 4. એ સક્ષમ અંગવાળી અંદરમાં રહેલા કામદેવના શૃંગારની કુળદેવતા છે (અને) વિલાસને લાયક વય ધારણ કરે છે. તે સુંદર ભ્રમરોવાળીના પગના નખની પંક્તિ લાવણ્યના સમુદ્રમાંથી નીકળેલી રત્નની પંક્તિ હોય એવી શોભે છે. (એના) સ્તનનો ભાર મને મુખરૂપી ચંદ્રની કિરણને આડે આવે છે એમ જાણીને જાણે આંગણાની કમબવેલ તેના પગમાં ભરાણી હોય. 7. એ મૃગાક્ષીનું પાદય અમે અમૂલ્ય છઈએ તેની આગળ સોનાનાં બે નેપુર (તથા બે કેડ તુલા સોનું), પણ કણ માત્ર એવા રોષથી જાણે તરફથી રાતું થયું હોય. તેના પગના નખરૂપી રત્નને જે અળતો ભૂંસવો તે સુખડનું ટીલું ભુંસીને ચંદ્રમાને ધોળો કરવા બરાબર છે. (એ કુંવરીનાં) ચરણયનાં મત્તહાથિની ગતિ ચોરી લે છે એમાં શું વખાણ કરવાં (પણ) ઉઘડતા કમળમાંથી લક્ષ્મી (શભા)ને હરિ લે છે એજ આશ્ચર્ય છે. 10. તેના પાદયુગલની અતિ નવાઈ જેવી રતાશને માટે આગલ્યા ભાગનાં પલ્લવો (કુમળાં પાંદડાં) અને આખા પગને માટે સામાં ઉદાહરણ કમળો છે. 1 પદ્ધવેલને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #108 -------------------------------------------------------------------------- ________________ મારા ને મારીને જ ફી ભર પામેલા * માન સરોવરના મુકુટસમાન રાજહંસ કયાંહી જોવામાં આવે તે તેના (કુમારીના) પગની ગતિનું અંતર જોઈ શકાય. 12. નિતંબ (ના ભાર) વડે પીડા પામેલા તે સ્ત્રીના પાદયુગલે લીલા લિંગરની હાર વડે જાણે ભૂકુટી ભાંગી હોય (વાંકી કરી હોય). 13. તે કુમારીની લાંબી એવી સેનાના લંગરની માળા વડે જાણે કેસરના ક્યારા જેના કર્યા હોય એવી સાથળરૂપી બે વેલ શોભે છે. 14. તેની બે સાથળે કેળના થાંભલાઓને પરાભવ પમાડ્યા છે. અત્યંત કમળની સાથે જડે કયાં જયનું નગારું મેળવ્યું છે ? (જય પામ્યા છે ?) 15. ' સુંઢનું સર્વસ્વ હરિ લેનારી તેની બે સાથળને વિચાર કરીને હાથી અસ્પૃશ્યતાને લીધે માતંગ પણું (એક જાતના ચાંડાળપણું) ધારણ કરે છે એમ હું માનું છું. 16. એ ઘેલાંના જેવા હોઠવાળી (કુમારી) ચંદ્રકાંત મણિની શિલા જેવું ઘાટું અને કામદેવની બે ભુજાનાં વખાણ લખવાની પાટી જેવું નિતંબ મંડળ ધારણ કરે છે. . . 17. એ કુમારીના વધતા જતા નિતંબ મંડળે પીડા પમાડેલી છે માટે જ ત્રુટી ત્રુટી એમ વારંવાર મેખળા જાણે પિકાર કરે છે. 18. - ભુજને કબજે પૂર્ણ થતા નથી (ભુજના કબજામાં (બાથમાં) નથી આવી શકતાં, તેથી ખેદ સહિત તેની સખીઓ નિતંબને ( કબજામાં લેવા સારૂ) મેખળારૂપી દેરડું બાંધે છે. 19. એના પિડુનું સ્થળ કામદેવની રંગભૂમિની બેઠક, શંગારનું સોનાનું આસનીયું અને લાવણ્યના સારનો ઢગલો છે. - 20. તેના નિતંબની વૃદ્ધિ તેની દાસીઓ નીદે છે કેમકે (તે) મેખળાની નવી નવી ગાંઠે બાંધીને અકળાઈ ગઈ છે. નિતંબને ભારે એ ગોરાદે પણ બહુજ ખીજાય છે કેમકે રમતમાં ઠણકે કરવા વગર દડે (કોક પાસે) ફેંકાવે છે. 22. તેના પેડુના ભાગનો બોજો વિસ્મયસ્થાન થઈ પડ્યો કેમકે જેને લીધે એ સ્ત્રી કામદેવનું દૂર પહોંચનારું બાણુ થઈ પડી. (?) . . . 23. 21. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #109 -------------------------------------------------------------------------- ________________ મેખળાનાં મણિની કાંતિથી બનેલી અંધારાની રેખા હોય શું એમ એની કાળી રે માવળી નાભિના ખાડામાં પડી છે. 24. સ્તનના ભારની ઊંચાઈમાં તેની માવળી નિતંબ રૂપી નીલમની પૃથ્વીમાંથી નીકળેલી રત્નની સળી હોય એવી શોભે છે. 25. - નાભિના સંગે કરીને એ ગોરાદેની રેમમંજરી કામદેવના સેનાના કડામાંથી નીકળેલી લાખની ધાર હોય એવી શોભે છે. 26. નાભિના કુંડાળા સાથે જોડાએલી એ સ્ત્રીની રોમાળી જાણે કામદેવરૂપી હાથીની બહેડી સાથે સાંકળ કેમ હોય એવી શોભે છે. * 27, એ વિલાસિનીની માવળી જે નાભિ મંડળમાં પેઠી છે તેઓની કેટલી ઉંડાઈ છે તેનું તાત્પર્ય જાણે કેમ જાણતી હોય ? 28. - કામદેવ જ્યારે ધનુષ ઉપર ભાર દઈ ઊંચાં સ્તન ઉપર હડયો ત્યારે તે ધનુષની અણી બેશી જવાથી તેનું એધાણ તે સ્ત્રીની નાભિ થઈ. 29. હું માનું છું કે (એ) સ્ત્રીને ઘડવામાં જ્યારે લાવણ્યસાર પૂરો થઈ રહ્યા (ખૂટ) ત્યારે બ્રહ્મા જાણે નાભિને ખાડે પૂર્યા વિના (ભરવો અધુરો રાખીને) જતા રહ્યા. 30. રામાવલિ જાણે વનની શ્રી કામના ચક્રવર્તિપણાને હુકમ લખતી હતી ત્યાં તેની નાભિના ખાડામાંથી શાહી ઢળાણી તેનો રેલો ચાલ્યો હોય ? 31. જાણે કામદેવ રાતમાં ઉંડા નાભિના ખાડામાં પડી જવાની બહીકથી તેની રામાવલી ઉપર હળવે હળવે પગ મુકતો હોય ? 32. મૃગના બચ્ચાના જેવી આંખવાળી એ કુંવરી)ને મહેટા મોતીનો હાર નાભિમાં (ભરેલા) લાવણ્યના પાણીના રેટના નાડા જેવો શોભે છે. 33. સ્તનના ભાર માટે ભાંગી પડવાની શંકાવાળા કટિ ભાગે ત્રણ વાટાને બહાને જાણે કટાક્ષની પંક્તિ કરી હોય, તેના ત્રણ વાટાના માર્ગની પગથી હડવાને શ્રમ, કામદેવ અંગ વગરનો છે તેથી એક રતિનાજ કન્યામાં આવ્યો. 35. દુઃખે અડી શકાય એવા તેના સ્તન તટને પડતા મુકીને કામદેવના રથને ચાલવા સારૂ તેની ત્રિવલી રૂપી માર્ગની પંક્તિ કરી હોય શું? (જેમ ડુંગર ઉપર હડવાને આડી સડક (આબુની ઉપર જેમ બાંધે છે તેમ) 36. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #110 -------------------------------------------------------------------------- ________________ 40, દરિદ્ર (પાતળું) પેટને જોઈને રૂ૫ સમૃદ્ધિથી પરિપૂર્ણ એવાં બે સ્તનનો માર્ગ ત્રણ વાટા (આડા) મૂકીને બ્રહ્માએ વિષમ કરી મુક્યો. 37. તેની ત્રિવલી (વાટા) સ્તનની ઉંચાઈને ક્રમે ઉપરા ઉપર જાણે હારના દણ પડ્યા હોય શું એવી શોભે છે. 38. સ્ત્રીને મધ્યમાં (કટિભાગમાં) પાતળી કરી છે એ ઠીક છે કેમકે કામદેવ ધનુષ કરવા માટે (અહીંજ) મુઠીથી પકડીને (સહુને) પીડે છે. 39. સ્તન ભાર મુકવામાં વ્યગ્ર દીસે છે અને મેખળા કલકલ કરી રહી છે તે તેના મધ્યનું કૃત્ય (દુબળા થઈ જવું) કહી દીશામાં સકારણ નથી. આશ્ચર્ય છે કે તે (કુમારી) ના મારગ વગર બે સ્તનના મધ્ય ભાગમાં ક્રીડાએ કરીને કુંડલાકાર કરેલું અતિ તીવ્ર એવું કામદેવનું ધનુષ શોભે છે. 41. એ ચકારાક્ષી (પિતાનું) કુચય હરફટીના ભાગને ચુંબન કરતાં રહે છે તેથી કોઈ મશ્કરી કરે તે ટાણે લાજને લીધે નીચું મોં કરીને ઉભી શકતી નથી. 42. હું શંકા કરું છું કે તે (કુમારી) નું મન કામદેવ વગર મહેનત વશ કરી શકે એમ છે કેમકે તેની કઠણુઈ બહારજ છે અને તે બે તને ધારી છે. - 43, તે ( કુમારી ) સ્તનરૂપી બે હાથ જોડીને પ્રથમજ આવેલ કામદેવ જે વનશ્રીન બંધું છે તેને પિતાની સામે કરતી હોય શું ? 44. બે સ્તનને દેશ માફ ન થઈ શકે એવો છે કેમકે તે કંચુકીના આવરણમાં (ઢંકાવામાં) આવતાં નથી. એનાં બે કુચ પાસે હાથીનાં કુંભસ્થળ માત્ર દંભ જ કરવાવાળાં છે અને કલશનું કેશલ (ચતુરાઈ) મંદ પડી ગઈ છે તેમજ ચક્રવાક દરિદ્રી જણાયાં છે. તેનાં સ્તન મુખરૂપી ચંદ્રની કાંતિના પૂરથી વારંવાર ભીંજાતાં રહે છે તેથી જાણે ટાહાથી હીતાં હોય એમ એક બીજાને ભરાઇને રહ્યાં છે. 47. 45. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #111 -------------------------------------------------------------------------- ________________ તેનાં સ્તન ખરેખર કાંઈક કામદેવનું વ્રત કરતાં જણાય છે કેમકે જે નિત્ય માથાના મણિરૂપી સૂર્યની સામું જોઈ રહે છે. 48. તે અધિરાણી ન ઉપાડી શકાય એવું પણ સ્તન મંડળ ધરી રહી છે. કામદેવ ગર્વના પર્વત ઉપર હડી બેઠે છે એ આશ્ચર્ય છે. 49. તેના ઉંચા સ્તનની છાયા ત્રિવલીના ભાગ ઉપર પડે છે તે જાણે મુખચંદ્ર ન દેખી શકે એમ અંધારાની રેખા છુપીને રહી હેય? 50.. એના કંઠ રૂપી સુવર્ણ ઉપર જે ત્રણ રેખા છે તે જાણે આ (કંઠ), મધુર વનિવાળું હોઈને ત્રણ ગ્રામને ભંડાર છે એમ જણુંવવા જાણે ત્રણ સત્ર બાંધ્યાં હાય. 51. એ (એ કુમારીનો કંઠ) હેટા મજાવાળા લાવયના સમુદ્રમાંથી કામદેવને જગત જીતવામાં મંગળને શંખ છે. . પર. કાનને માટે અમૃતના ઘુંટડા રૂપ જે અચ્છુટ અને મધુર એવાં (તેના) ગાયન વડે સારંગીના પંચમ સ્વરને કંઠ કુંઠિત ચતુરાઈવાળો થઈ ગયો. 53. એ વિસ્તીર્ણ નેત્રવાળીના હાથ કામદેવના ધનુષમાં અશોકના પલ્લવ રૂપી અસ્ત્રના પ્રતિનિધિપણાને પામ્યા. 54. હે અધિરાક્ષિ! તારે હુંને મુખચંદ્રમાંની સામું ધરવું નહિ એમ જાણે કરીને ક્રીડાના પદને તેના હાથમાં કાંતિ સંપી. . . 55. એના હાથમાં આયુષ્યની રેખા અને કામદેવના ડહાપણના ગર્વને નિર્વાહ કરવાની આશાએ બંને બ્રહ્માએ ઘણાં લાંબાં કર્યો છે. 56. એ ગોરાદેનું સેનાનું કાંકણ એના હાથની શોભામાં મળી ગયું તે સખીઓએ ગળેબંધ લેતાં કઠીન લાગ્યું તેથી (છે એમ) અનુમાન કર્યું. 57. એ બિબોછીની કળાઈમાં જે સોનાનું કાંકણું છે તે બલેયા જેવું નહીં પણ સેનાના કમળ જેવું શોભે છે. 58. સોનાનાં કાંકણની હાર વડે તેના બાહુરૂપી કેળ એવી શોભે છે કે જાણે કામદેવે ભાથા ઉપર ચંપાની પણછ કેમ વીંટી હોય. 59. એ હરિણાક્ષીની આંગળી વડે વીંટીની પંકિત તે જાણે કામદેવના બાણે ઉપરા ઉપર નાની નીશાનની હારડી પરોવી હોય એવી શોભે છે. 60. * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #112 -------------------------------------------------------------------------- ________________ - તે સેનાના કડા સહિત પવને ચોર એવો હાથ ધારણ કરે છે તે જાણે પવિનીના પતિ (સૂર્ય) નાં કિરણોએ મૂળમાંથી વીંટી કેમ લીધો હોય. 61. . તે બાળાનાં હાથમાં કાંકણની હાર શોભે છે તે જાણે મનરૂપી હરિ. ણને બાંધવા સારૂ કામદેવની પાશની શું છળીઓ કેમ હોય. 62. . એ કૃશાંગીના (બે) ભુજ કુચ ભારે આઘા ખસેડી નાંખ્યા છે તે જાણે બોલકી બલેયાંની પંક્તિને ધારણ કરે છે તેથી તેની સાથેના કજીયા સારૂ હાય શું. . - જ્યારે એ ચંચળ નેત્રવાળીના બે બાહુની રેખા સરળ (પાંગરી અને સાલસવાળી) છે ત્યારે અણસમજુ નહિ એવી કમલિનીમાંની શોભા કેમ ચેરી લીધી હોય. 64. - જ્યારે તેના બે બાહુનું કુચના ઠઠાવથી અને અન્ય જોઈ શકવું તે બંધ છે ત્યારે તેઓએ કમલિનીની કીર્તિ ચેરવાની ગોઠવણ કેમ કરી? 65. . એ સુતનુન હેઠ મુખાવિંદે શોભા આપી તેથી રાત થએલે કે " હારમાંના માણેકની અને દીવાની કાંતિને ઝાંખી પાડી નાખે છે. 6. - તેના હોઠની મુદ્રા (મહાર) બન્યા રહેતા ઊદયવાળી મુખરૂપી ચંદ્રમાની સંધ્યા છે અને જાણે લાવણ્યના સમુદ્રનું પરવાળું હેય (એવી છે.) 67. તે બપોરીયા સરખા સુંદર હેઠવાળું મુખ ધારણ કરે છે તે જાણે સુંદરપણુથી ખેળામાં કસ્તુભ રમાડતો પૂર્ણચંદ્ર કેમ હોય ? 68. હરિણાક્ષીને એ અધર નાકની નીચે શોભે છે તે જાણે સોનાની નળીમાંથી માણેક કેમ નીકળી પડયું હોય ? 69. તેનું નાક નવાં શસ્ત્રના કુતૂહળથી જાણે જુનાં બાણ કાહારી નાંખવા સારું કામદેવે ભાતો કેમ ઉંધે વાળ્યો હોય એવું શોભે છે. 70. એની (કમળની) શોભા નેત્રે ચોરી લીધી એમાં કાંઈ નવું નથી (ત્યારે) એના (કુમારીના) કાને લાગેલું કમળ શું કહેશે એ હું જાણી શકતો નથી. જે એ સુશ્રુની દૃષ્ટિ મૃગીની ન હોય તે એ કાનના ઘરેણુરૂપ લીલામાં મુશ્કેલી દૂર્વ પ્રત્યે કેમ દેડે ? P.P.AC. Gunratnasuri M.S. 71. Jun Gun Aaradhak Trust. Page #113 -------------------------------------------------------------------------- ________________ 77, ગીની સતા કંપળના વનને તાલમેવાળ પર 78. : . તેનાં લોચન જે કાનને માર્ગે ચાલ્યાં હોય તો તે આપે ધોળાં કૃષ્ણ નુરાગી (કાળામાં અને કાજળમાં પ્રીતિવાળાં) કેમ થયા? 73. આ સાંભળો કૌતુક. શૃંગારવાળાને ગુરૂ કામદેવ તે પણ શ્રવણ તરફ હળવાવાળા તેના નેત્રના શિષ્યભાવને પામ્યો છે. 74. ને સુંદરતાના પાત્રરૂપી મુખચંદ્રમાં હરિ પેશી જાય એવી વ્હીકથી એ હરિણ નેત્રીએ કાનરૂપી પાશવડે જાણે બે પાશ કેમ ગંડ્યા હોય, 75. - કાંઈક આશ્ચર્ય સાથે ઉંચી ચઢેલી ભ્રમેવાળી તે શોભે છે તે જાણે બાળક્રિડાના સામાવળીયા વૈવનને તડછાડતી હોય ? ચળકતા કુંડળના માણેકની કાંતિયે હઠાડી હોય તેથી જાણે તે નતાંગીની બે આંખ કાનના ખોળામાં જઈને બેઠી. એ ચંચળ નેત્રવાળીની બે ભ્રમરોની રેખા શેભે છે તે જાણે નાકરૂપી વાંસની દાંડીનાં બે લીલાં પાંદડાં નીકળ્યાં હાય. નાકરૂપી વાંસની દાંડીમાંથી નીકળી પડેલા મોતી સરખા કપાળમાં રહેલા નાનકડા ચંદનના બિંદુવડે તે શોભે છે. . 79. | તેના અંબોડાને બહાને પુત્રના સ્નેહથી લડાવ્યો એવો કાર્તિક સ્વામીને મેર જાણે પાર્વતી જાણીને માથે હડી બેઠે હોય. ડહાપણના ગર્વ થકી એ (કુમારી) પોતાની મેળે લમણ ઉપર ઘરેણું સૂજે છે તેમાં સેનાનાં ઘરેણાં મુકીને તાડી (વૃક્ષ તથા એક જાતનું ઘરેણું) ના પાંદડા ઉપર વધારે આગ્રહ કરે છે, દડાથે રમવામાં મંદ છે તેથી સેગઠાં ઉપર શિક્ષાને રસ લે છે, આશ્ચર્ય છે કે એ નાજુક સ્ત્રીના સાંદર્યના અભાવમાં અકસ્માત ભાર બંધાણે. સૈકડો કમળ છરી હોય શું એમ (પિતાના) પેટ ઉપર ભ્રમરની હાર મુકે છે. ચંદ્રમા આકાશના આંગણામાં લાંઘવા સારૂ વારંવાર પાછો આવે છે, એ હરિણાક્ષીના મુખે નૈલેજ્યના રૂપને સમૂહ હરી લીધો છે ત્યારે વારંવાર પાછા આવવાની ઈચ્છાવડે કેટલા લેશ નથી ભોગવતા. 82. કામદેવનું ધનુષ્ય (તેના) ભ્રવિલાસની વારસદારી કરે છે. બે નેત્રો કમળોને યોગક્ષેમ ચલાવે છે. જગતનો જય કરનારાં તેના રૂ૫ લાવણ્યવાળાં અંગની આગળ મૂળ વર્ણવાળું સુવર્ણ પણ બધુએ મેલું લાગે છે.૮૩. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #114 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ ક્ષણ પ્રત્યે આંખને કાનની સાથે સીમાડાને રંટ ઉભે થયે છે. બે સ્તને રોંધી નાંખેલી છાતી ઉપર કામદેવ જેર કરીને વસે છે. નિ. તંબ રાય પાડતા મેખલાની દેરડીને દૂર ફેંકી દે છે. નાજુક અંગવાળીના શરીરમાં વનને પ્રવેશ વિજય પામે છે. - 84. - એ ચપળનયનવાળી હીંચકામાં પેડુ હાલે છે તેથી શરમાય છે. મને રક્ત મુખે. કબૂતરના શબ્દવડે દિશાઓમાં જોયે છે, કુટિલ એવી તે લીલાવનમાં કાંટાની અણીવડે સ્પર્શ ઈચ્છતી નથી. સારા શરીરવાળી એના શરીરમાં મુગ્ધતા મટાડવા સારૂ શૃંગારનું મિત્ર એવું વય પ્રાપ્ત થયું. 85. નૃત્યના અભ્યાસને બહાને એણે શરીર સોંપી દેવાનું શીખી લીધું છે. લીલામાં પંચમ રાગના લહેકાટથી કંઠની કુંઠિત થએલી ગતિ દળી નાંખેલી છે. ઝાઝું વર્ણન કરવાથી શું એ રમણ ચતુર સ્ત્રીના ગુરૂ એવા તમને થોડી મહેનતેજ તમામ સુંદરતાના ઘરેણું રૂપ થઈ પડશે. 86. મુખ નિર્મળ, કુચમંડળ ઉપડતું, મધ્ય ભાગ કૃશ અને નિતંબ મંડળ સ્ત્રીના મુળ ગુરૂ જે આપ (અથવા કામ?) તેનું સિંહાસન છે. એ ચાર વાનાં સુંદર નેત્રવાળી સ્ત્રીનાં સજીને બ્રહ્મા હર્ષથી ગદ્ગદ્ થયેલાં, ગદ્ય અને - પદ્ય રચના જેમાં રહી છે એવાં ચાર મુખથી વખાણ કરે છે એમ હું માનું છું. 8 એ રીતે કાનને રસભર્યું લાગે એવું (વર્ણન) સાંભળત અને કૌતુક વડે ખેંચાયેલું અને તેથી ફરીથી તેની વાત સાંભળવાને ઈચ્છતો એવો જે કર્ણાટ રાજા તેને તેજ વાતને ફરીથી પલ્લવિત કરવા સારૂ ભૂષણના શબ્દને ચલાવવામાં ચંચળ અને કાનમાંથી નીકળી જતા અકોટા રૂ૫ વાહને રહડીને કામદેવ તેની પાસે આવ્યો.. " 88. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિહણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા | ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં આઠમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #115 -------------------------------------------------------------------------- ________________ સર્ગ 9 મે. એ પછી કામદેવનું ધનુષ્ય ઘરેણુના શબ્દ, અને મેઘની ગર્જના ચાલી રહી છે તેવા સમયમાં વિલાસવાળી એ સ્ત્રી માનસરોવરમાં જેમ હંસી પેસે તેમ રાજાના મનમાં પેઠી. (એ) સુંદર નેત્રવાળી એ પેસતત નાનાં પ્રવાળાંની સામું થાય એવી કાંતિવાળું પદ (તેને) ફટિકના જેવા સ્વચ્છ (ચિત્તમાં) મૂક્યું અને તેથી ઉપાધિને લીધે જેમ (સ્ફટિક) રાતું થઈ જાય તેમ રાજાનું ચિત્ત રક્ત (રાતું અને આસક્ત) થઈ ગયું. - 2. * વસંતના વાયુએ બ્લીવરાવ્ય, ચંદ્રના કિરણરૂપી દંડેએ પાડી નાંખે એમ એ (રાજા) કામદેવના કયા રોષભર્યા ભયનું પાત્ર નથી થયો. 3. તે દિવસે રાતના ગુણને ગ્રહણ કરે, અને રાતમાં દિવસનાં વખાણ કરે એમ ક્રમે કરીને તેણે એવી પૃથ્વીને ચાહી કે જયાં રાત અને દિવસ બંને નથી. કૈલોક્યો મેહ પમાડનારી વિદ્યાવડે જેમ તેમ તે (કુમારી) વડે જયની મોટી આસ્થા રાખીને તે ધનુર્ધરમાં મુખી છે તેને પણ મારવાને માટે વિલાસરૂપી ધનુષવાળા તે કામદેવે ધનુષ ખેંચ્યું. 5. ફેલાતી પ્રભાતની કાંતિ જેમ તેમ પોતાની કાંતિવડે ચંદ્રની કાંતિને 'ઢાંકી દેનારી તે (કુમારી) તેણે ચાલુક્ય રાજાના કુળના દીવાને ફીકાશ પમાડી દીધો. એ તરૂણીએ શૃંગારના સમુદ્રની વેળાની પેઠે તેના મનમાં પ્રવેશ કરવાથી રત્નના સમૂહની પેઠે નવા અનુરાગવડે તેનું મન ધણીયાતું થયું છે. એ વૈલોક્યની ચિંતા હરણ કરવાને સમર્થ છે છતાં એ નમેલી ભ્રમરવાળી સુભગા (પત્ની) થશે ? કામદેવ કૃપા કરશે ? એવી ચિંતાએ તેને ડોલ કર્યો. જેમ જેમ રાજા નિશાસા મુકે છે અને કુશપણું દેખાડે છે તેમ તેમ ભગવાન કામદેવ ધનુષની પ્રત્યંચાને જાગૃતિ કરતા જયની આસ્થા ધરે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #116 -------------------------------------------------------------------------- ________________ 86 ' . પૃથ્વીનું તિલક (એ રાજા) ઘણી વાર સુધી કામદેવના કેપનું પાત્ર થયો ત્યારે પતિવ્રતાપણું પ્રકાશ કરતી હોય તેમ રતિ ( કામદેવની સ્ત્રી અને ક્રીડા) તેનાથી વિમુખ થઈ. પુનમના ચંદ્ર સરખા મુખવાળી (એ કુમારી) રાજાના હૃદયમાં વાસ 10. - દીક્ષા હરી લીધી. . 11. . એ રાજાના હૃદયમાં એ નિતંબનીના યથેચ્છ વિસ્તાર પામેલા નિતંબ મંડળને લીધે કઈ (બીજ) ઉત્તમ નાયિકા પણ સમાસ પામી શકતી નથી. 12. નિરંતર અંતઃપુરની (બીજ) સ્ત્રીઓમાં એકાંતમાં રહેવાને લીધે (ઉત્પન્ન થએલા) દ્વેષને લીધે (એ વાત) ઢાંકવા સારૂ તદબીર કરે છે તો પણ રાજાએ ડિમડિમ (નગારું) વગડાવ્યું ( દિગ્વિજય સારું જાઉં છું. એવું જણાવવા).. 13. અકોટી કાનમાંથી નિસરી ગઈ છે તો પણ કંદને લેખ હશે એમ ભ્રાંતિ પામ્યો. મુગટ ઉપર ભ્રમર આવે છે તો પણ સામી આશાને લીધે દેવે કાન દીધો. 14. આકાશમાં રહેલી વાણીની ઈચ્છા રાખે છે, વિલાસની ભીંત તરફ જુએ છે તેની વાર્તા સાંભળવાના અભિલાષથી રાજા ક્યાં ક્યાં અર્થીપણું નથી પામ્યું. તે કેવી છે એ કૌતુકવડે અતિ ચપળ કરી મુકેલા રાજાને કામદેવે તેના ચિત્રની પાટી ઉપર બાણની કુંચી ( ચિત્ર કાઢવાની) વડે ચિત્રી દેખાડી. 16. કેળના જેવી સુંદર સાથળની કાંતિવાળી એવી એ પ્રિયાનું મુખ ભેટ જ્યારે તેણે મિનિ ગ્રહણ કર્યું ત્યારે તેના સેવક જનો જાણે ચિત્રમાં આલેખાયું હોય એમ ભયવડે સ્થિત થયા. શંકામાં પડેલા કીડાના પિપટનાં પણ કંઠમાંથી વચન ન નીકળી શક્યાં. 18. નાયિકાઓના મધ્યમાં રસવાળું બેલવામાં ડાહી એવી દૂતીને જેતે એ એ (રાજા) મેખલામાં કલબલાટ કરવાની રીતને પણ મોટા દેવ રૂપ ગણે છે. 19. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #117 -------------------------------------------------------------------------- ________________ હીમના રસના ખ્યાલમાં પણ ન આવે અને શ્રીખંડની વાવ્યના જળને પણ અસાધ્ય એ ઈરાનીક તેલને ઉત્કૃષ્ટ અગ્નિ કામદેવે (પિતાના) બાણમાં એ (રાજા) ને માટે યોજયો (?) * 20. થાકી ગએલા ઉપર, નિદ્રાના આળસથી ભરેલી આંખવાળા ઉપર, અને એકલા રહેલા ઉપર, કામદેવ બાણ છોડે છે તેમાં કાંઈ આશ્ચર્ય નથી પરંતુ એ એકવીર (માત્ર) ક્ષત્ર વ્રતની ક્ષતિ (થાય છે તે) ની ગણના કરે છે. (કેમકે ક્ષત્રીઓ એવા ઉપર બાણ ફેકે નહિ). : 21. સુભગા (સ્ત્રીઓ) માં એ એક (કુમારી) પતાકા (જયધ્વજ)ને પામી કે જેણે કુંતલદેશના કામદેવને હરિ લીધે પણ (ખરો) પ્રતાપી (તો) કામદેવ કે જે તેને પણ તાપ પમાડન રે (પીડનારો) થયો. 22. આ અંગમાં જાણે વળગી હોય, આગળ જાણે આળખી હોય, ચક્રના ભ્રમવડે જાણે ચારે કોર ભમતી હોય એવી એ કમળમુખી (કુમારી)ને (રાજા) રાતમાં ક્ષણમાત્ર નિદ્રા પામે છે (તેટલામાં પણ) તેનેજ દેખે છે. 23. ચંદ્રના અજવાળીયામાંથી, ચંદનના પંકવાળી વાવ્યમાં અને ત્યાંથી તે (ચંદ્રના અજવાળીયાં) માં અને ત્યાંથી વળી તે વાવ્યમાં ગઈ એમ તે સ્મરતાપિતની, આવવું અને જવું એમ થતાં થતાંજ (ઘણી) રાત્રિ ચાલી ગઈ. * એ પછી કાનમાં અમૃત (રેડવા સારૂ) સ્ફટિકની પરનાળી (જેવી), અને કામદેવ રૂપી બપૈયાને દેવતાઈ પાણીની ધારા (જેવી), એવી (એ) હરિણાક્ષીની વાર્તા લઈને રાજાને ચાર આવ્યો. દાંતની કિરણની રચનાવડે જાણે મુખમાં રહેલા વાર્તાના રસની ધારા ઝરતી હોય શું એમ હર્ષથી જેના મુખની કાંતિ ફેલાઈ રહી છે એવો (એ ચાર) કુંડળ રાજા પ્રત્યે બોલ્યો. ચંદ્રથી થયા વગરની નેત્રરૂપી ચકોરની આજીવિકા પુષ્પથી ઘડડ્યા વગરનું કામદેવનું શસ્ત્ર (એવી) ત્રણ લેકને રંજન કરવા સારૂ જાણે 27. રાગની વિદ્યા હોય એવી વિદ્યાધર રાજકન્યા છે. * અગ્નિનું વિશેષણ છે. 24. 25. 25. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #118 -------------------------------------------------------------------------- ________________ 29. - 88 સ્વાભાવિક ગુણના પક્ષપાતથી કે વિધિએ જેલા કૌતુકથી (પણ) . હે દેવ એ તમને સાંભળવા માત્રથી જ તમય (આપમય) જગતને દેખે છે. 28. .: અપાર બાણોથી કામદેવે, સૂક્ષ્મતામાં બુડી ગયેલું એ કમલાક્ષીનું શરીર અપાર પૂરી દેતાં વાળના અગ્ર જેવા નીશાનમાં અતિ ઉત્કૃષ્ટતા મેળવી છે (એટલે ઘણાં સૂક્ષ્મ નિશાનબાજને સ્ત્રીના સૂક્ષ્મ શરીરને વીંધવું એમાં શી વાર?) . એ કૃશાંગીની ચંપાની દેરડી જેવી ઉજળી શરીરની લાકડી એવી કુશપણને પામી કે જેને લીધે કામદેવને ધનુષ મનોરથ ગળી ગયો (અ) માર્ની લતા (૫ણછ) માં આસ્થા રાખે છે (તેના શરીરને ધનુષ કરવા ઈચ્છતો હતો). * 30. જરૂર કામદેવે એને દ્ધ દર્શનનું રહસ્ય જણાવ્યું છે કેમકે તું વિના વ્યર્થ મને રથવાળી (એ) પિતામાં (આત્મમાં અને આત્મામાં) નિંદાને જણાવે છે. 31. ધનુષ કરવાની વાત તેં દૂર રહી પણ તંતુના જેવું કૃશ શરીર ધારતી એ હરિણાક્ષી અતિશય અપ્રાણપણાને લીધે કામદેવની ધનુષની દોરી પણ ન થઈ (શકી).. તમારા વિયોગથી એ હરિણાક્ષીનું શરીર એટલી કૃશતા ધારણ કરે કે જેમ જ કહાડી નાંખ્યાથી પવન વડે ઘર ડેલે તેમ આ શ્વાસના પવનવડે કરે છે. 33. એ હરિણાક્ષીના સ્તનતટમાં ચંદ્રબિબના પ્રતિબિબની રચનાવડે કામ| દેવરૂપી અગ્નિએ પીંગળાવી દીધેલા હારની શરનાં મોતીને પીડે હોય (એવું દેખાય છે). - 34. * * ગોખમાંથી ચિત્રશાળામાં જાય છે ત્યાંથી બગીચામાં ત્યાંથી પણ 1. હું અભાગિણું છું ઇત્યાદિ પોતામાં અવજ્ઞા કરે છે. સૈગત દર્શન બૌદ્ધ શાસ્ત્રવાળા અનાત્મવાદી છે તેથી તે પણ આત્માની અવજ્ઞા કરનારા છે. 2 અહીં મૂળમાં “વત્તાંત' છે તે “ના” જોયે, હશે એમજ પણ છાપતાં ભૂલ રહી ગઈ છે કેમકે ત્યાં પાઠ ફેરમાં વનતવેસ્ટમાં લખ્યું છે. શુદ્ધિપત્રકમાં રહી ગયું લાગે છે. 32. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #119 -------------------------------------------------------------------------- ________________ છાપરીમાં જાય છે) (એમ) તે કામદેવે શોષણ કરવા માંડયું તેથી ન્હીની હોય શું? એમ કાંઈ એક ઠેકાણે પદ (સ્થાન) કરતી નથી. 35. . શિવજીએ સ્વપ્રમાં આજ્ઞા કરી કે તું એને સ્વયંવર કર્યું. તેને પિતા કોઈ પણ રાજાની માગણી સફળ કરશે નહિ. 36. તેને પિતા તારે વિષે ઘાડી પ્રીતિવાળો છે પરંતુ માગણીને ભંગ થાય તો એવા ભયથી બેલ નથી. તારા જેવાનો વિવાહ પામીને કન્યાઓ કુળભુષણપણને પામે છે. 37. સ્વયંવરનો સમય પણ થયો છે (માટે) હે રાજા નું પ્રસન્ન થા અને કુચ કર્યું. એ (સ્ત્રી) તારી બીજી જયેસ્ત્રીની પેઠે બધાને પડતા મુકીને તારી વધુપણું પામે. 38. એવું સાંભળીને તે રાજી થયો અને વેગમાં હડીયાતા ઘોડાવડેજ ત્યાં ગયો કે જ્યાં સ્વયંવરને માટે રાજાઓનાં ટોળાં આવેલાં છે અને જે કામદેવની રાજધાની છે. વધી પડેલા આનંદને લીધે રાજા જાણે અંગમાં માતો ન હોય એ. ટલે અંગ પૂલી ગયું હોય એવી રીતે કુમારીને બાપ સામો આવ્યો. ઉપાય જાણવાવાળાઓએ સારૂ કર્યું છે (બંદોબસ્ત વગેરે) માણસને સાથ ચાલતે કર્યો છે (?) - એ રાજા કુંતલ દેશના ચંદ્રમાની પ્રીતિથી જેમ ભંડાર મળ્યો હોય એમ હર્ષ પામ્યો. કન્યા છે તે પિત્રીઓના (અથવા પિતાઓના) ઉત્સવનું સ્થાન છે (પણ) વખાણવા લાયક જમાઇની બરાબર કાંઈ નથી. 41. પછી તેણે (કુમારીના બાપે પ્રણામ કરીને માર્ગ બતાવ્યો તે પ્રમાણે ઉચિત (કાર્ય બધું (કુંતલ રાજાએ) કીધું. (તે પછી) કુંતલરાજાએ સ્વયં* વર માટે ઉત્કંઠિત થએલા રાજાઓનું મંડળ જ્યાં ભેળું થયું) છે એ જગોમાં પ્રવેશ કર્યો. 42. - મૂળમાં અર્થસાર્થ છે ત્યાં થનાર્થ હોવું જોઈએ. જુઓ આગળ 1. શ્લોક 124 માં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #120 -------------------------------------------------------------------------- ________________ 47. તે (રાજા) તૂરી સહિત દુંદુભિઓના નાદવડે પ્રકાશ થતા નવા ઉ. સવવાળી તે જગોમાં પ્રવેશ કરીને કાંતાને શોધવામાં તત્પર થયો. 43. તે રાજહંસ ત્યાં તરંગની પંક્તિ જેવાં પગથીયાં ચહડી જઈને સોનાના પદ્ય જેવા સેનાના સિંહાસન ઉપર કામદેવના હુકમથી હડી બેઠે. 44. - ઉજ્વળ ઘરમાં બેઠેલ કુંતલેંદ્ર રાજાઓથી વીંટાએલો તે કેવો શોભે છે કે જાણે હાથીના બચ્ચાંના જૂથમાં પડેલો ક્ષીરસાગરમાં રહેલ ઐરાવત હાથી હોય નહિ? 45. છે તે રાજાઓમાં સિંહ સરખો કેલાસ જેવાં સ્વચ્છ ઘરના આંગણામાં પેઠે ત્યારે તે ચંદ્રમુખી, મૃગલાંઓને સિંહણની પેઠે બીજા રાજાઓને મળવી દુર્લભ છે એમ (સીએ) માન્યું. 46. ચંદરવાનાં રત્નોમાં અને રત્ન જડીત ભીતમાં રાજાઓનાં બિંબ પ્રતિબિંબિત થયાં છે તેથી એ સ્વયંવરના ઉત્સાહવાળી સભા જાણે ત્રણે લાકના કામી ભેળા થયા હોય એવી શોભે છે. રત્નની સારૂપ જાણે દાંત હોય એવી મંચ (ખુરશીઓ) માં અને ઘરેણાના મણિના સમૂહોમાં સંકડે રાજા રૂપની સરસાઈની ઈચછાને લીધે (પિતાન) મુખ જેવા લાગ્યા. 48. મેતીના ચંદરવામાં રાજાઓની પ્રતિબિંબની પંક્તિ ઉંચે રહી છે તે જાણે કેકની પણ સાભાગ્યની સીમાને (ઉદ્દેશીને) તૈયાર રાખેલી પુષ્પની વૃષ્ટિવાળી દેવતાઓની વિભ્રમ પંક્તિ કેમ હોય ? 49. એ પતિવરા (ઈચ્છાવર વરવાવાળી) સ્ત્રી, સ્ત્રીઓની એક જાતની શંગાર ચેષ્ટાની વેદી (એક જાતની પડથલી (બેસવાનું સ્થાન) છે) મોતીની માળાઓ વડે શોભી રહી છે તે જાણે, ચંદ્રને ઘણું સ્ત્રી છે એમ કહેવાને માટે વ્હીકથી તારાઓએ સેવા કરાતી હાય. 50, જે રાજાઓ વધુ ઉત્કૃષ્ટ તેજને લીધે સભામાં ઉદ્યાત (મશાલ?) સરખા થયા છે (પણ) તે વિકમ રાજાની આગળ સવારના દીવાની ઉપમાને પામ્યા. (એટલે ઝાંખા પડી ગયા).. સુવર્ણ રેખાવડે મનોહર દેહવાળી એ ચતુર સ્ત્રી અનેક રાજાઓના ભાગ્યરૂપી સુવર્ણની પરીક્ષા માટે જાણે કામદેવની કરી કેમ હોય ? પર. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #121 -------------------------------------------------------------------------- ________________ - લાજનો ભાવ દેખાડવામાં ચતુર એવી એ સ્ત્રી લીલાવડે જરાતરા હે નાંખી દીધી છે ડોક જેમાં એવા મુખવડે આકાશમાં ફુરી રહેલા અનેક દોષથી (અનેક રાત્રિથી) ભ્રષ્ટ ચંદ્રને જાણે રદ કરતી હોય. 53. વિભ્રમની રાજધાની એવી અને અર્ધ ઉંચી રહેલી એવી એક ભ્રમેને ધારણ કરેલી છે તે જાણે બધા રાજાઓને ઠગનારા કામદેવને તરછોડી નાંખવા સારૂ હાય શું? 54. પ્રાણપતિના કંઠ સાથે પ્રીતિ કરવાને તત્પર થઈ રહેલી એવી હાથમાં રહેલી પુલની માળા તરફ પણ જાણે ઈર્ષ્યા હોય એમ અભિપ્રાય જણુંવનારા વાંકાં નેત્રવાળું મુખચંદ્ર ધારણ કરતી એવી– 5. માણકની ભીંતમાં (પડેલી) પ્રતિમાની તુલ્યતાને લીધે જાણે સૌભાગ્ય (રહેવા) સારૂ દિશાઓએ ધારણ કરી હોય ? અને કામદેવ પણ જાણે પિતાની સ્ત્રી સાથે વૈરાગ્ય ભોગવતો હોય એમ (આને) સેવી રહ્યા છે. 56. શોભી રહેલી પોતાની કાંતિવડે ઘરેણાંમાંની રત્નની માળાને મેલી કરી દઈને પ્રતિબિંબની યુક્તિવડે જાણે અંગમાં સામાન્ય રાજાઓને સંગ નિવારતી હોય ? - 57. ખભાના ભાગનીયાં હારની સરના છેડા ઉપર રહેલી ચપળ નેત્રની છટા તે જાણે ચૅલયની સ્ત્રીઓના ગર્વને ભંગ કરવાથી ઉત્પન્ન થએલી કીર્તિની ધ્વજાવડે સનાથ (ધણીયાતી) થયેલી ( હોય એવી) 58. જગતનાં મન જાણે ભેળાં આવ્યાં હોય એમ તેઓની ડહાપણના યોગ વડે પ્રતિપાલના કરતી કામદેવરૂપી મત્ત હાથીની ચતુરાઈ વડે કાંઈક રોકાઈ ( રોકાઈ) ને પગલાં મુકતી (ડગલાં ભરતી). 59. કપુરની વેલનાં પાંદડાંની બીડી (બનાવવા) માં રેકેલે છે તેથી જેને ડાબો હાથ વ્યાકુળ છે અને લમણું ઉપર ઉછળતી વાળની લટ તેની શોભાવાળી, કાંઈક હસીને વિચાર કરતી. - આનંદને લીધે આળસુ એવી રાજહંસણીની ચાલ તેને ક્રમે રાજાએના ચિત્તની પેઠે જેમાં રાગ (પ્રીતિ અને રંગ) પ્રતિબિંબિત થયો છે એવી રત્નમય ભૂમિમાં પગ મુકતી. 61. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #122 -------------------------------------------------------------------------- ________________ ટર * કામદેવની પ્રત્યંચાના કુંડાળા સરખાં બે કાનમાં વાસ કરી રહેલાં એવાં નેત્રરૂપી બાણવાળી અને જાણે કામદેવની ધમણ હોય એવી ખીલતાં પુષ્પમાં (રહેલા) ભ્રમરે યુક્ત વેણી (ચોટલે) ધારણ કરતી. 62. - લટકતી વાળની ગુછલીઓનાં માજરના સંગવડે કળિની નકલ કરતી કપાળમાં ચંદનની રેખા અને ભ્રમરરૂપી ધનુષમાં કામદેવનું કેતકીનું હથીયાર ધારણ કરતી. 63. એ ઈચ્છાવર વરવાવાળી, રેશમી વસ્ત્રની ફરકતી ચુંદડીવાળી, મૃગ નયની (ત્યાં) પ્રગટ થઈ તે જાણે ક્ષીર સાગરના સુંદર મજાની પછવાડે પ્રગટ થતી લક્ષ્મી હાય શું. હેમાચળને વલોવીને તેનાં ફેલાતાં ઇકિવડે જાણે બ્રહ્માએ રચી હોય એવી એ (કન્યા) નમેલા અંગવાળી અને સારા ભાગ્યવાળી રંગ મંડપમાં દાખલ થઈ તેથી તેણે સૈને લેભ વિસ્તારી દીધા (સને લેભ પમાડ્યા). 65. એ જરાક મીલી આંખવાળી ક્રીડાના કમળ તરફ જોઈ રહી છે તે જાણે દિપાળાને માટે દૂતકર્મ કરનારી દિશારૂપી સ્ત્રીઓને ધિક્કારતી હોય. 66. તે કુંતલ દેશના ચક્રવર્તિ કામદેવે બેધડક ખેચેલા ધનુષવડે છાતીમાં પ્રહાર કર્યો તેથી તે લટકા કરવામાં ધ્વજારૂપ એ કન્યાને જોઈને વિચાર કરવા લાગ્યો, અમૂલ્ય ખુબસુરતી ભરી રાખવાની ભૂમિ એવી આ સુંદર (સ્ત્રી) કેને લેભ ન ફેલાવી દે. જાણું છું કે કામદેવરૂપી પહેરેગીર આનામાં અવિશ્વાસુ રહી ક્ષણ (પણ) નીંદર કરતું નથી. આ (કુમારી) ગમ્મતરૂપી વૃક્ષને ફળ પ્રાપ્ત કરવાની શોભા, યોવ. નરૂપી ક્ષીર સમુદનું અમૃત, ખુબસુરતી રૂપી માણિક્યની કાંતિની છટા અને મનને કામણ કરવાની ભૂકીની મુઠી છે. 68. સંપૂર્ણ ચંદ્રોદયની હમેશની પૂર્ણિમા, ગમતના રસના પાકની પૃથ્વી અને કામદેવરૂપી રાજાને ઐક્યનું ચક્રવર્તિપણું દેવાના ફળરૂપ તપની સમૃદ્ધિ છે. 68. 70, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #123 -------------------------------------------------------------------------- ________________ 72. અટક્યા વગર ફેલાતી કામદેવની ગર્જના, આ એની પધરની (સ્તન અને મેઘ) શોભા તે ગમ્મતરૂપી લીલમમણના કાંટા નિત્ય કુટતા રહેવામાં કારણરૂપ થઈ છે. 71. કાંતિવડે ચંદ્ર દરિદ્રી બની જાય છે, ઉઘડેલાં કમળોમાં તત્ત્વજ શું છે ? વિશ્વાસ રાખીને હું જાણી શકતા નથી કે એ મૃગાક્ષીએ બ્રહ્માની સંદર્યસૃષ્ટિ કેમ ચેરી લીધી ? આ (કન્યા ) મહારા વિષે વારંવાર (પિતાનાં) નેત્રની પંક્તિ, સખી પ્રત્યે કાંઈક બોલતી બોલતી મુકે છે; એ ખરેખરી પ્રીતિની વાત છે અને બહુ વખતથી ભગવાન કામદેવ પ્રસન્ન થયો છે. . 73. સખીને રમતમાં પગ મારે છે, વારંવાર હારને ખેંચીને મુકે છે. તેને કામદેવે કુંતલ રાજાના દર્શનમાં શું ન કરતી કરી (તેણે શું ન કર્યું). 74. તેને મુખરૂપી ચંદ્રમા જેવાથી ગાઢ ઉછળતો પ્રેમરૂપી સમુદ્ર જેનામાં છે એવા ત્યાં આવેલા રાજાઓની વિચિત્ર પ્રકારની ચેષ્ટાઓ થવા લાગી. 75. કેક રાજા બધાં રાજ વિભુષણમાંથી પોતાના મોતીના હારનું દેરડું બહાર ખેંચી કહાડીને છાતી વધુ બાહાર કાઢીને દેખાડવા લાગે. 76. એકે ( રાજાઓ) દેહની કાંતિને ઢાંકી દેનારે સોનાનો દોરે નિંદા સહિત ઉતારી નાંખીને મોતનો ગુચ્છ અને પતિવરાને પામવાને મને રથ છાતીએ બાંગે. 77. વળી કોઈ છુટી ગએલા માથાના મણિને તેને ઠેકાણે રાખવાની ઈચ્છાથી મુકુટમાં લીલા કરવાનું કમળ પુરની સ્ત્રીઓના હાસ્યનું પાત્ર થત એક રાજા ખુરશી ઉપર ગર્વ સહિત પગ લાંબા કરી રાખે છે, અને જમૈયાને શ્રમ બતાવવા સારૂ બે હાથ લડાવે છે. કોક રાજા પરસેવો નથી વળે તો પણ કપૂરને ભૂકે શરીરે લગાવીને બે કાનનાં કુંડળને નકામો ફેરફાર કરે છે. કેક કડાં ખડખડે એ રીતે પાનદાન રાખનારને હાથ મારીને, કામદેવે હેગેલે નખ વડે પાન ઉપર લખે છે. . P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust Page #124 -------------------------------------------------------------------------- ________________ 85, બીજે વાત કરવાને બહાને પોતાની મેળે જ વાણીમાં ડહાપણ બતાવતો પાનદાનમાંથી ખેંચી લઈને ઘણાઓને કર્પર આપે છે. 82. કોક સેનાનું આસન (ઉપર) વસ્ત્ર મુકીને ઉંચું કરીને નવયવન બતાવવા સારૂ મૂછ વગરના મુખવડે વ્યર્થ કુદી રહ્યો છે. ડોકીયાં કરે છે) 83. * એક મિજાજ સહિત પાનદાનવાળાની પીઠ ઉપર શરીર નાંખી દઈને કારણ વગર ઉભી કરેલી ભ્રમરોની લતારૂપી પતાકાવાળું હો કરે છે. 84. - કોક બગાસાને લીધે હાથ બે ખોડવાથી જેની આંગળીના ટાચકા ફુટે છે (એવી રીતે) આસન ઉપર પડીને માંડ ખસેડી શકાય એવા કામરૂપી મૂડમાં ફસી પડ્યો છે. કેક કંઠમાં પંચમ ( રાગ) ની ધન છુરી રહી છે અને વ્યર્થ મહો મલકાવે છે. કેક કેટલાંક પદ ગુંથીને ગાથાના કવિપણું પ્રકાશે છે. 86. તે પછી બંદીજનોને કલબલાટ અટકાવીને કમળ કંઠવાળી દ્વારપાળી ક્રમે કરીને એ કુમારીને બધા રાજમંડળને ઓળખાવવા લાગી. 87. - જેણે (પિતાનાં) અર્ધા માથાં કાપ્યાં ત્યાં કઠણ (માથા) માં ભટકાયાથી જેની ધાર બુઠી થઈ ગઈ હતી એવા ખગને શિવજીના બાજુ બંધ તરીકે (બાંધેલા) શેષનાગની ફણ (ઉપર) ને મણીમાં ઘસવાની ઈચ્છા રાખી હતી. - 88. અને જે ખાજવતા બાહુ મંડળ વડે દુર્મદ બનેલો છે એવા જેણે હઠથી ડાબા હાથમાં કૈલાસ પર્વતને ઉપાડીને હિમાલયને ઉખેડવાના કૌતુક માટે જમણે હાથ તરંગ ઉપર મુક્યો હતો. - એવા રાવણનાં મુખકમળ જેના બાણના ભોગનું સ્થાન થયાં હતાં તે રામના કુળમાં આ કુમાર (છે.) તે હે કુમારી ! હારા નેત્રને પ્રીતિ આપનારે થાઓ. 90. આ (રાજા) ની સાથે ટકા કરતી મયુરીથી ગાજી રહેલા સર્પના ( કાંઠાના ) વનમાં વિહાર કરીને (તેમજ ) વિલાસના ગોખમાં બીરાજીને અયોધ્યાને વખાણુય એવી કર, 91. 89. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #125 -------------------------------------------------------------------------- ________________ લય 92. તેણે કરેલે તે ઉપદેશ તે કુમારીને વિષે નીચ ઉપર કરેલા ઉપકારની પેઠે વ્યર્થ ગમે કેમકે જન્માંતરની સંચિત થએલી પ્રીતિ એમજ કયાંક પ્રગટ થાય છે. - તે પછી એ દ્વારપાળીએ આંબામાં હે લાગી રહેલી ભ્રમરીને વસંત ઋતુની શોભા જેમ નાના કર્ણિકાર (કરેણના ઝાડ) ને બતાવે તેમ બીજા. રાજાને બતાવ્યું. 93. . જેની લડાઈમાં સાહસની છાપ પડી છે તેની પ્રત્યંચાને શબ્દ ભેંયની અંદર જઇને ક્ષણમાં પાતાળના તળમાં રહેલને જેના પરાક્રમની વાત કરે છે. 94. તે એ રણમાં રુંઢીયાને નચાવત મદે અંધ થઈ ગયેલા હજારો રાજાઓએ સેવા કરવા યોગ્ય તે ચેદી રાજ છે. હે સુંદરી! તેને તું જે. એ તારી આંખને કામદેવની પતાકા રૂપ છે. - 95. તેણે એમ કહ્યું તે પણ તે રાજકુમારી એ તે વિલાસીની સામું ન જોયું એમ નહીં, પરંતુ મુખ કમળમાં રહેલું પાન થુંકી નાંખીને તિરસ્કારને માર્ગ તિરસ્કૃત કર્યો. - 96. પછી એ વ્હીલા મૃગના સરખી ચપળદષ્ટિવાળી દ્વારપાળીએ અન્ય રાજપુત્રને ઉદ્દેશીને એ માનિનીને ઉદાર વાક્યો વડે સન્મુખ આણી. 97. હે કન્યા જેની કુબડી કીર્તિ નથી એવા કાન્યકુજ, રાજાને જે, જેના દિગ્વિજયમાં પૃથ્વીની ધુળવડે સમુદ્ર સ્થળ બની જાય છે. 98. તેના તરફથી તે નીચે મુખ કરેલીએ નજર ખેચી લઈને પિતાના) કુચ રૂપી કુંભસ્થળમાં દૃષ્ટિ કરીને એ રાજાનું ઘરેણુમાં જેમ તેમ અંગમાં સ્થલત્વ જણાવ્યું. એ ઝાંઝરના ઝણકારવાળી ગતિથી સમસ્ત રાજહંસોને લેભ પમાડતી થકી કાંઈક આગળ ચાલવાને પ્રવૃત્ત થએલીને તેણે મહે મલકાવીને ફરી કહ્યું. - સુહરને વિને દઢ બેસારી દીધેલા જેના બાણની ઉત્કર્ષ રેખાની શંકા * માથા વગરનાં ધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #126 -------------------------------------------------------------------------- ________________ ( ૪તે કાંથી ભરત બોલે કી ત્ર. છતા કુબ જ જલ દાદા દબા તો તે તો તેના કાંદાના માં છે જેની શહાદત જે. કે ને રિઅર અને કાળા કર ર કે ન પ રિ અને રા. સ્વ7 રને ગ s નહેર ક૧૨ શિવ તે બાણુ સર છે કે છે કે, 2. સુસ સન્ન છે, તેને ભારે પૂર છે એક હૈ.' અંક પણ ન કહે છે, 3. અણી સુણાવેલ છે તે બધાને સારો છે પ : થાય, પણ ર્તિત બે પા પણ ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #127 -------------------------------------------------------------------------- ________________ - શૈર્ય જેને પ્રિય છે એવા જે રાજાએ લડવાને નિસ્પૃહ એવા શત્રુ રાજાઓનાં નિવાસ સ્થાન લીલા માત્રમાં થપ્પટ મારીને નાશ કરેલા હાથીનાં (સ્થાન) સિંહની પેઠે જેણે પગલે પગલે મેળવ્યાં છે. . : 1080 I ! એ (પૃથ્વીમાં) એકવીર અને પૃથ્વીમાં ઉજવળ કીર્તિવાળો ગોપા ચળને રાજા છે. સ્વયંવરની માળા મુકવામાં દૂતી જેવી તારા નયનકમળની માળા થાઓ. : : : છે . 09 - તે કામદેવનાં બાણે અન્ય સારૂ પ્રાર્થેલી છે તે તેને મટાડનાર કોઈને પણ મેળવી શકતી નથી તેથી તેણે ઝાંઝર ખડખડાવેલા પગવડે તે જાણે બહુ બોલ્યો હોય એમ તેને દેષ જણાવતી હતી... 11. * કામે વશ કરેલા એવા જે રાજાઓની વચમાં થઈને તે ચાલે છે તેઓની આંખમાં જાણે સ્વયંવરની માળાની રજ પડી હોય એમ તેઓની આંખ આંસુથી ભરાઈ ગઈ. ' , , . . ' જેના શત્રુ રાજાની સ્ત્રીઓનાં ફીકા પડી ગએલાં લમણું ઉપર પડેલાં લાંબા વાળનાં ગુચળાંવડે આંખમાં પાણી જાણે સેવાળવાળાં હોય એવાં થાય છે. 112. * જેને પ્રતાપગ્નિ અપૂર્વ છે તે રાજાઓની સેનાના સ્થળમાં પેસે છે કે તેવાંજ શત્રુ રાજાઓના ઘરના આંગણામાં ખડ ઉગી નીકળે છે.૧૧૩. | હે લીલાવતિ! એ માલવ દેશને રાજા છે. તેને વિષે કામદેવ તારો મંત્રી થાઓ. એની કુલ રાજધાની ધારા (પિતાના) લીલા વન વડે તેને સંતેષ કરે. 114. નાસાગ્ર તરફ સંકોચાવેલી દષ્ટિવડે જેમ તેમ તેને તેમાં નિરાદરવાળી માનીને તે આગળ કેટલાંક પગલાં ચાલીને સ્મરણ થવાથી હસતી એવી કુમારીને તે કહેવા લાગી. 115. ઘોડાની ખરીવડે ખોદાઈ જવાથી પૃથ્વી પાતળી થઈ ગઈ છે તેથી જાણે જે રાજાની કીર્તિ સાંભળીને નાગ કન્યાઓ ભેળી થઈને તે ગાય છે. 116. - 1 એટલે ઘર ઉજડ થઈ જાય છે જેથી તેમાં ખડ ઉગે છે, એજ અપૂર્વતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #128 -------------------------------------------------------------------------- ________________ ' હે ગુણને ગ્રહણ કરનારી! એ ગુર્જર દેશને રાજા છે જેણે પિતાના બાહુના પરાક્રમવડે રાજાઓને મેળવી (સ્વાધીન કરી) લીધા છે. હે કમલાક્ષિ ! તારી દષ્ટિ તેના ઉપર પ્રસન્ન થએલા કામદેવની પુષ્પવૃષ્ટિ જેવી થાઓ. . . . . . . . . . . 117. 5 લીલા કમળવડે ભ્રમરે ઉરાડતી તેણે તેને તિરસ્કાર કર્યો અને દ્વારપાળી આગળ જઈને કાંઈક ગર્વ સહિત તેના પ્રતિ બોલી. 118. ચંદન ચર્ચવાથી ચારે કોરથી જે પીગળે થએલે છે (એ) યથેચ્છ ઉચા મનોહર દેહવાળો પાંડથ રાજા છે જે ક્ષીરસમુદ્રના ક્ષીરથી ખરડાએલા મંદરાચળ પર્વતની ચતુરાઈને પી જાય છે. . 119. - હે કમળાક્ષિ ! આની સાથે તારી મિત્રતા કરવાને કામદેવ માનતો હેય તે ચંદન વૃક્ષના લીલા વનમાં મલયના વાયુ તારી નિરંતર સેવા કરે. 120. તે ગુણીને વિષે પણ ભાગ્યહીનમાં લક્ષ્મીની પઠે તે પરામુખ થઈ (ત્યારે) વળી ડાહ્યું ડાહ્યું બોલવાવાળી તે પરવાળાંથી અધિક રાતા હેઠવાળી પ્રત્યે ફરીને બેલી. 121. સમુદ્રમાં કીડાથે નાહીને કાંઠાના વનમાં વિહાર કરતા દિગ્ગજેના જેઓ, હાથણીઓની સોબતથી અવતાર પામેલા છે– . 122. તે હાથીઓ જે મહાવીરની વિજય યાત્રાઓમાં ફૂટી નીકળેલા મદજળવાળા થઈ જાણે દિગ્ગજને જોવાની ઈચ્છા હોય તેમ બધી દિશાઓના મધ્યમાં ફરે છે. * * ( 123. - ' રત્નના ઢગલાઓ વડે માગણુના સાથને જે ભરી દે છે તેને નગારાના ભાવને પામેલા જળહાથીના ગંભીર નાદવડે સમુદ્ર જાણે વારતે હોય. 124. જે સેનાના ભોરવડે નમતી જતી પૃથ્વીમાં ઉછળતી લેહેરની હારવાળી સમુદ્રની કાંઠે ઉભા એવા સમુદ્ર જેવા હાથીઓ વડે જાણે (આડી) પાળ બાંધતો હોય. 125. રેલી છીપમાંના મોતીનાં પાણી સમુદ્રના પાણી સાથે પીધેલાં તે જાણે એક કાહાડતા હોય શું? ' . . . . . . . . 126. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #129 -------------------------------------------------------------------------- ________________ દિશાઓને ભરી દેનારી હાથણીઓ સાથે વિલાસવાળી સ્ત્રીઓ જેના બારમાં આવે છે તેથી દિપાલની પુરીના ગોખ ચંદ્રમાના અજવાળાથી દિવસે પણ પખાળાય છે. (ઉજવળ થાય છે) : : : - 127. : હે ચપલાક્ષિ! તે આ ચેલ રાજા (છે) જેના જયના ઉત્સવે ફેલાતા યશના ઢગલાથી ભરાઈ ગયેલાં દિશાનાં મુખ તે જાણે મંગળના શંખ વગાડતાં હાય શું? . 128. (હે કુમારિ) એ વિલાસના વિદ્યાધરરૂપી રાજહંસને હારી ભુજાના પાંજરામાં બાંધી લે. કીડાના વિમાન સરખા ગોખમાં તારી કટિ મેખલા (એના) નેત્રના ઉત્સવ માટે થાઓ. 129, એવી રીતે અન્ય સ્થળે કરેલા આગ્રહવાળી એ (કુમારી) તેને વટેળીને ચાલુક્ય રાજાની સન્મુખ થઈ. ઉંચા મોજાએ ફેરવી નાંખી હોય તેપણ નદી પહેલાને માર્ગ મૂકે નહીં. 130. - - અતિ લાંબે તેને નેત્રાંત ભાગ (આંખનો ખુણો કટાક્ષ મારવાનું સ્થળ ) ચાલુક્ય રાજા તરફ ખેંચાય ત્યારે વધરાઈ ગએલી આશાવાળા અન્ય (રાજા) જાડી દીવાની વાટના ધૂમાડા વડે જેમ તેમ કાળા પડી ગયા. " 131. તે ક્ષણે કોઈ એ કુમારીથી વિમુખ હશે તે બોલી ઉઠ્યો કે હું (તે) મહારી પ્રિયાને પતિ છું. કેઈ રમુજ માટે વ્યભિચારી રાજાઓ ત્યાં આવ્યા હતા તેને જોવા સારૂ (પિતાનું) આવવાનું બતાવ્યું. * 132. તેં ને આંહી તેડી આવીને નાહક હેરાન કર્યો એમ કાઈ પોતાના મંત્રીને નિંદે છે. વજથી જાણે હણ્યા હોય એમ બીજા રાજાઓનાં મુખ નીચાં થઈ ગયાં. . " 1 : * - - 133. એ મૃગાક્ષની દૃષ્ટિએ બધા રાજમંડળમાંથી તારવીને એ ચાલુક્ય ભૂષણને રાજહંસિણી જેમ પાણીમાંથી દુધ ગ્રહણ કરી લે તેમ ગ્રહણ કરી લીધી. . . : * * 134. પછી દ્વારપાળીમાં મુખ્ય એવી એ દાંતની કાંતિના પ્રવાહવડે એ (કન્યા) પ્રત્યે બીજા રાજાઓ તરફ જોવાથી ઉત્પન્ન થયેલું એ કુમારીનું કલંક ધાતી હેય શું એમ બેલી. . 135. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #130 -------------------------------------------------------------------------- ________________ 100 : - હે કમળમુખિ! હારી દષ્ટિ સુંદર પદાર્થને ગ્રહણ કરવાનું જાણે છે (ખરી) કે જેમ સેવાળને મૂકીને મરી (કમળમાં લાગે) તેમ બધાને પડતા મૂકી આના મુખ કમળમાં લાગી રહી છે. . : 136. છે. આવું રૂપ અન્યના જેવું સામાન્ય નથી. હું શું કહું ? તે પણ (તે) જોયું છે) એના સોભાગ્ય ગુણ હું શું કહું જેમાં શ્રી અને સરસ્વતી બંને રહ્યાં છે. - - - 137. =': મદ ઝરતાં હાથીઓની સોબતથી જેણે તિરસ્કાર સહિત દિગ્ગજ તિરફ જોયું છે એવા જે એ જીતવાની ઇચ્છાવાળાના ઘડા ક્ષણ માત્રમાં દિશાઓની અંદરના ભાગમાં ફરી વળે છે. * 138. એક ઠેકાણે ભાર (થવા) થી પૃથ્વી નમી જતી શેષ નાગના માથા ઉપર બરાબર રહી શકતી નથી એમ ધારીને જાણે જેણે બધીએ દિશામાં (પેતાની) સેનાના હાથીનું ટોળું ફેલાવી દીધું. 139. : - શેષનાગના મસ્તક ઉપર રહેલા પૃથ્વી રૂપી પાટીયાને મજબુત કરવા સારૂ જયસ્તંભને બહાને એ રાજાએ બધી બાજુએ ખીલાની હાર ગોઠવી છે. 140. .. એ રાજાની તરવાર જેમાં બંને બાજુએ રાજાઓના મસ્તકનાં માણિની માળાઓ પરોવાઈ ગઈ છે એવી તે બાકીના રાજાઓના ગળાનાં હાડકાંઓ સાથે ભટકાવાથી બુઠી ધારવાળી થઈ ગઈ છે. 141. - સેમેશ્વર અને ચેલ દેશને રાજા જ્યોત્સવના દ્વારમાં બળ થકી પિસતા હતા ત્યાં અભુત સાહસવાળાએ બળીયા રાજાએ બે હાથે એ બંનેને ધકેલી કહાળ્યા. . 142 અભુત દાનના ભંડારરૂપ એ રાજાની આગળ કલ્પ વૃક્ષ આદિ. પરમાણુ સરખા છે. ત્યારે ત્રણ જગતના ગૌરવ (બેજ અને મોટાઈ) ના પાત્ર એ રાજાની સરખાઈ તે ક્યાંથી જ પામે ? 143. - મુંજની તે એક રતીભાર પણ તુલ્યતા નથી ત્યારે ભોજરાજાની યોગ્યતાની તો વાત પણ શી (કરવી)? કવિને બાંધવ (એ) આ (રાજા) મળ્યો (છે) ત્યારે લક્ષ્મીને તે પગ નીચેની દાસી , કરી ( રાખી) છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #131 -------------------------------------------------------------------------- ________________ 101 વિભ્રમવાળી બે ભ્રમરે જેમાં નાચી રહી છે એવાં મૃગાક્ષીઓનાં મુખ સિવાય સાહસની છાપવાળા એ રાજાનું મન બીજે ક્યાંયથી પણ ભયની સીલથી કાંઈક ઉઘડેલું થતું નથી (સ્ત્રીના મુખ સિવાય તેને બીજે કયાંયથી ભય થતું નથી). * 15. | હે કિન્નરકંઠિ (ગાનારી) ભુજ બંધની દૂતી એવી માળા એના કંઠમાં મુક્ય કે સમાન સંબંધ થવાથી વિધિની કીર્તિ થાઓ અને કામદેવને પ્રયાસ સફળ થાઓ. . . 146. તા. તે દ્વારપાળીના સરખાઈવાળા વાક્ય માત્રથી જ લાજ મટી જતાં એ પાર્તિવરા કન્યાએ તે વરમાળા વિક્રમાંકદેવના ગળામાં આરપી. 147. કંઠમાં રહેવા પામેલી તે વરમાળા માં ભ્રમરની હારના અસ્પષ્ટ ઝિંકાર વડે જાણે સમગ્ર રાજાઓની સૌભાગ્ય લીલાના જયનું નગારું વગાડતી હોય શું? તેની ભુજાની શોભા પુલની માળાથી પણ વધારે) સાભાગ્યની શોભા ધારણ કરે છે તેથી તે ( માળા) કંઠમાં રહી છે તો પણ તેને આલિંગન કરવાને રાજા ઉતાવળો થયો. 149. કામદેવની ધનુર્વિદ્યાનું રહસ્ય જય પામે છે. હાલમાં (તે) ઘટિત (ઘટના) કરવાવાળો વિધિ વંદન કરવા યોગ્ય છે એવી પુસ્ત્રીઓની વાણી ત્યાં ફેલાઈ રહી છે. આ જગતમાં સરખા સરખા યોગ કેને પ્રીતિનું કારણ નથી ( થતો ). . ' , ' . . 150. . એ પછી જેમાં કેમળ (મંદ મંદ) મૃદંગ (પખવાજ) નો શબદ છાહી રહ્યા છે એવા પરણવાને યોગ્ય મંડપમાં તમામ રાજાઓની લક્ષ્મી જાણે પ્રતિબિંબિત થઈ હોય નહીં એવી વધુ સહિત ધોળી કીર્તિવાળો એ કુંતલંદુ રાજા પ્રવેશ કરીને વધારે ઊંચી શોભા ધારણ કરતા હતા. 151. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિહણના - કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્ત . ': ? વિરચિત ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં નવમો સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #132 -------------------------------------------------------------------------- ________________ 102 ' . ' . સ 10 મે. . . છે . એ પછી એ સાહસના ચિન્હવાળા રાજાના વિવાહનો ઉત્સવ ઉત્પન્ન થયો ત્યારે કૃતાર્થ થયેલી રાજકન્યાએ જેમ તેમ કીર્તિએ પણ બધા રાજા- એને ત્યાગ કર્યો. '! ". રાજાએ અશેષ સૌભાગ્યના ગુણને ક્ષય થવાથી આશાના દીવા શાંતિ પામ્યા (વધરાઈ ગયા, ત્યારે જાણે તે દીવાના ધુંવાડાએ કરીને ધૂસરા શરીરવાળા (ઝાંખા) થઈ જતાં કાળપને પામ્યા. . . . 2. ': ", કે અક્રમ (કમમાં ફેરફાર=વિરૂદ્ધતા) કરવાને વીલા પડી ગએલા રાજાઓની ઈચ્છા ન થઈ, પરંતુ વિક્રમાંકદેવનાં બાણ સંગ્રામાંગણમાં સહન થઈ શકે એવાં નથી એટલે એના બાણથી હીને કાંઈ કરી શકયા નહિ.) . 3, - કરમાઈ ગયેલા મને રથવાળા રાજાઓ જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે ચાલ્યા ગયા પછી દેને દળી નાંખીને પ્રાપ્ત થયેલી લક્ષ્મીની સાથે વિષ્ણુની પેઠે એ રાજા તે રાજકુમારી સાથે રમણ કરવા લાગ્યો. " 4. * તે નમેલા અંગવાળી હળવે હળવે ગુણો વડે પ્રિયના મન ઉપર એટલી બધી આરૂઢ થઈ ગઈ કે કામદેવના હુકમવડે એકને જ વશ થએલું આ રાજાનું મન બીજી સ્ત્રીઓથી હરી (ફેરવી) શકાયું નહિ. . 5. ; ". તે (કન્યા) નું મુખકમલ તલરાજાના હૃદયમાં પડું તેથી બીજી સ્ત્રીઓનાં મુખ કમળો સાંકડયની બીકથી બહાર નીકળી ગયાં. ક. - તેણે વિવિધ ઉપચારમાં પરિપકવ થએલા એ (રાજા ) ને વિષે નવોઢાનું વ્રત છોડી દીધું. એ એટલું પતિનું અકૌશલ કહેવાય કે જે નવી વધુ બહુવારે વિશ્વાસ પામે. 7. '; કામદેવને શસ્ત્રાધિકારી, કાયલના- કંઠમાં (ના) સૌભાગ્યને ગુરૂ, ચંદ્રકિરણની સફેતીનું જીવન, રસ રૂપી રાજાના ચક્રવર્તી પણ મંત્રી– 8. . ઝાડને ઉત્તમ રીતે ચીતરવામાં ચિતારે, અને માનરૂપી વૃક્ષને ઉખેડી નાખવામાં મસ્ત હાથી, એવો વસંતઋતુ તે વખતે આ પતિના પ્રભાવથી ફરી પાછો નવીનપણાને પામ્યો. . P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #133 -------------------------------------------------------------------------- ________________ 103 * . કામદેવે જગતનો જય કરવા સારૂ વસંતઋતુને સેનાપતિ ઠરાવ્યો. વાયે કરીને ઉછળતા ચંપાના સમૂહને બહાને દાનેશ્વરીની પેઠે સોનાને ઢગલે વરસાવે છે. છે પુપના સમૂહના ફેલાવાથી ઉત્પન્ન થએલી તેની રજવડે પીંગળી થઈ ગયેલી દિશાઓમાં સોનાનાં ઘરેણાં પહેરેલી સ્ત્રીઓનું દિવસે પણ અભિસરણ ( જારને ત્યાં જવું) થાય છે. 6 11. : ગારા જેવા મધના ઝરામાં ભરાઈ ગયેલો પગ કહાડી ન શકી તેથી ભ્રમરી રાયના જેવા શબ્દો વડે ભ્રમરને બોલાવે છે. . 12. . ભ્રમર મધે ભરેલા પુષ્પનું કાણું લેભથી પુરી દઈને રહ્યા છે (ત્યારે) બીજા ભ્રમરો (પડખેથી) બીજો માર્ગ કરીને તે (મધ) પીયે છે. મળેલું મેળવવાનો એજ માર્ગ છે.'(મળેલું ડ૫ટી મુકવાની એજ ગતિ છે). 13. - મલયાગિરિ, ચંદન વૃક્ષના સંગી સપના ઝેરની ઉનાશને લીધે અકળામણ જાણે પામ્યો હોય એમ મહટ ગુફાનાં મુખવડે કમથકી નિશાસા મુકવા લાગ્યો (ગુફામાંથી પવન નિકળવા લાગ્યા). 14. - વિગિને સમૂહ આખે દહાડે ભોયરામાં ભરાઈ રહીને બહેરાપ ને યોગ વારંવાર ઈચ્છે છે. કોયલના પંચમ સ્વરથી પીડા પામતે તે શું શું નથી કરતે. . * 15. 1. અહે કામદેવને પ્રિયમિત્ર વસંત પ્રિયથી વિખુટી પડેલી (સ્ત્રી) ઓની મતિને નાશ કરી દે છે જે તેના ઉપરાઉપર થતા આક્રંદથી કેયલના શબદમાં વૃદ્ધિ કરે છે (જેમ જેમ વિગિણી સ્ત્રીઓ વધુ વધુ આક્રંદ કરે છે તેમ તેમ કાયલ વધુ વધુ બોલે છે ). 16. કઈ ચતુર, કામદેવનાં અન્ય બાણોને માંડમાંડ કદિ ઉલ્લંઘી જાય છે (તે તે) કેયલના કંઠ યંત્રમાંથી નીકળતા પંચમ સ્વરરૂપી અસ્ત્રવડે વશ થઈ જાય છે. - F S 1 . - - - - 17, 39 1. આંહી સૂછને બદલે સુ લઈએ તે અર્થ વધારે સારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #134 -------------------------------------------------------------------------- ________________ 104 હવે. સ્નેહ ભરેલા નિરીક્ષણથી વસંતના શ્રમને અફળ કરતે રાજા રાણીને હાથ પકડીને વિચિત્ર એવી ક્રીડા કરવાની નજરબાગની સ્થળીમાં પઠે. * 18. . . .. આમતેમ ચાહપૂર્વક તે થકે કુંતળ રાજા પછી તે મૃગાક્ષી ભણી કામદેવના ધનુષના પડછંદાની બ્રાંતિ કરનારાં સ્વરવડે બોલ્યો. 19. .. હે સુંદરાંગી ! રતિના જન્મસ્થાન જે વસંત શું તારા નેત્રની મિત્રાઈ ઉત્પન્ન કરે છે ? કેમકે જેની શોભાવડે અને હારા શરીરની સમૃદ્ધિવડે મદ પામતે કામદેવ (બીજા) કશાને ગણકારતો નથી. ' ' 200 ' હે બાલે ! આ નજરબાગની સ્થળીમાં વસંતની સેનાના સમૂહને હર્ષવડે જેવાને કામદેવે પડાવ કર્યો છે તો તે સ્થળીને તું જઈને કૃતાર્થ કર. 27. . હે કામદેવની લીલાના જયની રાજધાની (રૂપ બાલે) સન્મુખ આવેલી તેને આગળથી જણાવનારો (છડીદાર, નેકી પોકારનાર) . જાણે હોય શું એમ વસંતઋતુ ભ્રમરના મધુર શબ્દવડે બોલાવી રહ્યા છે. 22. . હે મૃગાક્ષિ ! ક્રીડાના બગીચાની રંગ ભૂમિમાં નૃત્ય જેવા સારૂ તું : આવવાથી વેલરૂપી પરસ્ત્રીઓ ખરતાં પુલવડે જાણે પુલના પસલા ઉંચા ફેકતી હેય શું એમ કરે છે. 23. .. બધાં વૃક્ષોમાં અશોક (આસુપાલા) નું વૃક્ષ નશીબદાર છે કે જેને તે પગને તળીયે હણે છે.* અને જેની સાથે મૃગનયની દાસની સાથે જેમ તેમ ક્રીડા કરે છે તેને જ કામદેવ પ્રસન્ન છે. :- 24. * 1. શૃંગારમાં વર્ણવાય છે કે અશોક વૃક્ષને કન્યા પગના તળી વડે લાત મારે ત્યારે તેમાં કુલ આવે. એને માટે કુવલયાનંદમાં ઉપમેય ન્યુનવાભિધાયી વ્યતિરેક અલંકારના ઉદાહરણમાં લેક છે કે– રવે નવ'पल्लवैरहमपि श्लाघ्यैः प्रियाया गुणैरत्वा मायांति शीलीमुखाः स्मरधनुमुक्तास्तथामामपि // कांतापादतलाहति स्तवमुदेतद्वन्ममाप्यावयोः सर्व तुल्य मशोक केवलमहं धात्रा सशोकः कृतः // कामिनी पादघाते ना शोकस्य पुष्पोद्गम इति कवि प्रसिद्धिः (चंद्रिका ). P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #135 -------------------------------------------------------------------------- ________________ 105 , વૃક્ષાની જાતિમાં હું જાણું છું કે આ બકુલ વૃક્ષ (બેલથી) પકે અરૂચિકર છે (કેમકે ) જે વસંતમાં પણ છે મૃગાક્ષિ હારા કે ગળાની અપેક્ષા રાખે છે. | એક તરફ મહાદેવજીએ કેપ સહિત કામદેવને બાળી નાંખ્યો (ત્યાં) બીજી તરફ આ વસંત લક્ષ્મી તારી પઠે ઉત્તમ ખીલાવટ કરીને વારંવાર હજારે કામદેવને ઉત્પન્ન કરે છે. | હારા અંગરૂપી વેલનાં વિલાસરૂપી પુષ્પવડે જરૂર કામદેવ હરાઈ જાતી આંખવાળો (આંધળો) થઈ ગયો છે એમ જાણું છું (કેમકે) વસંતઋતુએ નવાં અસ્ત્રો અર્પિત કર્યો છે તે ચહડાવવાની ઈચ્છા કરે છે પણ હડાવતો નથી. - 27. મનસ્વી (પુરૂષ) નાં (પણ) મનને ભેદવામાં ડાહ્યો કામદેવ (મધુ=મધ અને વસંત તેણે) અતિ ગુણ ( ગુણ અને પ્રત્યંચા) ધારણ કરે છે ત્યાં શીલીમુખ (ભ્રમર અને બાણ) ની પંક્તિ પુષ્પમાં અને કામના ધનુષમાં દાખલ થાય છે. વસંતની શોભાવડે ગંધર્વોના સર્વસ્વમાં ( ગાયન કળામાં) ડાહી એવી તું તેના શિષ્યની પેઠે આ નરકેયેલ પ્રકાશ કરેલ પંચમ સ્વર વારંવાર લલકારે છે તે તું જે. * 29, | હે ચંદ્રમુખિ ! વસંતશ્રીવડે અને તું વડે કામદેવનું ધનુષ ધણીયાણું થાય છે. પણ કામદેવ તે એની આગળ અનંગ (અંગવોણો ) થયો છે * પણ તેને પૂર્ણ અંગવાળે તું બનાવે છે. 30 . એમ રસવાળાં સારાં વચને વડે ફરીથી કહ્યા જેવું પ્રિયાના કાનનું ઘરેણું કરીને એ ચપળ નેત્રવાળીને કુતળ રાજાએ ક્રીડાના હડાળામાં બેસારી. . . . . 31. - હીંડોળાને લીધે ઝુલતા વાળવાળું ગમ્મતને લીધે ઉંચી રહેતી ભ્રમે વાળું અને ભમેલા નેત્રકમળવાળું એ સ્ત્રીનું મુખ્ય કામદેવે બાણરૂપી ટાંકgવડે ઉખેડીને એ (રાજા) ના હૃદયમાં પેસારી દીધું. . ૩ર. 1. દારૂના. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #136 -------------------------------------------------------------------------- ________________ 106 પ્રસરી રહેલા પંચમસ્વરવાળું ગીત, નમતી ભ્રમરવાળું જોવું, અને ઝાંઝરને ઝણકાર એ રાણીનાં ત્રણ (વાનાં) કૈલોક્યના રાજ્યમાં કામદેવનાં હથીયાર છે. 33. છે. નિતંબ મંડળના ભારને લીધે હીંડળો જેમ જેમ ચડેડાટ કરે છે તેમ તેમ પ્રત્યંચાને શબ્દ વરતાણ વગર કામદેવ એ રાજાને ભેટે છે. 34. એ રાજાએ પ્રિયાને વિલાસનો હીંચકે હીંચકાવવા માંડ્યો (ત્યારે) સૌભાગ્ય ગુણના પ્રપંચે બધી સ્ત્રીઓને ભગાડવાનું આરંભ્ય (?) (એટલે એની નશીબદારી જેઈ બીજી બધી રાણીઓ આઘી ખસી ગઈ). 35. એ વિસ્તૃત નેત્રવાળીને હીંચકામાં હીંચકા ખાતા મુખની મિત્રાઈ કરનારી (તેના સરખી થતી) રાજાની બંને આંખને જાવું અને આવવું એમ થતાં 4 ગાઉનું ચક્કર (ભમવું) પડે છે. 36. એ પછી તે રાણ (હડાળામાંથી) ઉતરીને ક્ષણમાત્ર પ્રિયના ખેળામાં વિસામો લઈને ગતશ્રમ થઈ ત્યારે વસંતની શોભાએ લોભાવી તેથી કુલ વીણવાને ચાલી. 37. કિંતળ ભૂપાળના આંખના સનકારાથી બધે જનાને ક્રમે ક્રમે પુલ વિણવાના બંધાએલા હર્ષ સહિત કરવા લાગ્યો. પતિની મહેરબાની એ ઉત્સાહની પરિસીમા છે. આ (વસંત) ઘણાં પુષ્પવાળો છે છતાં કામદેવને પાંચજ બાણને અર્થ સારે છે. એમ એનું કંજુશપણું જાણે ધારીને હેાય એમ સ્ત્રીઓએ - તેનું સર્વસ્વ હરી લીધું. (બધાં પુલ ડી લીધાં) 39. માથે રહેલાં પુષ્પના કેતુકવડે રાજાની સ્ત્રીઓ ઉપર રહડે છે ત્યારે નિતંબના ભારે ભાંગી પડીશ એ હકથી લીલા બકુલ વૃક્ષ કંપે છે. 40. છે નમતી નમતી વેલ્ય ફુલની રજવડે રાણીની આંખ ભરી મુકે છે. ત્યાં બીજી રાજાને આલિંગન લે છે. ભાગ્ય (ની બાબત ) માં નિષેધનો માર્ગજ નથી. * 1. કીડા કરવાનું લશ્રીનું વક્ષ. 38. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #137 -------------------------------------------------------------------------- ________________ 107 આ અશકે પુલ વીણતાં એક રાણીને પલ્વરૂપી હાથ (તમા) લગા ( ત્યારે) તે (પલ્લવ રૂપી હાથ) કાપી નાંખવા સારૂ કામદેવે જાણે ભ્રમરની પંક્તિને બહાને તરવાર ખેંચી. . 42. કેઈ અણસમજુને પતિયે, નિતંબ ભારે પોતે નહાતી હડી શકતી તેને ઝાડ ઉપર હડાવવા માંડી પણ ઉલટી બંને પગે ખેદ પામીને ડાળ ઉપરથી ઝાડના મૂળમાં ઉતરી આવી શકી. 43. . સ્ત્રીઓ ઉપર હડીને હલાવવા માંડી. તેથી નિતંબ ભાર વડે ભાંગી જવાને વિચાર લાવી વૃક્ષો પિતે હલકાં થઈ જવા પિતાના માથા ઉપરથી પુલના ભાર ફેંકી દે છે. પુષ્પ લઈને સ્ત્રીઓ હેઠે ઉતરી ગઈ ત્યારે ક્રીડાનાં વૃક્ષ (સ્ત્રીઓના) ભારથી પોતે ભાગ્યાં નહિ એવો જાણે ગર્વ થયો હોય તેમ ( પાછાં ) તેઓએ ઉંચાં માથાં કર્યો. - 45. - સ્ત્રીઓના પરસેવાના પાણીથી અને પુષ્પની રજથી બધે ઠેકાણે ગારો બની ગયો ત્યારે કામદેવે તેઓનાં કઠણ અને ઉચાં સ્તન મંડળમાં નિવાસ કર્યો. વેલમાંથી ખરેલા પુષ્પની રજના ઢગલા વડે નાભિ રૂપી ઘુના સ્થળપણાને પામ્યા તેથી સ્ત્રીઓને મધ્ય ભાગ કામદેવને લીલાની ગતિ માટે આંગણું રૂપ થયો. '' : રાજાની તે સ્ત્રીઓ ત્યાં પુલ વણવાને પ્રવર્તમાન થઈ ત્યારે તેનું મધ એજ જેને જીવન છે એવી ભ્રમરની પંક્તિઓએ કલબલાટ કરી મુક્યો. 48. કોક સ્ત્રી ક્રીડાને બહાને શેખની આંખ ફુલની રજથી ભરી મુકીને પ્રિયના ચુંબનનું પાત્ર થઈ. ડહાપણવાળાને શું અસાધ્ય છે ? 49. માન જેને પ્રિય છે એવી નૃપની કેઈ સ્ત્રી તેને ફળ વીણવાની ઈચછાએ સ્પર્શ કર્યો નહિ (પુલ વિણવાની તેને ઈચ્છાએ ન થઈ) (અને) અનેક સ્ત્રીઓના બાહુના મૂળનીયાંના ( આલિંગન લેતા પહેલા) નખક્ષત (નખના ઘા) તેઓ ફુલ તેડવા ઉંચે હાથ કરે છે તેથી (દેખાતા એવા તે ) જોવામાં તત્પર થઈ - 50, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #138 -------------------------------------------------------------------------- ________________ 108 કાઈ (સ્ત્રી) ને ઉંચી લેવા સારૂ જે ડાળને ખેંચીને રાજા તેને સેંપે છે તે તેના નિતંબના ભારથી શખ્ય સ્ત્રીઓના મનની સાથે ભાંગી પડી. 5. . કેઈ (સ્ત્રી) ને રાજાએ કાનમાં ઘરેણાં કરી આપ્યાં (તેથી તેણે) બીજી કોઈ સ્ત્રીને તૃણને ઠેકાણે પણ ગણકારી નહીં. સ્ત્રીઓને સૌભાગ્ય મદ ઉત્પન્ન કરનાર પ્રિયની મહેરબાની હજાર મદિરા જેવી છે. પર. " બધાંની આંખ બધે ઠેકાણેથી બંધ કરવાના કારણરૂપ પુલની રજ ઉછળી ત્યારે આશ્ચર્ય છે કે કામદેવ રાણીઓના અંગમાં બાણ મારવાને ફાવ્યો. 53. . . રાજાની કઈ સ્ત્રીનું લુગડું લતાગૃહમાંથી કાપ કરેલા વાંદરાએ ખેંચ્યું તેથી એ ધૂતારી દેડીને રાજાને વળગી પડી અને શોખ્ય સ્ત્રીના કોપનું પાત્ર ન થઈ તા 54. * કઈ મૃગાક્ષી નિતંબના અતિશય ભારે ડાળ ભાંગીને રાજા ઉપર પડી (તેથી) શક્ય સ્ત્રીઓ પીડા પામી. " રાજા અધીરાક્ષીના એળેલા વાળ ચંપાના ફુલની શરોથી બાંધવા લાગ્યો કે જેથી) શોક્ય સ્ત્રીઓ ક્રોધ ચિત્તમાં સ્થિર ગયે. 56. - કુંતલ રાજાની સ્ત્રીઓ પુલની રચના ઢગલા રૂપી ખડીથી શોભે છે તે જાણે કામદેવે પિતાના બાહુના પરાક્રમ રૂપી નાટકમાં નાચનારી બનાવી હોય? (નાચનારી જેમ શરીરે રંગ લગાવે છે તેમ) : 57. - તે ચાલુક્ય રાજાની સુંદર સ્ત્રીઓ ઝાઝાં ફુલનાં ઘરેણાંવાળી તે જાણે પુલરૂપી બાણોની હેતાને લીધે તેઓની ઉપર કામદેવે શસ્ત્રોને વરસાદ જાણે કેમ વરસાવ્યો હોય એવી શોભે છે.. 58. આ રાજાની સ્ત્રીઓની પછવાડે લાગેલા ભ્રમરે ગુંજારવ કરતા જાણે શૃંગારીણી સ્ત્રીઓના કુળ ગુરૂ કામદેવનાં પુલો ચોરી જઈ તેને અપરાધ કર્યો છે એમ જાણે કેમ જણાવતા હોય ? 59. . . . પુલમાંથી નીકળેલી રજ વળગી જવાથી પરસેવાથી ભીનું થઈ ગયેલું વિલાસિની સ્ત્રીઓનું સુવર્ણમય શરીર જાણે કામદેવની આંચથી જરાક પીંગળી ગયું હોય એવું શોભે છે. 60. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #139 -------------------------------------------------------------------------- ________________ . કેઈ મૃગાક્ષી સ્ત્રી પેશી જતા ભ્રમરને હાથ રૂપી કમળવડે આણીકાર તેણીકાર ફેંકી કહાડતી બાળપણમાં કરેલો દડે મારવાને શ્રમ (અ. ભ્યાસ) બહુ (ઠીક) માને છે. - તરૂણ સ્ત્રીએ મુખ ઉપરથી ફેંકેલે ભ્રમર તેના હસ્તકમળના પિટામાં પિશી જાય છે. ત્યાંથી કાહાડી મુકેલો (પાછા) હે ઉપર આવે છે. સ્વાર્થ પરાયણને લાજ ક્યાંથી (હાય)? ( હંસના નાદે જાણે બોલાવાતી હોય ? કૌતુકે જાણે ખેંચાવાતી હોય? એમ અરાલ નેત્રવાળી સ્ત્રીઓ ક્લેશ ટાળવા સારું ત્યાંથી લીલા સરોવરના તીર ઉપર ગઈ. સ્તને કરેલે ભાર જે જાણતી હોય તે કટિભાગે કરેલી હલકાઈ શું નથી જાણતી ? એમ જાણે તેઓનાં ચરણ કમળ ઝાંઝરના નાદવડે પૃથ્વીને કહેતાં હોય. I અધિક ઉંચાં થએલાં સ્તનયને લીધે રાજાની સ્ત્રીઓથી પૃથ્વી જોઈ શકાતી નથી. ઝાંઝરના શબ્દો વડે ખેંચાએલા હંસે પુવડે પગ મુકવાનું સ્થાન પામ્યા નહીં (?) (કચરાઈ ગયા નહીં). . તેની સાથળના ભાગે એ વનસ્થળમાં લુગડાના છેડાવડે જે પવન નાંખવા માંડ્યો તે જાણે સ્ત્રીઓના પગમાં પીડા કરનાર માર્ગને તડકો ઓછા કરવા સારૂ કેમ હોય. - નિરંતર ક્રિીડાના વીંજણનું અનુકરણ કરનારાં કાન ઉપર ઘરેણાં તરીકે, જેણે પાંદડાં ખોસ્યાં છે એવી રાજાની સ્ત્રીઓના ઉપર પરસેવાનું જળ ટકી શકતું નથી. (પાંદડારૂપી વીંજણના પવનથી પરસેવો સુકાઈ જાય છે ). 1. મુખની આગળના ભાગને ચુંબન કરનારાં એ સ્ત્રીઓનાં કુચ મંડળ જાણે શ્રમજળ શાંત થવા સારૂ બરફ જેવા દહાડા નિશ્વાસના વાયુને સેવવાને એમ કરતાં હેય શું એવાં શેભે છે. છે. 1 વાંકાં અથવા મત્ત હાથીના જેવાં નેત્રવાળી. * ( 2. મૂળમાં નિનાળા છે તે ખોટું છે. નિષ જોઈએ. - 67. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #140 -------------------------------------------------------------------------- ________________ 110e ચલ રાજાની સ્ત્રીઓની ગતિની ચોરી કરનારા હંસ આકાશમાં ઉડીને ગયા, તે જાણે ભયથી. આદિ પુરૂષ શ્રી બ્રહ્માજીના વિમાનના હસોનો આશ્રય લેવા સારૂ ગયા હોય ? . . . . -- 69. . રાજા, હાથણીઓની સાથે હાથીની પેઠે, અતિ અનાદર સહિત વખણાએલી રીતે પગ મુકતા તે સ્ત્રીઓની સાથે કમળાના મુકુટવાળા કીડા સરોવરમાં પેઠે. . એ તળાવોની જાણે આંખ ખેંચી લેતાં હોય એમ તેનાં જે કમળ રાજાની સ્ત્રીઓ ખેંચી લે છે તે સ્ત્રીઓનાં મુખનાં ચાર એવાં કમળના * * સંગનું ફળ તે તળાવોને દીધું. - 71. - ત્યાં સ્ત્રીઓના ઘેલાં જેવા હોઠથી રતાશના અને આંજણના પુજના સંગથી ફેરફાર થઈ ગયો. (કે જેથી) ઉત્પલ જાતનાં (કાળાં) કમળ રક્ત કમળ૫ણને પામ્યાં. (કમળનો રંગ બદલાઈ ગયો.) : ૭ર. છે. સ્ત્રીઓના ક્રીડા યુદ્ધને લીધે કમળ બધાં ભાગી ગયાં. લક્ષ્મીએ પ્રથમથીજ રાજામાં જઈને ઘણું વખતથી વાસ કર્યો છે તેથી બુદ્ધિવાળી ખરી. 73. આ તળાવડી લહેરરૂપી હાથવડે રાજાની સ્ત્રીઓના પાદનું પ્રક્ષાલન કરીને ઉછળતા પાણીના છાંટાને બહાને તેના ચરણુંમૃતનું વંદન કરતી હોય શું? 74. તે તળાવ કઈ પ્રકારે પણ કમળને તિરસ્કાર કરનારાં તે (સ્ત્રી) એના ચરણરૂપી કમળ પત્ર ઉપરથી સ્વાભાવિક કાંતિની જાણે પરીક્ષા કરવી હોય તે સારૂ લેહેરવડે અળતો ખેસવી નાંખે છે (ધોઈ નાંખે છે)૭૫. તળાવમાં પ્રવેશ કરતી વખતે કેપેલા ભ્રમર જેમાં (વળગ્યા) છે એવા રાણીઓના પગ થયા છે તેથી શ્રમના શેડા જળવડે આગળથીજ વીખાઈ ગયેલા અળતાએ પગનાં તળીયાને છોડી દીધાં છે (ધોવાઈ ગયો છે). 9 - તળાવે બરફના એકલા સ્થાન એવા હિમાલયથી આ આવી છે (એમ માનીને) તે (રાણું) એના શરીર ઉપરથી કેસર (લેપ)ને તિરસ્કાર સહિત જાણે ફેંકી દીધી. (કેસર ધોઈ નાંખી. . . . . . 77, અજાણથી ઉંડા પાણીમાં પિશતી કઇ (સ્ત્રી) ને રાજાએ તાણી લેવા માંડી તે બીજી શે એ સંભ્રમ (ઉતાવળ) થી જોઈ અને ઈર્ષ્યા કરી. 78. P.P. Ac. Gunratrasuri MS Sun Gun Aaradhak Trust Page #141 -------------------------------------------------------------------------- ________________ . . તેઓનાં મુખેએ કમળની શોભા ખેંચી લઈને તેઓને દઢ રસ હીનતાને પમાડ્યાં જેથી જાણે તે ધૂળવાળા થએલા વટેમાર્ગ ભ્રમરના નિવાસપણને પામ્યાં હેય. . : - 79. - દીપી નીકળતી કાંતિવાળી તે રાણીઓની આગળ ભ્રમરના પરબના મંડપ જેવાં કમળોમાં લક્ષ્મી પરબ પાનારી જેવી શોભે છે. * 80. આ શિલા જેવાં ઘાટાં તે સ્ત્રીઓનાં નિતંબ મંડળ જ્યારે તળાવમાં પઠાં ત્યારે તેઓનાં લાવણ્ય રસના પ્રવાહના સંગથી જાણે તળાવ ઊંચા મેજ વાળું થઈ ગયું. ' ' ' ભ્રમરોએ ચાલુક્ય રૂપી વિદ્યાધરની સ્ત્રીઓના મુખરૂપી ચંદ્રમાની હારની હાર જોઈ ત્યારે બીડાઈ જવાના ભયથી નિદ્રામાં દરિદ્ર એવાં કમળમાં પણ તેઓ પેઠા નહીં. 82. - કમળની રજને સમૂહ રાજાની સ્ત્રી વર્ગના સ્વાભાવિક સાંદર્યથી તિરસ્કાર પામેલી ( કમલ) લક્ષ્મીના નિશાસા વડે જાણે કમળના ઉદરમાંથી બહાર ઉડી નીકળે હેય શું એ શોભે છે. આ 83. હાથીના કુંભ સ્થળને જીતનારાં સુંદર ભ્રકુટીવાળી સ્ત્રીનાં બે સ્તન ઉપર રાજાએ છોડેલી કરયંત્રની ધારા કામદેવનાં મુકેલાં સજેલાં બાણની સમાનતાને પામે છે, વાંકી ડોક કરી ઉભાડેલી સ્ત્રી ઉપર રાજાએ છેડેલી પાણીની ધારા કુંડળનો રત્નની અણી ઉપર પડવાથી (વખાઈ જઈ) ભૂકો થઈ ગએલી તે ત્યાં મોતીની શેભાને પામી. 85. આશ્ચર્ય છે કે રાજાના કરયંત્ર (થી છુટેલું) જળ રાણીના કુચકુંભ સ્થળમાં આળોટે છે (પણ) શક્ય સ્ત્રીઓની ક્રોધની વેલ પલ્લવિત થઈ ગઈ 86. રાજાએ એ રીતને ઉત્સવ અનુભવીને જળ ક્રીડાના હાવાને આ ગ્રહ છોડી દીધો. સ્વભાવથી સારી રમત હોય તેમાં પણ વધુ પડતે પ્ર 1. પચરીયું અથવા હથેળીમાં પાણી લઈ ઉરાડેલી શક્ય. 84. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #142 -------------------------------------------------------------------------- ________________ . 87. સંગ લેવાથી તે રસને ભંગ કરવાને હેતુ થઈ પડે છે. (અતિ પ્રસંગ રસ ભંગને હેતુ થાય છે.) 1. આંજ્યા વગર કાળાં નેત્રવાળી અને કેસરના લેપ વિના પણ પીંગળા રંગવાળી કૃદરી સ્ત્રીઓ તેને નાહી રહ્યા પછી સ્વાભાવિક ઘરેણું પ્રગટી નીકળ્યું. I ,. 88. - સ્તનના લેપવાળા ચંદનવડે ધણીયાણું થયેલું જળ ધારણ કરનારું તળાવ તે જાણે સ્ત્રીઓના વિયોગથી એકદમ ફીકાશ ધારણ કરનારું થઈ ગયું હોય? 89. - એ પછી લુગડાં બદલવાથી તથા ઘરેણાં પહેરવાની ક્રિયાથી તેનું શરીર અટકાયત વગરનું છે એમ કામદેવે માની રાજા ઉપર ફરીથી ધનુષ ખેંચ્યું. - રાજાની સ્ત્રી વર્ગના કીડાનાવાળની લતા પુલના જેવા પાણીના છટાવડે શોભે છે, નહાવાથી શીતળ બની ગએલું સ્તન મંડળ કામદેવના ફુવારાના ગૃહ જેવું થયું છે. વળી (એની) સ્વાભાવિક શોભાને ખંડન કરનારાં ઘરેણાં ખસી જવાથી વિચિત્ર પ્રકારની લિપિ તેના શરીરમાં થઈ રહી છે. ' , 91. ઇતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક શ્રી બિલ્ડણદેવના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્ત કત ગુજરાતી ગદ્યમય ભાષાંતરમાં દશમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #143 -------------------------------------------------------------------------- ________________ 113 સર્ગ 11 મે. ન્હાતાં બાકી રહી ગયેલી કેસરની રાતિ કાંતિવાળો રાજાની સ્ત્રીઓના (શરીર સાથે) ભટકાતાં સૂર્યનાં કિરણોનાં પટલ જાણે તેના સ્પર્શથી રતાશવાળાં 2. - પતિનીના જાણીતા કાંટાએ જાણે પગ વીંધી નાંખ્યા હોય (એમ થવાથી) સમુદ્ર કાંઠે આવવા સારૂ સૂર્ય જાણે પશ્ચિમ પર્વતની કાંધ ઉપર હડી બેઠે. સ્નેહી એવા આકાશના તળને આલિંગન કરીને પશ્ચિમ સમુદ્રના જળમાં ડુબતા એવા સૂર્યનું તેજ તારા વગરના મસૂરના ભુકા સરખું રાતે જણાવા લાગ્યું. ગયેલી કાંતિવાળો સૂર્ય જાણે રત્નની કાંતિ માગવા સારૂ (જો હેય) એમ સમુદ્રમાં પેઠે. નક્કી ઉંચા સ્થાનથી પડેલા મહેટાઓની પણ સત્તા રહેતી નથી. કમળના તંતુરૂપી ગાંઠ પાડવાના દોરાવડે જાણે કંઠને પાશ બાંધવાને ઈરછ હોય. * બરાડા પાડે છે, ચાંચના બેવનમાં રહેલી મૃણાલી (કમળતંતુ) ને ઓળખતે નથી, આળોટે છે, એ રીતે પિતાની સ્ત્રીના વિયોગરૂપી ઝેર (હડવાથી) વ્યાકુળ થએલે ચક્રવાક (શું શું નથી કરતો ? 6. * પર્વતના મસ્તક ઉપર લાંબી લાંબી ઝાડની ડાળમાં અને ઘરની ઇદ્ર આમાંથી રત્નરૂપી ઘોડે પામ્યો છે તે કદાચિત હુને પણ દેશે એવી આશાથી ઘોડા બદલવાની બુદ્ધિથી સૂર્ય સમુદ્રમાં પેઠે. 8. સૂર્ય ઉઠેલા રાગ ( રતાશ અને પ્રીતિ) વાળો પશ્ચિમ દિશારૂપી સ્ત્રીનું મુખ ચુંબે છે. પવિત્રની બિચારી શું કરી શકે? કમળરૂપી નેત્રપુટ બીડી ગઈ 9. ઘેડાઓને આકાશમાં ઠેકવાને શ્રમ મટાડવા સારૂ જાણે દારૂ પીવા સારૂ જતા હોય એમ સૂર્ય મંદિરાના ઉત્પત્તિ સ્થાન સમુદ્રમાં પેઠે. 10. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #144 -------------------------------------------------------------------------- ________________ 11. 114. સૂર્યનું ઘેલા જેવું રાતું પ્રતિબિંબ સમુદ્રમાં (પડીને) શેષનાગ રૂપી કીડા શમ્યા ઉપર રહેલા નારાયણના ઘરેણું કૈસ્તુભ (મણિ) ની લીલા ધારણ કરે છે. - જળ હાથીના ભયથી સમુદ્રમાં પ્રવેશ ન કરતા ઘેડાઓની આંખ ઉપર જાણે પડદો દેવો હોય એમ સૂર્યે પોતાને તડકારૂપી પડદો ખેંચી લીધો. 12. - લયના આંગણાના દીવારૂપ સૂર્યને વાયુએ જેમ, તેમ બ્રહ્માએ વધારી નાંખ્યો ત્યારે તેના વધરાવાથી નીકળેલી ધુમાડાની શક્યની પેઠે કાળી અંધારાની હારની હાર દેખાણું. 13. રત્નની પંક્તિના સમૂહની મદદવડે દીવાની શંકા થઈ હોય એમ આકાશમાંથી તેલના ઠામ જેવા સમુદ્રમાં પતંગ (સૂર્ય અને પતંગીય) પ. 14. - સૂર્યને વાહન ( ઘેડા ) ની ખરીથી ભંગાઈ ગએલી સમુદ્રના કાંઠાની છીપનાં સાંપડમાંથી (ઉડેલાં) કેટલાંક મોતીઓ વડે જાણે (ભરાઈ રહ્યું હોય, એમ તારાઓ વડે આકાશ તિલકવાળું થયેલું શોભે છે. 15. - પવની કોટડીની પોલમાં રહેલા કબંધ (ધડ અને પાણી) થી ભયથી ભાગી છુટેલા ભ્રમરેવડે કાળું થયેલું અંકુશ વગરનું અંધારું આ- - કાશની સીમમાં નેત્રની ગતિને ભંગ કરતું હવું. ': કાળાં રત્નોવડે જાણે જડી લીધી હોય, ઘાટા આંજણના ઢગલાવડે જાણે ચારે કેરથી રગડી દીધી હોય અને સમુદ્રના તરંગવડે જાણે ધોઈ કહાડી હોય એવી ઐક્યની શોભા અંધકારવડે થઈ રહી છે. 17. - અંધારું વીખરાઈ ગએલા વાળની લટની રચનાવડે જાણે કપાળમાં વિખરાઈ ગયું હોય, અને અંબોડાની સમૃદ્ધિવડે જાણે સૌંદર્યને પીડે થઈ ગયું હોય. 1 લોચનને વિફળ કરીને બધું ઢાંકી દેવાની બુદ્ધિ કરનારા અંધકારનું અારિત શક્તિવાળું સ્પર્શનેન્દ્રિય પ્રતિકુળપણું કરે છે. (અંધારું જોવાનું કામ અટકાવી વસ્તુનું ભાન અટકાવે છે ત્યારે સ્પર્શેન્દ્રિય સ્પર્શવડે વસ્તુનું ભાન કરાવીને તેને હરડે છે), P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #145 -------------------------------------------------------------------------- ________________ 22. 115 ઉંચી ફેલાઈ રહેલી અંધારાની પંક્તિએ કેની આંખ બંધ કરી દીધી નથી; પણ કેવળ કામદેવે ઉશ્કેરી મુકેલી જાર પ્રત્યે જનારી સ્ત્રીઓની નહીં. 20. ધૂળની પથારીમાં સંગમના કાર્ય માટે તત્પર થએલી વ્યભિચારીણીએને માટે જગતનાં નેત્ર બંધ રાખવામાં અંધારામાં મંડળ ક્યાં કયાં કનાતનું કામ નથી કરતું. 21. અસ્તાચળ રૂપી માળો પડી જવાથી જાણે સૂર્યનાં કિરણો વીંખાઈ ગયાં હોય તેવાં દીપાયમાન દીવાનાં કિરણોએ અંધકારરૂપી હાથીના અંકુ. શની રચના આરંભી. અભિસરણ ( વ્યભિચારાર્થ ગમન) સારૂ ગંઠાએલી અને કુંક મારીને માર્ગના દીવા વધારી નાખનારી પ્રેમી સ્ત્રીઓ વગર વિને પ્રિય સંગમ મેળવી શકી, એ કામદેવની ચપળાઈ જય પામે છે. 23. . કોઈ સ્ત્રી ગધેડા સહિત ધાબણનું રૂપ ધારવાવાળું શરીર બનાવીને માણોની હરકતને છેતરે છે. કામદેવ કેને નકલ કરવાવાળોનથી બનાવતા. 24. કેાઈ સ્ત્રી પિતાની સખીને મુખ્ય પદવીએ ઠરાવીને પોતે હાથમાં દીવો લઈને પ્રાણનાથના રતિ સ્થાનમાં ગઈ કામદેવને ઉપદેશ પણ અદ્દભુત છે. 25. ઈકે સેવવા યોગ્ય (પૂર્વ) દિશારૂપી સ્ત્રી પાકી જવાથી પીંગળા થએલા બરૂના સાંઠાની નકલ કરનારૂં મુખ ધારણ કરતી બોલી કે ગર્ભમાં ચંદ્રમાનું પરિણામ છે ( પાક થયો છે ). 26. પાકી ગએલા કેવડાની રજના જેવું પીંગળું અને ઇદ્રના ઘરની ચકેરીએ પીતાં બાકી રહેલું તેજ ઉદયાચળ ( ની તલાટી ) ના વનભાગમાં ભ્રમણ કરે છે. ' 27. ઉદયાચળના શિખરમાંથી કાંઈક નીકળેલા ચંદ્રવડે સારા ચંદનના લેપથી પીગળી એવી ભ્રમરૂપી પતાકા જેમાં છે એવું પૂર્વ દિશાનું મુખ શોભે છે. 28. બાળક ચંદ્રમા પૂવચળની પૃથ્વીમાં કાંઈક રતાશવાળા ધોળા રંગવાળા અંધકારના સમૂહવડે ધાતુવાળા શિખરની જાડા સ્થળની ધડમાં રમવાથી ધડ ધડ શરીરવાળો થઈ ગ્યો હોય એવો થયે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #146 -------------------------------------------------------------------------- ________________ 32. 33. 116 ' રતુંબડા કિરણવાળો સૂર્ય ગય એમ (ગણીને) સૂર્યવિકાસી કમલિનીને છેતરવા સારૂ ચંદ્ર પણ તેજ પાસે આવ્યો પણ તે તેને છેતરી શક્યો નહિ. 30. - ચંદ્રના કિરણે હાંકી કહાડેલું અંધારું પર્વતમાં ન પેસી શકાય એવાં ઘાડાં અરણ્યમાં પેશી ગયાં (પણ) આશ્ચર્ય છે કે માનિતી સ્ત્રીઓનાં મન આંજણની મિશ જેવાં કાળાં થઈ ગયાં. 31. બધું અંધારાનું મંડળ ચારે કેરથી ફેલાતાં ચંદ્ર કિરણો વડે જાણે બાકી રહેલ કિલ્લે હેાય એમ વશમાણવાળા પર્વતના બગીચાના છેવટના ભાગમાં એકઠું થયું. કાળાં તાડનાં ફળની પંક્તિવાળી પૂર્વાચળની વનભૂમિ ચંદ્ર કિરણોએ આલિંગન કરેલી અને નીચી નમેલી અંધારાના મસ્તકની જાણે હારની હાર હોય એવી શોભે છે. . પારણું કરવાને તત્પર થએલી ચકોરની માદાએ નાંખેલા આંખની કિરણોના ઢગલાવડે જેમ તેમ રતુંબડું ચંદ્ર કિરણનું મંડળ રાતા ધાબળાની નકલ કરનારું થયું. (રાતા ધાબળા જેવું થયું). 34. માનવાળી સ્ત્રીઓનાં આંસુનાં જળનાં ઝરણાંથી જાણે ધોવાઈ જાતે હોય એમ પૂર્વ દિશાના ચાંદલાના ટપકા જેવો ચંદ્ર ઉદય વખતની બધી રતાશ ત્યાગ કરતો હો. * 35. ' જગતને વહાલા એવા પિતાના પ્રકાશવડે જાણે ગર્વ થયો હોય એમ ચંદ્રમાએ પાદ (પગ અને કિરણ) મુકવારૂપ મશ્કરી કરીને કમલિનીને નિદ્રા વગરની કરી. પર્વતના શિખર ઉપર સ્થિતિ પામેલા રૂપાના અરીસા જેવા ચંદ્ર બિંબમાં આકાશના પ્રતિબિંબની કાંતિ શોભે છે. - પક્ષિઓનાં પીગળાવેલાં સ્ફટિકનાં ગૃહમાંથી (નીકળેલી) ફેલાતી જતી ઝરણાની હારની હાર હાય શું એવી ચંદ્રમાની કિરણ વડે પૂરાઈ ગએલી જગતની શોભાએ માનવંતીઓના માનના ગારાને ધોઈ નાંખ્યો. 38 અતિશય ઘાટા થઈ ગયેલા, ઠરી ગયેલા દુધ જેવા, પિતાના પ્રકાશમાં જાણે મેળવવા સારૂ હોય એમ ચંદ્રમા સમુદ્રનું જળ ઉંચું ખેચી લે છે. 39, 37. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #147 -------------------------------------------------------------------------- ________________ 117 | દિશાનો તટ (તડ) ત્રોડી નાંખવાની શંકા કરાવનાર ચંદ્રમાની કિરણ રૂપી અમૃતનું પૂર મંથાચળવડે ભેદાઈ જતા શરીરવાળા ક્ષીર સમુદ્રની શોભા પામ્યો. કેવડાના દ્રવ્ય (રસ) જેવું અને પ્રકૃતિથીજ શીતળ એવું ચંદ્રમાનું તે તેજ કાંતિથી અને ગુણથી જગતમાં કેના શરીરમાં ચંદન લેપ નથી થતું? 41. ચંદનના જેવો પીંગળો અજવાળીયાના રસને જ ગાગરે ભરીને ક્યાંક ફેંકી આવો એમ પ્રિય વગરની અબળા (સ્ત્રી)ઓ સખીઓને કહે છે અને તેના પગમાં પણ પડે છે. 42. કેાઈ માનિની (માનવાળી સ્ત્રી) તરત માનને તરછોડી કાઢીને પ્રિયના ઘર ભણી ચાલી (ત્યાં) વાયુ આગળથી આવ્યો તે ન હલકાપણું ઠરાવી નિરાકરણ (મનનું સમાધાન) કર્યું. (પોતે બહુ ઉતાવળી ચાલી છતાં પવન આગળથી આવ્યો તે હલકે છે તેથી એમ થયું માન્યું). 43. એમ કામદેવનો મિત્ર અને તારાનો પતિ (ચંદ્ર) વૃદ્ધપણું પામે તે વખતે રાજાએ શણગારેલી સ્ત્રીને પાનકેલી બનાવવા આજ્ઞા કરી. 44. એ પછી કામદેવનો અભુત એ અસ્ત્ર વિદ્યાને અભ્યાસ અને લટકાં મટકારૂપી હાથીને બાંધવાનું સ્થળ, એવો કતલ રાજાની સ્ત્રીઓને પાનકેલીનો વેગ વધી પડ્યો. 45, ક્યારારૂપી કુંડાળાની સ્થિતિ ધારણ કરનારી એવી જે સરસ રાગરૂપી લતાની બંધુ અને સેનાના પાત્રોમાં પડતી મધની રાતી ધારાઓ શેભે છે. 46. રત્નજડિત કેલી પાનપાત્રમાં રહેલું કામદેવના બંધુરૂપ નવું મઘ રાણીઓને ચુંબન કરવાની ક્રીડાથી જાણે ભય પામ્યું હોય તેમ કંપે છે. (હાલે છે). 47. જગતને વશીકરણ કરવાના ચૂર્ણ સરખી કપૂરની રજવડે કુંતલ રાજાની સ્ત્રીઓનું મઘ સ્ત્રીઓના કુલગુરૂ એવા કામદેવની મિત્રાઈ પામ્યું. 48. સ્વચ્છ મઘવડે ભરેલા પાનપાત્રોમાં ચંદ્રમાનું પ્રતિબિંબ (પડે છે તે) અંદર રહેલા ફાટિક મણિના ઢાંકણું જેવું લાગે છે. 49. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #148 -------------------------------------------------------------------------- ________________ 118 50, પુષ્પના સુગંધવડે કરીને ચલાયમાન બનેલી અને મઘની ગાગરમાંથી) નીકળતા ધુપના ધૂમાડા રૂપી વેલ્ય વડે શોભા પામેલી એવી ભ્રમરાની પંક્તિઓ શોભે છે. હાથમાં રહેલા પાનપાત્રમાંથી જાણે પ્રણામ કરતી હોય એમ સામી આળોટતી આવતી મદિરાએ મદિરાક્ષી (સ્ત્રી)ઓના રાતા હોઠની મિ. ત્રાઈ કરી. - 51. રાજાની સ્ત્રીઓના મુખમાં પેસતી મદિરા દાંતની કાંતિને સંગ કરતી કામદેવની કીર્તિને જાણે પુષ્ટ કરતી હોય એવી શોભે છે. પર. છેવટના ભાગમાં જેમાં રાતાં લમણાં થયેલાં છે એવાં અને ભાંગી ડ્યુટી ભાષાના વિપર્યાસવાળાં એવાં શ્યામ કમળના જેવાં નેત્રવાળી સ્ત્રીએનાં મુખ રાજાને કામદેવનાં હથીયાર થઈ પડ્યાં. 53. કામદેવ સુરામાં પેઠે તે (સુરા) સ્ત્રીઓના મુખમાં પેઠી અને તે (સ્ત્રીઓનાં મુખ) રાજાના ચિત્તમાં પેઠાં અને તે (રાજનું ચિત્ત) પ્રીતિના દરિયામાં પડું. - - હે ચંદ્ર ! મહારા મદિરાના ઠામમાં કેમ પડે છે? કુતલેશ્વરને નથી જેતે શું ? તે તારી પ્રિયા રહિણીને કેશના શણગાર વગરની કરશે. 55. હે ચંદ્ર! હું કમલિની નથી. મદિરાના ઠામમાં આગળ (આવી) કેમ ઉભો છે? રેહિણીના આંખના કાજળથી થએલે કલંક તુંને લજજા નથી પમાડતે ? 56. હે ચંદ્ર ! મદ્યપાત્રમાં રહેલા તેને મદિરાના રસના જથ્થા સાથે પીને આજ માનવાળી સ્ત્રીઓના કાંટાને નાશ કરું છું. 57. હે દ્વિજરાજ (બ્રાહ્મણોનો રાજા તથા ચંદ્ર.) મહારા મદિરાના પ્યાલાને અડીશ તે તેને બે દેષ છે. અહી આ રાજા તેને નહી મળી શકે અને ત્યાં રોહિણી રોષ કરશે. 58. ' હે ચંદ્રતું કોઈ પણ દુર્લભ્ય સ્ત્રીની ઈચ્છા કરે છે તેથી નકકી દોરા જેવી હલકાઈ પામીશ. હે માનહીન ત્યારે ઉત્કૃષ્ટ લાભ તે જાણ્યો. 19, | હે ચંદ્ર! જે તું આ આકાશના છેડાથી ખારા સમુદ્રના જળમાં ફેંકાય છે તે ખરેખર તારી ચપળાઇનું ફળ છે. નહીંતર જોળી કાંતિવાળાને હારે બીજો શો ખેદ હોય ? 60. - 54. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #149 -------------------------------------------------------------------------- ________________ 119 અરે, હે ચંદ્ર ! તુને તારી સ્ત્રીઓ સ્ત્રીઓમાં પકકે લંપટ અને ચપળ જાણે છે જે આંહી તું પાનપાત્રમાં પેઠો છે ત્યાં પણ તારાઓ મૂર્તિવડે તારી પછવાડે આવે છે. (તારાનાં પણ પ્રતિબિંબ મદિરામાં પડે છે તેથી) 61. હે કૌમુદીરમણ (ચંદ્ર) જરૂર તેને આંહી કેઈ પણ સ્ત્રીએ દુરાશા દીધી છે કે જેથી હમેશ રાત્રિએ આકાશ ઉબંધીને વરૂણની દિશા (પશ્ચિમ) તરફ ગમન કરે છે. હે રજનીશ (ચંદ્ર) હૃદયમાં નિર્મળ એવા મહારા પ્રિયતમને મલિના શા માટે કરે છે? રત્નના પાનપાત્રમાંની મહારી મદિરાને મુકી દે, તારા ખોળાના કલંકને નથી જાણતો શું? * 63. હે દીપ વાયુએ હલાવેલે તું જે દર્શનની ઉત્કંઠાથી જેમ તેમ ઉંચે નીચે થાય છે તે કોઈ સ્ત્રીએ સમય આપેલ જણાય છે. - 64. ઘણું પતિપણું પામવામાં શું (માલ છે?) કે જેથી આ ઘે ( આકાશ) બીચારી પ્રિયતમથી ઠગાએલી તે તારાઓ જેને ન મળતા, રહેતા હોય એમ નિત્ય આખી રાત રહે છે. લમણાંમાં રતાશ અને આંખમાં કઈ પણ જાતનો ભ્રકુટીને ફેરવી નાંખવાને હેતુ, એવો સ્ત્રીઓને પ્રિયાએ સાંત્વન કર્યા વગર માનકાર્ય કરનાર મદ પેદા થયો. એવી રીતે વિલાસરસ જેનામાં પ્રગટ થયું છે, અને જેનાં નેત્ર યુગલ અધે મીંચાએલાં છે એવી સ્ત્રીઓનાં રસયુક્ત બડબડાટનાં વચન સાંભળતાં રાજાને કઈ જાતને મદ પેદા થયો. 67. એ પછી પાન કીડાને અનુભવ લઈને સ્ત્રીઓની મદથી ઉભી થએલી સમૃદ્ધિ જોઈને ઉતળે રાજા ચંદલ દેવીની સાથે શયાગ્રહમાં ગયો. 68. જે (કૃત્ય) કામદેવના આયુષ્યને માટે છે, જે વડે વૈવન વૃક્ષ ફળદાયી થાય છે. અને જે પ્રીતિના સમુદ્રનું અમૃત છે તે ( કૃત્ય) ત્યાં રાજાએ ચલાવ્યું. ક્રીડાગૃહમાં એ બેના મુખના વિભ્રમની શેભા માઈ શકતી નથી પણ પ્રીતિ તે દેવના ધનુષની તુલાથી તળેલી જાણે હોય એમ બરાબર પ્રગટી નીકળી. ' ' 70, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ 71. તે બંને પરસ્પર જેવાની લીલાથી ઘાટા કૈ,કરસયુક્ત થયાં થકાં મુહર્ત માત્ર વિચાર કરીને કુતુહળવાળી નિદ્રા (પણ હેય જાણે તેથી તે) વડે મીંચેલી બે આંખવાળાં ક્ષણ પણ (ન થયાં ) (ક્ષણ માત્ર પણ નીંદર ન કરી). એ ક્રીડા ગૃહમાં અભુત વિલાસનું સ્થાન અને વધી પડેલા પ્રેમવાળા તેઓના મનમાં સામ્ય જાણે જાણવા સારૂ હોય એમ કામદેવ સે વાર માન ફેકો હતો. 72. એ અરસામાં રસયુક્ત અને વધતા જતા તથા જુદા પડતા ષડજ સુરવાળું તેમજ ભાષા વિશેષથી પુષ્ટ થતી વિચિત્ર પ્રકારની ચતુરાઈવાળું અને અમૃત જેવું સુંદર એવું પ્રભાત મંગળ (ગીત) સુભાષિત ભાષણ બેલવાવાળી મગધ સ્ત્રીઓએ ગાવા માંડયું. 73, - આ રાત્રિ ચાલી જાય છે, રાજા! નિદ્રાસ ત્યાગ કરે, દરિદ્રી થતા આકાશરૂપી વૃક્ષમાં પુલના જેવી શોભાવાળા તારા (દેખાય છે) અને આ કામદેવને પ્રિય મિત્ર શશી પાંચ છ ક્ષણમાં સમુદ્ર કાંઠાને રાજહંસ થઈ જશે. જુદા પડતા જ સુરવાળી ક્રીડાના પિપટની વાણી પ્રકાશી રહી છે. દાંતના કરંડીયાના સરખી પીંગળા ચંદ્રમાની કાંતિ ઝાડની પિલ્યમાં પેશી ગઈ. થોડી વારમાં પૂર્વ દિશાના મુખના ઘરેણાપણું સુર્ય પામશે (માટે) હે દેવિ ! કમળની પાંખડીની શોભાવડે વખણાતાં નેત્ર તરત ઉઘાડે. 75. જે (દીવા) કામદેવને લેખ લખવામાં સ્ત્રીઓની પ્રીતિપણાને પામ્યા છે, અને જેને કામદેવે અગ્નિ સરખાં બાણની પદવીને વટાવી + દીધા છે, તે દ્વવાના અકુરે આજ હદ વગરના કાંતિના ફરી જવાથી ધૂળમાં રોળાએલા કુકડીના માથા જેવા બધી બાજુથી પીંગળા બની ગયા. 76. કામદેવની સેનામાં વિરહિ (જને) ના શત્રુઓમાં જે અગ્રણી (છે) અને જે જગતના તાપ શમન કરનારૂં કિરણોનું ઝરણું છોડી મુકે છે તે . ' અહીં મૂળમાં સંદિતા છે પણ લેક 80 મામાં હામિનાર છે એ પાઠ અહીં પણ હોય તે પમાડ્યા એવો અર્થ થાય જે સારે છે. ના રાગ ની ગયામાં ન કરનાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #151 -------------------------------------------------------------------------- ________________ 121 ચંદ્રમા વધારે શું ( કહેવું) (જે) શૃંગાર (રસ) નું જીવન હેઈને પછવાડે જ વળગવાથી પીંગળા થયેલા જુના પતકાળાના પીંડા જેવો થઈ ગયો. 77. હે કૃશાંગિ! કેટલીક રાત્રિઓમાં ફાડ (છતાં પણ જે (ચંદ્રમા ) કામદેવની ફરશી સરખી કુટિલતા ધારણ કરે છે તે જગતના નેત્રને વહાલે લાગનારે અને સ્ત્રી મુખના ચંદનના બિંદુ સરખો ચંદ્ર બુડી જાય છે. 78. તરતમાં સેવા કરનારી સ્ત્રીઓએ જણાવવાથી અતિશય લાજથી ક્રમે કરીને જેનાં મુખ નમિત થયાં છે અને ઘણાં સુવાળાં ઘરેણાં વખાઈ જવાથી શોભાયમાન ગંડસ્થળ ઉપર આંસુ ફેલાઈ રહ્યાં છે તેથી જેને અતિ પીડા થઈ છે (એવી દશામાં) ખંડિતા (ઈર્ષ્યાળુ) સ્ત્રીઓ ખેદ પામે છે. 79. જે (ચંદ્રની કીરણો) માનરૂપી હાથીની અંકુશ, રાગી પુરૂષોના કંઠમાં (રહેવામાં) કુશળ કામદેવે અતિશય પ્રેમવડે વિલાસ પાશની પદવીને પમાડેલાં, ભેળાં થયેલાં ચક્રવાક નર માદાની કીડાના છાના સાક્ષી અને રાજાની મૃણાલ તંતુની પથારીરૂપ એવાં ચંદ્રનાં કિરણો તવાઈ જાય છે. 80. નિરૂપમ એવો અર્થ સ્પરી આવે છે, કવિઓનાં વચન અનાયાસ પરિપક્વપણાનું ચિહન ધારણ કરે છે તે હે કવિ તિલક આ કઈ તરે. હની સરસ્વતીની વેળા છે માટે ક્ષણ માત્ર સ્થિર ચિત્ત થઈને કાવ્યને વિચાર કર્ય. ( 81. જે (હાથી) ના ગંડસ્થળના મદના કરવાથી થએલા ચોમાસાના જળના ગારામાં ઘુસી ગએલી શ્રી, રાજાઓના ક્રીડા સ્થાનના આંગણાની જમીનમાં ક્રીડા કરી શકતી નથી એવા હે રાજા તમારા મુખ્ય મુખ્ય હાથીઓ ક્રમેક્રમે ઉપડતી સાંકળના ખડખડાટ સહિત હીચકા ખાવાના ખેલવાળાં પગલાંવડે કમળની રચના ઢગલાની પથારીમાંથી ઉઠે છે. 82. મૃગનયનીના માનના આગ્રહની ગાંઠય કે જેણે કામદેવના હથીયારથી પ્રિયતમની પ્રકૃતિને બુઠી કરી નાંખી છે અને જે ચંદ્રના કર (હાથ અને કિરણ) થી પિચી પડવાના માર્ગ પણ નથી હડી તે (માન ગ્રંથીઓ) તાળવાના મૂળરૂપી પાંજરામાં વ્યાપી રહેલા અને હુત સ્વરને જોઈ નાખે એવા કુકડાના શબદથી છુટી ગઈ 83, Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧રર કમળને ભયાનક લાગતું ઉદયાચળને ક્રીડાને મુગટ આ સૂર્ય અંધકારના સમુહને ફેંકી દે છે. અને ભયભીત થએલી ચકરીએ પીતાં બાકી રહેલા તેજવડે ચંદ્રમા અકસ્માત ચેખાના ચૂર્ણ જેવો ઘેળો ફક પડી જાય છે. મળશકાના વાયુ કામદેવના હુકમમાં સારી રીતે રહેનારાઓને ઉત્સાહ આપવામાં તત્પર થએલા, રીસાએલી સ્ત્રીઓના મનમાં ઘાડો ભય પ્રવર્તાવનારા, જુવાન પુરૂષનું જોવું અને ન જોવું એ કામ માટે કામદેવે જાણે યોજેલા હોય એવા અને ઉઘડેલાં કમળની સુગંધીને ચેરી લેનારા એવા થયા થકા ભ્રમણ કરી રહ્યા છે. જે (ચંદ્રિકા) ચંદ્રની કાંતિ આકાશમાં આકાશ નદીની પેઠે બંને કાંઠા ઉપરવટ થઈ ગએલી હોય એવી શોભી રહી છે અને જે હિમાલયની શિલા ઉપર ચંદન પંક્તિ ઉપમાને પામી છે તેજ ચંદ્રિકા આંધ્ર દેશની સ્ત્રીના નેત્રમાં વાસ કરી રહેલા રાજાને ત્રણ લેકની કામનાની ક્રિીડારૂપી કામણના ચૂર્ણ સરખી થઈને નિદ્રા કરે છે. 86. ખંડિતા સ્ત્રીઓના કપાળરૂપી મેજ ઉપર પિતાની કાંતિ મુકી દઈને દિવા પીંગળાશને ગ્રહણ કરે છે. અને ચંદ્રકાંત મણિઓ પોતાનું આÁપણું મનસ્વિની (માનતંગી ) સ્ત્રીઓના નેત્ર રૂપી પડીયામાં મુકીને પોતે સુકાઈ જાય છે. 87. દ્રિના હાથીએ માવતથી હીતાં બીતાં માંડ છોડ્યા, વનના હાથીઓને ખળભળાટથી અરૂણે વ્યોમાં ગણમાં ભેળા કર્યા, અને કાંઈક ગર્જના કરતા વનના પાડાઓને માનરૂપી વર ઉતારનારા એવા સૂર્યના ઘડા મહા મહેનતે ઉદ્યાચળ છોડી જાય છે. 88. અંધકારને ગુહામાં રાખીને તેનું ( સૂર્યનું) અપ્રિય કર્યું તેથી ગિરિઓ સૂર્યના પાદ (પગ અને કિરણ) પોતાને માથે ઉપાડે છે. અને સૂર્ય કાંઈક પણ અભયદાન દેવાના હેતુથી જાણે હોય તેમ તેના માથા ઉપર હાથ મુકે છે એ શેભે છે. - કામદેવે (પિતાનાં) પાંચે બાણ કે જે ચંદ્રરૂપ શરાણના પથ્થર ઉપર ઘસેલાં છે; તે ન્યાય છેડી દેનારી જે સ્ત્રીઓ ઉપર ફેંક્યાં થકાં ભૂંઠાં 89, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #153 -------------------------------------------------------------------------- ________________ 123 થઈ ગયાં પણ મુગટના કમળની પાંખડી દે ઈચ્છાથી પગ આગળ પડવાથી તે સ્ત્રીઓ કામી પુરૂષોને ગળે વળગી પડવાના કઠેર કેતુકના રસમાં મગ્ન થઈને ઉભી રહે છે. છુટા થએલા ઘોડાઓની લેકેની ભ્રાંતિ સંકુચિત થાય છે, એવા એ ઘેડારના ઘેડા લક્ષ્મીના મંગળનાં નગારાં સરખાં હણહણવાના શબ્દો વડે નિદ્રા ઉડી ગઈ છે એવું જાહેર કરે છે. 41. જે (સૂ) રાક્ષસને નાશ કરનાર વંશ (સૂર્ય વંશ) ઉત્પન્ન કરવાથી બંધ (?) ક (સમુદ્રને બંધાવ્ય રામચંદ્રજી પાસે) અને જે યમુનાં અને તાપીની ઉત્પત્તિવડે સમુદ્રના સસરા થયા છે. એ સૂર્ય આખા જગતની છાડલીના રત્નના દીવા સરખો હોઈને તરત ઉત્પન્ન થએલા બાળકની આંખથી સુખે ગ્રાહ્ય કરી શકાય એવા તેજવાળો (થયો છે). 92. નારીઓએ કુકડાના કંઠનો નાદ કાન ઉપર પડતાં ક્રોધ વશ થઈને ઉઠીને ચાલવા માંડયું, અને કાંઈક છીંક આદિ સરખું માત્ર બતાવીને પાછી પ્રિયની ક્રીડા પથારીમાં પડે છે. 93. જે (ચંદ્રમા) શિવજીના લલાટના નેત્રના અગ્નિથી બળી ગએલા કામના ચંદનના રગડ જેવા ધોળા તેજવડે *ધારાગૃહપણને પામેલે થકે અસ્તાચળના મસ્તક ઉપર તે ચંદ્રમા મધ ભેળવેલા છણેલા ભેંશના દહીંના જેવી ધોળી કાંતિવાળો શેભે છે. 94. - રાજાઓ જેના સાશનનું ઉલ્લંઘન કરતા નથી. એ એ રાજા કામદેવનું શાસન માથે ઉઠાવનારે માગધી (મગધ સ્ત્રી) નાં એવાં વચન સાંભળીને અસીસાને સ્થાનેથી ભુજ ખેંચી લે છે. 95. ઈતિશ્રી ત્રિભુવન મલ્લદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિહણનાકરેલા શ્રી વિક્રમાંકદેવ ચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્યાત્મક ભાષાંતરમાં અગ્યારમે સર્ગ સમાપ્ત થયો. ફુવારાની ઓરડી, M.S. Jun Gun Aaradhak Trust Page #154 -------------------------------------------------------------------------- ________________ 124 સર્ગ 12 મે. - એ પછી ત્યાં કામદેવના મિત્ર એવા વિલાસ વડે તે પાંપણવાળા નેત્રવાળી દેવીની સાથે ઘણા દિવસો ક્ષણની પેઠે રહીને ગ્રીષ્મ ઋતુને પ્રવેશ થતાં રાજા કલ્યાણની પાસે આવ્યો. એજ ક્ષણમાં કુંતલ રાજાને પ્રવેશ સાંભળીને વિલાસવતની દીક્ષા લીધેલી પરસ્ત્રીઓનાં કામદેવે ઉપદેશેલાં ચેષ્ટિત થવા લાગ્યાં. કોઈ સ્ત્રીઓ છૂટી પડેલાં રત્નની અણી જેમાં વાગવાથી ડાબા પગ ઉંચા ઉપાડી લેતાં નરના ઈશ્વર (રાજા)ની આરાધના કરવા સારૂ જાણે એકપદ વ્રત ધારણ કર્યું હોય ? 3. કોઈ સ્ત્રી એક નેત્ર કાનના કમળની રજવડે આંસુવાળું અને બીજું હાસ્યવાળું ધારણ કરતી થકી સંકીર્ણ ભાવવાળી નાટ્યકળામાં ડાહી એવી તે જાણે કામદેવની નર્તકી કેમ હોય એવી શોભે છે. 4. - કાઈક સ્ત્રી કામદેવે બરાબર બાણ લગાવેલી તે ગોખના જાળીયામાંથી જેતી થકી કોઈ જાતની કામદેવના સંતત તીવ્ર ધનુષની પંડિતાઈ બતાવી આપે છે. 5. કેઈ ઉત્તમ સ્ત્રી કેશર ચોપડેથી રાતા અંગવાળી તેણે લટકાથી બાહુ રૂપી વેલને ઉચે થંભાવેલ છે તે અતિ ઉંડા રાગના પ્રવાહમાં બુડેલી છે તે જાણે હાથ પકડાવાનું માગતી હોય? વીરમાં શ્રેષ્ઠ એવો આ રાજા આગળ ઉભો છે. ર હેય એના ઉપર શાર્ય કરી દેખાડ. સ્ત્રીઓમાં બડાફા મારવા એ લાજવા જેવું એમ કાઈક સ્ત્રી કામદેવને વાણીવડે હેરાન કરે છે. અન્ય સ્ત્રી રાજાને ક્રીડા નિમિત્ત થએલી ગરમી મટાડવા સારૂ નેત્રાચલ (નેત્રની પાંપણું તથા વસ્ત્ર)થી નીકળતા પવન વડે શ્રમના જળકણ મટાડતી એવી તે પિતાને કૃતકૃત્ય માને છે. 1 બે ત્રણ ભાવ ભેળા બતાવનારી. 2 નાચ કરનારી Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #155 -------------------------------------------------------------------------- ________________ 125 કોઈ મૃગનયની હાથી ઉપર બેઠેલા રાજાને ખુલ્લા ભાવવડે જેતી થકી હું માનું છું કે સરખી મહેટાઈ થવા સારૂ (પોતે પણ) કામદેવ રૂપી મંત્ત હાથી ઉપર હડી. રાજાને નિરાદર જોઈને કેઈ સ્ત્રી જેણે લટકાથી ડોક નમાવી છે તે જાણે હૃદયમાં રહેલા કામદેવને ધનુષ્ય ખેંચવા સારૂ આગ્રહપૂર્વક યાચના કરતી હોય. 10. કેાઈ સ્ત્રીને મેખલાની મણીની ઘુઘરી વાગી રહી છે, અને કંકણ ઝણઝણાટ કરે છે એવી રીતે ચાલી જાય છે. તેના તરફ રાજાએ જોયું તેથી તેણે ડહાપણ અને ગર્વથી ઉંચી ડોક રાખી. 11. - તાડપત્ર * (પનડો) નામનું જેનું ઘરેણું કાનમાંથી હું પડીને શ્વાસના પવનવડે ઘણું છેટું ઉડી ગયું. એવી કોઈ ઉત્તમ સ્ત્રીને ચતુરાઈના વિવાદ સારૂ જાણે કઈ સ્ત્રીએ પત્ર (લાવીને) આપ્યું હોય ?( સ્ત્રીઓની ચતુરાઇનો ઈન્સાફ કરવા જાણે ફરીયાદનામું આપ્યું હોય). * ચાલવામાં આ મંદપણું કરનાર છે એમ રોષથી મહાર નિતંબ બ્રહ્માએ દઢ બાંધ્યો હતો. એમ માનીને જાણે કોઈ સ્ત્રી કંદોરે છેડી નાંખીને ઉતાવળી આગળ ચાલી. 13. કેઈ નિતંબ ઉપર ડાબો હાથ મુકીને (અને બીજો) હાથ સંકેચવાળો રાખીને નમાવેલા અંગવાળી રહીને જાણે રાજા ઉપર બાણ મુકવામાં હુશીયાર એવા કામદેવના ધનુષની કલ્પના કરતી હોય ? 14. કઈ વિલાસિની સ્ત્રી ઉત્કંઠાથી વેગથી જતી હતી, ત્યાં રમવાના હંસ પછવાડે જાય છે, જાણે તેણે અન્યાયની વ્હીકથી રાજાને જોઈને હંસની ગતિ છોડી દીધી. કામદેવના ઉત્સવની પતાકારૂપ રાણી પાસે ઉભી છે તેની સાથે રાજા વાત કરે છે. તે વખતે કપાયમાન થયેલી કેઈ સ્ત્રીએ સ્પર્ધા સહિત મુકેલો અર્ધ કટાક્ષ પાછો ખેંચી લીધો. 16. રાજાને પાસે લાવવા રૂપ ઉપકાર કરનારા માર્ગમાં ફેલાવી મુકેલાં * કેશકાર ટેટી, તાઢક, એવા પર્યાય મુકે છે તે અકોટાનું નામ છે પણ પડે, પાંદડી, ઠીક બંધ બેશે, કેમકે તે વિના ઉડવાને સંભવ નહીં જ Ac. Gunratnasuri .S. Jun Gun Aaradhak Trust Page #156 -------------------------------------------------------------------------- ________________ 18. 20. 126 પગના અળતાનાં ચિહ્નોવડે કઈ સ્ત્રીએ ક્ષણે ક્ષણે જાણે કમળપત્રવડે પૂજા કેમ કરી હોય ? 17. લટકેથી કંઠ વાંકું રાખ્યું છે જેણે એવી પૂર્ણ ભાવવાળી કેઈ સ્ત્રીને રાજાએ જોઈ તેથી કામદેવરૂપી ભીલના બાણથી વીંધાએલી મૃગલી જેમ તેમ તે મૃગનયની મૂચ્છ પામી. વારંવાર ભૂવલ્લીથી લટકે બતાવતી અને અપાર લાવણ્યના રસમાં ઉંચી હડી ગએલી કેાઈ ઉત્તમ સ્ત્રી કટાક્ષરૂપી રંગભૂમિ ઉપર હડેલા કામદેવને નચાવે છે. 19. બગાસા વખતે કેમળ હાથવડે ટચકારી વગાડતા વગાડતાં કેકસ્ત્રીએ રાજાને પ્રીતિ ઉત્પન્ન થયા વગરનો જે તેથી તે અતિ કેપવડે જાણે કામદેવને તિરસ્કાર કરતી હોય. કઈ શિર ઋતુના ચંદ્રના અજવાળીયા જેવી ગેરી સ્ત્રી રાતા પથ્થરના ગોખની કેર પાસે ઉભેલી તે પોતાને પ્રગટેલી ઝાળવાળા કામાગ્નિમાં ચરની ચાહુતી થયેલી જેવી જણાવે છે, 21. કંતળ રાજા અભ્યાગત (મેમાન અને પાસે આવેલા) થયાથી તેનું આતિય કરવાને જાણે ઉઠેલો હોય એવા કામદેવે જેવી કેઈ સ્ત્રી લાંબી કટાક્ષની માળા તૈયાર કરતી હતી. 22. હાર ત્રટ એ પણ તું ગણકાર્યા વિના ચાલી જાય છે. ઉપડ્યું લૂગડું પડી ગયા છતાં પણ તું ઉભી રહેતી નથી, અને હેડલું લુગડું નીકળી ગયું છે તેની સંભાળ વગર પણ તું દેડી જાય છે. તું જે વેગે કરીને રાજાની સામી ગઈ છે તેથી ભૂષણ વગરની છતાં પણ તે દૂષણ નથી; પરંતુ આશ્ચર્ય તે એ છે કે ઉંચા સ્તનના ભારના ગર્વથી લીધી છે તે પણ કાંચળી પડી મુકી દે છે. 24. સીધા માર્ગમાં પણ પડી જવાને બહાને હારૂં મુખ ઉછળતા મુખના શબ્દવાળું કેમ થઈ ગયું છે ? હે મુશ્કે! આ ઠેકાણે કુમારીઓ પણ કળાએ વડે કામદેવની સ્ત્રી રતિને જીતી જાય છે. જરૂર હે કમલાક્ષિ તારા ઉપર કામ હડયો છે કેમકે જે તું ચાબકે લગાવેલી ઉતાવળી ઘડીની પેઠે ઉતાવળે પગે ચાલી જાય છે તે.૨૬ ( 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #157 -------------------------------------------------------------------------- ________________ 127 28, ઉછળેલાં અંગવાળી તું અમને (રાજાને ) જવામાં વિદત પાડવા આગળ જઈને ઉભી છે. પણ ગોખમાં બેઠેલી બીજી સ્ત્રીઓને તું ખારીલી શું કરીશ ? 27. હે આકળી! તું કેટલાક નખના ઘા દેખાડતી તીવ્ર મદ શા સારૂ ધરી બેઠી છે, કામદેવના જયનાં અસ્ત્ર જેવાં અર્ધ ચંદ્રથી કેનાં અંગ ચિ. વેલાં નથી ? તારામાં ડહાપણનું અભિમાન હમેશ રહ્યું છે તે તું કઈ રીતે પણ રાજાની આરાધના કર, અને કામદેવના નામથી ચિનિત થએલી એવી વર્ણમાળા સોનાના પત્રામાં અર્પણ કર. સંભ્રમ સહિત બે ભ્રમરને નચાવી રહી છે એવી પુરની સ્ત્રીઓનાં વિલાસનું ધનુષ આગળ કરીને આનંદ સહિત (બોલાતાં) એવાં વચન રાજાએ સાંભળ્યાં. 30. * એક સ્ત્રી કાનને કઠોર લાગે એવી વાણીવાળી સાસુને પછવાડેથી વારંવાર મનાઈ કરતી જોઈને કરેલા પુણ્યવાળું વેશ્યાપણું ગણતી હવી. ( વેશ્યા થવું સારું માન્યું). પગ લથડ્યા વગર રમત કરતી જનાનખાનાની હાથિણી ચાલી જાય છે ત્યારે કોઈ સ્ત્રી નિતંબ ભાગમાં બોજો લાગે છે તેથી રાણીઓની નિંદા 29, 31. 32. જેવાને કૌતુકવાળી કોઈ સ્ત્રીને દઢ રીતે કામે વશ કરી લીધેલી દૃષ્ટિને કાનના ઘરેણામાં અને પોતાના લુગડાના છેડામાં જવું અને આવવું તે એક જન માત્ર થઈ પડયું (એટલે ઘડી ઘડીએ એ બે ચીજમાં દષ્ટિ કરે છે તેથી). 33, ' એ પછી પુર સ્ત્રીઓના અવલોકનરૂપી જાળના રાજહંસ (એ રાજા) બજાર વટાવીને ઘરના આંગણામાંની ક્રીડા કરવાની વાવ્યના હંસો જેમાં ઘરેણાંરૂપ છે એવી પિતાની રાજધાનીમાં પિઠા. - તે ત્યાં સમસ્ત લોકને મેહેરબાનીની બક્ષીસવડે અને સજળ નેત્રવડે સંપીને અભુત વનની ગરમીવાળા રાજાએ ગ્રીષ્મ સરખી ઉપગ લક્ષ્મીને અનુગ્રહ કર્યો એટલે ગ્રીષ્મને લાયક ઉપભોગ ભોગવવા લાગ્યા) 35. 34. Page #158 -------------------------------------------------------------------------- ________________ 36. 37. - 38. 128 લાવણની લીલાના વૃક્ષની કળી જેવાં મોતીનાં ઘરેણાંવાળો રાજા, રૈલોક્યને નેત્રના અમૃતના ઝરાને છાંટા અને ઝડી સહિત પ્રવાહ હોય એ શોભે છે. મોતીના જેવા સ્વચ્છ એવા શ્રમજળના બિંદુથી શોભતો લાવણ્ય રસના પ્રવાહ જેવો એ રાજા તામ્રપર્ણને પ્રીતિવાળી કરનારા સમુદ્રને સાદસ્ય ધારણ કરે છે. ચંદનને લીધે પીંગળાં સ્તનવાળી સ્ત્રીઓએ વારંવાર આલિંગન કર્યો એ એ રાજા કેવળ ગ્રીષ્મની માટી ધગશને નહિ પણ કામદેવના તીવ્ર, આપને પણ જીતતો હો. વિચિત્ર છે; ચંદનના લેપવડે શીતળ થએલા શરીરવડે એ રાજા મૃગનયનીઓના ચિત્તમાં પેશીને તેમાં તેણે કામદેવના તાપને જવર કે. લાવી મુક્યો. 39. (આ) નૃપ શ્રેષ્ટનાં અંગ લેપ કરવાથી વિશેષ પાંડુર જણાય છે તે જાણે ઉછળતી લાવણ્ય સમુદ્રની વેળાએ પ્રીતિવાળાં કર્યો હોય. . 40. ' પૃથ્વી મંડળના ઘરેણારૂપ એ રાજાએ બે અંગ (ભુજ) ઉપર ચંદનના ક્રીડાના ચાંડલા કીધા છે તે જયરૂપી અમૃત ચાખવાને તત્પર થએલી ચક્રવર્તિપણુની લક્ષ્મીનાં જાણે રૂપાનાં બે પાત્ર કેમ હોય ? 41. પૃથ્વીને ભાગ પાડીને બે ભુજામાં ધારણ કરનારા તે રાજાના બે ખભા ઉપર ચંદનના તિલક વડે થેડા હીમવાળા અને સ્ફટિકના પર્વતનાં બે શિખર જાણે કેમ પ્રકટી નીકળ્યાં હોય ? 42. - ભુજારૂપી મંદરાચલવડે મંથન કરેલા યુદ્ધરૂપી સમુદ્રમાંના અમૃતના બે પિંડ સરખા જાણે ધોળા હોય એવા અને ચંદનના મર્દનથી સુંદર એવા બે ખભાડે તે લક્ષ્મીને ધારણ કરે છે. 43, રાજાએ ચંદનની સુંદર રેખ લલાટરૂપી પટ્ટમાં ધારણ કરી છે તે મુખ કમળમાં રહેલી સારી વાણીરૂપી દેવીને દેવાર્ચન કરવા સારૂ સ્ફટિક લિંગની રચના જેવી લાગે છે. * તાપણું નદી રનથી ભરેલી છે માટે. નના કી મંડળના સમુદ્રની વેળાએ 44. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #159 -------------------------------------------------------------------------- ________________ 129 એનું શરીર ચંદનના લેપવડે હિમાચળના જેવું ઉચું લાગે છે. તે આલિંગન કેમ કર્યું હોય ? - શૃંગાર રસના સમુદ્રના તરંગ સરખી અને કામદેવરૂપી વિદ્યાધરની તરવાર જેવી સ્ત્રીની વેણું (ચોટલે) તે વિલાસી રાજા નહાયા પછી સમારે છે. 4. કુંતલ રાજાની છાતી ઉપર ચંદનના ઘરેણાનું ટીલું શોભે છે તે લમીના ઝાંઝરનાં શબ્દવડે મુખરૂપી ચંદ્રમાંથી સરસ્વતીને હંસ જાણે કેમ અવતી હોય ? * * 47. . . 50. અને બીજા હાથમાં વિભ્રમનું કમળ ધારણ કરે છે તે જાણે શ્રીકૃષ્ણનો પાંચજન્ય શંખ કેમ હોય ? ' ' . 48. એ કમળનયન રાજાના વક્ષસ્થળમાં રહેલી ચંદનના પંકની લેખા શોભે છે તે જાણે મુખમાં રહેલી સારી વાણીરૂપ દેવીના હંસના મુખમાંથી પડી ગયેલ કમળતંતુ કેમ હોય ? : 49, ફેલાતા એવા પાણીના છાંટાને બહાને જાણે હિમને વરસાદ દેખાડતાં હોય અને સ્ફટિકની જમીનવડે ચારે કોર ઠરી ગયેલું હિમ જાણે ઉરાડતાં હોય-(“એવાં ધારાગૃહમાં વાસ કરે છે " એમ 54 મા શ્લોક સાથે સંબંધ છે.) શેભાયમાન એવાં કેવડા પાંદડાંની રચનાવડે અને હજારો ઘંટા વડે જાણે લાંબા દાંતવાળાં હોય ? અને વાદળાં સરખાં કાંણા વગરનાં કેળનાં પાંદડાં બાંધ્યાં છે તેથી જેમાં સુર્ય દેખાતો નથી એવાં– 51. ગેખના જાળીયામાંથી નીકળતી સ્વચ્છ અને છેદ વગરની સમૂહને બહાને તપાટ ન આવવા દેવાને સીકલી લેવા માટે છાંટાની હારને ચલાવતાં હોય— પર. - અત્યંત ઠંડકને લીધે જાણે સંકોચાઈ ગયાં હોય એવાં સૂર્યનાં કિરણોએ જેનો પૂર્વે સ્પર્શ નથી કર્યો એવાં અને ઉનાળામાં પણ જેમાં પેશી ન શકાય એવાં અને હેમંત ઋતુને જીવ બચાવવામાં સમર્થ એવાં જાણે બ્રહ્માએ બનાવ્યાં હાય, 53. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #160 -------------------------------------------------------------------------- ________________ 130 થાક ઉતારી દેવાથી કામદેવને ધનુષને શ્રમ બતાવનારાં ધારાગૃહમાં - મૃગનયનીઓ સાથે મધ્યાન્હ સમયે મધ્યમ લેકના રાજાએ વાસ ક. 54. ચોલદેશને નાશ કરનાર (રાજા) ચંદન (લેપ)થી ધોળાં થયેલાં સ્ત્રીઓનાં સ્તનમંડળમાં જેને ત્રણે જગત નમી રહ્યું છે એવા કામદેવ રાજાનું ચક્રવર્તીપણું માને છે. તે 55. હિમાચળના ગથી અધિક શીતળ એવાં ઉત્તમ સ્ત્રીઓનાં કુંભ સ્થળ જે વિલેપને કરીને ચોતરફથી ઘેળાં થએલાં છે તેના ઉપર પિતાને ઘર એ દાહ તેને મટાડવાને પંડિત થયો. 56. - સ્ત્રીઓનું લેપ વગર (પણ) શીતળ અંગ વાયુ પાટલ વૃક્ષ વડે વિપાટલ (સુગંધ રહિત) અને કામદેવનું વીરવ્રત પાળવા સારૂ તેનામાં ઉઘડેલી મલ્લિકા સામેલ થઈ. - 57. - સ્ત્રીઓના કાંતિ જળે છેતરેલા એવા હશે તે જે (વાવ્ય) ના દૂધ સરખા સુંદર જળમાં પડીને પછી બીજે ઠેકાણે દૂધ પાણીના ભાગ કરવા સારૂ ઉત્સાહ ધરાવતા નથી. 58. જ્યાં ભ્રમરે જેમાં ગુંજાર કરે છે એવાં કમળોમાં હંસ બેઠા છે તે શોભે છે તે જાણે સ્ત્રીઓ પાસેથી ઝાંઝરના નાદ ગ્રહણ કરીને પિતાનું લીલાગમન સમર્પણ કરીને કેમ બેઠા હોય ? - સ્નાન ક્રીડા કરનારી રાજાની સ્ત્રીઓને જ્યાંનાં કમળોએ મુખરૂપી ચંદ્રબિંબ સાથે વિરોધ ન આવવા દેવા જાણે લક્ષ્મીને પગ તળે કેમ સેપી હોય? - નિતંબભાગને લીધે પ્રગટતા તરંગમાં હીંચકા ખાતા અને બોલતા સારસ પક્ષીઓ જેમાં છે એવી એ લીલા વનની લાંબી વાવ્યમાં એ રાજા એ સ્ત્રીઓ સહિત રમણ કરે છે. - વિસામો ખાધેલી સ્ત્રીઓના હાથમાં રહેલો ધારાયંત્ર તથા રાજાના હાથમાં રહેલું કમળ પલ્લવનું પાંદડું તે કામદેવના બાણની મિત્ર એવી કાળી ઢાલની શોભા ધરે છે. 62. - રાજ રૂપી ચંદ્રના શરીરના લાવણ્યના જળમાં રહેલું જે કામદેવના 59. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #161 -------------------------------------------------------------------------- ________________ 131 વાહનનું માછલું તેને (પકડવાના) કાંટાની શંકા સ્ત્રીના કરયંત્રની લાંબી ધારા ઉત્પન્ન કરે છે. - તે રાજહંસ (સ્ત્રીઓના) હાથમાં યંત્રથી મૂકેલી ધારાઓ રૂપી લતાના પાંજરામાં આવી ગએલે તેને જાણે ભેટરૂપ ગણીને સ્ત્રીઓએ કામદેવરૂપી રાજાના હાથમાં મુકી દીધે હેય શું ? તે વિરમાં એક્કો કરયંત્રના જળની ધારાઓ વડે સ્ત્રીઓએ આકુળ વ્યાકુળ કરી નાખે તેને કામદેવે ધનુષ રહડાવીને બે ધડક શીખવાનું નિશાન બનાવ્યું. રાજાની ધારાના જળથી સુંદર સ્ત્રીઓના સ્તન ઉપરનો લેપ ધોવાઈ ગયેલો હોવાથી કામદેવે હૃદયમાં રાગ નીકળી જશે તે એવી શંકા લાવીને મછઠના રંગ જેવો રાગ (પ્રીતિ) કર્યો. - રાજા પિતાના હસ્તે કમળની યંત્ર ધારા સ્ત્રીના કપાળ ઉપર નાંખતાં ચંદ્રમાં ઉપર કિરણને દંડ નાખતો સૂર્ય હાય એ શોભે છે. . 67. સોનાના શંખ જેવા કંઠવાળી સ્ત્રી વાંકી વળીને અને રમતમાં લેચી ખાઈને કામદેવની તરવાર હોય શું એવી રાજાએ મુકેલી અને કંઠ તરફ આવતી પાણીની ધારાને વટાળી જાય છે. . - . 68. કીડા તળાવડીનાં પાણીને સ્ત્રીઓના સ્તન ભાગ ઉપરની પત્ર રચનાની કસ્તુરીના ગારાવડે ચિન્હવાળાં અને વરસાદના જળની ભ્રાંતિને લીધે ચળાયમાન થએલા હંસના હાસ્યવાળાં કર્યા. 69. રાજાની રાણીના સ્તનના કેસરવડે વાવ્યનું પાણી રતાશ પામ્યું તે ક્રિીડા કરવાને બુડેલા કામદેવના હાથીના માથાના સિંદુર સરખું શોભે છે. 70. ક્રીડા કરવાની આંગણામાંની વાવ્યના (પાણીના) તરંગની સાથે ભેળાઈ ગયેલી કપુરની રજ, શિવજીના ક્રોધરૂપી અગ્નિને શાંત કરવા સારૂ પાણીમાં પડેલા કામદેવની ભસ્મ હોય એવી શોભે છે. 71. આશ્રર્ય છે કે કૃષ્ણગુરૂના ધુપના ધુમાડાથી કમળનયનીઓના વાળ તે આદ્રતા મુકી દીધી ( સુકાઈ ગયા ) પણું કામદેવ ચાલું આÁપણું પામે. - 72. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #162 -------------------------------------------------------------------------- ________________ 73. ૧૩ર ફૂલને બગીચો પાસે નથી તેથી કામદેવના ભાથાને ભાર ઓછો થયો તેથી તેણે સ્ત્રીઓના ઉઘડેલા મેગરાના ફુલવાળા ચોટલાના બંધમાં ધૈર્ય બાંધી રાખ્યું. મજાવડે જેમાંથી કાજળ ઘવાઈ ગયું છે એવાં રાજાની સ્ત્રીનાં નેત્ર શરાણે સજેલાં કલંક (ડાઘ) વગરનાં કામદેવના હથીયારની મિત્રાઈ પ્રગટ કરે છે (તેના જેવાં છે.) 74, તા. જળ ક્રીડામાં ધોવાઈ ગયેલા કેસરને લીધે તે સ્ત્રીઓના અંગમાં થએલા નખક્ષત ખુલ્લા દેખાઈ આવે છે તે શૃંગાર સમુદ્રના કાંઠા ઉપરનાં પરવાળાના વૃક્ષની છટા ધારણ કરી રહ્યાં છે. 75. * તે પછી કતલ રાજા રાણીના લમણે ઉપર પાંદડાં તથા વેલની રચના કરે છે (તે વખતે રાજાને) શાએ પીંગળ લમણાના ભાગ ઉપર ફેલાએલાં આંસુવડે જણાએલા કટાક્ષવડે અધું તાડન કર્યું. 76. રાજા પોતે જ્યારે તુકથી ઉંચી કરેલી ડોકવાળી પ્રિયાને ચોટલે ચણે છે ત્યારે પરસ્ત્રીઓ વધી પડેલી ચિંતાના તાપવડે તપી જતા કપાળને હસ્તકમળના સાથરામાં મુકીને બેઠી છે. 77. - રાજા વસંત ઋતુમાં વિરામથી ગળી ગએલા પરાક્રમવાળા કામદેવનું શૈર્ય એવાં અનેક ચરિત્ર વડે ગુંથત થકે જાણે ઠંડક ચોકી કાહાડતાં સ્ત્રીના અંગના સંગ વડે વૃદ્ધ એવા ગ્રીષ્મના ગર્વને પણ જીતી લેતો હો. 78. ઇતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિહણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં બારમો સર્ગ સમાપ્ત થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #163 -------------------------------------------------------------------------- ________________ ' 133 સર્ગ 13 મે. જગતને તપાવનાર (ગ્રીષ્મ) પ્રતાપને ઉંચાઈએ રહડાવીને દેહની ભસ્મવડે જાણે કૃત કૃત્યતા દેખાડતું હોય એમ યશ દાખવીને પોતાનું પરાક્રમ બતાવવાથી પાછો હક્યો (બંધ કર્યું.) 1. તીર્ણપણું કરીને, દિવસે ગણ્યા, અને તેણે (હ) પ્રતાપની હાનિ થવાથી પ્રેમાળપણું ધારણ કર્યું. પરને તાપ કરવાનેજ પરાયણ થએલા (પુરૂષ) અભ્યદયનું સ્થાન ક્યાંથી થાય. દાવાનળથી બાળેલા વનની ભસ્મથી પર્વત પીંગળી કાંતિવાળા શોભે છે, તે જાણે ખોળામાં રહેલાં બાળક વૃક્ષોના ક્ષય થવાથી વૈરાગ્ય વશ થઈને તપસ્વિપણાને પામ્યા હોય ? તપાટ થકી પ્રાપ્ત થએલી કૃશતાની સંપત્તિવડે નદીઓના નિતંબ ભાગમાંથી નીકળી પડેલી જાણે મેખળા કેમ હોય એમ અસ્પષ્ટ ઉચ્ચાર કરતી નાનકડા હંસની પંક્તિઓ શોભે છે. આખી પૃથ્વીમાંને રસ પીને અતિ ધીંગાપણું જાણે ધારણ કર્યું હોય તેથી તેવા સૂર્યના ભારે જાણે ઘોડા હળવે હળવે ચાલતા હોય તેથી અનુક્રમે દિવસે લાંબા થયા છે. 5. અતિ લાંબું થઈ પડેલું કૃશત્વ પામેલી બીજી (નદીયો) ચાલવાને એક પગલું ભરી શકતી નથી. માત્ર સમુદ્રના આલિંગનને ઉત્સવ હેમાચળમાંથી નીકળેલી નદીઓજ મેળવી શકે છે. ઉત્તર ભૂમિની નદીઓ હિમાલયમાંથી ઝરતાં ઝરણુંનું પાણી પોતાની સાથે લેતી ચાલે છે. તે જાણે અનેક નદીઓના વિયોગથી તપેલા સમુદ્રને શીતોપચાર કરવા સારૂ લઈ જતી હોય. નદીઓ જેની કૃશતા સ્પષ્ટ જણાય છે અને પરિતાપે કરીને સંકચાઈ જતી પંક સહિત કમલિનીનાં પાંદડાંના ચિહ્નથી વર્તતી એવી થઈ છે. તે જાણે સમુદ્રના સમાગમને લાભ મળતો નથી તેથી તે વિયેગને ગ્ય એવી દશા ભગવે છે. 1 દૂબળાપણું Gunratnasuri M.S. [8.. Jun Gun Aaradhak Trust Page #164 -------------------------------------------------------------------------- ________________ [34 8. - પાંચ પરબ પાનારીએ ઘડાની બુદ્ધિથી ખુલ્લાં કરેલાં સ્તન દ્વય ઉપર * દૃષ્ટિ જોડે છે. (તેથી) કુંભમાંથી પડતી અને મહેમાં જાય છે તો પણ જળધારાને જાણતા નથી. - પાથે તેના પરબ પાનારીના) અધર પાનના લાલચુ છે. તેથી તેણે રેડેલું અને લેધ્ર વૃક્ષની સુગંધીવાળું પણ પાણી અનાદરથી માંડમાંડ પીયે છે. 10. - નિરંતર પાટલ વૃક્ષારૂપી અધરમાં ભટકાએલા અને ઉઠેલા દાવાનળના ભાઈ સરખા વાયુઓ તે ઘાટી ઉનાશના સંગી એવા ઉનાળાના વાયુ હોય એમ ક્રમ થકી રમણ કરી રહ્યા છે. 11. ગ્રીષ્મઋતુની મહેકી ગરમીને અહંકાર આયુષ્ય વગરને થયો ત્યારે ઉભાં થએલાં રૂવાટાંવાળાં વિલાસીજને, સ્તન મંડળમાં પડેલા ચંદનના લેપથી લિપ્ત થએલી પ્રિયાના આલિંગનનું સુખદિવસે પણ અનુભવવા લાગ્યા.૧૨. પરસ્પરના શ્વાસના વાયુ ભટકાવાથી કપાળમાં રહેલાં જેનાં પરસેવાનાં ટીપાં ત્રુટી (સુકાઈ) જાય છે. એવા વિલાસિઓ મિશ્રિત થએલા અન્ય ન્યના ભજવડે પ્રદોષ સમયે પણ સુવે છે. કમળ વગરની, ચંદન વિનાની, વિલાસથી ચુંથાએલી એવી પથારીને 13. ઘાટી હાનિ દેખાડવા લાગી. 14. દિઠે. તે જાણે કુંડળવાળું અને કયાંકથી અર્ધ નીકળી આવેલું વર્ષાકાળનું માથું હેય નહીં ? . 15. [... ઉનાળાએ જેની જળની સંપત્તિને ખતમ કરી નાખી છે એવી આકાશગંગાને દેવતાઓએ પાણી જોવાની ઈચ્છાથી જાણે અંદરથી બહાર કહેડેલે ગાર (ગાળ) હોય એવો બાળક મેઘને રાજાએ દીઠે. 16. . હળવે હળવે વૃદ્ધિ પામેલા મેઘને જોઈને કેતુહળવાળા ચપળ નેત્રવાળી અને ખોળા રૂપી ખાટલામાં સ્થાન કરેલી (બેઠેલી ) પ્રિયા પ્રત્યે રાજા બોલ્યો. . . . . 17. 1 પોટલ નામની વનસ્પતિ P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #165 -------------------------------------------------------------------------- ________________ 135 હે સુભુ! આકાશ રૂપી અરણ્યની તમાલ વૃક્ષની પંક્તિરૂપ પર્વતના મસ્તક ઉપર વાળની હાર જેવી અને વીજળીરૂપી દીવાની મશ સરખી નવી વાદળની મંડળીને જે (તે ખરી). 18. હે ચપળ નેત્રવાળી! વાદળાં આડાં આવી જવાથી સૂર્યનું મંડળ મલિન દેખાય છે. તે વીજળીના દીવામાંથી પેદા થતી મશ લેવા સારૂ વ્યગ્ર થએલી વર્ષાઋતુએ મુકેલી તાવડી જેવું લાગે છે. - હે મૃગાક્ષિ! વિદ્યાધરની સ્ત્રીઓના આગ્રહથી થએલા ગમ્મતના કૃષ્ણ ગુરૂના ધૂપના મંડળવડે જાણે ભ્રમરાઓની કાળપ સાથે એકમેક થઈ ગયે હોય એ મેઘ બહુપણાને પામ્યો છે તે તું જે. * 20, આ મેઘે ખરેખર સમુદ્રમાંથી વિચિત્ર રત્નના કેટાથી દાંતવાળું થએલું પાણું ભેળું કરેલ છે. કેમકે તે વિના તેણે અનેક રંગથી ગુંથેલું ઈંદ્ર ધનુષ ક્યાંથી ઉત્પન્ન કર્યું. નક્કી જ (મેરે) કેળી કરવાને પકડેલા સર્પની ફણ્ય ઉપર પ્રકાશી રહેલાં રને જે કે મેઘની સામાં ઉચાં મુખ કરેલા મયુરના મહેમાંથી ઉડેલાં છે તે વડે ઈંદ્ર ધનુષ રચ્યું છે. 1. 22. મેઘ પર્વતના નિતંબ ભાગ ઉપર શોભી રહેલાં લીલાં કપડાની બ્રાંતિવડે ભીલના ઘરની હાર્યોમાં પડીને લઈ લીધેલાં સ્વચ્છ ભાલાંની બરેબરી કરનારા થયા છે. - 27. હે કશોદરિ! કુદરતી કનાતરૂ૫ આ મેઘ વીજળી રૂપી વહુના નૃત્ય રૂપી એકાંત સ્થળમાં તપાટથી તપેલા. આકાશમાં ટપકતા જળવડે આર્દ થએલા છેડાવાળા (આમતેમ) ફરે છે. - 24, હે મનહર શરીરવાળી મહેટા મેઘરૂપી પથ્થરની પાથ ઉપર કામદેવ જે બાણ સજે છે તે શરાણમાંથી નીકળતા અગ્નિના તણખાની રચનાને વીજળી સેવે છે. (ધારણ કરે છે. ) 25. - આ મેધ સમુદ્રની મધ્યમાં વસતા પર્વતના કુશળ ખબર લઈને જાણે આવ્યા હોય એથી મયુરને નાચ શરૂ કરાવતા થકા પર્વતના શિખર -- 26. ઉપર ગર્જના પ્રગટ કરે છે. AC: Gunratasuriel Jun Gun Aaradhak Trust Page #166 -------------------------------------------------------------------------- ________________ 136 30, - હે કમલમુખી! હારા વાળે ઝીતી લીધેલા મોર ખરેખર પોતાના જીવિતને પણ અકારું કરે છે, જેથી તે બાણ મળવાની (પડવાની આશાથી જાણે ઈંદ્રધનુષની સામા થવાને ઉત્સાહિત થાય છે. ર૭. - વર્ષાઋતુએ મુકેલાં ધનુષ જીતવાની ઈચ્છા રાખે છે ત્યાં તે દ્ર ધનુષ ક્યાં બહાદુરી બતાવી શકે. હું જાણું છું કે હાલમાં હે માનિનિ ! કામદેવનું ધનુષજ અનુલ્લંધ્ય શાસન છે. (જય પામે છે) 28. આ (સૂર્ય) સમસ્ત પૃથ્વીને રસ અતિ ઉત્કૃષ્ટતાથી ખેંચીને ઉનાળાની હુશીયારી ફેલાવે છે એમ જાણે માનીને મેઘ ચળકતા અને અતિ આકરા વિજળી રૂપી હાથ વડે સૂર્યને તરછોડતો હોય શું ? " હે મૃગાક્ષિ ! ઉનાળાના મિત્ર સૂર્યની પણ કાંતિ જે મંડળના મધ્ય ભાગમાં પેઠેલી છે તેને ઠારી નાંખવા સારૂ મેઘ ચંદ્રમાને ગંધી રાખે છે એમ હું જાણું છું. ત્રણ જગતને સુંઘી કહાડનાર ઉનાળાને ક્રોધ થકી રમતને કાળી કરીને આ મેઘ આણકાર બગલાંની હારવડે મુખમાં રહેલી તેના (ઉનાળાના) હાડકાંની માળા હોય એમ દરસાવે છે. 31. હે સુવ્યું ! તારી પાસેથી ત્રણે જગતમાં દુર્લભ જેની રચના છે એવી ગતિનું શિક્ષણ મેળવીને દેવતાઈ હંસોની મંડળીમાં મોટાઈમેળવવાના લોભથી જાણે હંસ માન સરોવર તરફ જાય છે. 32. * ઇદ્ર ધનુષનું ચુંબન કરનારા મેઘના સમૂહથી બિંદુઓ પડે છે ત્યારે હિંસજ ભાગે છે તે જાણે ચાલતી આંગળીવાળા ધનુષના મુખથી ગોળીઓ (પડવાની શંકા રાખીને ભાગતા હોય શું? 33. મોરની ચાંચના પડીયામાં છુપાવેલા અને કોમળ એવા ટોકારથી પ્રકાશ થઈ ગયા એવા પાંથની સ્ત્રીના ઉનાશવાળા નીશાસાએ દૂષિત કરેલા એવા કણ (જળકણ) માંડ માંડ પૃથ્વી ઉપર પડે છે. . 34. - હે સુભ્ર ! નવાં મેઘનાં ટીપાં પૃથ્વી ઉપર પડયાં છે તે મોરનાં બચ્ચાં પિતાની ચાંચની અણિથી લેવાની ઈચ્છાથી ઉતાવળ કરે છે પણ અભ્યાસ ન હોવાને લીધે તે લઈ શક્યાં નહિ તેથી તેઓએ તેને અપમાન્યાં. 35. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #167 -------------------------------------------------------------------------- ________________ * 137 પર્વતના મધ્ય ભાગમાં ખડ વેરણ થકે અને જળ વગરનાં (વાદળાં વડે) સ્કુણુયમાન થતા ધીર એવા મૃદંગના નાદ કરતો થક એવો વર્ષા ઋતુને આગમ ખેળાની લીલાથી ચલાયમાન થયેલી વીજળી રૂપી દીવાવડે ઉનાળાને શોધે છે. મેઘ લેઢા સરખા કાળા ખડના ખંડમાં રહેલા ઇંદ્રગો પર નામના જીવડા જેમાં હરફર કરી રહ્યા છે એવી પર્વતની જમીનમાં જાણે ઇંદ્ર ધનુષ પડી ગયું હોય એવી ભ્રાંતિથી વહેમાએલી વીજળી રૂપી આંખવડે જેતે થકે નમે છે. 37 આ વરસાદની ધારાને ઢગલે આકાશનાં કમળના સમૂહની લાંબી દાંડલીના સમોવડીયાનો ડોળ કરનાર અને ઉપરાઉપર પડતા કામદેવના લોઢાના બાણો સર પડે છે. - 38. હે નતાંગિ ! આ વરસાદના આગમન રૂપી લુહાર કામદેવનાં શસ્ત્રોને પાણી હડાવે છે, અને તે માટે કાળા અંગારની શેભા ધરનારા વરસાદના મધ્યમાં વીજળી રૂપી અગ્નિ સળગાવ્યો છે. હારા પ્રિય અને ઉનાળાના મિત્ર એ તમામ જળ સીકલી દીધું છે એમ ક્રોધ કરીને મેઘ ધારા રૂપી ધોકા વડે જાણે કમલિનીને વીજળી ઉપર તાડન કરતો હોય. હાલમાં હલકી નદીના સમાગમમાં જેણે પણ કરી છે એવા સમુદ્રને જોઈ મોટી નદીઓ એકદમ માર્ગ છોડીને નીચ એવા બીજા નદમાં પડે છે. 41. માનું છું કે જળ ભરેલા આકાશમાંથી નમતી (પડતી) થકી અને નીલકમલની રચના જેવી નિર્મળ એવી મેઘમાળા બધે ઠેકાણે ગારો જોઇને પર્વતની ઉપલિ ભૂમિ ઉપર સ્થાન કરે છે. 42. નકીજ ગર્જતાં વાદળાવડે સમુદ્રની કોઈ વાતથી કોપાયમાન થએલી નદીયો તરતજ મલિન થઈને વહેવા લાગી, તેમ સમુદ્રમાં પણ ગોકીરે અને જાડી જાડી લેહેરે ઉઠવા લાગી. 1 જેમ કેઈ ખોવાએલા ઢેરને શોધવા સારુ ખડ વેરણે, ઢેલ પીટાવે, અને દીવા કરે તેમ. 2. સ્થળ અને માણસના ઓળખાણુમી એ શબ્દ , Gun Aaradhak Trust 40. 43, Page #168 -------------------------------------------------------------------------- ________________ 138 | નદી પતિ (સમુદ્ર) ના સમાગમ માટે ઉતાવળી દેડેલી નદીઓને પર્વતની નદીઓ વચમાં માર્ગ રોકી રાખવાથી મોટા શબ્દવડે જાણે સમુદ્ર જેવી બની જાતી હોય ? - 44. એ હે અધરલોચને મહાર મુકેલા જળ વડે કેટલી પૃથ્વી ખેદાણી એ પરીક્ષા કરવા સારૂ મેઘ પૃથ્વી ઉપર જળની ધારાઓની સાથે જાણે સળી (માપવાની) ફેકે છે. 45. નદ, મદવાળી લેહેરવડે આણીકાર તેણીકાર પાણીના છાંટારૂપ મોતીઓ ફેંકતા થકા સમુદ્ર પત્ની (નદી) એને છેતરવા સારૂ માર્ગોમાં સમુદ્રને વેષે ફરે છે. * 46. હમણાં રાતમાં અભિસારિકા સ્ત્રીઓ ગારાથી ચીકણ થએલા માર્ગમાં પગ લપસવા વખતે વીજળીની સડને સેનાની લાકડીની શંકા વડે પકડવા જાય છે. 47. હે નતાંગિ ! હારું ક્રીડા કરવાનું તળાવ, (તામાં) પ્રતિબિંબ થએલે અને (પિતાની) તમામ જળરૂપી સમૃદ્ધિ ખૂટી જવાથી યાચકપણું જાણે ધારણ કરતા હોય એવા મેઘને તરંગરૂપી દંડવડે મારે છે. 48. વાદળાંઓએ કાળાંતરે સમુદ્રનું જળ નકકી લઈ લીધું છે તે સારૂ તેવું જળ સમુદ્રની સ્ત્રી (નદી ) એ કલબલાટ કરીને લઈ લે છે. 49. સમુદ્ર કોઈ પણ વ્યાજને ઠરાવે મેઘને જળ સેપ્યું છે તે પાણી મહા પર્વતના હજારે પથ્થર વડે શોધીને સમુદ્રની સ્ત્રી (નદી) આ લે છે. 50, હે બાલ મૃગાક્ષિ ! છિદ્ર વગરનો રસ વધારીને આ (મેઘ) નદીઓને મહારા અંગના સંગવાળી કરે છે એમ નક્કી (માનીને ) સમુદ્ર ખાલી આવેલા મેઘને ઝુલાવે છે. 51. | હે મૃગાક્ષિ! વીજળીની ગરમીથી કાળો પડી ગએલ મેઘ છુપાઈ જઈને શું પૃથ્વીના કપાળને રંગ બની ગયો છે ? અને જે ઉગેલા કાળા રંગના ઝીણું ખડવડે તજી દીધેલા ઘડપણવાળી થઈ છે શું ? " પર. હું નથી જાણતો કે તેવી અપકીર્તિ (અગમ્ય ઋષી પી ગયા એ) નદીના પતિ (સમુદ્ર)ની કયે સમયે ઉભી થઈ હશે ? કુંભસંભવ (અગત્ય) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #169 -------------------------------------------------------------------------- ________________ 53. 139 જો આજ તેની સ્ત્રીઓ (નદીઓ)ની પણ સામે આવીને ઉભો રહે તે હું તેને નમસ્કાર કરું. વરસાદનું મંડળ, આકાશમાં રહેલી વીજળીના ગર્ભ સમયની ઈચ્છા (દેહદ) ના નારા સરખી કાંતિવાળું શોભે છે તે જાણે તેમાં કલંકનું પ્રતિબિંબ પડયું છે એવાં અંકાશમાંથી ઉતરેલાં પાણીનું જાણે ગરણું હોય? 54. સૂર્યને સારથિ હમણાં નક્કી ઘોડાઓને ખચી રાખે છે કેમકે જ્યારે નીલી એવી મેઘની પંક્તિમાં થઈને તે જાય છે ત્યારે સ્વાભાવિક લીલા છે. એમ અહી કેમ જાણવામાં આવશે એવો ભય રાખે છે તેથી. 55. હે મેઘ ! જરૂર ( તું તારી પ્રિયા વીજળીને નથી દેખતે તેથી આ તારે પગલે પગલે રેવાને શબ્દ (થાય છે) તે વિયોગિ વર્ગ ઉપર હારી દયા પણ ઉત્પન્ન થતી નથી એ અહે મહા આશ્ચર્ય છે. 56. હે મેઘ ! જરૂર હારા ખોળામાં લાડ પામેલી વિજળી પારકાની પીડા જાણતી નથી, નહીંતર પાંચની સ્ત્રીને અતિશય કનડતાં તેને કેમ નથી વારતી ? 57, - હે નવા મેઘ ! કઈ રીતે (ત્યારે) પ્રિય આવે છે (એમ તું જણાવે છે) પણ અમે નક્કી તારા ઉપર ભરોસો રાખતાં નથી કેમકે તું વારંવાર વિષ્ણુપદ (આકાશ તથા સોગન ખાવા સારૂ વિના પગ) ને સ્પર્શ કરીને પણ તું હારા કાર્યનું તાત્પર્ય કરવા મુકત નથી (પુરું કર્યા વગર રહેતો નથી) હે ઘન ! કેવળ હારી બાહારથીજ કાળાશ નથી પણ હારું અંતર પણ મેલું છે કેમકે પાંચની સ્ત્રીઓના વધનું પાપ કરવામાં તું કામદેવનું કામદારૂં કરે છે. - 59. તું ડાહ્યા નથી પણ પતિને હાતી સ્ત્રીઓ વિશે તું આ એક કેતુક કરે છે કે જે વિગિનીઓને નિર્મળ કરવાનું મૂળ કાંટારૂપ ચંદ્રમાનું બિંબ તેને કોળીયો કરે છે. તું મગરના ઢગલામાંથી પણ અવિચ્છિન્ન ઝાઝું જળ લઈને જે આવ્યો છે તે પાંશની સ્ત્રીઓના ભાગ્યની અવળાઈની ચેષ્ટા છે એમ શું કહીએ? 1. 58. Jun Gun Aaradhak Trust Page #170 -------------------------------------------------------------------------- ________________ 140 જે તું સૂર્યના રથના ઘોડાની લગામ રૂપી સર્ષે ખાધા વગર થઈને તેનો માર્ગ કી રાખે છે તે તે પર્વતના મસ્તકનો સંગ કરનાર હાઈને જે વિપને હરનારી ઔષધિની સોબત થાય છે તેનું ફળ છે. 62 હે મેઘ! તું જરૂર સમુદ્ર સંબધિની કોઈ પણ વાતથી ઇદ્રના હાથીની દસ્તી પામે છે કે જેથી આકાશમાં ફરતા તુંને ઉચરડી નાંખવાને અરા વત હાથી આગ્રહ કરતું નથી. * હે મેઘ ! ઝાઝું બકવું બસ (કરવું જોઈએ) ફેતરાના ધવાડા જેવો રાખેડા રંગને તું જે સેંકડે મૃત્યુને ફેંકી દઈને જે ગર્જના કરે છે તે પ્રવાસી જનની સ્ત્રીઓનું કઈ ઉત્કટ પાપ હારે ઉપકાર કરનારું થાય છે. 64. હે કાલાવતિ! કામદેવ રૂપી જવરથી પીડાતી પ્રેષિત ભર્તક સ્ત્રીઓમાં ઉદ્ધત વનિવાળા મેઘને વગર અટક કંઠમાં આંસુ આવી ગયાં છે એવી રીતે ગળગળે શબ્દ આ રીતે કહે છે: હે મેઘ! તારી વીજળી ક્ષણમાત્ર હે અથવા ચાહે, અને નિત્ય ખોળા રૂપી પલંગમાં પડી રહો (પણ) હારી ગર્જનારૂપી નગારા વિના વટેમાર્ગુની સ્ત્રીઓ કેમ પતિને પામે. 67. કામદેવને મિત્ર વસંત છે તે તે માત્ર પ્રસિદ્ધિ પણ તારી સોળમી કળા પણ પામતું નથી. કેમકે કામદેવનું શાસન માથે ચડાવ્યા વિના તાહારું કાળું મુખ કોણ ખમી શકે. (અર્થાત કામદેવનું સાશન માથે રહડાવે તેજ તારું કાળું મુખ પણ ખમી શકે). 67. હે ઘન ! આવેલા પતિવાળી કઈ પાંથની સ્ત્રી ત્યારી પૂજા કરતી. પછે તેને પતિ. એથી વધારે હવે શું કહેવું. આગળ તું જ શીઘ્ર કવિ થા. 68. - વિગિને મેળવવામાં હે મેઘ હારા જેવો દૂતપણું કરવામાં બીજે નથી. જે કુલ સ્ત્રીઓ બીજાની સાથે બોલે નહીં તે સારું તું નકકી તારી સાથે વીજળી રાખે છે. (સ્ત્રી સાથે સ્ત્રી બોલે તે સારૂ). 69. - હે મેઘ ! પુરસ્ત્રીઓ ચોટલા છુટા મુકી ચુડીઓ ઓછી કરી પ્રિયના ખોળામાં બેઠાથી શીતળ થએલી તે કામદેવના ચક્રવર્તિપણાને તું મંત્રી છે. એમ હારો પ્રભાવ જણાવે છે. 70. * આંહી મૂળમાં વા છે ત્યાં જ હોય તો ઠીક. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #171 -------------------------------------------------------------------------- ________________ 141 હે મેઘ ! તું, કામદેવે આતુર બનેલી મૃગનયનીઓને પ્રિય પ્રત્યે જવામાં ઘરભો કરે છે. અને રસ્તોત્સવ વખતે તંબુપણું ધારણ કરે છે (માટે) પરોપકારીઓમાં તું અગ્રણી છે. - 71. હે મેઘ ! પ્રકાશકના ટોળામાં તું અગ્રણી છે. ચંદ્રનું અજવાળીયું પણ * તારી કાંતિ ધરાવતું નથી. એના પ્રકાશને તું શું કરશે. કસ્તુરીથી ચંદન સારું નથી. ચંદનના પવન, ચંદ્રમા અને કેયલના પંચમ સ્વર વડે વસંત શું કરી શકે. બીજું શું ? (કહેવું?) કામદેવ જેવા જીતનારાને તું સમો (બીજો) ભટ નથી. 73. હે મેઘ ! તારા દર્શનથી પણ જે મૃગાક્ષીઓને પ્રિય મળતું નથી તે દુર્ભાગાઓને તું ગણત્રીમાં પણ નથી લાવતે. ન થએલી ભીત ઉપર કેણ ચિત્ર કરે ? 74. કેટલીક સ્ત્રીઓ પ્રિય આવ્યા ત્યારે મીઠું મીઠું બોલવું, માન વગર હસવું, તે વડે રાતા હોઠ ધવા (ઈત્યાદિ) કરતી વિલાસમાં મીંચેલી આંખ વાળી તે નિર્મળ અંતઃકરણ વડે મેઘની સેવા કરે છે. 75. હે સખિ ! (નદી !) (તુને) સમુદ્રના સમાગમ રૂપી અમૃત મળ્યું નથી તેમ ગ્રીષ્મઋતુમાં તવાઈ ગઈ છે (છતાં) જાણે દુઃખ નજ દીઠું હોય મુહૂર્ત માત્ર આકાશમાં બીડાએલી ( સંકુચિત) (મૂર્તિ) શરીર રાખીને છલંગ મારીને ઉલ્લંઘી જવાપણું ધારણ કરે છે (તે) પાંસલા (વ્યભિચારિણી) સ્ત્રી પાણીને ઉતરીને શોભતી અને વધી પડેલી પતિની ક્રીડાવાળી થાય છે. 77. એવી રીતે વાર્યા વગરની લ્હારો પાર પામે છે. (તેને ઉતરે છે.) અને મહારી અપુણ્યવાનની તે વહાણ વડે ગતિ પણ આ નિતંબને ઠઠારો અળસાવે છે. 78. લહેરવડે વ્યર્થ કલબલાટ કરીને આમ શું વગર સાંભળે ચાલી જાય છે. બી વધના પાપની સંપત્તિ ભેળી કરનારી ને હારો સંગ સમુદ્ર કેમ કરશે? 79. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #172 -------------------------------------------------------------------------- ________________ 142 81. - હું ને આંહીથી બે પારને પહોંચી વળતી (હારી) લહેરે રૂપી ડળીમાં બેસારીને કાંઠે ઉતાર. જ્યાં લગી રાત ન વીખરાઈ જાય ત્યાં લગીમાં હારી ઉપર મહેરબાની કર. વ્યભિચારિણી સ્ત્રીઓ તારે યશ ગાઓ (ગાશે.) 1 હજારે કાળી ( અંધારી) રાતમાં હું હારા માથા ઉપર વગરધારી પગ મુકીને ગઈ છું. સમૃદ્ધિના ગર્વવડે ઠાલી અંધતા શીદ ધારણ કરે છે? વરસાદને નાશ તે નક્કી છેજ. સરકી જતી લેહેરે રૂપી સાડીના પાલવવાળી થઈને હઠથી સમુદ્રની સામીદેડે છે અને બીજાઓને અટકાવ કરે છે. એથી અહો તું પિતે મૂર્ખ છે (અને) બીજીઓ આગળ ડાહી (થાય છે ). 82. હે કુટિલા ! નિતંબ સુધી સરકી જતા જળરૂપી વસ્ત્રવાળી ( તું ) ઉલટવાળી થઈને શું દેડે છે ? કુલ નદીઓના અંતઃપુરમાં મુખ ચુંબન કરનારા સમુદ્રનું દાસીપણું પણ તું પામીશ નહીં. 83. હું કુમારીપણુમાં પણ એકલી સુતી નથી અને જાર પુરૂષને મુકીને (મે) પુરૂષને જોયો નથી. એવી રીતની કુલની સ્થિતિ પાળે છે તેને લીધે તું પ્રસન્નતા પામીને ઉપકાર કરનારી થા. 84. એમ કામદેવથી પીડાએલી સ્ત્રી હાલમાં રાતમાં પ્રિય પ્રત્યે જવાને તૈયાર થઈ છે તે કેપથી કામદેવરૂપી શૃંગારનો રસ રૂપી સમુદ્રને વહનારી. કઈ નદીને એમ નથી કહેતી. 85. અવિચિછન (પડતી) જળધારાથી ધોયેલાં વસ્ત્રોવાળી, તરતજ કામ દેવના હાથમાં હાથ મુકેલી સ્ત્રીઓ, પ્રાણનાથને આલિંગન કરવાની ઉતાવળથી રૂવાડા ઉભાં થએલી ગારાવાળી સ્થળીઓમાં કાંઈ પણ ગણકારતી નથી (અને ચાલી જાય છે) 86. જે (મેઘ ધ્વનિ) વીજળીના નૃત્યમાં મૃતંદના શબ્દનો ખાર કરે છે, જે ઇદ્ર ધનુષને ટંકારની શંકાવાળું કરે છે. અને જે ઇંદ્રના હાથીના 1 આંહી મૂળમાં જ પ થાન છે ત્યાં શાને બદલે એ જોઈએ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #173 -------------------------------------------------------------------------- ________________ 143 જે મેધને .. આકાશમાં એ કમળના કંઠના મધ્યમાંથી નીકળતી ગર્જના જેવો ઘાટ છે તે જે મેઘને ધ્વનિ વિરહિણી સ્ત્રીઓને ઘાત કરવા સારૂ આકાશમાં ઘુમરી ખાય છે. 87. વીજળી રૂપી કમળના તકતાના ગારાએ ભરેલી આકાશ સ્થળીના ઝીણા ખડ રૂપી કલમ નામની શાળના કાંટાને જામાનરૂ૫, ધારા લતાને યાર, પર્વતના મસ્તક ઉપરની નદીઓના શેવાળની હાર, સૂર્ય અને ચંદ્રની જેલ, એવો આ મેધ હે કામદેવના ઉત્સવની વજા ! (પ્રિયે) તારી પ્રીતિ સારૂ થાઓ. - 88. . તમામ મેરના ગળાની પિલનાંના ટેકારૂપી કંટાની વૃદ્ધિ રાખવાનું કારણ, ધારા રૂપી વેલના વનના ભ્રમરના ટોળાથી કાળ થએલે કમળ પાંદડાંને જથ્થો, ફાટતાં લીલમ મણી સરખાં નિર્મળ આકાશ તળ રૂપી અરીસાવાળું લીલાનું વસ્ત્ર, એવો કાળો મેઘ રતિમાં વ્યાકુળ એવા ચોળ દેશની સ્ત્રીઓના જે ચેટલા તે સાથે ફરે છે. 89. એ પ્રમાણે આખા જગતની લક્ષ્મીને પ્રિય, પ્રિયાનાં સ્વાભાવિક સૌભાગ્યની પરિપકવતાની વૃદ્ધિથી ભરેલાં વચનો વડે કામદેવને હુકમ માથે રહડાવતો રાજા વરસાદના સમયની શોભા વર્ણવતો હ. 90. કરેલા શ્રી વિક્રમાંકદેવ ચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગદ્ય ભાષાંતરમાં તેરમે સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #174 -------------------------------------------------------------------------- ________________ 144 સર્ગ 14 મે. વર્ષાકાળે, ધોળાં વાદળાં રૂપી વાળ વડે, ઘડપણ ધારણ કર્યું ત્યારે એકાંતમાં કોઈ આ પુરૂષ વિક્રમાંકદેવ પાસે આવીને વિનંતિ કરવા લાગ્યો. 1. હે કુંતલપતિ ! હું કાંઇક કઠણ વચન કહું છું તે બાબતમાં ક્ષમા કરજે. કેમકે પિતાના કાર્યને તિરસ્કારીને પિતાની ઈચ્છાથી જ ધણીઓ સતિષ ગ્રહણ કરે છે. 2. વત્સલપણું ધારણ કરીને નીતિએ વર્તનારીને કેવળ કેમ ઉલ્લંઘન કરે છે, જ્યાં વિચાર શક્તિની ગતિ વાંકી થાય છે ત્યાં ઝેરથી પણ વિશેષ થાય છે. સંગ્રામમાં ભાઈને ઉદય વખાણનારાએ તે ગિનાથને જીતીને વનવાસ મંડળમાં મોકલ્યો છે ત્યાં મોટો અન્યાય વર્તે છે. 4. માંડ્યો છે; તેમ કરતાં તેણે બધી બાજુ સકળ લેકને પીડા કરવાથી હરિણ-પ્રચાર વગરની પૃથ્વીને કરી છે. " જે (હાથી) ઓ ઘણી લડાઈના પરિશ્રમથી મેળવેલી અને સ્વામીને વહાલી એવી લક્ષમીને ધારણ કરે છે. તે તેઓ દાંતની ઉપર કુંડાળું કરી રાખેલી શુંઢ ઉપર જાણે આસન કરી તે ઉપર ધારણ કરી રાખતા હોય. 6. વારંવાર મદની નીંદરે જેનું ચુંબન કર્યું છે. એવાં નેત્રો જે (હાથી) ઓ ચાલતા કાનના પડીયાના પવનથી ટાઢા થએલા એવા ઉછળતા મદન છાંટાવડે ઉઘાડાં રાખે છે. * મનોહર એવા દાંતરૂપી કમળના નાળ નીકળવાને ઠેકાણે ( થએલા) મદના ગારાના જમાવમાં પ્રતિબિંબિત થએલું સૂર્યનું મંડળ જાણે લક્ષ્મીને અને જે મદોન્મત્ત એવા (હાથી) એ પર્વતની તળાટીમાં શિલાની સપાટીને દાંતવડે કેતરે છે. તે જાણે શત્રની સેનાના યોદ્ધાઓને વીંધી નાંખવામાં શ્રેષ્ઠ એવા દાંતને સજવા સારૂ કેમ તૈયાર થયા હોય. 9, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #175 -------------------------------------------------------------------------- ________________ 12. 145 એવા, પ્રિય એવા આપે આપેલા (જેની પાસે) કેટલા ગંધ હાથીએ નથી (કે) જેના બળ વડે તે જે કાંઈ વિચાર ધરાવે છે તેની વાત કરતાં પાપ લાગે. * 10, સઘળા જંગલીઓના ટોળાને તેણે ક્રમ વગર તૈયાર થઈ પિતાના તાબામાં રાતના અંધારામાં રાક્ષસોની પડે લીધું છે. પાપીઓમાં પાપીઓ મળી જાય છે. 11, - તે નિત્ય ભેટ (આપીને તે) વડે દ્રાવિડ રાજાની સહાયતા મેળવે છે અને તે કયા ઉપાય વડે આ આપની સેનાને ભેદ પાડીને ખરી કરવાને નથી ઈચ્છત. અથવા ઝાઝી કથાની કુથલી વડે શું? હે રાજા!તમે તેની મતલબજ ગ્રહણ કરો, કેટલેક દિવસે તે કૃષ્ણણિની પાસે સામો થશે. 13. એમ કહીને એ ડાહ્યા માણસ બંધ થયું ત્યારે શરઋતુના ચંદ્ર જેવો નિર્મળ (વિક્રમાંકદેવ) એ બાબતમાં એકાએક કાંઈ પણ બોલ્યો નહિ. ધીર ચિત્તવાળા (પુરૂષ) ઉતાવળ ધારણ કરતા નથી. 14. હે વત્સ! ચપળ એવી લક્ષ્મી વડે તું મને ઠગે છે. તારી અતિ ઉલટી (વાત) છે, એમ પોતાના સ્વભાવ વડે વિમળ અંતઃકરણવાળે એ રાજા ક્ષણે ક્ષણે પ્રતિપાદન કરે છે. 15, અધર્મ વડે પિતાથી ભ્રષ્ટ થએલા મોટા ભાઈને હું મહારા મનમાં શળ જેવા ધારું છું. આ એક બીજી હેટી આફત ખડી થઈ. મને ધિક્કાર છે, હુંથી એ કેમ સહન થશે. એ રીતે કોઈ તરેહની પાર વગરની ચિંતા વડે રાજા ઘણીવાર સુધી તા. ભાગ્યની ભૂંડાઈએ ભાળેલા (એવા પ્રસંગો) પસ્તાવા માટે છે, ક્રોધ 17. સારૂ નથી. તે પછી વિચારશક્તિ વાળા રાજાએ ચાર રૂપી નેત્ર વડે એ એમ જ છે એમ બહુ રીતે નિશ્ચય કરીને હવે શું કરવું એ ચિંતાયુક્ત થઈને પોતાના મનમાં આમ વિચાર કરવા લાગ્યા. Jun Gun Aaradhak 1. 16. Page #176 -------------------------------------------------------------------------- ________________ ચલાવું. હે ચુલીનર ભાઈને વાત રાજાએ સીકલ્યા (17) 146 * : હે વત્સ! દુષ્ટ ભાવ રૂપી ધ્વજાવાળી લક્ષ્મી વડે આવું અકાર્ય કેમ કરાવે છે. શું તું નથી જાણતા કે એ ( લક્ષ્મી) કજીયામાં જે રમુજ માને છે, એવા નારદને (પણ) ભુલાવી દઈને વર્તે છે તે. - 19. તને કેટલાંક મંડળ મહું નથી આપ્યાં અને મદવાળા હાથીઓ તને વધારે આપ્યા છે. રાજ શબ્દને મુકીને (સિવાય) તારે શી ન્યૂનતા છે. કે જે અન્યાય કરે છે તે. 20. - અરે આ ઘોર (કર્મ) કયાંથી આવી પડ્યું, શું કરું? શી કારી ચલાવું. હે ચુલુક્યના કુળ દેવતાઓ (તમે) પિતાથીજ (આ) અનુચિત (કર્મ) થી મહારા નાનેરા ભાઈને વારે. ઈત્યાદિ સૈકડે સમાધાન (ના રસ્તા ) ત્યાં રાજાએ સીકલ્યા (પણ) એ ક્રમ વિનાના (કૃત્ય) થી તેને અટકાવી શક્યો નહિ. ભવિતવ્યતા કેમ નાશ પામે ? 22. જ એ અવસરમાં ચંદ્રમાની શોભા સમારવામાં શાણી એવી શર ઋતુ પ્રાપ્ત થઈ ક્રમથી નીલકમળના કલંકવાળું જગત જાણે દુધે ધાએલું બનાવતી હોય? 23. * પાંચની સ્ત્રીઓને તાપ કરનાર વીજળીને અગ્નિ ક્ષય પામ્યો, રીસાળુ સ્ત્રીઓનાં ટોળાંનાં આંસુ પાડીને મેઘરૂપી ધુમાડાને સમૂહ શાંત થયો. 24. શાંત થએલા વીજળીના અગ્નિથી ઉત્પન્ન થયેલી રાખ હોય શું એવાં રજવાળાં ધોળાં વાદળાં આકાશના કોઈ કઈ ભાગમાં મિત્રાઈધારી રહ્યાં છે.૨૫. ઇંદ્ર નીલમણિના રસ (વાળી) કુંચીઓ વડે ભુશી કહાડેલું જાણે કાળપનું સ્થાન કરી કહાડયું હોય એવું આકાશ તે મેઘનું પાણી છાંટેલું તેથી જાણે નાના નાના ખડવાળું થયું હોય એવું શોભે છે. 26. ખેદનું કારણ જે પેટા નદીઓને સમુદ્ર સાથે સંગમ તે ગયું એમ સમજીને મહા નદીઓનો સમૂહ જાણે હર્ષથી પ્રસન્નતાને પામે . 27. - 1 આંહી મૂળમાં પતવા પદ છે, તેને પત૮ અને બાઃ એમ છેદ થાય છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #177 -------------------------------------------------------------------------- ________________ 31. 147 વરસાદે રૂંધી રાખીને વિજળીની આકરી હુનાશવડે તપાવેલો સૂર્ય પણુ અતિ આકરા કિરણો વડે તાપ દેખાડે છે. ' ' 28. પાકી શાળના વનમાંથી પીંગળા હાથવડે કલમ નામની શાળાની રક્ષા કરનારી (સ્ત્રી) નવા કમળની સાથે મળી ગએલા એવા પિપટને વારવાને અસમર્થ થાય છે. 1 . 29. * વીજળીના દીવાથી નીકળેલી ઘાડા કાજળની રજવડે ભરાઈ ગયેલું ગોળ તાવડી જેવું આકાશ અતિ ઘણી કાળાશને પામ્યું. 30. જાણે સમુદ્રમાંથી પાણીની સાથે આવેલા મોતી વરસાદમાંથી ખરીને રાતમાં આકાશમાં છાપી રહેલાં હોય એવા કમળનાથી અધિક શોભાવાળા તારા શોભે છે. ' શરદ રૂપી સ્ત્રી મેઘની છાતીના બખતરે છોડી દીધેલા આકાશ રૂપી દર્પણમાં તરતજ ઉઘડેલાં કમળરૂપી આંખવડે ચંદ્ર રૂપી હે જાણે જેતી હોય? - - 32. તે દિવસે તડકે શ્રમ આપે છે અને રાત્રે ચાંદરડું માણસને આનંદ આપે છે. જાણે ચડસાચડસીથી સૂર્ય અને ચંદ્ર પિતાના ગુણ પ્રકાશે છે. 33. ઘરના આંગણુમાં પ્રદોષ સમયે રહેલાં માણસ કલેશને હરનારાં ચંદ્રનાં કિરણમાં ઘાટા ચંદનના લેપથી પણ વૃદ્ધિ પામતાં નથી. 34. સ્ફટિકની લાકડી જેવી ધોળી શેરડીની લાકડીઓ, અમૃત ભરેલાં ચંદ્રમાનાં કિરણો જાણે લંબાયાં હોય, એવી ખેતરની જમીનમાં આંખને આનંદ આપનારી શોભે છે. ' જરૂર ઈંદ્ર ધનુષ જેવાથી ભયને લીધે મોર જે બરાડા પાડતા તેઓ તે ઇંદ્ર ધનુષ જવાથી જ્યાં ક્ષણ માત્રમાં મૌન ધારી મુખનમાવીને રહ્યા છે. 36. ખાંડેલા મોતીની રજે જેવો ધોળો આકાશમાં અજવાળીયાને સમૂહ શોભે છે. મેઘના બંધનમાંથી છુટેલા ચંદ્રમાને જેવાને જાણે ક્ષીર સમુદ્ર આ હેય? - ઘણીવાર પાણીમાં બૂડી રહેવાથી ઠંડકે જે કમલિનીમાં સ્થાન કર્યું છે તે જાણે મટાડવાના કારણથી સૂર્ય અધિક. તાપ કરે છે. ગત 28. Page #178 -------------------------------------------------------------------------- ________________ 43. હંસની પંક્તિ માનસરોવરને તિરસ્કાર કરીને ક્રેચ પર્વતની ગુફાના દ્વારવડે નીકળેલી તે દૃઢ નિશાન પાડનાર પરશુરામના યશની પંક્તિ હોય એવી દેખાય છે. 39, પતિઓ પ્રતિક્ષણ વ્યાકુળ છતાં પ્રિયના સમાગમને ઉત્સવ પામેલી વ્યભિચારિણીઓ ત્યાં કુંકાના પ્રકાશ સરખા દિવસોને સુખમય માને છે. 40. " હે ચંદ્ર તું ! મૃગ ધારણ કરે છે તથાપિ ઇદ્ર ધનુષની પ્રત્યંચાના સપાટામાં આવ્યો નથી. (નીશાન થયો નથી) અને હીમને ઢગલે છતાં વીજળીની ગરમીથી ગળી ગયા નથી એ હોટું કૌતુક છે. 41. વરસાદના ગારામાં પડવાથી ગારાવાળી થયેલી ચંદ્રિકાને કોણે જોઈ છે? કહે, કયો કઠેર હદયવાળો વિયોગીના વધના પાપથી પણ નથી હોત. 42. ( હે ચંદ્ર) શા માટે ભુલ ખાય છે, કોઈને નિરંતર સુખ નથી, સમૃ. . દ્ધિઓ સ્વભાવથી જ નાશ થનારી છે. તને રાહુ આંબળાની પેઠે કેટલેક દિવસે મહેલમાં કરી લેશે. તારું હૃદય નિરંતરજ મેલું છે. ક્ષણ માત્ર સ્વચ્છતાને ગ્રહણ કરતું નથી. તે તારૂં ખળપણું છે કેમકે તે સર્વને તાપ કરનારા કામદેવ રૂપી રાજાને વહાલે છે. 44. એવી રીતે કામદેવના બાણના સંગથી સળગી ઉઠેલા પ્રિયના વિરહવાળી હરિણાક્ષીઓ, રાત્રિના આરંભમાં ચંદ્રિકાવડે જગતને નવરાવનાર ચંદ્રમાં પ્રત્યે બેલે છે. એવી રીતે કામદેવના હાથની મશાલ જાણે હોય એવી શર ઋતુની ચંદ્રમાની કિરણે છતાં એ રાજા નાનેરા ભાઈનું દુશ્ચરિત્ર વિચારતો કે સ્વચ્છતા પામતો નથી. તેની નિરંતર અપકીર્તિની વાર્તા વડે મનમાં અસ્વચ્છતા ધારણ કરતા થકાને સ્વચ્છ ચંદ્રમાવાળી શરદ પણ તેને પ્રસન્નતા આપી શકતી નથી. 47. કુંડળ રાજા કૃપાવશ થયાને લીધે તેને રાજ આપવાને પણ ઉત્સુક થયે. યશની ઈચ્છાવાળા પ્રસન્ન મનવાળા પુરૂષોને સમૃદ્ધિ સેંપી દેવામાં શો શ્રમ પડવાનું હતું ? 48. 46. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #179 -------------------------------------------------------------------------- ________________ .. . અને 19 રાજા તેના તરફ નિત્ય સમજાવવાના ઉપાયો કેટલા નથી મોકલી ચુ (પણ) તે કુલકંટકને અન્યાયને વાયુ ઉપરવટ થઈ ગયેલો છે તેથી તેણે એકે (ઉપાય) સ્વીકાર્યો નહિ. 49. આ અડચણ કેમ ટાળી શકાય એમ તે જ્યાં હજી કૃપાવડે બેશી રહ્યો છે તેટલામાં તે તે ભુજાની ઉદ્ધતાથી કૃષ્ણણિને કાંઠે આવ્યો. 50. આ રાજાને મુકીને કેટલા મંડલેશ્વરો તેની સેનાને આવીને નથી મળ્યા. આફત આવવાની હોય ત્યારે માણસની બુદ્ધિમાં ફરક પડી જાય છે. 51. ગંડ સ્થળમાં ફેલાતા ઘણું મદના ઝરણાંવાળાં હાથીનાં ટોળાં અને . તરવરાટીવાળા ઘોડા જોઈને તેણે મોટે ભાઈની સાથે લડવાની બાબતમાં અટકાવ જે નહિ. તેની સેનાની સામગ્રીએ પડેલી કૃષ્ણવેણિ કૃષ્ણતા પામીને સમુદ્ર પાસે જાવાને જાણે અશક્ત થઈ હોય તેથી તેણે ડેળાએલીપણું દેખાડયું. 53. તે નાનેરા ભાઈએ ક્યાંક દાહ, બીજે લૂટ, અને કયાંક માણસોને બંધન દીધું. પડવાના ચિનની પેઠે તેની ઘણી દુષ્ટ ચેષ્ટા ઉપરા ઉપર થઈ 54. તેમની ઉપરા ઉપર થતી અનીતિ ઘણું વખત સુધી રાજાએ ક્ષમા કરી. નિર્મળ સત્વ ગુણના સમૂહવાળા એવા (પુરૂષ) સાથે પાર કરવાને સમુદ્ર પણ સમર્થ નથી થતા. 55. - રાજાની પાસે એ અંકુશ વગરનો નિરંતર દુર્વચનો તોડે છે. અલક્ષ્મિએ કટાક્ષમાં લીધેલા જડબુદ્ધિના (પુરૂષ) એવું શું છે કે જે તેઓ નથી આચરતા ? શું વધારે કહીએ કે તેની ચાંપલાઈ વારંવાર એવી વખાણપાત્ર થઈ પડી કે જેને લીધે રાજા વિસ્મિત થઈને ઉતાવળો તેના તરફ ચાલ્યો. 57. તે પછી દિગ્ગજેના કાનના શંખની પોલમાં ફરી વળનારા પડછંદાથી પુરાએલ અને મંગળનાદથી ભરપૂર એવો તેને દુંદુભિના નાદ આમ થયો. 58. આ Jun Gun Aaradhak Trust Page #180 -------------------------------------------------------------------------- ________________ 130 60. - રાજાના ઢોલને સ્વર દિગ્ગજના કાન ફાડવામાં ડાહ્યા ન થયો, કે જે ઘણા લાંબા શુંઢના છિદ્રના પૂરવાથી પ્રથમથી જ અલ્પપણાને પામ્યો છે. - 59. જરૂર રાજાના હાથીના સરખા ભારથી ભૂમિમંડળ ઘણું નીચું નમી ગયાથી મેઘના નાદથી આર્દ થઈ ગયેલે ઇંદુભિને નાદ બહુ મોડે આકાશમાં પહોંચ્યો. . - તેના લશ્કર વડે સર્વ તરફથી ખેદાએલી રજની પથારી સરખી થએલી પણ પૃથ્વી હાથીના મદના જળવડે ભીંજાએલી છે એને લીધે શેષનાગની ફણે ઉપર વધારે બોજદાર થઈ પડી. નક્કી એના ઘોડાઓએ સમુદ્રોને સ્થળના માર્ગ રૂપે કરી મુકવાથી તે આપણું દેડવાના પ્રકારમાં આશ્ચર્યને વધારે કરશે એમ માનીને દિશાના અંત સુધી ફેલાઈ જાય એવી પૃથ્વીની રજને કરી. પર. - તેના હાથીઓ પીઠ ઉપર પૃથ્વીની રજ ચોટી ગઈ છે તેથી જાણે ક્યાંક પણ પૃથ્વીને ઉતારીને ભેળા થઈને આવેલા દિગ્ગજો હોય એવા શેભે છે. ઘોડા, સૂર્યના ઘડાને જાણે ખાર કરતા હોય એમ પૃથ્વીને સ્પર્શ કરતા નથી (તેથી) શેષનાગને હાથીઓની સ્થિતિમાંજ શ્રમ પડે છે. '64. * તેના ઉન્મત્ત હાથીની સુંઢના છાંટાની પંક્તિથી આકાશમાં રજ વડે લીલા માર્ગ વાળા સૂર્યના રથ વડે ભુકો કરી નાખેલા તારા હોય એવા દેખાયા. છે. ઉંચી હાથીની ઘટા પાસેમાં ભગવાન સૂર્ય દેખાય છે તે જાણે ઉન્મત્ત હાથીના સંગથી થએલી બહીક પિતાના ઘોડાને મુકાવતા હોય શું? 66. હાથીની પીઠ ઉપર સેના અને રત્ન ભરેલી ઝલની સંપત્તિ શોભે છે તે જાણે ભૂમિના રજના ભારથી આકાશમાંથી વિમાનની પંક્તિઓ નીચી ઉતરી આવી હાય શું ? , , , - સૂર્યના ઘડાઓએ હાથીનો ભય લાગવાથી જાણે અરૂણ (સૂર્યના સારથિ) ને પાડી નાખ્યો હોય એમ હાથીના કુંભ સ્થળમાં રહેલાં)ના * સિંદુરથી ખરેલી રજ પૃથ્વી ઉપર પડેલી શોભે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #181 -------------------------------------------------------------------------- ________________ * 151 71. કોપથી ચઢેલે પણ રાજા સમજણ કરવાને હૃદયમાં ઉતાવળો થયો. જે (રાજા) સમૃદ્ધિ માટે અકૃત્ય કરે છે તે કુલદૂષક રાજા બીજાજ. 69 | નદીને કાંઠે પાસે આવ્યો ત્યારે શત્રુના દ્ધાઓ તે તે ઠેકાણે યુદ્ધ કરવાને માટે માર્ગમાં આવીને કુંતળ રાજાને ક્રોધ જગવતા હવા. 70. એ પછી ચાલુક્ય રાજાએ લેહીની નદીમાં ક્રીડા કરવાની ઈચ્છા રાખતા હાથી ઉપર બેશીને તે દેશ દબાવ્યો (કે) જ્યાં એ (રાજા) દરેક રસ્ત વરસતા મેઘથી, વીર પુરૂષની ખોપરીથી સાંકડા કાંઠાવાળી કૃષ્ણ વેણ નદીને કરશે. રાજા તે નદીને કાંઠે પડાવ કરીને એને સામ (સમજણ) કરીને જ મેળવી લેવા સારૂ ઉપાયમાં તત્પર થયો પરંતુ એ કુટિલ હૃદયવાળો હાઇને તેણે તેની સાથે સમજણ કરી નહીં. જ્યારે ભાગ્યની પડતી આવે છે ત્યારે બુદ્ધિ અંકુશ વગરની થઈ જાય છે. . 72. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિહણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહા કાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગદ્યમય ભાષાંતરમાં ચાદમો સર્ગ સમાપ્ત થયો. nirman. VT ટક s P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun.Aaradhak Trust Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સર્ગ 15 મ. એ પછી ભુજના પરાક્રમરૂપી હાથીનું નગારું અને લડાઈના ઉત્સાહરૂપી મોરને મેઘ એવું કંતળ રાજાના વિજયના ઉદ્યોગના હર્ષનું નગારું વાગ્યું. 1. વિજયની ઉત્કંઠાવાળા વીરપુરૂષોની સ્ત્રીઓએ વગર ડરે રચેલા છે ચોક (સાથીયા) જેને એવા દ્ધાઓ રાજાની વાટ જેવાથી અધિકપણું પામ્યા. 2. રણનાં દુંદુભિરૂપી મેઘનાદવડે યોદ્ધાઓની લેનવાળી ઘણે છે. સુધીની પૃથ્વી, કહાડેલી તરવારરૂપી વેલનાં નવાં રત્નોરૂપી કાંટાની અણીરૂપી દાંતવાળી થઈ ગઈ રણના વેગને લીધે ચપળ રચનાવાળા સ્ત્રીઓના અંબોડ ઉપર અને તરવાર ઉપર અદ્ભુત રસથી ભરેલી વીરપુરૂષોની દષ્ટિઓ પડી. 4. મેનાના પાંજરાની સ્થિતિની પેઠે જેણે ગર્વે કરીને ઉદ્ધત યોદ્ધાઓનાં ટોળાને ઉપર ચડાવ્યાં છે, એવા અને મણિનાં બહ્મર પહેરાવ્યાથી શોભતા એવા હાથીઓ બહાર ઉભા છે. સુભટ, સ્ત્રીના હાથથી અપાયેલી પાનની બીડી ચાવતાં શત્રુના હાથીની ઘટામાં જે કાપાકાપી ચલાવવી તે ઉત્સાહને લીધે તૂણ સમાન માને છે. 6. શત્રુ રાજાઓના મસ્તક ઉપર રહેલા મુગટમાં રત્નના કેટાના કાંટાની પંક્તિમાં ભમવાની શક્તિ લેઢે મહુડેલી ઘડાની ખરીઓ ધરાવે છે. 7. રણમાં મોહ પામી ગએલા મત્ત હાથીઓ જેમાં છે, હરકત કરતા હજારે ઘડાઓથી ખદબદ થઈ રહેલું છે, અને અનેક યોદ્ધાઓથી ઉભરાઈ ગયેલું છે, એવું એ સૈન્ય વ્યાકુળ થએલા સમુદ્રની લીપિ સમાન થઈ પડયું. 8. રાજાના ઘરના અંદરના ભાગમાં હાથીઓ નાખેલા સુંઢના છાંટાના સમૂહવડે રાજાના મનમાં રહેલી વિજયની આશાને પૂલની પંક્તિઓથી વધાવી લેતા હોય ? રાજા, વિજયશ્રીને આલિંગવાની સૂચના કરતા ફરકતા બહુ ઉપર કમળની માળાની પેઠે બહુ માનથી દષ્ટિ સમર્પતો હ. 10. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #183 -------------------------------------------------------------------------- ________________ 153 ઉભાં થએલાં રૂંવાટાંના કેટાના સમૂહને અતિ પ્રીતિને લીધે જાણે ન ગણકારતી હોય એવી વીરલક્ષ્મીને માર્ગ ન રહે એવી રીતે આ લિંગનના દઢ કૌતુક સાથે શરીરવડે ધારણ કરતો થક. 11. નીકળતા મુખમાં રહેલા કપુરની રજ સરખા ધોળા હાસ્યવડે શત્રુ રાજરૂપી કમળને મુંઝવી મારવા સારૂ જાણે હીમને જથ્થો રચતો હોય. 12. કડાની અંદર રહેલા રત્નરૂપી અરીસામાં પિતાની આકૃતિનું પ્રતિબિંબ પડવાને બહાને શત્રુને ક્ષય કરવાને વ્રત ધારણ કરેલા હરિ જાણે પોતાના નાનેરા ભાઇઓમાં મળી ગયા હોય ? 13. ઘાડા ચંદનના લેપવડે ધોળા થએલા શરીરવડે નયનને ઉત્સવ આપનારો તે ફરતો સ્ફટિકને પર્વત ધારણ કર્યો હોય અને તે જાણે બિર કેમ પહેર્યું હોય ? 14. પહેરેલા મંગળરૂપી મોતીના રૂદ્રાક્ષથી ચંદ્રના સરખે નિર્મળ કાંતિવાળો (તે રાજા) મદોન્મત્ત હાથીના જેવાં મંદ પગલાંવડે ચોકમાંથી બહાર નીકળે.૧૫. તે પૂજા કરેલા હાથીની પીઠ ઉપર મંગળનૂરીના નાદ સાથે સૂર્ય જેમ ઉદ્યાચળના શૃંગ ઉપર રહડે તેમ આદરથી ચઢ. 16. સ્ત્રીઓનાં હજારો નેત્રના સંગવાળાએ રાજાવડે શોભી રહેલે હાથી ઈદ્ર સવારી કરેલા ઐરાવત હાથીની શોભાને હસી કાઢે છે. 17. મહેટ સંગ્રામ પાસે આવ્યો છે તેથી રાજાને થતા ખરાબ વિકથી લાયમાન થએલી સ્થિતિને જય હાથી જાણે સુંઢ પસારીને સ્થિર કરતો હોય ? 18. કમળનાં પાંદડાના જેવી સુંદર કાંતિવાળાં પગલાં (પગના ખાડા)માં મદનું જળ ભરી દઈને જાણે રાજલક્ષ્મીને તાપ શાંત કરવા તળાવડી કરતો હોય ? મદ પીવાથી બહુ બોલી રહેલા ભ્રમરોને સુંઠ ફેરવીને રિપુના હાથીનાં નગારાંને શબ્દ સાંભળવા સારૂ જાણે મનાઈ કરતા હોય ? ' . 20 એ પછી વીરરસના ઉતરી આવવાથી વેગથી પ્રકુલ્લિત થએલા ચિતવડે અદ્ભુત લાગે એવા અતિ સાહસવાળો એ રાખ જગતને હસત થત આગળ ચાલ્યા. 21. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #184 -------------------------------------------------------------------------- ________________ 154 25. રણગણનો સંગ કરતે થકો અને વિજયલક્ષ્મીને આલિંગવામાં ઉત્સુક એવો એ રાજા તે જાણે પ્રિય સ્ત્રીના વિલાસ મંદીરમાં પેસતા હોય એ ઉત્સવ ધારણ કરતે હો. 22. તે પછી તીવ્ર પરાક્રમવાળા એ રાજાએ કેટલીક પૃથ્વી આગળ વધીને જેમાં તુરીના શબ્દો ફેલાઈ રહ્યા છે એવું શત્રુનું સત્ય નીહાળ્યું. 23. જે હાથીઓ મદના જળથી થએલા સેવાળના જેવી કાંતિવાળા ભમરોથી થએલું અંધારું મટાડવા સારૂ જાણે દાંતની કાંતિરૂપી ચાંદની અર્પતા હોય? 24. . જે પોતાના મદના જળથી ઉત્પન્ન થએલા ગારામાં પડી જવાની બહીકથી જાણે માર્ગમાં મદની નીંદરથી અર્ધ ઉઘડેલી આંખવાળા (હોઈને) ક્રમથી પગલાં ભરે છે. જે પિતાની વિહાર કરવાની ક્રીડામાં તળાવડીના પાણીમાં ઉતરવાની ઈચ્છા કરતા એવા તેઓ કચરી નાંખેલા કમળના મંડળમાંથી માથે હડી બેઠેલી લક્ષ્મીને ધારણ કરે છે. 26. જેઓ પર્વતને ફાડવામાં માથે જાણે ઝરણાં પડ્યાં હોય તેવી રીતે જખમની ધારાના જળવડે મેઘનો સમય દર્શાવતા અને અતિ વધી પડેલા જણાતા એવા મદને ધારણ કરે છે. 27. જેઓ ચંદ્રને હેમ પડે એવી કાનનાં ઘરેણાંની શંખની છીપવડે જાણે નાની હંસડીઓ સેવતી હોય એવી મદના ઝરણની નદીના કાંઠાની સ્થળીને ધારણ કરે છે. વારૂ આ મહાટા હાથવાળા ક્યા રાજાના મસ્તક ઉપર મુકું એમ ધારીને જેઓ (પતે) ત્રિપદીને આકારે થઈને એક પગ ઉંચો ધારી રાખે છે. 29. એવા બખ્તર બીડેલા હજારે હાથીઓ જયાં ઉભા છે, તેઓ જાણે મદ પીવામાં લેભાએલા ભ્રમરના શબ્દો વડે લક્ષ્મીના પહેરેગીરપણાને કેમ પામ્યા હોય ? . 30. સમુદ્રના હોવાથી સાંકડી થઈ ગએલી પૃથ્વી વેગને અટકાવનારી થઈ છે એમ માનીને જેઓ (ડાઓ) પિવડે જાણે વારંવાર દાંતથી ચેકડાં કરડતા હોય ? 31. 28. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #185 -------------------------------------------------------------------------- ________________ 155 આપણે પૃથ્વીનું અવલંબન કરીયે છિયે તેથી પૃથ્વીને અને આપણને હાય હાય સૂર્યના ઘેડા હસે છે એવા ખારથી જાણે કાવ ફરીને પૃથ્વીને ખોદે છે. 32. નવા લીલમ જેવા આકાશમાં સૂર્યના ઘડાને જોઈને જેઓ લીલી ખડવાળી જમીનમાં આકાશની ભ્રાંતિ જાણે થઈ હોય એમ વિહાર કરે છે. 33. મહેમાં રહેલા ફણના મંડળને બહાને સમુદ્ર પિતાના પુત્ર ઘોડાની શંકાથી સંતોષ પામી પાસે આવીને જાણે ચુંબન કર્યું હોય ? : 34. ખરીથી કુટાતી વૈરિની મણિમય ભૂમિમાંના સ્ફટિકથી નીકળતા અગ્નિના તણખાઓએ અકળાવી દીધેલા તેથી જાણે રસ્તામાં કયાંઈ પણ ચંચળ પગવડે ઘસારો થવા દેતા નથી. * 35, પાસે રહેલા મેઘના ભભકાથી ઇંદ્રધનુષ જેવા તે ઘોડાઓને વજની પેઠે પડવામાં કઠણ તેથી જગતને ભય પમાડે છે. 36. જેઓએ છાતી ઉપર લટકતા રત્નના ઘરેણુમાં પડેલા પ્રતિબિંબને હાને મરણમાં ઘાડા હોય એવા થએલાઓએ પિતાનાં માથાં છાતીમાં જાણે પેસારી દીધાં હોય ? 37. સ્વાભાવિક હુનાશથી શોષાઈને જર્જર થએલું એવું ચંદન જેના હૃદય ઉઘર શોભે છે તે જાણે લડાઈમાં સેંકડે પ્રહારથી ખરેલી હાડકાની ધોળી રજ હોય ? 38. બળવાન બે ભુજાવડે જેઓ ઘણે ભાગે સંગ્રામરૂપી સાગરને તરી ગયા છે તેઓ જાડા ફીણના સમૂહ જેવા યશમાં પ્રીતિવાળા થયા. 39. મદવાળા શત્રુઓને રગડવાથી ઘણુ શસ્ત્રોના ઘાના ખાડા જેમાં પડ્યા છે એવાં જેઓનાં તમામ અગમાં વીરરસ આશ્રય કરીને રહે છે. 40. જાણે અંધારાં ઘાડાં થઈ ગયાં હોય, જાણે હુનાળાના દિવસે દાહમાં બળી ગયા હોય એમ ઘણુ યોદ્ધાઓ દુઃખને આગમજ ભૂલી ગયા હોય એવા દેખાય છે. 41. 1 અહીં મૂળમાં વવ ઉમે છે પણ બીજી બુકમાં રવ ર પાઠ બીજે છે તે ઠીક લાગે છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #186 -------------------------------------------------------------------------- ________________ 156 અત્યંત ભયાનક એવું એ સૈન્ય દિશાંતરને ઉલ્લંઘીને ગએલું જાણીને કાણ ભય ન પામે ? પરંતુ કુંતલ રાજા તો રાજી થયો. 42. તે પછી એ વીરરસના દરિયામાંથી વિજયરૂપી અમૃત ખેંચવામાં ઉદ્યત થએલા સુભટોએ બંને દિશામાં પ્રલયતા જેવું ઉદ્ધત યુદ્ધ પ્રવર્તાવ્યું. 43. - બંને સૈન્ય હડી જઈને બળ થકી અદ્ભુત એવા દંડવડે હીચકા , ખાવાને તત્પર થયાં ત્યારે સંગ્રામરૂપી વૃક્ષ ઉપરથી માથાના સમૂહવડે જાણે ફળ પડતાં હોય નહીં ? 44, સામાવળીયા વીર તરફથી મારીને વળગતા દ્ધાને સાથે જ આંખમાં લેહીની ટસર અને સામી છાતીમાં તરવાર પેસે છે. 45. તરવારથી પાડીને ભંગના જોરથી માથું જ્યારે બાણના ખીલામાં ભરાએલું દડવા માંડ્યું ત્યારે જયરૂપી અમૃતની આશાવડે હે રાજી થયો. 46. પક્ષીઓ જેની ચાંચ રત્નમય મુકુટમાં કુટાવાથી લેહી લેવાણ થઈ ગઈ છે, તેથી તેઓ સાચા માંસના પીંડા ઉપર પણ હર્ષ સહિત લાલચ કરતા નથી. 47. માર્ગને અટકાવનારું લેહીનું વહન ધીરે ધીરે ઉંડું થતું જઈને સુભટેને પરસ્પર જોઈ શકવામાં પણ ક્ષણ માત્ર સંગ્રામનો ઉત્સવ રહ્યા નહિ. 48. વાણ ગુણવાદમાં તત્પર થઈ અને જેવ, હાસ્યને લીધે, સદેહવાળા વિધવાળું થયું. કઠણાઈ માત્ર ભુજાનીહુનાશવાળા પુરૂષની તરવારમાં રહી.૪૯. માની પુરૂષનાં માથાં પડે છે તેમાં આ એક અપમાનનું ઠેકાણું થાય છે કે જે એની ઉપર રોષથી પગ મૂકતા ગાદલે ફરે છે. 50. બાણથી કપાએલા સુભટના મસ્તકે મોટું કૌતુહલ દેખાડયું કે જે પૃથ્વી ઉપર પડયું છે છતાં શત્રુ ઉપર મુકેલાં નેત્ર ખેંચે છે. 51. તરવારો પરસ્પર ભટકાઇને રણાંગણમાં જે અગ્નિના કણ પડ્યા છે તે પિશાચની સ્ત્રીઓને માંસ રાંધવાના કાર્યમાં પ્રિય થઈ પડ્યા. 52. ખરેલાં હાથીનાં મોતીને બહાને આકાશમાં વિશેષે બીડાઈ ગએલા તારાવાળી પ્રકાશક મંડળી વિજયરૂપી સૂર્ય ઉદય થવાને હોય એમ બતાવે છે. 53. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #187 -------------------------------------------------------------------------- ________________ 157 હૃદયમાં વાગેલાં બાણવડે ( થએલી) મૂછમાં હાથીના કુંભસ્થળ ઉપર પડેલા દ્ધાઓને ચાલતા કાનરૂપી વીજણુના વાયુની લેહેરે ઉપકારને હેતુ થઈ પડે છે. 54, ભટની છાતીને ફાડવામાં આતુર થયેલે નમતે હોટો હાથી નમીને જાણે રણાંગણમાં રહેલી જયલક્ષ્મીને પિતાને માથે ચડાવતે હેય શું? એ શોભે છે. - 55. એટલા અંતરમાં કુતળ ચક્રવર્તિનું બધું લશ્કર શત્ર રાજાના હાથીઓએ દેડીને ખળભળાવી દીધેલું તે ધડા વગરનું વીંખાઈ ગયું. પ૬. શત્રુના પ્રલયના વાયુએ હણુએલે માટે મુખ્ય હાથી કે ઘડે કે ડાહ્યા માદલ એવો કોઈ નથી કે જે પાછા ફરીને નથી ભાગ્યો. 57. એ પછી ચાલુક્ય રાજા (પિતાનાં) લમણાં ઉપર રૂવાટાંને દેખાવ પ્રકાશ કરતો થકે અપાર પૌરૂષવાળા એ અતિ મદવાળા હાથીવડે ઉપડ્યો.૫૮. શત્રુની કીર્તિનું મૂળ એવી રણરૂપી ક્રીડાની તળાવડીમાંની કમળની વેલને દળો એવો અને હાથીરૂપી મેઘ ઘટાને ફાડતા એવા રાજાએ અદ્ભુત એવું રાજહંસપણું દેખાડવું. 59. કપાએલા હાથીના કુંભસ્થળનાં પડતાં ફુલની કળીના જેવાં જણાતાં મોતીઓ વડે, શત્રવીરના યશના વૃક્ષને બે ભુજાવડે હલબલાવી નાંખેલું જાહેર કર્યું. 60. શત્રુના હાથીના માથાના સમૂહ સંકોચ વગર રાજા કાપતા થકે સ્ત્રીના ઘાડા અને જાડા સ્તનનું સ્મરણ થયે મરકતા મુખવાળો થયો. 61. હાથીના માથા ઉપર પડતું શત્રુનું બાણ નિવાર થકે પીઠેથી પાટુ - 62. મારીને દેવતાઈ પુરૂષોના સમૂહથી ભરાઈ રહ્યા. સામાવળીયા વીરપુરૂષે મુકેલી અને હાથીના ધ્વજદંડને વળગી બેઠેલી બાણની પંક્તિને, જયના ખીલાઓની માળા હોય એમ રાજા વિલાસ સહિત જેતે હવે. - તરવાર, બાણ અને ભાલાવડે તેમજ એકદમ હાથીના દોડવાવડે તે હજાર હાથ જાણે ધારણ કરતો હોય એમ શત્રુને ક્ષય કરવામાં દીક્ષા લીધેલ હોય એ થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #188 -------------------------------------------------------------------------- ________________ 65. * 158 - તેને, ઘેડાની ફેજને હઠાત્કારથી હટાવવામાં બંધાએલા આશ્ચર્યવાળા જોઈને સૂર્યના ઘડાની પંક્તિ દૂરને ગુણ માટે માને છે. ' એ રાજા છરીવડે કાપેલાં ગળાંવાળા મદોન્મત્ત માવતના માથાવડે પૃથ્વીને અને ઉંચા યશવડે આકાશને (બંનેને) સાથે ભરી મુકે છે. 66. પર્વતની ગુફાઓને પણ ફાડી નાખે એવાં તેનાં બાણ વડે પેશી ગએલી પીડાવાળા શત્રુના હાથીઓ ભાગ્યા તે જાણે દિગ્ગજને શરણે ગયા હાય શું ? 67. * સામેના વિરે મુકેલા બાણને જથ્થો બંખરમાં ભટકાવાથી ઉઠેલા અગ્નિવડે જાણે તેણે સંગ્રામરૂપી સમુદ્રમાં ઘણું વડવાનળ ઉત્પન્ન કરી દીધા હોય ? 68. રણની સીમમાં તેણે શત્રુઓને વિજયલક્ષ્મીના વિયોગથી જાણે જડ થઈ ગયા હોય એવાઓને હાથીના મોતીની રજવડે ભૂખરા થઈ ગએલા તે જાણે તપસ્વીપણું લેવરાવ્યું હોય શું? હાથીના પગ વડે, (જેના) ઉદ્ધત શત્રુ રાજાના. કપાલની પરીઓ ફાટી ગએલી છે (તેથી) તે ત્રણ જગતરૂપી ઠામને ભરી દેવામાં સમર્થ કીર્તિવાળો થઈને સેનામાં ફરે છે. 70. શત્રુ રાજાની ફેજમાં એવો કેાઈ સત ડહાપણવાળો પુરૂષ નથી કે જે બાણની વૃષ્ટિરૂપી ભાષણ કરતો આની સામે ક્ષણમાત્ર પણ આવીને ઉભો રહે. 71. જેણે ક્ષણમાત્રમાં તમામ શત્રુઓને સીકલી લીધા છે. એવા ચુક્યા રાજાના શરીર ઉપર દેવતાઓનાં પુષ્પ સહિત બાણ પડ્યાં. 72. જે અનેક સેનાના યોદ્ધાઓનો એ રણ મસ્તકમાં ક્ષય કરે છે તે ચુલુકય રાજા કેને વર્ણનનું સ્થાન ન થઈ પડે ? રણગણની રંગભૂમિમાં ધડના નાચથી જાણે ચકિત થઈ ગઈ હોય એવી વિજય લક્ષ્મીએ જેનું પરાક્રમ જોયું છે એવા રાજાના ભજનો આશ્રય કર્યો. 74. - 1 એટલે પોતે ત્યાંથી દૂર છે એમ ગુણ માને છે કેમકે નહીંતર તે પણ રગડાઈ જાત. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #189 -------------------------------------------------------------------------- ________________ 159 78. તે રાજા બપ્પરમાં ચારે કાર ચેટી બેઠેલાં અને બંને ભુજમાં વ્યાપ્ત થવાને અટકાયત પામેલાં એવાં બાણને કમળ સરખા હાથવડે હસતે મુખે ઉચરડે છે. 75. - તે ટોપ ઉપર રહેલાં હજારો બાણના ભારવડે ક્ષણમાત્ર ઉચું અને નમેલી ડોકવાળું માથું રાખીને સમર લક્ષ્મીને જાણે નમતો હેય શું? 76. એ મહાભુજ શત્રુના રૂધિરના છાંટાવડે ચિહ્નવાળા થએલા એ ભુજને ધારણ કરે છે, તે કાપેલા શત્રુના મુગટમાંથી ખરેલા કેસરના અંકુરવડે દાંતવાળા કેમ થયા હોય ? 77, રણની સીમમાં તે તે સ્થળે રાજાના બાવડે તે (ભાવ) એવા સજડ ખીલાઈ ગયા છે કે દેડતા પણ હાથીના કુંભસ્થળરૂપી છત્ર ઉપરથી પડી જતા નથી. અરે સ્વામિ! કપટ વગર શું મૂછીને હાને આંખો મીંચી ગયા છે. તમારે સુભટ સ્વામીની સેનાના પરાભવને ન ગણકારવાને આ ક્ષણ નથી. 79. સ્વર્ગમાં પુરૂષો દુર્લભ છે તે સારૂ દેવતાઓની વ્યભિચારિણી સ્ત્રીઓ અહીં આવે છે. હે કામિ ! આ ઉપાધિવડે તમારે મહારો તિરસ્કાર કરવા માટે બસ કરવું જોઈયે. . હે સુભટ ! આજે તમે શ્વાસને વાયુ રોકી રાખો છો તેનું કારણ જાયું; કે દેવતાઓની વેશ્યાઓએ ચુંબન કરવાથી તમારા મહોમાં નવી જાતની સુગંધી છે. મહારા ભાગ્યની અવળાઈથી તમે આવી બેહદ અધીરજ ધારી રહ્યા છે. ઓહોહો ! સ્વામીના ઘરમાંથી અંકુશ વગરની થઇને ચપળ એવી સંપદો - 82. ચાલી નીશરે છે. જો તમે મહારાં સૌભાગ્ય ફરી જવાથી દેવાંગનાને ઘેર ચાલતા થયા છે, પણ, હે, કામાતુર ધણીનું સન્માન કરવું એ બીજાને દુર્લભ છે. એ 83. કેમ ભુલી જાઓ છે ? - 1 એટલે બાણ વાગ્યાં છે તે તેના શરીરમાંજ વાગીને હાથીને કુંભસ્થળમાં પણ ઉતરી ગયાં છે. PP. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #190 -------------------------------------------------------------------------- ________________ 160 એ રીતે વીરપુરૂષની સ્ત્રીઓના ફુરી રહેલા હજારે બરાડાવડે છાહી રહેલ રણભૂમિને જે થકે તે શત્રુની પીઠ પકડવાથી વિમુખ થયો. 84. તે પછી રાજા સંગ્રામ સમુદ્રના પરમ પારને પામ્યો એ સરલ ધનુષ. વાળો તે આકુળ એવું શત્રુનું ભાગી જવું સાંભળીને ઓહોહો! એ કૃપણને કીર્તિએ પણ તજી દીધો એમ ખેદ કરવા લાગ્યો. સ્વભાવિક મહત્તાવાળાએને દુષ્ટ તરફ પણ ક્ષણિક ક્રોધ હોય છે. 85. તે પછી હાથી, ઘેડા, વડે સમૃદ્ધિવાળી અંતઃપુરે સહિત, સર્વ શત્રુની લક્ષ્મીને ગ્રહણ કરીને એ રાજા મનહર ગતિવાળી હાથણી ઉપર બીછાવેલા સુવર્ણના આસન ઉપર બેઠેલે એવો તે ઉત્તમ જયપતાકાવાળી રાજધાનીમાં પેઠે. - તે વનસ્થળીમાંથી કુળના કાંટારૂપ તેને પકડીને બાંધવા લાયક નહીં એવા ભટોએ સહિત અને કરૂણાથકી અતિ સુવંડ ગદ્ગદ્ વાણીવડે બોલાવીને અને સંતોષ પમાડીને ચાલુક્ય કુળ શિરોમણિએ શિખર ઉપર ઝુલતા મોતીની લાંબિ કાંતિના સમૂહવડે દેખાડ્યો છે, યશનો ગુછો જેમાં એવી પુરી પ્રત્યે જતો હ. 87. ઇતિશ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીર ભટ્ટથી બિલ્હણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં પંદરમો સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #191 -------------------------------------------------------------------------- ________________ - 161 * 3, સર્ગ 16 મે. કેસરની ખીલવણને સંકેચી નાંખનાર, કુંઝડીના કામદેવને ગુરૂ (5 ઉત્તરના વાયુને મિત્ર, આકાશની સુંદરતાને ચાર– 1. શરઋતુના તડકાથી ગભરાઈ ગએલા મુખરૂપી ચંદ્રને પ્રિય, અને કામદેવને સેનાપતિ એ હેમંત ઋતુ તે પછી પ્રાપ્ત થયો. 2. શરઋતુએ બક્ષેલા સૈભાગ્યને ભંગ કરવામાં ડાહ્યા એ હેમંત રાજાની સ્ત્રીનાં મુખોનું સેવપણું પામ્યો. સૂર્ય જ્યારે મંદ તેજવાળ થયે ત્યારે રાત્રિઓ, દિવસે ગળી લીધેલ પિતાને વિસ્તાર ખેંચી લેવાની તક જોવા લાગી. - કૈલાસના વાયુ કસ્તુરીની આડવાળો લમણ ઉપર અલકા (કુબેરની પુરીની કે આઠથી દસ વર્ષ સુધીની) સ્ત્રીઓના વાળને હલાવતા વાય છે. 5. રતિના કેપમાં અને પ્રસન્નતામાં પરિપૂર્ણતા ધારણ કરનારી પરિશ્રમવાળી રાત્રીએ કામી પુરૂષોને આનંદ દેનારી થઈ 6. પિતે પ્રઢત્વ આચરતી રાત્રીઓએ દિવસને સંકેચપાત્ર કરીને સ્ત્રી છત જેવા કરી મુક્યા, આકાશના ક્ષેત્રમાં ચપળ કાંતિવાળા તારા નવા કેટા સરખા હિમના બીજની શોભાને પામ્યા. કામદેવના ગર્વવાળી ઉનાશને વિચાર લાવીને જાણે કા રહેતી હોય એમ ઠંડક, સ્ત્રીઓના કુચ સ્થળને સ્પર્શ કરતી નથી. આખું જગત જ્યારે શીતથી વ્યાપ્ત થઈ રહ્યું છે, ત્યારે કામદેવના તેનું સ્થાન એવી સ્ત્રીઓના મધ્ય ભાગ અદ્ભુત ઉનાશવાળા થયા છે. 10. રાત્રીઓએ કામી સ્ત્રીઓને કામદેવના સંગવાળાં અંગોવડે અવિચ્છિન્ન દઢ આલિંગનના કૌતુકવાળી કરી. 11. - હિમાચલના વાયુ ફુટી નીકળે એવી શંકાથી સ્ત્રીઓ કેસરી વસ્ત્રોમાં 1 . 12. મુખચંદ્રને ઢાંકી દે છે. ધોળી શેરડીના પાકથી પવિત્ર થએલાં ખેતર, જાડું દહીં અને કેસરનું ચર્ચવું એ હેમંતનું જીવન થઈ પડયું છે. Ac. Sunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર - આ મહારા શત્રુ સૂર્યની પ્રીતિપાત્ર છે એવા રોષથી જાણે હિમ પદ્મની વેલને બાળી નાખે છે. 14. પદ્મની વેલ સૂર્યની સમક્ષમાંયે પરાભવ પામે છે, તેજસ્વીઓ પણ કાળને વશ થએલા શું કરી શકે ? . - 15. * સામાન્ય સ્ત્રી (વેસ્યા) ના પણ અંગના સ્પર્શનું સૌભાગ્ય કામદેવનું પિષણ કરનારા હેમંતે વિસારી મેલ્યું. 16. વિહાર કરવાને યોગ્ય એવા એ દિવસોમાં ચુલુષ્યને ચક્રવર્તિ રાજા સિંહના જેવું ગમન કરનારા અને પિતાના ભુજવડે ભેળી કરેલી સમૃદ્ધિવાળો તે મૃગયા કરવા નીકળ્યો. 17. રણમાં એકવીર એવો તે મેઘના જેવા કાળા બખતરવડે નીલકમળની ગુફાને છોડી દેનારા કામદેવની શોભાને ધારણ કરતે હો. 18. - એ રાજા કાળા અક્ષરની ઉપર રહેલા હારવડે શોભે છે તે મેઘ અને નક્ષત્ર ગણે સહિત આકાશના આગલા ભાગથી જાણે કે વિદ્યાધર કેમ ઉતરી આવ્યો છે? 19. ભેળી આવેલી રાણીઓ, જેઓ ઉદાર એવા હારમાં પ્રતિબિંબિત થઈ છે તેઓ વડે જાણે તેના હૃદય ઉપર આઇસ્ત્રી લક્ષ્મી જાણે પિતાના પરિવાર ગણુ સહિત શોભતી હોય ? 20. તે હારાવળીનાં મોતીઓ સ્ફટિક જેવા ઉજળા વક્ષઃ સ્થળવડે ધારણ કરે છે તે જાણે ઉંચે રહેલા યશરૂપી વૃક્ષની કળીઓ કેમ પ્રતિબિંબિત થઈ હોય ? 21. આંખને ગમે એવો વિસ્તાર ધારણ કરનારા નીલા છત્રવડે તે શોભે છે તે લક્ષ્મીના કુળના ઘર એવા નીલ કમળના તક્તાવડે જાણે રાજહંસ શોભતે હેાય? 22. - તે પૃથ્વીતળને ધણી બે દિશામાં ફીણના જેવા ઉજળા ચામરવડે શોભે છે તે જાણે તમામ દિગંતર તાબે કરી લેનારા તેના બે ભુજાના યશ હેાય ? 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #193 -------------------------------------------------------------------------- ________________ 163 25. - 26. ર૭. તેને ઘડે છલંગ મારતે આકાશના આંગણામાં શોભે છે તે જાણે ક્રોધથી આગલી બે ખરીવડે સૂર્યના ઘોડાઓને માથામાં તાડન કરવાને તૈયાર કેમ થયો હોય ? : 24. તેજના નિધિ એવા તે રાજાને તે ઘેડે ફીણના જેવા ધોળા દેહવડે, ગરમીથી બળીને જાણે નીલા દેહવાળા થઈ ગયા હોય એવા સૂર્યના ઘડાને હસે છે. કઇ જાતના વિશેષ તેજથી રાજી કરેલાં એવાં મન પાસેથી જાણે વેગ મેળવ્યો હોય એવો તે કમળ સરખા મુખવાળો ઘેડે તે વાયુનું પણ પાંગળપણું જાણે છે. . પલાણનાં માણેકની કાંતિના સમૂહવડે એ હરિ સરખા રાજાને ઘોડે શેભે છે. તે ખરીવડે ખાંડેલી શત્રુ રાજાઓની રનના આંગણુંની રજવડે જાણે શરીર બધું ભરાઈ ગયું હોય? ચિત્રમાં આળખેલા ઘોડાના સવારના દઢ આસન ઉપર માણસની દૃષ્ટિ પડીને ઘેડાના ભમવામાં પીઠ ઉપર લાગેલી તેથી ભમાઈ ગએલી હોય તે જાણે શ્રમ પડયો હોય તેથી બીજે જવાને ઈચ્છતી નથી. 28. ચાલતી કામદેવની રાજધાની, વિભ્રમરૂપી પાંદડાંનું લીલા વન અને આ રસન નાયક જે શૃંગારરસ તેની પુરી કીર્તિ એવો જનાને તેની પાછળ ચાલ્યો. 29. તેના ઘડાઓ ઉપર ભ્રમરરૂપી ધનુષ ઉપર રહડાવેલાં બાણુરૂપી કટાક્ષો જેણે મુક્યાં છે એવી વાયકાઓ દિગ્વિજયને માટે તત્પર થએલા કામદેવની સેના જાણે હોય એવી શેભે છે. પાપની સમૃદ્ધિની લીલા કરવાની તળાવડીના હંસ જેવા, મૃગ બાળકોના યમરાજાના દૂત, અને જાણે હિંસાના કટાક્ષ હોય એવા તરેહ તરે. હના વર્ણવાળા કુતરા તેની આગળ દેડ્યા જાય છે. 31. * àલોયને તપી જવાના કૃતુહલવાળા ઘડાવડે રાજા કેટલોક માર્ગ વટાવીને કાન સુધી જેની આંખ જોડાએલી છે એવા તે રાજાએ હરતાં ફરતાં પશુઓવાળા વનના મધ્ય ભાગ જોયા. 30. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #194 -------------------------------------------------------------------------- ________________ 35. 164 - સ્વચ્છ કીર્તિના મુગટવાળા એ રાજા કેટલીક પ્રિય સ્ત્રીઓ સહિત માર્ગ વગરનાં કાળાં નેતર (કે હિજળ વૃક્ષ)ના સમુદાયના પાંદડાંની હાથી સૂર્યની કીરણ જેમાં ઢંકાઈ ગઈ છે એવી ગિરિની સ્થળઓમાં પેઠે. . - 33. . તે પછી પરાક્રમના ભંડાર એવા રાજાને પર્વત સરખા સુહરનું ટોળું, સ્નેહ બતાવતી ભુંડડીઓએ ચુંબન કરાતા મોથની સુગંધીવાળા મુખના વાળ જેના છે એવું નજરે પડયું. 34. આગળ કેટલાંક પગલાં ચાલીને રાજા ત્યાં ગર્વ સહિત પછવાડે રહેલાંને વારંવાર સંભાળતા એવા એક હાથીના જેવા દેહવાળા સુહરને છાતી નજીકમાં બાણ વડે ભેદતો હ. - કેટલાંક સુહર બાણુ સાથેજ પૃથ્વી ઉપર પડયાં. કેટલાંક બાણ સહિત કેટલોક માર્ગે ચાલ્યાં અને બીજાં કઠણ બાણની પરંપરા પડવાની હીકથી કરડી એવી. પર્વતની સ્થળીમાં ફરવા લાગ્યાં. ચાલુક્ય રાજાના બાણે આગલી કથાના ચમત્કારને ફેરવી નાંખે કેમકે તે બાણે જેની ધીરજ હરી લીધી છે એવો વરાહ પડે, અને બહેબાકળા અંગવાળાએ સુહર (વરાહ)ને પૃથ્વીએ ધારણ કર્યો. 37. આ રાજાએ સુહરને રમત કરતાં ઝાડમાં બાણ વડે ખીલી દીધો તેથી તે સ્તંભે બાંધેલા અને મુંઝાઈ ગએલા હાથીની લીલા ધારણ કરે છે. 38. કુતરે સુહરને વનમાં ભરાઈ જતા જોઈને કેધથી સેનાની સાંકળ સહિત નીકળી પડે અને સાંકળ ઝાડના કાંટાના ખીલામાં ભરાઈ જતાં તેણે તેને રેક તેથી ભસવા યુક્ત જેના કંઠને ભાગ થયે છે એવો થર્યો થકે ખુબ ઠેકડા મારે છે. 39. 1 અહીં મૂળમાં જિછિલ્ટીપુ છે તે ભૂલ છે. * 2 મોથ, વરાહ (સુહર ભંડ)ને વધુ પ્રિય હોય છે તેથી જ તેના નામના નિર્વચનમાં વવાય કુત્તા ટામા મતિ લખ્યું છે અને વરાહ અને વાણી એ નામ મેથનાં પણ છે (શ. ચિ.) 3 પૂર્વકથામાં પૃથ્વીને વરાહે ધારણું કરેલી છે અને અહીં પૃથ્વીએ વરાહ ધારણ કર્યો એ વિપર્યય થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬પ રેધેલા હરણને જોઈને હરણી (ત્યાં), ગઈ પણ પાછી વળીને (ઉલટી) રાજાના બાણના માર્ગમાં ફરવા લાગી. ઘણું કરીને દેહના વિયોગ કરતાં સર્વ અંગમાં તાવ રહડાવનારે પ્રિયનો વિયોગ દુસહ થઈ પડે છે. 40. ચાલુક્ય રાજાએ (પિતાનો) ચાપદંડ દઢ કર્યો ત્યારે કેટલાંક હરણીયાં ઉડીને આકાશમાં ગયાં તે જાણે સપ્ત ઋષિના મંડળની પાસે જઈને પીડા વગરના આશ્રમમાં મૃગપણું પામવાને ઈચ્છતાં હોય ? 41. આ રાજાના બાણની પરંપરામાં વરસાદની ધારાની ભ્રાંતિ લાવીને મોર પોતે દેવતાઈ જળ લેવાના દુરાગ્રહથી છેતરાયો તેથી બાણના સપાટામાં આવી ગયો. - તે રાજાએ મેરના ટેળા માટે ત્યાં એવું કર્યું કે જેથી વટેમાર્ગુની સ્ત્રીઓમાં કમળ આશાવાળો એવો અને મનહર ટેકાથી વ્યાપ્ત થઈ રહેલે એ વર્ષાકાળ થઈ ગયો. 43. પિતાની ઈચ્છામાં આવે એમ વનસ્થળીમાં વિહાર કરવામાં રસિક એવા એ રાજાને રામચંદ્રથી કાંઈક ઓછપ હતી કે જેથી રામચંદ્ર દશાનન (દસ હેવાળા રાવણ)ને જીતવાવાળા હતા અને ચાલુક્ય રાજાએ પચાનન (પાંચમુખવાળા=સિંહ)ને હણ્યો. ભાથામાંથી બચી કાઢેલાં બાણે પાસે આવેલી પણ ગર્ભવાળી હરણીના સમૂહને તે વીંધતો નથી કેમકે ગર્ભના ભારથી આળસવાળી અબળાઓની ચેષ્ટા બળવડે રાજાના સ્મરણમાં આવી. અથવા ઝાઝે બકબકાટ કરવાનું શું કામ? સુહરના યુથ વગરનું, સમૂળ નાશ કરાએલા સિંહવાળું, અને કનડેલા હરણવાળું અરણ્યને કરતા થકા કુંતળપતિને પાસે આવીને શિશિરઋતુની શોભાએ પણ સેવવા માંડે. 46. જે સ્ત્રીઓનું કેસરના લેપવાળું નમાયું ઉહું અંગ અને જે જુવાનીની ઉનાશથી મધુર કુચસ્થળ તે બધું સઘળા કામી જનના પેરેગીર કામદેવનું (કરેલું તે) શિશિર ઋતુની રાતમાં સ્ત્રીઓમાં જીવન રૂપ - 47. થઈ પડયું. 1 પંવિસ્તીર્ણ માનને એવા વિગ્રહથી સિંહનું નામ પંચાનન છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #196 -------------------------------------------------------------------------- ________________ *. શુદ્ધ રાંકવ વસ્ત્રોમાં લીલાવડે હસતા મલયના લાકડાના અગ્નિવાળી સઘંડીઓમાં અને કાળા અગરના દેવતાના ધૂપની ટસરેમાં ઐક્યના કામી જનોને જીતનારે એ બધે કામદેવને પ્રતાપ છે. 48. - જેમાં અંગાર હસી રહ્યા છે એવા વિલાસ ગૃહમાં, વિસ્તારવાળાં રૂપેદાર ઓઢવાનાં વસ્ત્રોમાં અને ઉનાં પ્રિયાઓનાં કુચ મંડળમાં શિશિર ઋતુને હીમને ગર્વ શાંતિ પામી ગયો. . - 49. સરખાઈ કરી દેનારા મૃગયાના શ્રમવડે લખાઈ રહેલા કામદેવના વિસ્તારવાળી સ્ત્રીઓ વડે ખુશી થયેલા એ (રાજા) સર્વે તુકુળના તિલક સરખે શિશિરને માને છે. 50, ગોરીએ લટકેથી કરેલા ધૂપના ધુમાડાના સમૂહથી કાળા પટવાળા થયેલા, ગળાને ભૂકો થઈ જવાના ભયથી, જેને મહાદેવજીના ગળાના હારના સપોએ કોળીયો કર્યો નથી અને જે સારી પેઠે ઉઘડેલાં ધોળાં કમળનાં હોટાં બારમાંથી હર્ષ નીકળેલા એવા કૈલાસના આકરા પવન તે કુંતલ રાજા કનેથી વખાણને પામ્યા, 51. વિતસ્તા (નદીના કાંઠાના હીમના કણોએ જરાક સ્પર્શએલા, પો. ણી (નદી)ને પીડા કરતા, ચંદ્ર ભાગા (નદી)ની લેહેરોમાં તરવરાટી કરતા, જમુનાની લેહેરની મિત્રાઈથી પવિત્ર થએલા, સિદ્ધ સિંધુના બે કાંઠામાં રહેલી દેવ દારૂ વૃક્ષની હારને કંપાવતા અને હિમાચળની તળેટીમાં ક્રીડા કરનારા પવન તે (રાજા)ને પ્રીતિ કરનારા થયા. પર. એ રીતે ઉદાર ચરિત્રવાળો રાજા સ્ત્રીઓએ સહિત શિશિર ઋતુના સમયનાં વખાણવા યોગ્ય ક્રીડાનાં સુખ અનુભવીને લીલા ગૃહને આનંદ ભેગવવા સારૂ નગરમાં આવ્યો, એવા પુરૂષોને ક્ષણ પણ વિલાસમાં દરિદ્રતા શા માટે હોય ? ( 53. ઈતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિહણના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહા કાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના - કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં સોળ સર્ગ સમાપ્ત થયે. 1 રિંક નામના પશુના વાળનાં વસ્ત્ર, P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #197 -------------------------------------------------------------------------- ________________ 167 સર્ગ 17 મે. પૃથ્વી તળને (શત્રુરૂપી) કાંટા વગરનું કરીને, તેણે યાચકેમાં હર્ષ સહિત હેમને વરસાદ વરસાવ્યા. સર્વ જનની પીડાનું ખંડન કર્યા વગર વીજળીના ચળકાટ જેવી ચપળ એવી સમૃદ્ધિ વ્યર્થ છે. * 1. એ મહાભુજ રાજા ચુલુક્ય વંશમાં હોટા રાજાઓમાં મુગટરૂપ થઈ પડશે, તેણે પ્રજામાં માનવીનોજ વિસ્તાર કર્યો એમ નહિ પણ દૈવી પીડા પણ હરી. - જે આપણને જળ વડે ભરી મુકે છે તે સમુદ્ર તેને વશ થઈ રહ્યા છે એમ જાણીને જાણે તેની સેવા કરવાની ઇચ્છાથી મેઘ ઉપયોગ પ્રમાણે જળ મુક્તા હોય ? - 3, ક્યાંય પણ અકાળ મૃત્યુ ફેરી દઈ શકતું નથી અને પૃથ્વીમાં ક્યાંય પણ દુકાળ જોવામાં આવતું નથી. બીજું શું (કહેવું?) અન્યાયનો નાશ કરનાર એ રાજાએ રામના જેવું રાજ્ય દેખાડી દીધું. 4. સૂર્ય માણસને અતિ તાપ કરતો નથી. વાયુ શ્રમ માત્રને હરનારા વાય છે, ફળ અતિભારથી ઝાડને ભાંગીને ભયથી જાણે પાકીને ઘેળાં પડી જતાં હોય ? માણસે બાર ( કમાડ) દેવાને તિરસ્કાર કરીને રક્ષાથી આડા થઈને સુવે છે. ચંદ્રનાં કિરણો જાળીયાને માર્ગે પેસે છે પણ છિદ્ર માર્ગે ચોર નથી પેસતા. દિશાઓને નિરંતર તુરીના નાદવડે દિગ્ગજના કંઠની ગર્જના ન સંભળાય એવી કરી છે. પુરેપુરમાં હમેશના ઉત્સવવડે ધ્વજાનાં લુગડાંથી ઢંકાઈ ગયેલા સૂર્યવાળું આકાશ થઈ ગયું છે. ' ઉદાર અને શેર્યના એક રસવાળો રાજા તે લડવાના ઉત્સવ વિના વિનેદ વગર રહે છે. તમામ રાજાઓને જેણે સમાપ્ત કર્યા છે એવા પિતાના ભુજનું અસેવકત્વ માને છે. ક્રમે કરીને એ રાજાને પિતાની આકૃતિ સરખા અને કુળની પ્રતિકાના ભંડાર એવા પુત્રો થયા. અનન્ય સાધારણ પુણ્યશાળીઓને યત્ન વગર મનોરથનાં વૃક્ષ ફળે છે. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #198 -------------------------------------------------------------------------- ________________ 168, ' સેનાના ગોખની ઉંચી પૃથ્વીમાં રહેલા એના પુત્ર આનંદ આપે છે. પિતાના વિમાનની શંકાવડે જાણે આવીને રહ્યા હોય એવા વિદ્યાધરના બાળકો જાણે હોય? 10. ' હું નિત્ય રાજાઓને પ્રાણ સમાન છું અને આ રાજા તે મને તૃણ સમાન જાણે છે એમ જાણે ખેદ સહિત કહેવાને સારું યાચકેના કાન ઉપર સુવર્ણ સ્થાન કર્યું છે. 11. રાજાના સુવર્ણના સુંદર આભૂષણની કાંતિની પંક્તિના સંગને લીધે પીંગળી કાંતિવાળા થઈ ગએલા યાચકોને તે જાણે બળતા હોય એવું ધારીને પોતે આણી કેર તેણી કોરથી બળી જવાની વ્હીકથી દરિદ્રાવસ્થાએ (તેઓને સંગ મુકી દીધો). 12. - આ રાજા જ્યારે દાન આપતો ત્યારે, માથે રહેલાં દેવળ પડી જવાની વ્હીકથી, આ મને ખંડિત કરવાને ઉદ્ધતાઈ નહિ કરે એમ નક્કી (માની) મેરૂ પર્વત ત્યાં નિર્ભય (થઈને) રહે. અહીં આવ્યો (તે) ખંડનજ પામીશ એ સારૂ મેરૂ પર્વતને ભાગી જવાનું કહી ઘો એટલા સારૂ જાણે દેશાંતરમાં ગએલા યાચકેને કાને રાજાનું સોનું લાગ્યું છે. 14. એ રાજાએ વિષ્ણુનું મંદિર નિરંતરને માટે ઉંચું કરાવ્યું. તે જાણે પૃથ્વી મંડળના પેટાળમાંથી કળિયુગને કાપવા સારૂ ધર્મને ભુજ બહાર નીક હોય એમ શોભે છે. 15. જે મંદિરને મુકીને આકાશમાં જનારા સૂર્યને બે ગુણ જોવામાં આવે છે. એક વિષ્ણુનું ઉલ્લંઘન કર્યું ન ગણાય અને બીજું તેના ઘેડાની પંકિત અટકી પડે નહીં. આ દાનવોની છાતી ફાડવા સારૂ સિંહપણું પામ્યો છે એ રીતે જાણે વિષ્ણુથી હીતે થકે જ્યાં કલિકાળરૂપી હાથી સ્થિતિ ધરી શકતો નથી. 17. જાણું છું. કે જ્યાં નારાયણના નાભિ કમળને ભ્રમરના સમૂહ પામી શકતા નથી પણ કાળા અગરના ધૂપની સમૃદ્ધિ સરખા જે (મંદિર) વડે રાત્રિ દિવસ તેઓ (ભ્રમરે) નીકળે છે. 18, 13. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #199 -------------------------------------------------------------------------- ________________ 169 છે જેના શિખર ઉપર મોતીની કાંતિના સમૂહવડે સુવર્ણના કળશની મંડળી શોભે છે તે જાણે સૂર્યના ઘોડાઓએ તરશને લીધે અંદર મહે નાંખીને ફીણવાળી કરી હોય ! જ્યાં પરસ્ત્રીઓના નૃત્યમાં, પુતળીઓમાંથી નીકળતી કીરણો વડે ફેલાતા આનંદના જળવાળાં જાણે નેત્રો થયાં હોય તેથી જાણે રત્નના સમૂહની પૂતળીઓ જીવવાળી હોય એવી રીતની શોભા ધારણ કરે છે. 20. ચંદરવાનાં રત્નમાં પ્રતિબિંબ પડવાના બનાવને લીધે આંગણાની હદમાં નૃત્ય કરનારીઓ શોભે છે તે જાણે વિદ્યાધર રાજની સ્ત્રીઓનું પદ પામી હોય અને પછી તે આકાશમાં વિહાર કરવા તત્પર થઈ હોય ? 21. એ મંદિરની આગળ એ કારણરૂપ માણસે (રાજાએ) દિશાનાં મુખને રૂંધી દેનારું એવું તળાવ કરાવ્યું. જેની અનુપમ શોભાવડે કરીને શ્રી (શોભા અને લક્ષ્મી) વગરને સમુદ્ર કેમ તુલના પામી શકે. ? 22. વિષ્ણુના ચરણકમળમાંથી ઘડેલાં જાણે આકાશ ગંગાનાં બાકી રહેલાં જળ હોય એવાં વિશેષે પીંગળાં જળ દેવાલયના નિજ મંદિરમાં પેઠાં હોય એવું (એ તળાવ) શોભે છે. 23. આ રાજાના દાનના લાભથી કદી અહીં અગત્ય ઋષિ આવી હડે તે તેને ગર્વ ઉતારું એમ માનીને જાણે કાંઠાની ત્રુટતી બખોલમાંના મોજાના શબ્દવડે જે તળાવ ગાજે છે.' * 24. ખારા સમુદ્રનો હે ગંગા ! તું શું સંગમ પામી તેથી દુર્ભાગાનું વ્રત ધારણ કરે છે ? એમ માનીને જાણે હર્ષથી ગદ્ગદ્ થયેલું તરંગરૂપી હાથવડે આકાશમાંથી ગંગાને ખેચતું હોય? 25. ઇંદ્રનો હાથી બંધ પામેલા સમુદ્ર પિતાવડે પિતે ઉત્પન્ન થયો છે એવો તર્ક મનમાં લાવીને અનિંદિતરૂપ એવી અભ્રમુ પાસે જે તળાવથી પિતાનું લઘુપણું નકકી વર્ણવે છે. - જેનું પાણી પીને જરૂર મેઘ છીપમાં મોતીની શોભા પામ્યો તેથી જુનાં મોતીરૂપી મણી સ્ત્રીઓના કુચસ્થળ ઉપર ચડી બેસવું પામતાં નથી. 27. 1. ઐરાવત હાથીની હાથણી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #200 -------------------------------------------------------------------------- ________________ 170 અસંખ્ય નદીઓના મુખમાંથી આપેલા ઉચ્છિષ્ટથી જાણે ન રૂચતો હોય એમ સમુદ્રને તજી દઈને ઉનાળે ગયા પછી પાસેના પર્વતમાંથી નીકબેલી નદીઓ જેનું ગર્વ સહિત કુમારપણું હરી લે છે. નિરંતર બ્રહ્મપુરીઓએ વીંટાએલું એવું ત્યાં જ એક પુર રાજાએ કર્યું કે જેને બ્રહ્મલોકમાંથી અને સુરકમાંથી ભાગ લાવીને શણગારી જેણે આશ્ચર્યરૂપ કર્યું હોય? 29. રાત્રિઓમાં જ્યાં એક જાળીયું મુકીને બીજા જાળીયામાં સ્ત્રીનું મુખ ચુંબે છે (હેરે છે) તે સામા ઘરના ગોખને ટપીને જવામાં શંકા લાવીને વચમાં પિસીને જ જાણે ચંદ્રમા જેતે હેાય ? 30. જેનાં પગથીયાંને માર્ગ ઉપર હડવાને માટે સ્ત્રીઓ પડી જશે તે એવી વ્હીકથી સુવર્ણની કરેલી ભીત કીરણરૂપ દાવડે જાણે હાથે ટેકે દેતી હોય શું ? 31. જેના આગલા ગોખ અને ટોચવાળા ઘરની અતિશય ઉંચાઈ દૂષપાત્ર થઈ પડી છે કે જે એમાં ચિત્રેલા હાથીના ક્રોધથી ઇંદ્રના હાથીની દોડી આવવાની શંકા કરાય છે. - 32, ' જ્યાં ઉપરના ભાગની જડિત્રભૂમિ માર્ગ (ત્રડ) વિનાની ઉંચી રહેલી છે તેમાં સૂર્યના ઘડા અધર ચાલવાન શ્રમ માર્ગમાં થોડોઘણો પણ મુકે છે. 33. જ્યાં રાત્રિઓમાં સ્ત્રીઓના પ્રતિબિંબદ્વારા આવેલે ચંદ્ર વિલાસમાં ઝુલતાં કુંડળોએ બોલાવેલ તે લમણુનાં લાવણ્યરૂપી જળમાં બુડી જાય છે. 34. પિતા હરિ અને લક્ષ્મી માતા તે બેનું આ શહેર છે તે મહારૂં જ છે એમ વિચારીને જાણે નિરંતર હજારે અન્યાય કરનાર કામદેવને જ્યાં કાંઈ અંકુશ નથી. 35. પ્રતાપવાળે એ રાજા પ્રત્યેક પર્વે સોળ મહા દાન દે છે (તેથી) દાનના જળથી થએલા ગારાવાળા, તેની પાસેથી જાણે પડી જવાની બીક લાગતી હોય એમ માનીને કળિયુગ પલાયન કરી ગયો. 36. એ રાજા દાન આપવાવાળો હેઈને ઉંચા સેનાના ઢગલા ઉપર તૃણની બુદ્ધિજ રાખે છે પરંતુ એ રાજાને ચંદનના પીંડા જેવો ઘેળો યશ લેભનું સ્થાન થઈ પડયે. 37. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #201 -------------------------------------------------------------------------- ________________ 171 41. એ રાજા સુવર્ણ દાન આપવાને ફર્યો તેથી હીતે એવો મેરૂ પર્વત ધોળો થઈ જવા સારૂ પારાના પીંડાની શંકાથી, ઉંચાં શિખરે વડે જાણે ચંદ્રનો સ્પર્શ કરતો હોય ? (એટલે સોનાને પારાને સ્પર્શ થાય તે ધોળું થઈ જાય) 38. - શત્રુને જીતીને બ્રાહ્મણોના કલ્પવૃક્ષ જેવો એ રાજા જ્યારે સુવર્ણનું તુલાદાન કરવા ત્રાજવા ઉપર હડ્યો ત્યારે કદિ અગત્ય ઋષિ આવશે - તે એવી શંકાથી (સામા ત્રાજવામાં કરેલા સેનાના) પર્વતની ઉંચાઈ વધારવાને મનોરથ થયો. 39. જે અતિ સ્વચ્છ સુવર્ણ આપે છે તેથી જે એ રાજાનાથી શંકા રાખીને પિતાના હેમમાં આકાશની લક્ષ્મીના પ્રતિબિંબને બહાને મેરૂ પર્વત જાણે કાલિકાની સંગતી બતાવી હોય? 40. * દાન આપવાની ક્રીડામાં રસિક એવા પ્રતાપી એ રાજાએ રાજાઓનાં - કુળ ખાલી કરી મુક્યાં અને સુવર્ણવડે યાચકનાં ઘર અને ઉજળા યશ વડે દિશાનાં મુખ ભરી દીધાં. ચક્રવર્તિઓની માથે સ્થિતિ કરનારા એ રાજાએ જગતના ટોળાંની સમૃદ્ધિ કરવામાં તત્પર થઈને ઉદાર પ્રકૃતિવાળો તે દરિદ્રને પેદા કરનારા બ્રહ્માની સામે થયો. 42, - શત્રુઓના દુકાળ (શત્રુઓ ખુટી જવાથી) ગભરાવ્યો એવોએ શૈર્યથી ખાજવતી ભુજાવાળો રાજા બળથકી ગર્વિષ્ટ થયેલા ચેલ રાજાને સાંભળીને લડાઈની તૃષ્ણાવડે કાંચી ભણી પાછો ચાલ્યો. 43, લક્ષ્મી પેદા કરવાવાળું સમુદ્રનું મંથન, કજીયો વહાલે જેને છે એવા મુનિ (નારદ) ની આંખને તૃપ્ત કરનારું અને સ્વર્ગની અપ્સરાઓને વેચાતું લેવા લાયક બાર એવું રણ ક્રમે કરીને તે બંનેએ ચલાવ્યું. 44. મહાવીરોની તરવારની લાકડીઓ, ઉછળતા વીરરસની લેહેરે જેવી નિર્મળ, તે મ્યાનરૂપી દરના મધ્યમાંથી નીકળી તે યમની પાશના સર્પ સરખી શોભે છે. 45. એક બીજાની અદેખાઈથી જયલક્ષ્મીના ઘણું સૈભાગ્યને આધીન થયેલા દેડ્યા અને બંને સેનામાં યોદ્ધાઓ ઉતાવળ કરતાં પિતાથી આગળ ગયેલાં બાણો વડે કાંઈક ખેદ પામ્યા. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #202 -------------------------------------------------------------------------- ________________ 172 47. કઈ છાતીમાં પેઠેલા (હાથીને) દાંતને પિતાની તરવારવડે કાપી નાખીને હાથીને હઠાવે છે. છિદ્રમાં ખીલે ભરાવીને જીવ જવાની અટકાયત કરે છે. - સુભટનું ચંચળ એવું મસ્તક બાવડે જે અર્ધ કાપેલું તે ખભા ઉપર રહ્યું છે. તે આ ડાબા હાથમાં ઉપાડીને દો તે કેને વખાણવાવાળ ન કર્યો ?' 48. કઈ ભટ બખર સહિત છાતીમાં વાગેલા બાણમાં ગ્રંથેલા અગ્નિવાળો થઈને ધૂમાડાની સડની શંકાવડે શત્રુએ મહામાં ખોસેલી તરવારને ન સમજી શક્યો.. 49. કોઈ શત્રુના હાથીએ દાંતના કાંટાએ પરેવેલું અને રૂવાટાં ઉઠેલાં છે એવી રીતનું મુખ ધારણ કરતો જાણે કમળના નાળવડે યશરૂપી અને મૃતને રસ પીતે હેય એવો લાગે છે. 50. બીજો ભટ શત્રુનાં હથીયાર વાગીને વારંવાર તમામ ગાંધોમાં ક્ષત પડી ગયાં છે એવું પિતાનું અસ્થિપંજર જાણે સૂર્ય મંડળમાં સુખે કરીને પેશી શકાય એ સારું તેવું કર્યું હોય ? 51, પગલે પગલે લોહીના ગારામાં પડેલી સૂર્યના પ્રતિબિંબની માળા પીવાના કૌતુહલથી આવેલી રાક્ષસીઓના ચવક જેવી થઈ. પર. કોઈ ભટે પેઠેલાં ઘણાં બાણના અતિ ભારથી ઉતાવળે શત્રને મારવામાં અસમર્થ એવા પિતાના ભુજ સામું, અતિ વિલક્ષણપણે રેષસહિત જોયું. 53. ભટે કાન અને સુંઢ કાપી નાખવાથી સજા કરવા લાયકના પ્રકારને પમાડેલે મહોટો હાથી તે જાણે લાજ પામ્યો હોય એમ અગ્નિવર્ણ લેહીની નદીના સમૂહમાં બુડી ગયો. 54. બે દાંત કુટેલા તે ફાડવાથી ચોખા ચાર દાંતની શોભાને ધારણ કરવાથી ભટ લેકે જ્યારે દેવતાપણાને પામ્યા ત્યારે હાથી દેવતાના હાથીપણને પામ્યા. 1. મધ પીવાનું પાત્ર. 55. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #203 -------------------------------------------------------------------------- ________________ 173 ના હાથીના દાંત તીખાં બાણવડે ભગાઈ ગયા અને દૂર ઉડીને હેઠા પડ્યા તે દેવતાઓનાં પુલની શંકા લાવીને ભટ છેતરાયા નહીં પણ તેને મુગટમાં માર્યા. - 56. - હે મેનકા! તારે વરમાળાને ઠેકાણે સરસડાના પુલ જેવા કે મળ ભુજા ન નાંખવા જોઈયે (કેમકે) આ મોઘાં થઈ ગએલાં ફુલના વખતમાં સ્વર્ગની માળણે તારું લોભીપણું ગણે છે. - 57. અહીં કાંઈ ધણીનો દુકાળ નથી પડ્યો (તેમ છતાં) અન્ય અને સરાએ અંગીકાર કરેલાને જ શું ઈચ્છે છે. સુરાંગનાઓ પોતે પરીક્ષાના વિષયમાં હારી હુશીયારીને લોપ કરશે. 58. આ મૂછાથી મીંચેલી આંખવાળાઓને વ્યર્થ વિમાનમાં ઘાલ્યા છે (કેમકે) એઓ શુદ્ધિમાં આવીને ઉત્સાહવાળા થઈને ઠેકડે મારીને પાછા રણાંગણમાં પડે છે તે જો. . આ ભટનું આચરણ મર્યાદા વગરનું છે તે જે. જે પ્રથમ મેમાન થયા છે છતાં વિમાનના જાળીયામાંથી બીજીએ જોયો થકો તે પ્રતિ ઉ. તાવળો થયો તે.. જે તમારા બેના વાદમાં અને કોણે પ્રથમ માળા પહેરાવી એ હું અંતર જાણી શકતા નથી તેઓ સૌભાગ્યનો ભંડાર અને ભટને અગ્રણી વાણીવડે પોતેજ નિશ્ચય કરે. 61. આ સ્ત્રીએ સૌભાગ્યના મદથી ભટને લોભ પમાડીને લટકો કરી છપી જઈને તેને છેતર્યો. આ કામાંધ વેગથી હે ફેરવી ઉભેલી ને ભ્રમથી - પીશાચણુની પાસે જઈને તેને છોડી દે છે. પરોપકાર તરફ વળેલી વૃત્તિમાં નારદના જેવો કોઈ બીજે ડાહ્યા નથી કે જે ક્ષણમાં મહારણે ઉપજાવીને આપણી કામુકની દુર્ગતિ કાપે છે. 63. એ રીતે મહાવીરનાં કંઠ ગ્રહણ કરવાથી શાંત થએલા કૌતુકથી દેડતી એવી અપ્સરાઓની કામદેવનું જાગરણ કરતી હર્ષભરી વાત કાનને અમૃત સમાન થઈ પડી. 60. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #204 -------------------------------------------------------------------------- ________________ 174 એટલા અવસરમાં પ્રત્યંચાના નાદથી કઠણું થાય એવી રીતે હાથીની પીઠ ઉપર બેઠેલો રાજા શીખેલા નીશાન સરખી શત્રુઓની સેનાના ભટોનાં મુખો બાણની પંક્તિઓથી પુરી દેતે હો. - 65. હાથીના મહાવત ઘોડાના સવારે, અને સ્વાદલના ટોળાને (બાણથી) વીંધેલા (કરીને) પૃથ્વી ઉપર પાડીને નામના ચિહ્નવાળાં બાવડે એ ચુલુણ્ય વિરે ચેલનું આખું સૈન્ય વીંધી દીધેલું કર્યું. બીજું શું કહીએ! એ રાજા જ્યાં ઉત્સરિત થાય છે ત્યાં રાજાઓની બેજ ગતિ પ્રગટ થાય છે. બંદીખાને પડવું, કાં તરત ભાગી જવું. એ માટે ચાલ રાજાએ તરત સટકી જવું કર્યું. 67, એ પછી કુતળ દેશને રાજા શિથળ થયેલા ધનુષવાળો થઈને ચેલની રાજ્ય લક્ષ્મીને ગ્રહણ કરીને એ કાંચીનગરીમાં વિવિધ પ્રકારનો વિનોદ જેણે કર્યો છે તે ઘાડી હાથીની સેનાના ભારે દિશાના અંતોને ભરી દેત. તે પિતાના નગર તરફ ગયો. ઇતિશ્રી ત્રિભુવન મધદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટશ્રી બિલ્ડણદેવના કરેલા શ્રી વિક્રમાંકદેવચરિત મહાકાવ્યના આચાર્ય વલ્લભજી હરિદત્તના કરેલા ગુજરાતી ગદ્ય ભાષાંતરમાં સત્તર સર્ગ સમાપ્ત થયો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #205 -------------------------------------------------------------------------- ________________ 175 સર્ગ 18 મે. કાશ્મીરમાં પુરોમાં શ્રેષ્ઠ એવું પ્રવરપુર એ નામે (પુર) છે. જે ગેરીને પરણવામાં શિવજીની સાક્ષીપણુને પામ્યું છે. જ્યાંના સ્વભાવે વાંકા - એવા વિતસ્તા (નદી) ના તરંગે પિતાની ઈચ્છા પ્રમાણે દેડતા કળિયુગરૂપી હાથીને માવત માટે અંકુશપણું પામે છે. બગીચામાંથી સકળ જગતને આશ્ચર્ય પમાડે એવી મીઠાશમાં મુખ્ય એવો દ્રાક્ષાનો રસ કર (કિરણ અને હાથે) વડે પીધાથી સંતાપની શાંતિ જેને થઈ છે એવો ચંદ્રમા જેઠમાં અને અષાડમાં જ્યાં રત્નની પંક્તિનાં કિરણની કળિથી કમળ એવી કરેણની માળા ધારણ કરે છે. 2. રાવણ, શિવજીના પર્વતને હાથના તળીયારૂપી ત્રાજવામાં તોળીને હાસ્યનાં કિરણને દસ દિશામાં ગર્વથી ફેલાવતે થકે, જ્યાંથી ઉંચા તેજ વાળા બ્રાહ્મણોના નિવાસથી, શાપથી હીને ઉતાવળો પુષ્પક વિમાનવડે દૂરથી ચાલ્યા ગયા. 3, જ્યાં. ઉંચા મણિના ગૃહના ગેખમાં વ્યાખ્યાનું વ્યાખ્યાન કરવાને પ્રવૃત્ત થએલા જગતમાં દુર્લભ એવા વિદ્વાનોના સમૂહ ઉપર વિપુલ પુલકગમ (રૂવાંડા ઉભાં) થએલા દેવતાઓ શું પુપો નથી વરસતા? અને જે ત્યાં બૃહસ્પતિની શરમની દીક્ષાની શંકા નથી કરતા? 4. સ્ફટિકના જેવા શુદ્ધ યશવડે ધોનારી જે (નગરી) ની સ્થિતિને લીધે હેમાચળ પણ નક્કી ઉંચા શિખર ધારણ કરે છે. અને જેની ગંગાની સ્પર્ધાથી ઉંચી બનેલી મધુમતીના રેતીવાળા કાંઠાની હેટી હંસણી જેવી એવી શારદા પોતે વિદ્યાની રક્ષા કરવાના અધિકારવાળી થઈ. 5. સારસ્વત કુળમાં ઉત્પન્ન થએલા અને કૌતુકના ભંડારરૂપી એ (રાજાનું) કેટલું કહીયે. તેના અનેક અદ્ભુત ગુણની કથાથી વ્યાપ્ત થએલા કાનને અમૃતરૂપ છે. જ્યાં વધુ શું કહેવું; ઘેરઘેર સ્ત્રીઓને સંસ્કૃત અને પ્રાકૃત વચન જન્મભાષાની પેઠે વિલાસ પામે છે. () માનું છું કે મંથાચળવડે દળાએલા ક્ષીર સમુદ્રમાંથી નીકળેલી અમૃતની લહેર સારા કવિઓનાં વચનોને ભરી દઇને સ્ત્રીઓના પ્રેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #206 -------------------------------------------------------------------------- ________________ - 176 આશયને જળના કણવડે પુરી દેતી (એવી અમૃતની લહેરે) અમૃતના કિરણ જેવી, પીંગળા રંગવાળા દ્રાક્ષના તકતામાં સ્થિરપણું પામી. 7. જ્યાં, શારદા, બ્રહ્મના તેજે કળિયુગની દૃષ્ટિને દુર્લક્ષપણું પમાડવાથી (એટલે કળિયુગની દૃષ્ટિએ નથી પડતું) અને જે વિશ્વાસનું પાત્ર છે ત્યાં વિદ્યાને બધે વૈભવ મુકીને શિવજીના ગુરૂ એવા પર્વતના નિર્જન સ્થાનમાં નક્કી તે (શારદા) તમામ તાપ શાંત થયાથી તપ તપે છે. 8. બે (વિતસ્તાન) તીરમાં રહેલા ઘરના સમૂહમાં ગેખમાં રહેલાં અને સ્વતંત્ર ક્રીડામાં ઉછળતાં સ્ત્રી પુરૂષના જેડાંના ટુટેલા હારથી ભરાઈ ગએલી, શિવજીથી ઉત્પન્ન થએલી એ કુળ નદી (વિતસ્તા) જે (પુર)ના ખેળામાં રહેતી થકી તે તારાના તિલકવાળા આકાશના સંગવાળી ગંગાની બરાબરી કરે છે. જ્યાં વિતસ્તા નદી સ્નાન ક્રીડાનાં વ્યસન વખતે સ્ત્રીઓના સ્તન ભાગમાંથી કેસર ઉતારીને પ્રિયને બાથમાં લેતી થકી (સ્ત્રીને જોઈને ) નિરવધિ ઇર્ષ્યા અને ક્રોધથી જાણે લેહેરરૂપી હાથવડે એ સ્ત્રીના ભ્રમરના જેવા કાળા વાળ ક્ષણ ક્ષણ પ્રત્યે ખેંચતી હોય ? જે (પુર)માં શ્રીમ ૬ભટ્ટારક મઠપુર પાસેના ભાગની સ્ત્રીઓના કટાક્ષની છટામાં કોઈ જાતની મનહર શોભા ક્રુરી રહી છે. જે (શભા=લક્ષ્મી) શંકા વગર કાનના કમળનો તિરસ્કાર કરવાને પ્રવૃત્ત થએલી તે કાંઈક સુગંધી માટે મળેલા ભ્રમરના કોલાહલે ભાંગી પડી. * 11. - જે પુરમાં શિથિલ નહી એવી ચપળ ભ્રમરવાળી (સ્ત્રીઓ) ની કાંઈક લીલાને લીધે સ્નેહમય ઉઘાડેલી એવી સ્ત્રીઓની દષ્ટિ કેમ સહન કરી શકાય. ત્રાસને લીધે આકુળ થએલી હરિણીના જેવી ભાંગી જાય એવી જે સ્ત્રીઓના ખોળામાં બેઠેલે કામદેવ કાંઈક પણ ચાંપલાઈ કરે છે. (1) 12. - જે (પુર )ની, ભમતા ભ્રમરના સમૂહવડે કાળાં થઈ ગયેલાં ક્રીડાનાં વૃક્ષો જેનાં છે એવી બાગોની ઘાડી સ્થિતિ કોઈ તરેહની છે કે જે સ્ત્રીઓ શિવજીના વધી ગએલા ક્રોધની જવાળાના કુમળા પાંદડામાં સુઈ ગએલા કામને દૃષ્ટિવડે ઉઠાડે છે. " 10, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #207 -------------------------------------------------------------------------- ________________ 177 રાવણે ચુથી નાખેલા ખોળામાંથી વીંખાઈ ગએલી શિલાઓની પ્રાપ્તિ સારું હું જાણું છું કે ફાટિકને પર્વત ઉત્સુક છે તથાપિ શિવજીના વૃક્ષની ખરીવડે ખાડા પડેલા છે તેનાં ચિહને ન જેતે થકે જેના ઘરના સ્ફટિકના આંગણામાં કલહ મુકી દઈને રહ્યા છે. - * 14. કુબેરની પુરી યક્ષે ગ્રસ્ત છે; લંક કલંક વગરની નથી; અમરાવતી મેરૂની પીઠ ઉપર રહેલી છે તેથી ભયવાળી જેવી છે; એમ કાઈ સમાનતામાં ન મળ્યું ત્યારે નક્કી (જેપુર) ઘણું ગર્વ સહિત પ્રદ્યુમ્ર પર્વત સરખા પાસેથી (મેળવેલું) મસ્તક ધારણ કરે છે. 15. જે (કાશ્મીર) નાથી સ્વભાવથી જ સારું એવું કાવ્ય અને કેસર નીકળ્યું છે, અને ઉત્તમ કાંતિ માટે જગતને પ્રિય અને દુર્લભ છે; જગતના સારરૂપ જેની અંદરના ભાગમાં રહે છે તેથી કાશ્મીર દેશ શેષનાગની રક્ષાનું પાત્ર થયો છે, 16. જે સ્ત્રીઓનું લીલા થકી વળગી રહેતાં, સરસ અને સ્નેહ ભરેલા ભ્રમરના વિલાસવાળું જે જેવું છે (તેવું જોવું) કામદેવની સ્ત્રી કદિ સો યુગે શીખી શકે ? એવી હર્ષથી વધેલી અને ધમધમતા કંદોરાવાળી કેટલીક સ્ત્રીઓ જેપુરના માર્ગમાં નથી ફરતી ? 17, જે (પુરમાં) બગીચા, પુણ્યને યોગે દેવતાના બગીચામાં પણ તિલકપણુને પામેલા છે તેથી જેનાં બધાં આશ્ચર્યના સાર ભુલાય નહિ એવા છે; અને તેમાં ચંદનના જળવડે નહવરાવેલી મુરલીઓનાં લમણે જેવા પીંગળી દ્રાક્ષના તક્તાના લુમખારૂપ થએલા વેલાવાળા મંડપ છે. 18. જેના મધ્યમાં પરસ્પર ગુંથાઈ ગએલી લેહેરો રૂપી ભુજાના બંધનને બંધુ અને કલિયુગના ભયને નાશ કરનારે એવો પુણ્ય નદીઓને સંગમ છે અને જેના ખોળામાં બળદેવજીએ કરેલા અગ્રહરે (બ્રાહ્મણને આપેલાં ગામ) જય પામે છે જે અગ્રહાર કલિને ભય નાશ કરીને ધર્મને માટે પર્વતના કિલ્લારૂપ થયાં છે. 1, મુરલ દેશની સ્ત્રીઓ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #208 -------------------------------------------------------------------------- ________________ 178 જેમાં કોઈ એવો બાગ નથી કે જેમાં ક્રીડાની વાવ્ય નથી; તેમ એવી કઈ વાવ્ય નથી કે જેમાં કામદેવના કામણુરૂપ સ્ત્રીઓ ન હોય, તેમ એવી કોઈ સ્ત્રી નથી કે જેણે કામદેવની વાતરૂપી ઘા મારીને યુવાનને ભાંગી નાખ્યા નથી કે જે સ્ત્રીમાં અતિ ઘાડા પ્રેમબંધમાં યુવાને યથેચ્છ નથી પડતા. 20, - જેના ઘરેણામાં જેણે (પિતાનું) શરીર મુક્યું છે એવા તે વિશ્વના એક બંધુરૂપ વિદ્યામઠની પણ તે ઘણુજ અનુપમ કીર્તિ અને સ્મૃતિ છે.' જેને વિશે અસ્પષ્ટ શબ્દને જેણે અંગીકાર કર્યો છે એવી સ્ત્રીઓની મે. ખળાઓ કામદેવની પછવાડે લાગેલા શિવજીને પણ નિંદે છે. 21. - જ્યાં વિતસ્તાન જળનો સંગમ તે અભુત શોભાવાળો હાઇને કતયુગનાં આચરણની મર્યાદાના પાત્રરૂપ થયા છે. જેના તરંગે હલાવેલા એવા વેરીઓ હિડિાળાની લીલારૂપી ચપળ ગતિવાળા એવા દેવતાઓની સ્ત્રીઓના ખોળામાં પડે છે (અર્થાત મરીને સ્વર્ગમાં જાય છે ). 22. તેની પાસે રહેલી નૃત્ય શાળાને મંડપ જેમાં છે એવું મગરીશ્વરનું મંદિર આકાગણમાં તિલકપણું ધારણ કરે છે; જ્યાં નાટકના પ્રયોગમાં રામનાં ચાળા પાડવામાં, સ્ત્રીઓ યોગાચરણ કરતા ઋષિઓને પણ રૂંવાટાં ઊભાં થએલાં વાળું શરીર ઢંથી દે છે. * સંગ્રામ રાજાના મઠની પાસે સીમંતપણાને પામેલે ચંદ્રસીમાને ભાગ જ્યાં આંખને અમૃત બક્ષે છે. જે ઠેકાણે અનંત રાજાએ કરેલા વિતસ્તાના તટ સમીપ અગ્રવાર, તે કાંતિએ શિવના જેવા ધેાળા છે તેથી હારપણું પામ્યા છે. * * 24. શાસ્ત્રની શ્રેષ્ઠ વાતોએ, જેમાં ગેખના વિસ્તાર ગાજી રહેલા છે એવાં જ્યાં કાષ્ટીલ બ્રાહ્મણોનાં ગૃહો આંખને ઉત્સવ પમાડે છે, જે ઘરમાં કલિના દર્શનથી જ બ્રાહ્મણો ત્રાસ પામે છે, (અને જે ઘરે ) સાંજ સવાર હેમ કરેલા અગ્નિના ધૂમાડાવડે કબુતરી રંગવાળાં થયેલાં મસ્તકે (વડે શોભે છે). 25. 1. એટલે જ્યારે વિધામઠ જેપુરના ઘરેણાંરૂપ થવામાં તેણે પોતાનું શરીર સેપ્યું છે. તે માની કીર્તિ અને સ્મૃર્તિ પણ અનુપમ છે. . . 2. તેથી, 23. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #209 -------------------------------------------------------------------------- ________________ છે જ્યાં અનંતરાજાની સ્ત્રીના શિવાલયની પાસે તેની ઉંચાઈથી ત્રણ-, લોકનાં મનરંજન કરનારૂ ગંજધામ છે; જ્યાં કબુતરનું બોલવું અવિચ્છિન્ન સાંભળી સાંભળીને પુરના લેકની કન્યાઓ- હળવે હળવે કંઠના શબ્દમાં હુશીયાર થાય છે. * : - 26. - જે ક્ષેત્રમાં સ્થિતિ રાખે છે, જે વલ્કલ ધારણ કરે છે તેથી જાણું છું કે તેને તે તપનું એ મહાય કાંઈક જયશીલ છે. જે કેસર છે તે ત્યાંની પ્રથમ વયની સુવર્ણવણ સ્ત્રીઓનાં અંગેનું પ્રિયપણું પામે છે. 27. - જ્યાં પ્રવરેશ્વર મહાદેવનું મંદિર અદ્ભુત જેવું છે તે સ્વર્ગે પહેચાડવામાં કેની આશા પૂર્ણ કરતું નથી. જે સદેહે પ્રવર, રાજા સ્વર્ગે ગયા તે સંબંધી સ્વર્ગદ્વાર સરખું ઉપર છિદ્ર હજી સુધી ધારણ કરે છે. 28. તે જ્યાં નાટકોમાં સ્ત્રીઓનાં લટકાં મટકાની કળામાં કુશળતા, સ્નેહવાળું કરવાને માટે કાયમ દેવાય છે, અંગના હાર જેમાં એવી રીતની જોઈને, રંભા તે થાંભલેજ બની જાય છે, ચિત્રલેખા તે રેખાજ પામતી નથી અને નકકી નાટક કરવામાં ઉર્વશી ઘણીવાર સુધી ગર્વશીલ થતી નથી. 29. . જેમાં રાજાના ઘરની હારોની ઉંચાઈ શું વર્ણવીયે? તેની નખરાંદાર ચતુર સ્ત્રીઓએ શણગારેલી ભોંયમાં ક્રીડાના જરોખામાં બેઠેલા કામદેવનાં, સ્વર્ગની સ્ત્રીઓનાં મન નિશાન થાય છે એમ હું જાણું છું. 30. જ્યાં સ્ત્રીઓનાં સ્નિગ્ધ એવી કેસરના લેપથી ઉંનાં થએલાં સ્તનની શભા, અને તે કસ્તુરીને સુગંધ છેડતી રાંકના વાળની ગોદડી, અને શિશિર ઋતુમાં વિતસ્તાના જળમાં વહાણ ઉપર બાંધેલા હાવાના ઓરડા એ બધાં સ્વર્ગનું સામટું સુખ આપે છે. 31. - મહે ઉપર નાખેલા હીમના કટકાવડે દાંતવાળા દેખાતા પાણીના ઘડા, કાશ્મીરની સ્ત્રીઓની રસદાર કેળના જેવી કોમળ શરીરની રેખા, એ ભયાનક ગ્રીષ્મ ઋતુના ખેદની શાંતિ સારૂ. સર્વને સાધારણ છે અને જેમાં હિમાચળની શિલાના જેવાં શીતળ સ્થળ પણ આવે છે. 32. 1. ઝાડની છાલ. 2. એક જાતનાં હરણ. P.P. Ac. Gunratnasuri M.S. - Jun Gun Aaradhak Trust Page #210 -------------------------------------------------------------------------- ________________ 35. ના ત્યાં સત્ય, દાન, આદિ તમામ મોટાઈની સંપત્તિની સીમારૂપ અન. - તદેવ રાજા હતા. શત્રના હાથીની ઘાડી ઘટાની ગર્જનાથી અગમ્ય એવા જેની તરવારની ધારાના જળમાં કીર્તિરૂપી હંસણી નિવાસ કરી રહી છે. 33. જેણે શક રાજાઓની પ્રઢ સ્ત્રીઓને શોક આપીને અને જેણે રમતગમતમાં દરદ લેકને દીર્થ ગર્વ દળી નાખ્યો છે એવી તરવાર અને - પૃણ્યનો જાણે પરિચય થયો તેથી દોષ શંકા લાવીને પૃથ્વી મંડળને જીતનારા (એ રાજા) એ ગંગાના જળમાં ધોઈ 34. છે જેણે અલકાનગરીના દરવાજાને કીર્તિ વડે તિલક કરવાને ગયેલા એ ક્રિોચ પર્વતના શરીરમાં પરશુરામે કરેલું બાણનું છિદ્ર જેઈને ક્રીડાના લવડે કરીને કાબર ચીતરી એવી ધીંગા બાહુ ઉપર અને તીવ્ર શબ્દવાળા ધનુષ ઉપર ક્રોધવડે દૃષ્ટિ નાંખી. ' સિદ્ધાએ જેના કાંઠાની પૃથ્વી વસાવી છે અને નહાયેલા સપ્તઋષિના હાથથી. નંખાએલા અને ભમતા તિલવડે તિલકવાળું જેનું વહન થયું છે એવા માન સરોવરના તરંગો જ્યાંની સ્ત્રીઓએ સારા ભાગ્યના લોભથી માથે ધારણ કર્યા છે અને જેમાં કૈલાસમાં રહેલા શિવજીનાં વધુ (પાર્વતી) એ (પિતાનાં) અંગ ધેયાં છે. જે પૂર્વજોનાં ચરિતની બાબતમાં સંતોષ લેતા નથી (કેમકે) તે સારગ્રાહી છે અને રામચંદ્રની કથાની અદેખાઈથી એક વીર છે. (કેમકે) તેઓએ (પૂર્વજોએ) ક્રીડામાં કૈલાસ ઉપાડનારા (તેથી) અહડેલા કલંકવાળા રાવણના ભુજ રૂપી ઝાડના વનનું છેદન અર્ધચંદ્ર બાણવડે કર્યું નથી (બીજા અર્થમાં કલંકિત થએલા સંપૂર્ણ કુત્સિત રાજાઓના ભુજ તરૂ વનકાપેલા નથી એમ લઈ શકાય). 37, રાજાઓની કથાનાં ધામરૂપ ચંપાનગરીની સીમમાં, દારૂવનના યુદ્ધમાં, ત્રિગર્ત દેશની પૃથ્વીઓમાં, ભર્તુલ રાજાના ઘરમાં, ક્રીડાને પર્વત કરેલા હેમાળના હાસ્યથી જાણે હીતી હોય એમ પુણ્યના સ્થાનરૂપ જે રાજાના પૃથ્વીના પ્રતાપના ઉદયની આજ્ઞા ભમે છે. 1, એક લેચ્છની જાત. 38. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Page #211 -------------------------------------------------------------------------- ________________ 181 વચમાં અનુપમ ઉંચા કિલ્લા જેવો મઠ કરીને બેઠેલી છે પરિખાની રેખા (જેની સાથે), એવા વિતસ્તાના જળના સમૂહવડે વિજયક્ષેત્રના ભટોએ કરેલા અગ્રહાર આકાશમાં મસ્તકેવડે લાગ્યા છે એવા કલિયુગના ભયને કાપવા સારૂ જેણે ધર્મના કિલ્લાપણાને પમાડ્યા છે. 39. એ બહેળા યશવાળાની રાણી જાણે ચંદ્રથી ઉત્પન્ન થએલી ચંદ્રિકા હેય એવી તે જગતમાં સુભટા એવી ખ્યાતિને પામેલી તે (તેની) સ્ત્રી થઈ. જેની સ્થિતિને હું ઉપમા આપી ન શકાય એવી માનું છું કેમકે તે વિષ્ણુના હૃદયના સ્થળરૂપી મેઘના ખોળામાં બેઠેલી વીજળીરૂપી લક્ષ્મી પણ તેની સરખી થવામાં મંદ (પડી ગએલી) છે. 40. તે જે દયા, ક્ષમા અને ડહાપણની સીમા છે તેના દાનના વ્રતના વિલાસમાં કોણ માપ કરી શકવાને સમર્થ થાય છે? જેના ધણીની સૈકડે રાજાઓના મસ્તકનાં મણિ જેની શરાણ છે એવી તરવારે પૃથ્વીમાં આવેલી લક્ષ્મીને તેના પગની દાસી કરેલી છે. 41, - કાયસ્થાએ કપટની લીપીવડે નથી ( લૂટી) કે સારું સારું બોલવામાં ડાહ્યા ધૂર્તિએ નથી ( લૂટી) તેમ પ્રત્યક્ષ વખાણ કરવામાં હુશીયાર લેકેએ કે ગાનારાઓએ નથી (લૂટી) પણ દેવ મંદિરો, બ્રાહ્મણો, અને ગુરૂના ઘરમાં જે લક્ષ્મી ભરાણી છે તે પિતાના ચપળતા દોષની શુદ્ધિ સારૂ જણે આવી હોય એમ (પિતાથી) આવી છે. - 42. જેના ગુણને વશ કાશમીરના રાજા થયા ત્યારે કયી અંતઃપુરની સ્ત્રીઓએ ચિંતાના શ્રમને પરિચય નથી કર્યો. સ્વરછ કીર્તિ આકાશના ચંદ્રમાં લેવા માંડી અને કરડી લક્ષ્મીએ ટપકતી ધારાના જળવાળી તરવારને કરી. - 43. કીર્તિ અને કાંતિવડે જેણે જગતની શોભાને નવરાવી છે એવી એ (રાણી) એ પોતાના નામથી ચિનિત કરેલો અધિષ્ઠાનના મધ્યમાં શેભાથી શ્રેષ્ઠ એવો મઠ કરાવ્યો. વિદ્યાના રસીલા મનવાળા એવા ગુરૂએનું સ્થાન છે તેમાં જેણે લક્ષ્મીને નૃત્ય કરાવી છે એવી ક્યી (વિદ્યા) આંખને અમૃતની વાટ રૂપ નથી થઈ ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #212 -------------------------------------------------------------------------- ________________ 5. - તે ( રામે) એ નિદાનાને પિતાની છે જે અપનારા ભંડાર પણ છે અને બાdણાને રાત્રે પ ળી થવું કરવાનું સંભળાવી કે પહેલીવા' હાથીણી ળા રહેનારા દિલની સ્ત્રીના ભંડારમાં જે રક્ષા કરાવી છે. - રે રણ. વિતતાની પાસે જેણે શિખરવડે નક્ષત્રો મારું વીખેરી જે એનું વિભુવન ગુરૂ એવા શિવજીનું મંદિર કરાવ્યું. ત્યાં પાસે પર વાગતા કંદોરાના સમૂહવડે ઢાંકી દીધો છે પ્રાંચને રીવાજ છે, જે દેવ તે શિવજીના કેધનું પાત્ર થતો નથી? જ. ) નો ભાઈ ક્ષિતિપતિ એવો ક્ષત્રિના તેજનું સ્થાન છે.. રી મહિમાવાળો, તે લોહરને ઈદ્ર હતું. હું શંકા કરું છું કે તે ઉપર રહેલી લક્ષ્મીના મસ્તક ઉપર પગ મુકીને જેના મુખમાં ને . ૬રાના તિલકની તુલનાને પામી છે. 47, જ કહ્યુતર તર્કના માર્ગમાં, પ્રાપ્ત કરેલા અદ્ભૂત પરિણામ - દઇ ડે મનોહર કીર્તિવાળા દાનને વિષય કેવી વાતને વિષય , , દશ કરેલી વિપત્તિવાળા વિદ્વાનોના ઘરમાં નાખેલી લક્ષ્મીને ઈ - નાં ઘરેણાંના નાદવડે સુતી નથી. 48. જળ ઉપર ઉત્કૃષ્ટ રીતે આળોટતી ની ફેંકડે ધારા, જ ફળ લટને લાગ ગારાવાળી કરે કે કને લાડુ સ્થળ કે " જનતા જના છેષ સર લો જેને હું રાજપુરીના - / / જળને કરી , છે જે તા 1 લાખ (રતના તિરફારના રસને દહનારાઓ - જે જ બધા ઘણુફ પેડિતેની પર કરાર અને રત્નની જW/ /.. 1 II પનાં (કના જીરૂ નું અપમાન ક/ a , કેળ કાળ નિષ પાસે જૂછું કરે છે. પ. fry in (1s|M હાથ છે ફિર જે વાળ ( 6 , 7 ) || કાજ હા 4 તો . લડીક . . ,, ,, , નાં.. .\ P.P.AC. Gunratnasuri M.SE Jun Gun Aaradhakaluste Page #213 -------------------------------------------------------------------------- ________________ 183 ઈમાં પાસેથી ખસી જતા રાજાઓની વહાલી લક્ષ્મી હાથીઓના મદરૂપી મશના ગારામાં ખરડાએલા જેના ખડગમાં લટે છે. ગર્વે કરીને ઉદ્ધત એવા સામાવળીયા વીર રાજાઓના સમૂહની સેનાનાં મસ્તકે ઘાટ અને શોભતી એવી તરવારની લતાના વાળથી કળાં પડી ગએલાં તેને ત્યાગ કરીને સેનાના કમળ સરખા જેના મુખને જોઈ નેજ કીર્તિરૂપી હંસના મુગટવાળી લક્ષ્મી ચરણની પાસે પ્રાપ્ત થઈ.' પર. દિશાની યાત્રા ( દિગ્વિજય) માં સ્ફટિકના જેવી સ્વચ્છ કાંતિવાળા. અચ્છેદ સુધી જઈને ભમતી ઈદના આયુદ્ધના જેવી ખરીને પુટવડે ખોદાઈ ગયેલી સ્થળીઓમાં કાદંબરી (મદિરા કે સરસ્વતી) ને સગો તે મર્ચે લોકને એક ચંદ્રમા એવો તે ચંદ્રાપીડ (એક રાજા કે શિવજી)ની સ્તુતિમાં સંકોચ પામતો વાણી વિલાસ કરે છે. .:- 53. જેણે ઉત્તર દિશામાં જતાં એ ગિરીકને વંદન કર્યું. કે જે અસ્થિર એવા મહાદેવજીના વૃક્ષની ખરીથી ખોદાએલી રેખાઓ મુગટને ઠેકાણે ધારણ કરે છે. શંકા કરું છું કે રાવણના હાથના તળીયા વડે ઉખેડાવાથી ચપળ એવી જેની તળેટીની જમીનમાં રહીને ગએલા ગણો તે હજુ . સુધી શ્વાસ લઈ શકતા નથી. 54. સુવર્ણના સરખા પીંગળા રંગવાળી કેટલીક યક્ષ કન્યાઓને કૌતુક થકી પકડીને કુબેરની નગરીથી ઉત્તર માનસરોવર પ્રત્યે પાછો આવતાં જેણે શિવજીના મુગટથી ખસી ગએલી ગંગાની ભેટ લઈને માનસરોવરમાંથી આણેલાં સુવર્ણનાં કમળોની ત્યાં સ્થિતિ કરી. 55. . જેની શસ્ત્રમાં અને શાસ્ત્રમાં ઉદાર એવી પ્રતિષ્ઠા વિચારતાં બે પ્રીતિવાળી સ્ત્રી લક્ષ્મી અને સરસ્વતી જગતમાં જાણીતી ( તેમાંની) નવા કમળના લીલા છત્રવાળી એકે ભુજને પકડયો અને ધેલા છત્રને ઠેકાણે ધોળા યશની કાંતિવાળી બીજીએ મુખરૂપી ચંદ્રને ગ્રહણ કર્યો. એ 56. પવનગતિવાળા અવડે વાયુના સમુદ્રનું ઉલ્લંઘન કરીને જેણે જયાપીડના સરખા પ્રભાવવાળાએ સ્ત્રી રાજ્ય જીત્યું તે ત્યાંના વખાણને 1 હિમાલયનું એક તળાવ Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #214 -------------------------------------------------------------------------- ________________ 58. ન ખમી શકયો પરંતુ તે એક વીર એવો તે તાડકા મારનાર રામચંદ્રને (યાદ કરી) લજજા પામ્યો. - પ૭. કાળની જીભ સરખા જેના ખડગના સ્મરણ વશથી ત્રાસને લીધે પ્રકાશિત રીતે ત્રુટી ગઈ છે મદનના ઉન્માદની મુદ્રા જેની એવા રાજાઓએ વર્ષાઋતુના મેઘના પડળમાં સ્ત્રીઓના વાળમાં અને ઝીણું ખડ વડે કાળી બનેલી પૃથ્વીની રેખાઓમાં હર્ષ મુ.. હર્ષદેવની મા એવી દેવી (રાણી)ના કુચ તટ ઉપર સેવા થકી નમેલા કુંવરે ભેટ આપેલા એકાવળી હારને જોઈને રાજી, થએલા જેણે આખા. જગતને આશ્ચર્ય કરે એવો તેને ઉપકાર કરવાને માટે રામચંદ્રના બાણે પાછા આવેલા પુષ્પક માટે ખેદ કર્યો. 59. (પિતાનાં) માથાં કાપવાથી બુઠા થઈ ગએલા ખગને લીધે જે ખેદ પામ્યો અને જેણે તે સજવા સારૂ પ્રથમ કલાસને લાવેલ અને પછી મુકી દીધેલ એવા રાવણને પણ જેણે છો તે રામ પણ લોકોથી ઉત્તમ એવા ગુણવાળા એવા જેની ઉપમામાં મુદ્રિત થયા છે, એમ હું માનું છું. 60. | મંથાચળે જેને દળી નાંખે છે એવા સમુદ્રને જાણે આકરો ક્રોધ હાય શું? એવી ચંદ્રભાગા નદી કે જે મોટા મોટા મોજા વડે પર્વતના મૂળને પણ ખોદી કાઢે છે, અને સેનાના સમૂહે જેનું જળ ખુટવી દીધું છે, એવી તે ચંદ્રભાગાને જે કાશ્મીરની પૃથ્વી રૂપી કુમુદીની ચંદ્રમાએ સ્થળ કરી મુકી. જે યમુનાના શેષ રહેલા તરંગની લીલા, લીલી કાંતિવાળા સૂર્યના ઘેડાની મંડળી હજી સુધી ધારણ કરે છે, તે કાલિંદીને સકળને જીતનારા જેના સેનાને સમૂહ પૃથ્વીની લીલા રૂપ હલતા એટલા સરખીને પી ગયે. 62. જે પર્વત સરખા (કે શેષ નાગ સરખા) યશો વડે પૃથ્વીને પૂરતા થકે નિઃશેષ પૃથ્વીને જીતનારે તે કુરુક્ષેત્ર આવ્યો. જ્યાં ક્ષત્રિયોના લોહીના સમૂહમાં અર્જુનના બાણના ઘાથી કાનમાંથી પડેલું દુર્યોધનનું યશ રૂપી દંત પત્ર (કાનનું એક ઘરેણું) બુડી ગયું છે. 63, 1 તેને દીકરે એમ 64 મા લેકમાં છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #215 -------------------------------------------------------------------------- ________________ 185 જેવો પ્રીતિવા પ્રથમ પુત્ર હર્ષદેવ ને શ્રીહર્ષનાથી પણ અધિક કવિતાના ઉત્કર્ષવાળો તેણે કેને હર્પવાળાં નથી કર્યા ? જેણે રણમાં સોનાના કડારૂપ પિતાનામાં બુઠી ધારવાળી તરવાર રાજાઓના મસ્તકના મણિરૂપી શરાણથી આકરી કરી. 64. જેના આચરણના વિચારમાં કઈ પણ નવીન તરેહનું પદનું પરિણામ છે. વાણની ચતુરાઈ ચાલે છે ત્યારે વાદી મૈન ધારે એજ ગતિ થાય છે. તેનું સર્વ ભાષામાં તે કવિપણું ત્રણ જગતમાં પ્રખ્યાત છે કે જેના સ્વાદમાં સાકર પણ વેળુના જેવી કઠણ થાય છે. 65. ઉત્કંઠાના વ્યસનમાં મહેટા એવા જેને લીધે તરૂણીઓ પડે છે, અને જેઓ પિતામાં મૂછના શ્રમના પરવશપણને લીધે આંસુના ગારામાં લેટે છે; તેઓના લમણાના સ્થળમાં પિંગળાશનું વર્ણન શું કરીએ? કે જ્યાં કાનમાં દંતપત્ર છે તે સમ ખાવાથી સ્પષ્ટ થાય છે. 6. જેનો નાનો ભાઈ ઉત્કર્ષદેવ રાજાઓના યશનું સ્થાન એવો કીલ્લે પામીને રૂવાટાં ઊભાં થવાને ઉત્કર્ષ કેને નથી કરતો ? જેણે પ્લેચ્છ રાજાના ઘોડાની ખરી વડે ખોદાએલાં ચિહ્નથી દરિદ્ર થઈ ગએલી પૃથ્વીને પિતાના ભુજારૂપી શિખર ઉપર હડાવીને લાંબે સુધી (ધારણ) કરી ? 67, વિજયમલ્લ એવા નામવાળે આંખ ઠારનારે તે રાજાનો પ્રતાપી વળી બીજો દીકરો હતો. નવી દાંતની કાંતિવડે પુલના ભેટવાળા જેના મુખમાં વાણી દેવીએ પ્રવેશ કર્યો છે. * 68. . પરિણામ પામેલી લિપિના નિત્ય અભ્યાસથી તે ભૂપ પુત્રના મનહર શરીરમાં જે લાવણ્ય છે તે બ્રહ્માના આશ્ચર્યને લેખ છે. જે શોભી રહેલા સાંદર્યયુક્ત સ્ત્રીઓના જેવાના લેભનું એકમાત્ર એવામાં પ્રત્યંચાના નાદવડે વાચાળ એવો કામદેવ નિત્ય જાગતો છે. . તે પ્રવર પુરથી 1aaaa (દેઢ) ગબૂતી (3 ગાઉ) જેટલી ભૂમિ છોડીને ઉંચા દેવળવાળું જયવન નામનું સ્થાન છે. જેમાં સપના રાજા તક્ષકનું નિર્મળ જળવાળું કુંડ છે. જે ધર્મને વંસ કરવામાં તત્પર થએલા કળિયુગના મસ્તક કાપવા માટે ચક્રપણું પામે છે. 70, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #216 -------------------------------------------------------------------------- ________________ 73. , જેની પાસેની સીમમાં બેનમુખ નામનું ગામ છે. જેણે તમામ ગુણુની સંપતથી કીર્તિ મેળવી છે. જ્યાં હાથીને બાંધવાના સ્થંભ રૂપે અનેક યુપ છે તેથી ત્યાં જેણે બાંધી મૂકવાની વ્હીક લાગતી હોય, તેથી કળિરૂપ હાથી પેસતું નથી.. 71. ' તેની પહેલી સ્થિતિની અભુત એવી કથાઓનું શું કહીયે ? તે જે શિવજીના સસરા એવા પર્વત (હિમાચળ )માં રહેનારા ડુંકરની ક્રીડાનું મુખ્ય સ્થાન છે. તે સ્થાનનો એક ભાગ સ્વભાવથી જ સુંદર એવું કેસર ઉત્પન્ન કરે છે અને બીજો (ભાગ) રસદાર સની ધળી શેરડીના ભંગના જેવી પીંગળી દ્રાક્ષ ઉત્પન્ન કરે છે. 72.. - ત્યાં કૌશિક ગોત્રને કીર્તિવાળું કરવાને ડાહ્યા અને બ્રહ્મ તરફ વળેલા મનવાળા કેટલાક બ્રાહ્મણ હતા. પવિત્ર એવા જેઓને કાશ્મીર દેશની પૃથ્વીને તિલકરૂપ બનાવવાને મધ્ય દેશના મુગટરૂપ એવાઓને પાદિત્ય રાજા લાવ્યું છે. જેઓ ઈંદ્રની સખી એવી કીર્તિ મેળવવાને ઉસુક એવા તેઓના યજ્ઞથી થએલે ધૂમાડાને સમૂહ આકાશને ભરી દેતો હતો, ત્યારે ઈદ્ર કેઈનાં વચન સાંભળતા રહેતા અને સ્વર્ગની ચિંતા નહોતા કરતા; ઉપરાંત ચિત્રમાં આલેખ્યા હોય એવી કાંતિવડે દરિદ્ર થઈ ગયા. . 74. - ત્રણ જગતમાં પવિત્ર ચરિત્રવાળા એઓમાં મુક્તિ કળશ કુલનું મુખીપણું ધારણ કરતા હતા, જેના અગ્નિ ક્ષેત્રના અભ્યાસથી થએલા પરસેવાના જળ વડે જાણે કળિકાળના કલંકની શાંતિ થઈ હોય ? 75. - હું શંકા કરું છું કે બ્રહ્માએ અન્યમાં ઈર્ષ્યાના લેશમાં ડાહી છે, માટે તેની શાંતિ સારૂ ચારે યુતિને ચાર મુખમાં ધારણ કરી તેઓને જેણે પ્રિય એવી તે ચારે યુતિને પિતાના મુખ કમળમાં લીલા વડે નિવાસ કર્યો. ' , ' . . . .'' 76. - દાન દેનારો; પરાક્રમરૂપી ધનવાળ, શાસ્ત્રના પારને જાણનારે એવો એને રાજકલશ નામને પુત્ર છે. હિમાચળની ગુફાઓ અંધારાને બહાને જેનાં યજ્ઞના ધુમાડાને જાણે હજી સુધી એકે છે. . nak Trust 7. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #217 -------------------------------------------------------------------------- ________________ - તમામ માણસના ભોગ સારૂ કાલે પૂર્ણ વન, વ્યાખ્યાન કરવાનાં સ્થાન, નિર્મળ જળ ભરેલા કુવા અને પરબ, એ બધાં ઠેકઠેકાણે પુણ્યનાં સ્થાન એવાં જેનાં કૃત્ય, મંડળના અગ્ર ભાગના મુગટ સરખી જેને કલિને ભય પેદા થયો છે એવા ધર્મની અંગની રક્ષા થઈ. 78. * ક્ષમાને સાર, સરસ્વતીના રસનું સ્થાન, શ્રુતિને ભંડાર એ એ નિર્મળ યશવાળાને યેષ્ટકળશ નામે (પુત્ર) ઉત્પન્ન થયો. બધા જગતને વંદ્ય એવી મહા ભાષ્યની વ્યાખ્યા કરનારાનું એનું આંગણું પણ નિરતર વિદ્યાર્થીઓએ શણગારેલું રહેતું. ' ' 79 ઈષ્ટાપૂર્તમાં, અતિથિના વિષયમાં, અને સેવકની સમજાવટમાં અને બીજાં પણ ઉચિત કાર્યમાં તેને શું અઘરું (ન થઈ શકે એવું) છે. દીઠેલા ન દીઠેલા પગરણના સમૂહ પ્રાપ્ત થાય તેમાં પ્રવીણ નાગાદેવી નામની સારા યજ્ઞોનું પાત્ર એવી સ્ત્રીને જે પામે. ચિનિત થયેલી સોનાની કાંતિવાળાં શરીરવડે નેત્રને કામણરૂપ એ એ સૂરિ થકી જગત શિરોમણિ બિહણ નામે (પુત્ર) થયો. ઘાટા વેદના શબ્દવડે જેના નેપુરનો શબ્દ સંભળાતો નથી એવી સરસ્વતી દેવી જનોઈ દીધાથી માંડીને જેના મુખમાં હતી. 81. - સાંગવેદ, શેષનાગની દૃષ્ટિ વ્યાકરણ શાસ્ત્રમાં વિચાર, એ બધાં જેના પ્રાણ હતા, અને શ્રવણને સૌભાગ્ય આપવાવાળી સાહિત્યની વિદ્યા (પણ હતી).(એ બધું) ગણાવવાને કોણ સમર્થ છે એનું તત્ત્વ સાંભળો. બુદ્ધિના અરીસારૂપી નિર્મળ એવા એનામાં શું શું પ્રતિબિંબિત થયું નથી. 82. : કામરૂપ થએલી શ્રી સરસ્વતીના ચરણની રજે, વિદ્યારૂપી સ્ત્રીઓના ટોળાને, જેના માં સામું જોઈ રાખનારી કરી, અને જેનાં સુંદર મહા કાવ્યો કીર્તિની સાથે દિશાએ દિશામાં ગયાં અને કીર્તિની ચપળાઈ મટાડવાને માટે તેના નાજરરૂપ થયાં. . 83. 1. નવાણુ વગેરે ખોદાવવાનું કામ. વાઉ પ તરાપર, રેવતા - તાનિ 4 | મન્ન કાનમાવામ: પૂર્ત નિત્યમિતા (કી. કે. નોટ પૃ.૩૧). 10. Gunfatnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #218 -------------------------------------------------------------------------- ________________ 188 જે હોટેરો ભાઈ વિદ્વત્તાની ટોચને પહોંચ્યો અને જે સેંકડો રાજાઓની શ્રદ્ધાની લીલાનું છોગું હતું, જેના કાવ્યરૂપી અમૃતના રસને સમૂહ ચાખવાને સમર્થ એવાઓએ જેના મુખમાં સારા કવિઓની મા (સરસ્વતી ) તે ( રસ ચખાડવા માટે) જાણે પરબ પાનારી હોય એમ (રહેલી) દીઠી. શેભાના પાત્રરૂપ જેને નાનેરે ભાઈ આનંદ ઉત્પન્ન થયા. જે સ્પધના બંધનથી ઉદ્ધત થએલા કવિઓના મદ કાપવામાં લીલાને કુવાડે હતો. હિમાચળના પથ્થરમાં કઠણુઈના ગ થકી દુર્દશા પામીને શારદા જેની જીભરૂપી કુણું પાંદડાની સખી થઈ એમ હું જાણું છું. 85. કાશ્મીરમાંથી સઘળું નિર્મળ એવું શાસ્ત્રનું તત્વ ગ્રહણ કરીને તેણે | ( બિહૂણે) હિમાચળને ગુણ પણ નિશ્ચિત સ્વીકાર્યો. નહીંતર દેશદેશમાં વાદીઓનાં મુખ ક્રોધાયમાન થઈને હીમના પડળથી બળી ગએલાં કમળ સરખાં કેમ કરત? 86. હીચકામાં હીચકતી એવી ઘાડા જઘનવાળી રાધાએ જ્યાં કૃષ્ણના ક્રીડા કરવાના આંગણામાંનાં વૃક્ષ ભાગી નાખ્યાં છે જે હજી સુધી શ્વાસ લઈ શકતાં નથી તે વૃંદાવનના વિભાગમાં વાદની ક્રીડામાં હરવ્યા છે મથુરાના વિદ્વાનોના સમૂહ જેણે એવામાં તેણે કેટલાક દિવસ કહાળ્યા. 87. - સામાન્ય નહીં એવા, સાંભળેલા ગુણની કથાવડે કરીને જેણે વાદીએને તાવ હડાવ્યો છે એવા શિષ્યોના સમૂહો, દિશાએ દિશામાં જેના યશ હઠાત્કારથી ફેલવતા હતા. કેવળ દિગ્ગજોને મદનું જળ ચાખવાથી મદેન્મત્ત થએલા ભ્રમરોની પંક્તિઓએ ગાયેલા ગીતના શબ્દને કલબલાટ એ (તેમાં) વિનરૂપ હતો. 88. એવું ગામ નથી, એવો દેશ નથી, એવી રાજધાની નથી કે તેવું અરણ્ય નથી, તે બગીચો નથી, અને તે સરસ્વતીના નિવાસવાળી પૃથ્વી નથી, કે જ્યાં વિદ્વાન, મૂર્ખ, વૃદ્ધ, બાળક, સ્ત્રી કે પુરૂષ, રૂવાટાં ઉભા થાય એવી રીતે બધા એનું કાવ્ય નથી ભણતા ? - જેનાં પગથીયાંની લીલાને પ્રાપ્ત થએલાં એવાં મણિમય ગૃહવડે આશ્ચશના ઘરેણારૂપ લક્ષ્મીને દેવતાઓની આગળથી લીલાવડે ઉતારેલી છે. લઈ શકતાં નથી તેમનાં ક્ષે ભાગી ના અવાળા રાધાએ ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradnak Page #219 -------------------------------------------------------------------------- ________________ દ્વારમાં કલબલાટ કરનારી ગંગા હોવા છતાં તેને તરછોડીને જેની કીર્તિએ કાન્યકુજીનું પુર પિતાને વશ કર્યું. કળિ જાણે જેમાંથી નિવૃત્ત થઈ ગયો હોય એવા ગંગાના સ્ત્રોતરૂપી મ્યાનમાં ચોટલાની રચનાવડે જ્યાં યમુના (રૂપી તરવાર) પ્રવેશ કરે છે એવા તીર્થરાજ પ્રયાગમાં તે કૃતિએ જગતનાથી અદ્ભુત એવા ગુણના ગણુ વડે મેળવેલી લક્ષ્મી કેટલી વાર નથી દીધી ? માનું છું કે ભમતા કળીયુગના ભયથી સમીપે આવેલા ધર્મને માર્ગને થાક ઉતારવાનું કામ પાણીના છાંટાવડે જે (ગા) કરે છે તે ગંગામાં જેણે કાશી નગરીમાં નાહીને ભાગ્ય થકી પ્રાપ્ત થએલું ખરાબ રાજાઓને જેવા થકી ઉત્પન્ન થએલું કલંક ધોઈ નાખ્યું. 92. જે કાલિંજર પર્વતનો કાળ અને જેણે ફેજકશી કરવામાં ઘોડાઓની ખરીના પડતા શબ્દો વડે પૃથ્વીને રાજાઓ વગરની કરી મુકી તે ડાહાલ રાજા કર્ણ પણ જેનું વૃતાંત સાંભળીને કાનને, અમૃતના રસના સમૂહના સ્વાદવાળો અંદરનો ભાગ (છે એ) કરી મુક્યો. 93. જે સ્ફટિકના પર્વતથી અતૃપ્ત થએલે તેથી તેને ડાબા હાથમાં રાખીને જેને જમણે હાથ ક્ષણ એક હિમાચળની સામો થયો. તે રાવણને હણનારા રામચંદ્રજીની રાજધાની અયોધ્યાને બિ૯૯ણે સારાં કથનના ઝરણથી ઠંડી કરી. 94. ગગાધર (કવિ) ને ડાહલના રાજાના મેહેલમાં નીચા પાડીને લીલા માત્રમાં જેણે સામાવળીયા કવિઓને દબાવી દીધા છે, અને પૂર્વ દિશાની ગુફાઓમાં ઐરાવતના મદજળમાં ભમતા ભ્રમરેની પંક્તિના નાદને જીતીને જેની કથાઓ ઇંદ્રના કાનમાં પણ લાટી રહી છે એમ હું શંકા કરું છું. 95. ભોજરાજા કે જેની બરોબરી ખળ રાજાઓથી બને નહીં, તેની પ્રત્યક્ષ તું કેમ ન આવ્યા? હાય! હું હણાણી એમ દરવાજાની પાસે ઉંચા શિખરના માળામાં પારેવાના નાદને બહાને કરૂણું આવે એવી રીતે ધારાનગરી જાણે બોલતી હોય ? - જે લંગોટી વાળતા નથી, હમેશ અશુદ્ધ, અને જે કાંઈ પણ નિંદાનું સ્થાન થઈ પડે એવું બોલે એવાઓનો ગુર્જરના માર્ગમાં પરિચય થવાને લીધે ભેળે થએલે સંતાપ જેણે સોમનાથને જોઈને શિથિલ કર્યો. 97. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust Page #220 -------------------------------------------------------------------------- ________________ . એણે સિકડે રાજાને જોવાની ઉત્સુકતાના વેગને લીધે સોપારીના ઝાડને લીધે કાળી થએલી તે સમુદ્રની વેળાને પણ જેણે દબાવી. જ્યાં પરશુરામે તીણ આયુધને બહાને આગળી ફેંકેલી હોય કે તે સમુદ્રના યથેચ્છ ફેલાવવાને હજી સુધી ત્રોડે છે. . 98. જે સેતુ સમુદ્રના મસ્તકમાં ટાલીયાપણું કરતો થકે શોભે છે, અને રાવણે સીતા હર્યા તેથી પૃથ્વી જાણે પછવાડે લાગી હોય (એ સેતુ ) અને સીતાની વાર્તા સાંભળીને રાક્ષસની પાસે બહતી હેય તેથી જાણે તેની કીર્તિ જે કદિ સેતુને પેલે પાર ન ગઈ? - 99. સામાન્ય રાજાઓથી જે વિમુખ અને પંડિતેને મુગટ, તે કૌતુકવાળો હળવે હળવે તે દક્ષિણ દિશામાં ગયો. જેની સ્ત્રીઓના કુચ સ્થળના ગુરૂપણે માટે શું કહીયે ? જેઓનો શિષ્ય કામદેવ રૈલોક્યને જીતનાર જગત છે. 100, " જે પુણ્યવાળો ચલને ખવરાવનારા ચાલુક્યના રાજા પાસેથી લીલા છત્રનું અને ઉન્મદ હાથીની ઘટાનું પાત્ર એવું વિદ્યાપતિપણું પામ્યો. તે પછીથી તેનામાં દઢતર આલિંગન સહિત અને અતિ ઉત્સુકતાવાળી લીલા વડે લટકતા બાહુમાં ચુડે ખડકી રહ્યા છે એવી રાજ્ય લક્ષ્મી નિરંતર રહી છે. * 101. દિગ્ગજે પણ રૂવાટાં ઉભા થાય, એવી રીતે નિદ્રામાં બીડાતી આંખ તરફ મદ ચાખીને ભ્રમરે ભરી રહ્યા છે, એવી રીતે જેની કીર્તિ સાંભળે છે; તેણે પ્રીતિવડે કપટ વગરનું સુંદર એવું આ કાવ્ય રચ્યું જે વિદ્વાનોના કંઠના ઘરેણપણને પામે. ' . . 102. | કીર્તિ મળી, દિશે દિશમાં સાધુ લેકેને ભોગવવા લાયક સંપત્તિ કરી. ગ્યની સાથેના કજીયાથી કયાં જયશ્રી નથી મળી? હવે સુજન, સાર કહાડવામાં ડાહી એવી બુદ્ધિને લીધે મળેલી છે સ્તુતિ જેને, એવા કાશ્મીરના લેકે સાથે મને ઘણું વખ્ત સુધી ગોઠીયાપણું રહે. 103. - રાજાઓની મેહેરબાનીની કણીને પામી, લક્ષ્મીના લેશને દેખીયે, કાંઈક વાણીમય ભણીયે, ગુણો વડે કેટલાકને છતીયે, એવી અજ્ઞાનમય P.P. Ac. Gunratnasuri M.S. Jun Guri Aaradhak Trust Page #221 -------------------------------------------------------------------------- ________________ 104, 106. કેટલી અનર્થની ગોદડી નથી કરી? હવે તે મન જેણે શુદ્ધ બોધ સ્વાધીન કર્યો છે, તે ગંગાની ઈચછા રાખે છે. ગંગાના પવનથી ચલાયમાન એવા ઉંચા મોજારૂપી રેશમી વસ્ત્રવાળા તટરૂપી ખોળામાં યોગનિદ્રાના ઉદ્યોગ કરતાં પરિણામ સમયે શાંત એવા જેના અંતઃકરણમાં પાર્વતીપતિ રહેલા છે, એવા કયા પુણ્યવાનના શેષ રહેલા દિવસો જાય છે. 105. પિતાની મેળે ભાગી પડે એવા ભાગ્યરૂપી મેઘની વીજળી સરખી સમૃદ્ધિને રોકી શકાય નહિ. તેમ પ્રાણને જવાના હેલની શ્રદ્ધા નિરંતર વિસામો ખાતી નથી માટે જે તમારા યશામય શરીરનું રક્ષણ કાવ્યરૂપી અમૃત વડે કરે છે તેની આરાધના કરીને હે રાજાઓ! ગર્વ વગર સારા કવિઓને વધારે ? હે રાજાઓ! સારા કવિઓના પ્રેમ બંધમાં વિરોધ ત્યાગ કરો કેમકે એના પ્રસાદથી તમારી શુદ્ધ કીર્તિ નક્કી છુરે છે. તે કારણ માટે પ્રસન્ન થએલા (કવિઓએ) રામચંદ્રનું હોટું સચ્ચરિત્ર બાંધ્યું અને કે પામેલાઓએ ત્રિભુવનને જીતનાર રાવણને હાસ્યના માર્ગને પમાડયો. 207. જે પોતાની ઈચ્છાવડે (થએલાં) ભીલનાં ચરિત્ર જોઈને લ્હીની હાય શું એથી મસ્તકના ચંદ્રની કળાએ ક્યાં ઠેઠ આ મૃગને ના છે તે દેવ શ્રુતિના આદિ કર્તા પાર્વતીના પ્રાણનાથ સુકવિના વચનમાં તમારી વ્યુત્પત્તિને નિશ્ચળ કરે. 108. ઇતિ શ્રી ત્રિભુવન મલદેવ વિદ્યાપતિ કાશ્મીરક ભટ્ટ શ્રી બિલ્હણના કરેલા વિક્રમાંકદેવચરિત મહાકાવ્ય સમાપ્ત થયું તે સાથે આચાર્ય વલ્લભજી હરિદત્તકૃત તેનું ગદ્ય ગુજરાતી ભાષાંતર સમાપ્ત થયું. સંવત ઓગણીસે અને વધુ વળી શી પંચ પદયુતરે ! માર્ગ શુદ્ધ દ્વિતીય રમ્યતિથિને શ્રી સૈન્યવારે વારે કાવ્યશ્રી હરિદત્ત પુત્ર વડિયલે શ્રી માઉથ !. કીધું વલ્લભજી દ્વિજે ઘટિત જે બાવાર્થ વાપરવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust