________________ જોઈએ કેમકે તેને હું ઉપાસક બન્યો છું. પણ નિષ્પક્ષપાતપણે કહ્યા વિના નથી ચાલતું કે બિલ્ડણે ભલે બીજા ઉત્તમ કવિની પેઠે વર્ણન કરવાની લાલચ રાખી હોય પણ તેમાં તે ફાવ્યા નથી કેમકે કેટલેક ઠેકાણે તે કવિતા એવી નિરસ દેખાય છે કે આપણને વાંચતાં કંટાળે આવે કે આમાં તે તેણે શું વર્ણન કીધું. દલપતરામની કવિતાની છટા લેવાને જેમ 87, અને 88 મો એમ 6; દસમામાં 91 મ; 11 મામાં છપ, 6, 7, 80, 82, 83, 85, 86, 88, 90, 91, 92 અને 94 મે એમ 13; તેરમામાં 87, 88 એમ 2, ચોદમામાં 71 મ; 15 મામાં 80 મે; 16 મામાં પ૧ અને 18 મે 104 મે - ળીને 38 છે. | વસંતતિલકાના કુલ 30 ક છે અને તે બીજા સર્ગમાં 88 મે; 3 માં 76 મે; પાંચમામાં 85 થી 88 એમ જ; અગ્યારમામાં-૭૩, 78, 87, 8 અને 93 મો એમ 5; સોળમામાં 32 થી 36 એમ 5; 30, 40, 41, 44, 46, થી 50 એમ 5; એમ 14, સત્તરમામાં 65, 66, 67, અને 76 મે એમ ; અને 18 ભામાં 68 મે મળીને 30 છે. શાલિનીમાં કુલ લોક 20 છે અને તેને લા સર્ગમાં 89 મો; છઠ્ઠામાં 98 મે સાતમમાં 70 અને 72 થી 5 એમ 4 એમ 5, 9 મામાં 150 અને 151 મો એમ 2; :11 મામાં 79, 81, ૮૪,મો એમ 3; બારમામાં-૭૬, 77 અને 78 મો એમ 3; 13 મામાં 86 અને 90 મે એમ 2 15 ભામાં 86 મે 16 મામાં 45 મે અને 18 મામાં 68 મે મળીને ર૦ છે. હરિણી છંદના કુલ કલેક 5 છે અને તે-બીન સર્ગમાં 91 મે, ૪થામાં 118 મા; ૧૪મામાં 72 મો, 15 મામાં 85 મો; અને 16 મામાં 53 મો મળીને 5 છે. રદ્ધતા છંદના કુલ કલેક 226 છે અને તે 5 મા સર્ગમાં 1 થી 84 સુધી એમ 84; 11 મામાં 1 થી 72 સુધી એમ 72 અને ૧૪મામાં 1 થી 70 સુધી એમ 70 મળીને ર૨૬ છે.' અનુષ્ટ્ર, છંદના ૨૧૪શ્લોક છે અને તે-૪થા સર્ગમાં 1 થી 117 સુધી એમ 117; 8 ભામાં 1 થી 80 સુધીના એમ 80 અને 16 માં 1 થી 16 સુધી એમ 16 તથા 38 મે મળીને 224 છે. પુષ્પિતાગ્રા છંદના કુલ શ્લોક 99 છે અને તે 6 ઠ્ઠા સર્ગમાં 1 થી 7 સુધી એમ 97; 7 મા સર્ગમાં 77 મો અને 11 મામાં 5 મો મળીને 99 છે. c. Gunratnasuti M.SE Jun Gun Aaradhak Trust