Book Title: Sagar Samadhan Part 02 Author(s): Anandsagarsuri Publisher: Jain Pustak Pracharak Samstha Catalog link: https://jainqq.org/explore/032390/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ આlમ મંદિર કે પાલીતાણા DJતા મંદિર - સુરત આગમીઠ્ઠાકુ સંગ્રહ : ર૬ સાગર"સ માધાન -સમાધાનકારઆગમખ્વારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ વકાશ કે : શ્રી જૈન પુસ્તક પ્રચારકુ સંસ્થ, સુરત, Page #2 -------------------------------------------------------------------------- ________________ ધ્યાનસ્થ-સ્વર્ગ તઆગમ દ્વારક-આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીને " વરદ હસ્તે શ્રી વદ્ધમાનજેતામ્રપત્ર-આગમ મંદિર, સુરતની થએલા પ્રતિષ્ઠાને ૨૫ વર્ષ પૂર્ણ થયાં તે નિમિત્તે વિક્રમ સંવત ૨૦૨૯ ને મહા સુદ ૩ મંગળવાર તા. ૬-૨-૧૯૭૩ને શુભદિને પૂ૦ સાધુ ભગવંતે અને સાધ્વીજી મહારાજશ્રીને ભેટ જબ અહમદ કલાક બકાબદાકાલ દ્વારકામકાજલ્લાકકકકકકકલા Page #3 -------------------------------------------------------------------------- Page #4 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स આગમ દ્વારક-સંગ્રહ : ર૬ સાગર-સમાધાન ભાગ-૨ સમાધાનકારઃ પૂ. આગદ્ધારક-આચાર્યપ્રવરશ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજ : પ્રમશ : શ્રીન-પુસ્તકપ્રચારક-સંસ્થા, સૂરત. કલ) આવૃત્તિ બીજી મૂલ્ય રૂા. પ-૦૦ ક્રમ સ ૨૯) વીર સંવત ૨૪૯[આગદ્ધારક સવંત ૨૩ : પ્રાપ્તિસ્થાન : આનંદ પુસ્તકાલય પાણીપુરા, સુરત, Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ આગાદ્વારક-આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ.ના અંતેવાસી શિષ્ય મુનિવર શ્રીગુણસાગરજી મ.ની શુભપ્રેરણાથી દ્રવ્ય-સહાયકોની નામાવલી ૧૦૧-૦૦ ૫૦ પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી માણિસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીએ અમારાશ્રી સંઘ ઉપર ઘણો જ ઉપકાર કર્યો છે. તેઓશ્રીની શુભનિશ્રામાં છપાતા સાગર સમાધાનના ભા. ૨ જામાં અમારા શ્રી મુળી જૈન સંઘ તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ.' ૨૫૧-૦૦ મુનિરાજશ્રી ગૌતમસાગરજી મ. તથા મુનિરાજશ્રી અરૂણોદયસાગરજી મ. નાનપુરા પયુષણ પર્વની આરાધના કરાવવા ગએલ તેમાં થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી નાનપુરા જૈન સંઘ તરફથી જ્ઞાન ભક્તમાં ભેટ...સુરત. ૫૦૧-૦૦ ૫૦૫૦ આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર– સૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય ગણીવર્ય શ્રી સૌભાગ્યસાગરજી મ. તથા આગમ દ્વારકા શ્રીના તપસ્વી અંતેવાસી શિષ્ય દીપસાગરજી મ.ની શુભ પ્રેરણાથી અમદાવાદ શ્રી જેન સોસાયટીમાં વિક્રમ સંવત ૨૦૨૮માં થએલ ચાતુર્માસમાં જ્ઞાનખાતાની આવકમાંથી જેને સાયટી સંઘના ઉપાશ્રયના જ્ઞાનખાતા તરફથી ભેટ. ૧૦૧–૦૦ ૫૦ પૂ. આગમ દ્ધારક આચાર્ય દેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ.ના તપસ્વી અંતેવાસી શિષ્ય દીપસાગરજી મ. ની શુભ પ્રેરણાથી ચિ. શરદકુમારની અઠ્ઠાઈની તપસ્યા તથા તેમના માતુશ્રી Page #6 -------------------------------------------------------------------------- ________________ કાન્તાબેન ની સેળ ઉપવાસની તપસ્યા નિમિત્તે સી. મહેતા એન્ડ કુ. તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ...અમદાવાદ. . . ૧૦૧-૦૦ ૫૦ પૂ. આગમ દ્વારા આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મ.ના તપસ્વી અંતેવાસી શિષ્ય મુનિરાજ શ્રી દીપસાગરજી મ. ના ઉપદેશથી અમદાવાદવાળા શાહ રસીકલાલ ચંદુલાલની પેઢી તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ. - હા. ચંદુલાલ નાલચંદ શાહ અમદાવાદ ૫૦૧-૦૦ ૫૦ પૂ. આગમેદ્ધારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી ક્ષમાસાગર મ. ને પ્રશિષ્ય મુનિરાજ શ્રીશશી પ્રભસાગરજી મહારાજની શુભ પ્રેરણાથી પુસ્તક પ્રકાશનમાં છાપરીયા શેરીના મોટા ઉપાશ્રયે થએલ જ્ઞાનખાતાની ઉપજમાંથી જ્ઞાનભક્તિમાં મોટા ઉપાશ્રય શ્રી સંઘ તરફથી ભેટ-સુરત. ૫૧-૦૦ મુનિરાજ શ્રીઅભિનંદનસાગરજી મ. તથા નિત્યવર્ધનસાગરજી મ. ની શુભ પ્રેરણાથી વલસાડ શ્રી જૈન સંઘ તરફથી પુસ્તક પ્રકાશનમાં ભેટ. ૧૦૧–૦૦ વિદુષી સાધ્વી સુમલયાશ્રીજી મ.ના પરમવિનયી શિષ્યા વિચક્ષણાશ્રીજી મ. ની શુભ પ્રેરણાથી નાનચંદ ધનાજી ટ્રસ્ટ ઉપાશ્રયની થએલ જ્ઞાનખાતાની ઉપજમાંથી ભેટ... સુરત, ૧૧-૦૦ બીલીમોરા નિવાસી મગનલાલ મેતીચંદ પનાર વાળા તથા તેમના ધર્મપત્ની શાંતાબેન શ્રી સમેત શીખરજી આદિ મહાન તીર્થોની યાત્રા કરેલ તે નિમિત્તે પુસ્તક પ્રકાશનમાં ભેટ. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧-60 વિદુષી સાધ્વીશ્રી તિલકશ્રીજી મ. ના સુશિષ્યા ગેન્દ્રશ્રી મ. ની પ્રેરણાથી જ્ઞાનખાતાની આવકછે. માંથી જ્ઞાનભક્તિમાં ભેટ...મુંબઈ-બેરીવલી. ૫૧૦૦સમેતશીખર તીર્થોદ્વારીકા વિદુષી સાધ્વીશ્રી રંજનશ્રીજી મ ની સુશિષ્યા સરસ્વતી શ્રીજી મ. ની પ્રેરણાથી જ્ઞાનખાતામાંથી જ્ઞાનભક્તિ નિમિત્તે ભેટ...અમદાવાદ. ૫૧-૦૦ સમેતશીખર તીર્થોદ્વારીકા વિદુષી સાધ્વીશ્રી રંજનશ્રીજી મઠ ના સુશિષ્યા પ્રિયંકરાશ્રીજી મ.ના શિષ્યા નિરંજનાશ્રીજી મ.ની શુભ પ્રેરણાથી જ્ઞાનખાતાંની આવકમાંથી શ્રી સંઘ તરફથી જ્ઞાન ભક્તિમાં ભેટ...બાડેલી. ૫૧-૦૦ વિદુષી સાધ્વી સુરપ્રભાશ્રીજી મ. ની સુશિષ્યા ક. કપ્રભાશ્રીજી મ. ની પ્રેરણાથી જ્ઞાનપ્રકાશનમાં ભેટ... જામનગર, પ૧-૦૦ વિદુષી સાધ્વી શ્રી પ્રમોદશ્રી મ. ના સુશિષ્યા નિરૂપમાશ્રીજી મ. ની શુભ પ્રેરણાથી જ્ઞાનખાતાની આવકમાંથી ભેટ.સુરત. ૧૫૧-૦૦ વિદુષી તપસ્વી સાધ્વીશ્રી તીર્થ શ્રીજી મ. ના સુશિષ્યા વયોવૃદ્ધ સાધ્વીશ્રી પ્રમોદશ્રીજીના સુશિષ્યા તપસ્વી નિરૂપમાશ્રીજી મ. તથા સાધ્વીશ્રી જેઠાશ્રીજી મ. પ્રશમરસાશ્રીજી મ. જયરેખાશ્રીજી, જયધર્માશ્રીજી, પ્રમિતગુણાશ્રીજી, પ્રદિપ્તાશ્રીજી, સુગુપ્તાશ્રીજી, નવરત્નાશ્રીજીની શુભ પ્રેરણાથી રામપુરા નિવાસી કાન્તીલાલ સાકરચંદ તરફથી ભેટ..રામપુરા-ભંડા. ૧૦૧–૦૦ સમેતશીખર તીર્થોદ્વારીકા વિદુષી સાધ્વી શ્રીરંજનશ્રીજી મ. ના સુશિષ્યા રેવતીશ્રીજી મ. ના પરમવિનયી શિષ્યા શમગુણાશ્રીજી મ. ની શુભ પ્રેરણાથી જ્ઞાનભક્તિમાં ભેટ, સુરત. Page #8 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧-૦૦ સમેતશીખર તીર્થોદ્ધારીકા વિદુષી સાધ્વી શ્રી રંજન શ્રીજી મ. ના પરમવિંનયી સાધ્વીશ્રી ગુણયાશ્રીજી - મની શુભ પ્રેરણાથી પુસ્તક પ્રકાશનમાં ભેટ. ૧૦૧-૦૦ ગનિષ્ઠ આચાર્યશ્રી વિજયકેસરસૂરીશ્વરજી મ. ના આજ્ઞાવતની વિદુષી સાધીશ્રી નેમશ્રીજી મ. ની અઠ્ઠાઈની તપસ્યા, સાધ્વીશ્રી શાસનરસાશ્રીજીના માસક્ષમણ સા. રત્નત્રયાશ્રીજીની અઠ્ઠાઈ સા. વિરતી ધરાશ્રીજી મ. ના ૧૧ ઉપવાસ સાધ્વીશ્રી મંજુલાશ્રીએ કરેલ વર્ધમાન તપની પર મી ઓગળી તથા સાધ્વીશ્રી ત્રિલોચનાશ્રીજીએ કરેલ ૮૨૮૩મી ઓળીની પૂર્ણાહુતી નિમિત્તે નવસારી શ્રી સંઘ તરફથી જ્ઞાનખાતામાંથી જ્ઞાનભક્તિમાં ભેટ. નવસારી. પ૧-૦૦ વિદુષી સાધ્વી હેમેન્દ્રશ્રીજી મ. ની શુભ પ્રેરણાથી જ્ઞાનભક્તિમાં ભેટ...બીલીમેરા. ૧૧-૦૦ વિદુષી સાધ્વીશ્રી શુભંકરાશ્રી મ. તથા સા. મહાનંદાશ્રીજી મ. જે હરીપુરા શ્રી સંધની વિનતિથી ચાતુર્માસ કરેલ તેમાં થએલ જ્ઞાનખાતાની આવક માંથી તેમની શુભ પ્રેરણાથી હરીપુરા ઉપાશ્રય જ્ઞાનખાતા તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ.. ૧૦-૦૦ વિદુષી સાધ્વીશ્રી કનકપ્રભાશ્રી મના સુશિષ્યા સાધ્વીશ્રી સુતારાશ્રીજી મ૦ ના ઉપદેશથી તથા પ્રક્રિયા પ્રશિષ્યા સાધ્વી સુલક્ષિતાશ્રીની શુભ પ્રેરણાથી લીંબડી નિવાસી શેઠ શાન્તીલાલ ચુનીલાલ તરફથી પુસ્તક પ્રકાશનમાં ભેટ લીંબડી ૧૦૧-૦૦ સુરત નિવાસી ઝવેરી રતનચંદ તલકચંદનાં ધર્મ : પત્ની રમીલાબેન (ધનુબેન) તથા તેમના સુપુત્ર રમેશ, સુરેશ તથા દિનેશ તથા પુત્રવધુ મીનાક્ષીબેન તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય-નિવેદન અમારી આ “જૈન પુસ્તક-પ્રચારક સંસ્થા” પૂર્વાચાર્યોની અને પરમતારક ગુરૂદેવ શ્રી આનંદસાગરસુરીશ્વરજી મહારાજની કૃતિઓનું તેમજ શાસનપગી બીજી આધુનિક-કૃતિઓનું પણ પ્રકાશન કરવા ભાવના રાખે છે. તે પૈકી પૂ. ગુરૂદેવશ્રીએ આપેલ પ્રશ્નોના સમાધાન તરીકે સાગર સમાધાન આગમેદ્ધારક સંગ્રહ ૨૬મા ગ્રંથરત્ન તરીકે પૂ. ગુરુદેવશ્રીના પ્રખર અનુરાગી મુનિરાજ શ્રી ગુણસાગરજી મહારાજની પ્રેરણથી પ્રસિદ્ધ થાય છે. આ ગ્રંથના વિષયને સમજવા માટે વિષયાનુક્રમ અપાયેલ છે. V૦ મુનિ મહારાજશ્રી ગુણસાગરજી મહારાજશ્રીની પ્રેરણાથી આ તથા બીજી સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં નીચેના ગ્રંથ પ્રકાશિત થયા છે. સિદ્ધચક્ર-માદાઓ. | (અ૦ ૪ વ્યા૦ સંગ્રહ ભા. ૧). સુધા-સાગર ભા-૧-૨ આરાધનામાર્ગ. (ગુજરાતી ભાવાર્થ) સાગર-સમાધાન ભા–૧–૨. શ્રી તીર્થંકરપદવી–સોપાન. શ્રી નવ સ્મરણાનિ ગૌતમરાસ. (વીસસ્થાનકના વ્યાખ્યાનો ) સૂયગડાંગ સૂત્ર. (વ્યાખ્યાન.) આગમ દ્વારકશ્રીની અમોઘ-દેશના પર્વ-દેશના. વ્યાખ્યાન (પાંગ પ્રકીર્ણક વિષયાનુક્રમાદિ. | આગમોદ્ધારકશ્રીની અમૃતવાણી સ્થાનાંગ-સૂત્ર. વ્યાખ્યાન (વ્યાખ્યાન સંગ્રહ ભા–૧). આગમ દ્વારકશ્રીની અમૃત-દેશના ષોડશક પ્રકરણ. વ્યાખ્યાન નવપદ-માતામ્ય. (વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧). આગહારક-લેખસંગ્રહ. આગમીયસૂક્તાવલ્યાદિ. લઘુતમનામકોષ અને તે પર્વ–માહા (પના વ્યાખ્યાન) લસિદ્ધપ્રભા-વ્યારણ છે પ્રશમરતિ અને સંબંધકારિકા. આચારાંગ સૂત્ર, T(વ્યાખ્યાન સંગ્રહ) Page #10 -------------------------------------------------------------------------- ________________ નવપદ-માઠાઓ. (આ બીજી) | અષ્ટાદ્વિકામાહાભ્ય ઉપદેશ નાકર. (મૂળ ભવાર્થ) (અઠ્ઠાઈના વ્યાખ્યાને) આનંદ-સુધાસિંધુ ભા-૨ શ્રી પ્રજ્ઞાપના વ્યાખ્યા (હારિભદ્રીય) તારિક-પ્રશ્નોત્તર (સંસ્કૃત) તાવિક–પ્રશ્નોત્તરી આરાધનામાર્ગ ભા-1(સં. ભાવાર્થ) પત અને ઉદ્યાપન. | સાગર સમાધાન ભા-૧.(આ બીજી) આ પુસ્તકનું સંશોધનાદિ કાર્ય પૂ. આગામે દ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના અનન્ય-પટધર શ્રી સમેતશિખરજી મહાતીર્થમાં, તથા રાજગૃહી મહાતીર્થમાં અને મૂળી તથા કપડવંજમાં અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવનાર તથા તીર્થકર ભગવંતોની કલ્યાણકભૂમિએની તીર્થયાત્રા કરીને બંગાલ, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ખાનદેશ, મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, આદિ પ્રદેશમાં વિચારીને પણ જ વર્ષે પાલીતાણ શહેરમાં પધારી ત્યાં શ્રી વર્ધમાન જૈન આગમમંદિરસંસ્થાની વિશાળ જગ્યામાં બંધાયેલ ગુરૂમંદિરમાં પૂ આગમોદ્ધારકશ્રીની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનાર, પૂર્વાચાર્યોના તથા ૧૦ આગમોદ્વારકશ્રીના રચેલા ગ્રંથનું સંપાદન કરનાર વર્તમાનમૃતના જ્ઞાતા વિદ્યાવ્યાસંગી, મૂળીનરેશ–પ્રતિબંધક શાંતમૂર્તિ ગચ્છાધિપતિ આચાર્યભગવાન શ્રી માણિક્યસાગરસુરીશ્વરજી મહારાજના પરમવિનયી શિષ્યરત્ન શતાવધાની ગણુવર્ય શીલાભસાગરજી મહારાજે કરેલ છે. તથા આ પુસ્તક પ્રકાશનમાં સહાયભૂત થનાર મુનિશ્રી અરૂણોદયસાગરજી મ. તથા બાલમુનિ શ્રીમહાબલસાગરજી મના અમે ઋણી છીએ. અંતમાં આ પ્રશ્નોના સમાધાનના વાંચન-મનન દ્વારા ભવ્ય જીવ આરાધના કરે એજ અભ્યર્થના વિ. સં. ૨૦૨૯ લિ. 2 બાળવાર ) મહા સુદ ૩. મંગળવાર મદ્રાસી પાનાચંદ સાકરચંદ આગમમંદિર-પ્રતિષ્ઠાદિના ઝવેરી અમરચંદ રતનચંદ સૂરત ઝવેરી શાંતિચર છગનભાઈ Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગ્રન્થો પુસ્તકે પુસ્તિકાઓને અંગે પ્રસ્તાવના આપવાની પરંપરા ચાલુ છે, નાના કે મોટા દરેક ગ્રન્થને સામાન્ય કે વિશેષ, પણ તે ગ્રન્યના ઉદ્દેશ, રહસ્ય, રૂપરેખાદિ દશાવનાર નાની કે મોટી પ્રસ્તાવના હશે, આ પ્રસ્તાવના એટલે ગ્રન્થની રૂપરેખા વિગેરે આપવામાં આવેલ છે જેમાં તે સિદ્ધચક્ર સાહિત્ય-પ્રચારકસમિતિ મારફત પ્રસિદ્ધ થતા શ્રી સિદ્ધચક્ર નામે પાક્ષિકમાં શ્રી સાગર સમાધાન છે. પ્રશ્નોના સમાધાન આપનાર પૂજ્ય ગુરુદેવશ્રીના નામથી જૈન સમાજમાં કોઈ ભાગ્યે જ અપરિચિત હશે જેને સમાજના પરમ ઉપકારી શાસનના પરમ પ્રભાવક પૂ. ગુરુદેવશ્રીની ઓળખાણ આપવી એ બાલચેષ્ટા કિતુ તક પામીને એ 'વિષે એ પુણ્યપુરુષનું શાસનના ધુરંધર સૂરિપુંગવનું સ્મરણ થાય. ભક્તિ થાય એ અનુમોદનીય છે. કર્તવ્ય છે. શિલાના નરેશ–પ્રતિબોધક સ્વ-પર-શાસ્ત્રરહસ્યનિષ્ણાત, જ્ઞાનવૃદ્ધ. વૃદ્ધ પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ આગદ્ધારક આચાર્યદેવશ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ એજ શ્રી જૈન સમાજના પ્રાણાધિકવલ્લભ પૂજ્ય ગુરૂદેવશ્રીએ તીર્થને 'અંગે, શાસનના અંગે, સિદ્ધાન્ત અંગે, જ્યારે જ્યારે તેવા તેવા પ્રસંગે પ્રાપ્ત થયા છે. ત્યારે ત્યારે લેશ પણ વિશ્રાંતિ વિના કોઈની પણ પરવા વિના તેઓશ્રીએ એકલે હાથે પ્રભુ શાસનની અપ્રતિમ સેવાઓ બજાવી છે. એવી સેવામાં જ જીવનને તન્મય બનાવ્યું છે. પ્રભુ શાસનની વિજયપતાકા જ ફરકાવી છે. એમ તો તેઓશ્રીની અગણિત સેવાઓ વિદ્યમાન છે. તેઓશ્રીનું જીવન જ સેવાના પ્રતિક સમાન છે. અનેકવિધ સેવાઓમાં આગમ-સેવા એ તેઓશ્રીનું પ્રધાનતમ આત્મીય જીવન છે. આગમના વાંચન સંશોધન પ્રકાશન આદિથી તો તેઓશ્રી સાક્ષરશિરોમણી તરીકે સુપ્રસિદ્ધ હતા, છે જ કિંતુ છેલ્લે છેલે સિદ્ધાચલગિરિરાજની છાયામાં બાંધવામાં આવેલું શ્રી વર્ધમાનજૈન-આગમમંદિર મધ્યમાં એક મોટું, આજુબાજુ ચાર મધ્યમ Page #12 -------------------------------------------------------------------------- ________________ મંદિરવાનું અને ૪૦ દેરીમોની રચનાથી વિભૂષિત કરાયું છે. એમાં ઉર્વિલે ક અને અલકને વિમાનમાંના શાશ્વતચૈત્યોમાં સ્થાપિત કરાયેલા એકસો એંસી જિનબિંબને અનુલક્ષીને ૧૮૦ પ્રભુ પ્રતિમાઓ જેનામોની સંખ્યા પીસ્તાલીશ હોવાથી ૪૫ ચૌમુખજીઓ વડે આ પ્રમાણે સ્થાપિત કરાવાઈ છે.-વર્તમાન ૨૪ તીર્થકરોના વીસ, ૨૦ વિહરમાન જિનેશ્વરોની વીસ અને શાશ્વતા ચૌમુખજી મલી ૪૫ ચૌમુખજીઓ વડે (૪૫૪૪=૮૦) દેવલોકમાન જિનબિંબ સ્વરૂપ સાચવવામાં આવ્યું છે. જિનેશ્વરોના જન્મકલ્યાણક સમયના અભિષેક માટેના મેરૂ પર્વતે પાંચ હોવાથી તેને અનુલક્ષીને એક મોટો ૪ મધ્યમ એ પાંચ ચમાં. આગ અને પ્રકરણોમાં આવેલા વર્ણને પ્રમાણે પાંચ મેરૂ–પર્વતની સ્થાપના કરી પાંચ ચૌમુખજી બાકીની ૪૦ દેરીઓમાં જિનેશ્વર ભગવંતોએ સમવસરણમાં ચારે દિશા તરફ ચતુર્મુખે આગમોની પ્રરૂપણારૂપ દેશના દીધી હેવાથી તે ઉદ્દેશને-અનુલક્ષીને ૪૦ સમવસરમાં ૪૦ ચૌમુખજી ભલી ૪૫ ચૌમુખજી પ્રતિષ્ઠિત કરાયા છે. તેમજ દિવાલોમાં કરાણાના આદર્શ પાષાણોમાં શ્રી મુખે પ્રરૂપેલા એ પીસ્તાલીશ આગમ અને પૂર્વાચાર્યોએ રચેલાં કમ્મપડિ પંચસંગ્રહ ોતિષકડક વિગેરે કેટલાક શાસ્ત્રો આરૂઢ કરાવી સ્થાપવામાં આવ્યા છે. (૨) ઉપર્યુકત આગમમંદિરની સમીપમાં સુકુમાર અને આકર્ષક સિદ્ધચક્ર–ગણધરમંદિર પણ બાંધવામાં આવ્યું છે. એના સહુથી ઉપલા મજલામાં ચારે દિશાએ કૃપાદૃષ્ટિ દાખવતા ચૌમુખજી પધરાવવામાં આવ્યા છે. અને ભૂગર્ભમાં અતિથિ તરીકે અન્ય પ્રતિમાજીઓ બિરાજમાન કરવામાં આવ્યા છે. વચલા તલમજલાના ભાગમાં સિદ્ધચક્ર મંડળ આદીની યેજના આ મુજબ કરવામાં આવી છે-સિદ્ધચક્ર મંડળમાં ૧૦૦ ૮ પાંખડીના કમળમાં સમવસરણ યોજયું હેઈને ઉપલી બાજુમાં નવપદજીની જના માટે વિશાળપણે કમળની ૮ પાંખડીઓ બનાવવામાં આવી છે. કમળના મધ્યભાગની શિખામાં અરિહંતરૂપે ચૌમુખજીની અને વચલી ક પાંખડીઓમાં સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય અને સાધુની મૂર્તિઓ Page #13 -------------------------------------------------------------------------- ________________ પધરાવવામાં આવેલી હેઇને મંડળની રચના દેદીપ્યમાન બની છે. કમળના ખૂણાઓની ચાર પાંખડીમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપદની લિપિબદ્ધ પેજના અને આખા મંડળમાં મંત્રાક્ષરો અને દેવ-દેવીઓ તેના નામો અને સ્થાને સહિત કેતરવામાં આવ્યા છે. એ મંદિરની દિવાલમાં પણુ વર્તમાન ચોવીસીના ચોવીસ તીર્થંકર મહારાજાઓ સ્વ સ્વ તમામ ગણધરો સહિત અલંકૃત કરાવી આયાગપટ્ટની જેમ ૨૪ પટમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. અને ૧ પચ્ચીસમો પટ ભગવંત મહાવીરસ્વામી અને સુધર્માસ્વામી સહિત આગમોને પુસ્તકારૂઢ કરનાર શ્રી દેવદ્ધિગણિક્ષમાશ્રમણ પર્યન્તના બહુશ્રત કેટલાક આચાર્ય ભગવંતો વડે અલંકૃત કરવામાં આવ્યો છે. ગણધર મહારાજાઓના પદો વડે ભૂષિત હવાથી જ એનું નામ સિદ્ધચક્ર–ગણધરમંદિર રાખવામાં આવ્યું છે દિવાલના વિશેષભાગમાં આચારાંગ-સૂયગડાંગ-દશાશ્રુતસ્કંધ-દશવૈકાલિક અને ઉત્તરાધ્યયનસૂત્રોની નિર્યુક્તિઓ તથા તત્ત્વાર્થસૂત્ર અને સિદ્ધપ્રાભત ગ્રંથને આદર્શ શિલા ઉપર આરૂઢ કરાવી બીરાજમાન કરવામાં આવ્યા છે. આ મંદિર પણ આગમોની નિર્યુક્તિઓ વડે અલંકૃત હેવાથી સિદ્ધચક્રગણધર જૈનાગમમદિર કહેવાય તો અતિશયોક્તિ નથી જ, આગમમંદિર માટે ભરાયેલા ૮૦૦ પ્રતિમાજીઓની તથા બહારના આવેલા અન્ય પ્રતિમાજીઓ વિગેરે મલીને આશરે ૨૦૦૦ ઉપરાન્ત જિનબિંબ વિગેરેની અંજાલાકા સંવત ૧૯૯૪ મહાવદ-૨ ને સોમવાર તા. ૨૨-૨-૧૯૪૩ને રોજ શુભલગ્નમાં આચાર્યશ્રીઆનંદસાગરસુરીશ્વરે કરી હતી તેમજ ઉક્ત બંને મદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૧૯૯૯ના મહાવદ ૫ ને તા. ૨૫-૨–૧૯૪૩ ગુરૂવારને રોજ ઉક્તસૂરીશ્વરે કરાવી હતી. આ બંને મંદિરની સાથોસાથ સાધુ-શ્રમણ મહારાજને પુસ્તક સંગ્રહ રાખવા-જાણવા માટે શ્રી શ્રમણ સંઘ પુસ્તક સંગ્રહ” નામનું એક મકાન પીસ્તાલીશ આગમને અનુલક્ષીને પીસ્તાલીશ પુસ્તક ભંડારે સંગ્રહવા માટેનું યોજવામાં આવ્યું છે. તેમાં હાલ થડા ભંડારો Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ગેાઠવવામાં આવ્યા છે. તેવી રીતે સુરતમાં સ્થાપન કરવામાં આવેલ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમ‘દ્વિરમાં તિ′લાકના વિમાનામાં શાશ્વતા થૈયામાં સ્થાપિત કરાયેલાં ૧૨૦ જિનિખ ખાને અનુલક્ષીને ભૂગર્ભ સહિત ત્રણ મજલામાં ૧૨૦ પ્રભુબિા પશ્ચિમાભિમુખે સ્થાપિત કરવામાં આવ્યા છે. મુખ્ય તલમજલામાં આસનેપકારી ચરમ તી'કર શ્રી મહાવીરસ્વામી આદિ બિખા, ચાટીગ માં આદ્યતીર્થંકર શ્રી આદીશ્વરજી આદિ બિંખે, અને ભૂગર્ભમાં શ્યામ આરસના સહસ્રા યુક્ત શ્રી પાર્શ્વનાથજી આદિ બિંખે, ભૂમિગૃહમાં ઉપરાંત શ્રી સિદ્ધચક્રજીના મંડળેા બે સમવસરણુરૂપે તે તે વર્ષોંના રંગવાળી પ્રતિમાથી બિરાજીત કરવામાં આવ્યા છે. ભૂમિગૃહમાં અને તળમજલાના રંગમંડપમાં પીસ્તાલીશે આગમાને તામ્રપત્રામાં ઉપસાવેલા અક્ષરાથી આરૂઢ કરાવી ચેનલોમાં કાચથી આચ્છાદિત કરી સ્થાપિત કરવામાં આવ્યા છે. ભૂમિગૃહમાં પાર્શ્વનાથજી અને મઠ તાપસના પ્રસંગેા વિગેરેના દૃશ્યા તલમજલે મુખ્ય રંગમંડપમાં શ્રી મહાવીરના પંચકલ્યાણક દિ દૃશ્યા અને ચેટી-શિખા મજલે શ્રી આદીશ્વરજીના પ્રસગમાંના દા દીવાલ ઉપર કોતરવામાં આવ્યા છે. મંદિરને ફરતી ચારે તરફની દીવાલાના બાહ્યભાગમાં ચૌદ સ્વપ્ના. અષ્ટમોંગલ અને અષ્ટ પ્રાતિહાર્યાં વિભૂષિત કરવામાં આવ્યા છે. સુરતના મંદિરમાં બિરાજમાન કરવા માટે પાદલિપ્તપુરમાં સં. ૧૯૯૯ની સાલમાં અંજનશલાકા થયેલા બિંખમાંથી ૧૨૦ જિનબિખા સં૦ ૨૦૦૩ના આશ્વિન વિજયાદશમી અને શુક્રવારે પાહુણા તરીકે અત્રે પધરાવવામાં આવ્યા હતા અને એજ પ્રતિમાજીએની તામ્રપત્ર આગમમદિરમાં વિ॰ સ૦ ૨૦૦૪ના મહા સુદ ૩ તે શુક્રવારે તા. ૧૩-૨-૧૯૪૮ની મંગલ પ્રભાતે રવિ અને રાજ આફ્રિ ચાર શુભયેાગવાળા સમયે આગમાદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરે પ્રતિષ્ઠા કરાવી હતી. આ બન્ને આગમમંદિરની રૂપરેખા જીવણચંદ સાકરચંદ ઝવેરીના લખાણુ ઉપરથી લીધી છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂરત અને સૂરીશ્વરજી - પરમ પૂજ્ય આગમ દ્વારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજીએ પિતાનું આખું જીવન જૈનશાસનની સેવામાં વીતાવ્યું હતું અને પોતે અથાગ મહેનતથી શુદ્ધ કરેલા જિનાગોને મુદ્રણ કરાવીને, આરસ ઉપર કે તરાવીને અને તામ્રપત્ર ઉપર ઉપસેલા અક્ષરથી આરૂઢ કરીને ત્રણ પ્રકારે તેનો ઉદ્ધાર કર્યો તેમના ત્રીજા, ઉદ્ધારનું કાર્ય ભાગે સૂરતને સાંપડ્યું. તે તામ્રપત્ર ઉપર આરૂઢ કરેલા આગમે સુરતમાં એક દેરાસર બંધાવી તેની દીવાલ ઉપર લગાડવાનું નકકી થયું. આથી તે માટે અન્ય ધાર્મિક વહીવટ માટે ગુરૂદેવશ્રીને ઉપદેશથી એક પેઢી સ્થાપવાનું નકકી થયું અને શ્રી ચતુર્વિધ સંઘે સંવત ૨૦૦૨ના વૈશાખ સુદ ૧૧ ને શનિવારના દિવસે શ્રીઆગોદ્ધારક સંસ્થાની સ્થાપના કરી અને તે સંસ્થાદ્વારા સુરતમાં શ્રી વર્ધમાન જૈનતામ્રપત્ર આગમમંદિર બાંધવામાં આવ્યું. ખાતમુહૂર્ત પ્રતિષ્ઠા - આ આગમમંદિર (દહેરાસરજી) બાંધવા માટે સુરતના સુપ્રસિદ્ધ રાવબહાદૂર નગીન ચ દ ઝવેરચંદ ઝવેરીના સુપુત્ર શેઠ સભાગચંદના સુપત્ની રતનબહેને આશરે રૂ. ૩૦,૦૦૦] અંકે ત્રીસ હજારની જમીન ભેટ આપી, અને તેના ઉપર આ દહેરાસર બાંધવા માટે સં. ૨૦૦૩ના ફાગણ વદ ૬ને દિવસે ખાતમુહૂર્ત સંધવી શેઠ માણેક્લાલ મનસુખભાઈ અમદાવદિવાળાના હસ્તે કરાવી કામ શરૂ કર્યું અને નવ માસ જેટલા ટૂંકા સમયમાં જ આ દહેરાસરનું કામ પુરૂ કરી સંવત ૨૦૦૪ મહા સદ ને શુક્રવારે પરમ પૂજય અગાદ્ધારક આચાર્યદેવશ્રી નવસાગરસૂરીશ્વરજીના વરદ હરતે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી આ દહેરાસર બાંધવામાં તથા પાછળથી દિવાલોમાં સો વગેરે પુરાવી ટેકોરેશન વિગેરે કરવામાં તેમજ તામ્રપત્ર ઉપર આગમો તૈયાર કરાવવા વિગેરેમાં કુલે લગભગ રૂ. ૫,૦૦,૦૦૦નો અંકે પાંચ લાખ રૂપિયા ખર્ચ થયે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ સુરતના ગુરૂમંદિરના અપૂર્વાદ અને ભવ્ય–પ્રતિમા શ્રીઆગોદ્ધારક-ગુરૂમંદિર આ મંદિર આગમારક આચાર્ય શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મના સ્મરણચિદરૂપે બંધાવવામાં આવ્યું છે. પરમ પૂજ્ય આગમદારક આચાર્ય દેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ વિ. સં. ૨૦૦૬ના વૈશાખ વદ ૫ ને શનિવારના દિવસે સુરત મણે ગોપીપુરાના માળીફળિયામાં આવેલી શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાનાં ઉપાશ્રયમાં) નિર્વાણ પામ્યા હતા. તેમના દેહને અગ્નિ સંસ્કાર શ્રી આગદ્ધાક સંસ્થાની માલિકીની, શહેરની વચમાં આવેલી જગ્યા ઉપર સરકારી સ્પેશિયલ (ખાસ) પરવાનગીથી કરવામાં આવ્યો હતો તે જ આ જગ્યા ઉપર શ્રીઆગમેદ્ધારક-ગુરૂમંદિર બાંધી વિ. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને શુક્રવારના દિવસે પૂ૦ આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મની પ્રતિમાજીની પ્રતિષ્ઠા તેમના અનન્ય–પટ્ટધર આચાર્ય શ્રીમાણિક્યસાગરસૂરીશ્વરજી મના વરદ હસ્તે કરાવવામાં આવી છે. - આ ગુરૂમંદિર બાંધવામાં કુલ ખર્ચ લગભગ અડ્યાસી હજાર રૂપિયાનો થયો છે. રંગમંડપમાં પ્રવેશદ્વારની ઉપર ધ્યાનસ્થ ગુરૂદેવનું તૈલચિત્ર મૂકવામાં આવ્યું છે. તે ચિત્ર આચાર્ય દેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. નિર્વાણ પહેલાં પંદર દિવસ આગળથી કાઉસગ્નમુદ્રાએ ધ્યાનમાં રહેલા તેનું છે. તેઓ તે દરમિયાન અઢેલતા પણ ન હતા અને સતા પણ ન હતા. જે સ્થિતિમાં ધ્યાનમાં રહ્યા હતા તેને આબેડૂબ આ તૈલચિત્ર છે Page #17 -------------------------------------------------------------------------- ________________ રંગમંડપના પ્રવેશદ્વારની બંને બાજુએ ગુરૂદેવશ્રીના દક્ષાથી માંડી અંત સુધીનાં ચાતુર્માસેની અને જીવનના મુખ્ય પ્રસંગેની નોંધ આપવામાં આવી છે. રંગમંડપમાં દક્ષિણ તરફના દ્વારની ઉપર શ્રી આગદ્ધારકે આપેલી વાચનાનું દશ્ય છે. રંગમંડપમાં પશ્ચિમ તરફની બન્ને બાજુની દીવાલ ઉપર આગાદ્વારકના રચેલા સંસ્કૃત-પ્રાકૃત ગ્રન્થ અને સંકલિત પ્રત્યેનાં નામો આરસમાં અંકિત કરાવવામાં આવ્યાં છે. ગભારાના પ્રવેશદ્વાર ઉપર રાજપ્રતિબંધનું દશ્ય છે. આમાં મણે ગુરુદેવશ્રી, ડાબી બાજુએ શિલાના નરેશ છે ને જમણી બાજુએ રાજાએ આપેલે અમારી પડતને પટ્ટક છે. રંગમંડપમાં ઉત્તર તરફના દ્વારની ઉપર (૧) સ્કંદિલાચાર્યું આપેલી માથુરીવાચના છે ને (૨) દેવગિણિક્ષમાશ્રમણે કરાવેલ પુસ્તકારોહણરૂપ વલભીવાચના છે. રંગમંડપમાં દક્ષિણ અને ઉત્તર તરફના દ્વારોની બન્ને બાજુએ ચાર દશ્યો છે. પૂ. આગમો દ્ધારક આચાર્યદેવથી આનંદસાગર, સૂરીશ્વરજી મહારાજના સદ્દઉપદેશથી સ્થાપાયેલ શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકધાર ફંડ તરફથી છપાએલ સચિત્ર “બારસા સૂત્ર” મૂળી તામ્રપત્ર ઉપર ઉપસાવેલ અક્ષરેથી અલંકૃત કરી સુંદર ફ્રેમમાં તૈયાર કરીને દીવાલ ઉપર લગાડવામાં આવેલ છે. તે એક અદ્ભુત વસ્તુ શ્રી આગદ્ધારક-ગુરુમંદિરમાં દર્શન કરવા લાયક બનેલ છે. રંગમંડપના ઘુમટમાં ગુરુદેવશ્રીને દેહની જેવી સ્મશાનયાત્રા નીકળેલી હતી, તેવી આબેહૂબ તેમાં આલેખવામાં આવી છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રીની અપુર્વ ભાવના પૂ યાનસ્થ ગુરૂદેવશ્રીની ભાવના આગમમાં આવતી પૂ૦ મહાપુરુષોની વાર્તાઓને આરસમાં ભાવવાહી ચિત્રો ચીતરાવીને ભવ્ય અને કલાયુક્ત સચિત્ર આગમમંદિર બંધાવવાની ભાવનાથી આગમાંથી વાર્તાઓની ધ સુરતમાં શેઠ મંછુભાઈ દીપચંદની ધર્મશાળામાં (લીંબડાના ઉપાશ્રયે) કરાવતા હતા, પણ તે નેધ અધુરી રહી અને પૂ આ મારક-આચાર્ય દેવ-શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ તેજ ઉપાશ્રયમાં ૧૫ દિવસ અર્ધપવાસને મૌનપણું અંગીકાર કરીને વિ. સં૦ ૨૦૦૬ના વૈશાખ વદ ૫ શનિવારે અમૃત ઘડીએ ક. ૪. મી. ૩રના નિર્વાણ પામ્યા, તે થએલ નોંધ ઉપરથી ગદ્ધારક આચાર્યદેવ શ્રીઆનંદસાગરસૂરિજી મહારાજના અનન્ય-પટ્ટધર પૂ૦ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રીમણિયસાગરસૂરીશ્વરજી મહારાજની શુભ-નિશ્રામાં તૈયાર થયેલ ૪૨ ભવ્ય-ચિત્રે પાલીતાણા આગમમંદિર નજીક બંધાયેલ “સ્વાધ્યાય-હેલમાં વિ. સં. ૨૦૧૬ના મહા વદ ૫ ગુરૂવારે પધરાવવામાં આવેલ છે. લી. વિ. સં. ૨૦૦૯ મહા સુદ ૩ મંગળવાર આગમોદ્ધારક-ગુરૂમંદિર પ્રતિષ્ઠાદિન સુરત આઇ શ્રી આનંદસાગરસૂરીશ્વર શિષ્ય ગુણસાગર ) Page #19 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમ ૭૫૭ ७५८ ૧૭૫ વિષય પ્રશ્ન અનુકરણીયતાને અંગે. ૭૫૧ ૯૬૦ આગમનામને વિહાર શાસ્ત્રમાં છે? નહિ પડવાના નિશ્ચયથી વ્રતાદિ દેવાય છે? . ૭૫૩ મુદ્ર આદિમાં લૌકિકટીપણાને આગ્રહ. ૭૫૪ ભગવાનને ગર્ભમાં અભિગ્રહ. ૭૫૫.૭૭૯ જાવણિજજાએ અર્થ શું ? ૭૫૬ આદેશ માગ્યા પછી ઈચ્છ કહેવાનું તવ શું ? શ્રાવક-શ્રાવિકા ચતુર્વિધ સંઘમાં કેમ ગણાય? સમ્યફ પામ્યા પછી શ્રાવક કક્યારે કહેવાય ? 'सम्यग्दर्शनज्ञानचारित्राणि मोक्षमार्ग':' _ 'नादसणिस्स नाण' 'मोक्खमम्गाहिलासिको' મેક્ષમા-સશનિવરિત્ર' એ પદની સંગતિ. વડાકલ્પને ૭૬ શી રીતે કરવો ? ૭૬૧ શાસ્ત્ર પ્રદાનના અંગે કણ અધિકારી છે ? ૭૬૨ કેવલજ્ઞાનીમહારાજ પંચપરમેષ્ઠિમાં કયા પદે ? ७१३ ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા અસંખ્યાતગુણ નિર્જરાવાળી | પહેલી શ્રેણિમાં ગણાય ? ક્ષાયિકસમ્યક્ત્વ પામતા છ ઔપશમિક અને પરામિક પામેલા હોય ? ૭૬૫ ક્ષાયિકસમ્યક્ત્વવાળે એ ભવ કે પહેલા ભવમાં પાંચમું ગુણ સ્થાન પામેલ હોય કે ન હોય ? અનંતાનુબંધી અને દર્શનમોહનીયના ઉપશમ અને ક્ષેપક અંગે શ્રેણિનું સમાધાન ७६४ ૭૬૬ ७१७ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૭૭૦ ૭૭૫ આચારાંગનિયુક્તિમાં આવેલ સંકુwતી નામેની પહેલી શ્રેણિનું સમાધાન . ७६८ અનાદિ મિયાતી જીવ સમ્યકત્વ પામે તે પણ સાધુ કરતાં * અસંખ્યાતગુણ નિર્જરવાળે છે ? ७९५ સમ્યગ્દષ્ટિની પહેલી શ્રેણે કેમ ? ગર્ભાછમાદિને ખુલાસો... ૭૭૧ ભગવાનના જન્મ વાંચન વખત નાબિએર વધેરવામાં એકેન્દ્રિયની - વિરાધનાને ખુલાસો ; ' ૭૭૨ વ્યાખ્યાનાદિમાં ચેપડીઆદિની પ્રભાવના થાય કે નહિ ? ૭૭૩ અમૃત દેવી, સરસ્વતી દેવી એક કે જુદાં છે અને તેની મૂર્તિ કેવી ? ૭૭૪ પર્યુષણમાં ક૯૫ધર અને સંવછરીના દિવસે પૌષધ કરવાનો એ ખુલાસો. પ્રર્વતિથિને ય હોય કે નહિ ? ૭૭૬ ઉદયવાળી તિથિ પ્રમાણ છતાં અનુદયી પર્વ નિથિ કેમ નાય? ૭૭૭ મહાવીર મહારાજનું નિર્વાણ કલ્યાણક કયારે ગણવું ? છ૭૮ ઉપકારને ઔદયિક, ક્ષાયિક ક્ષાયાપશનિકાદિ વિચાર. ૭૮૦, ૭૮૧ “જાવાસ્ટિ'ને અર્થ શું ? ' ૭૮૨, ૯૫૨ બાબતને અર્થ શો ? ૭૮૩, ૭૮૪ ૦૮૫, ૭૮૬, ૭૮૭, ૭૮૮, ૭૮૯, ૧રરર રર૩, ૧૨૨૪, ૧૨૨૫ ઋષભદત્તનું બીજું નામ રોમિલ ? - ૭૯૦ આષાઢ પૂર્ણિમાએ વર્ષની પૂર્ણાહુતી તો સંવછરીએ કેમ નહિ? ૭૯૧ રાઉદ્દબુદ્ધિપુurમાસીકુ'ના ક્રમનું સમાધાન ૭૯૨ નેમિનાથજી સિવાય ૨૩ ભગવાનનું જ સિદ્ધાચલ આવવું થયું ? ૭૩ મસ્યના આકારનું મંગલપણું કેમ? ૭૯૪ ભાવિતાત્મા માતાની કુક્ષિમાં આવે તે માતા સ્વપ્ન જુવે ખરી ? ૭૯૫ ભવિષ્યમાં શુદ્ધચરિત્રવાળા કે વિદ્વાન થનારાના જન્મની વિશિષ્ટતા છે? ૭૯૬ કર્મવેદનકાલના પ્રકાર કેટલા? . . . . : : ' -૭૯૭ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અનુત્તવિમાનમાં જનાર ઉપશમશ્રેણિવાળા પ્રથમ સંધયણવાળા જ હાય ? સ્વયંભૂરમણુની પૂર્વાપર વેદિકા સુધી લેક. ૭૮ wee આસનકર્મી, સતત ધંટાનાદ, અને અવધિજ્ઞાનથી ઇન્દ્રોને જિનેશ્વર મહારાજના જન્મની ખબર. ઋષભદેવભગવાનનું ગૃહસ્થપણામાં ક્ષીરસમુદ્રનું જ પાણી '' પાવાપણુ’. સ્વયં પ્રભાદેવી તેજ નિર્દેમીકા ? શ્રેયાંસકુમારને જાતિસ્મરણુ સાથે અવધિજ્ઞાન. કરેમિ ભંતે' અને ચત્તામંગલ' વિગેરે પ્રતિક્રમણમાં ખેલવાનુ કારણ શું? texPage #22 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કપુસૂત્રમાં દેવહિઁગણિક્ષમાશ્રમસુધીની પટ્ટપર પાનુ સમાધાન. ૮૧૭ એક સૂત્રના અનંતા મમ પર્યાયે. ૮૮, ૮૧૯ ૨૦ દિગંબરેશને આગમ-સમીક્ષાને અવકાશ નથી ? દીક્ષિતને રાકવાને અંગે. ૮૨૧, મરીચિએ ભગવાનનું કહેલુ જાણ્યું તેમાં અભિમાન શું? ૨૪; ૨૨૨, ૮૨૩ ૮૨૫, ૮૨૬, ૯૨૭ છેદેપસ્થાપનીયચારિત્ર. ત્યારથી કૅશિકુમારનું સામાન્ય શ્રુતજ્ઞાનોપણું ? કૅશિકુમારની શ’કાશ માટે ? કૅશિકુમારે વ્રત ગૌતમસ્વામી પાસે લીધું. દિગબર અને શ્વેતાંબર કેવી જિનેશ્વર ભગવાનની મૂર્તિને માને ! તિમિઅ ંગેના પ્રશ્નો. ૨૮ ૨૯ ૮૩૦ ૩૧ ૮૩૨ ૮૩૩, ૮૩૪, ૮૩૫, ૮૩૬, ૮૩૦, ૮૩૮, '૮૩૯, ૮૪૦, ૮૪૧, ૪૨, ૨૪૪, ૮૪૧, ૮૪૬, ૨૪૭, ૮૪૮, ૨૪૯, ૮૧, ૮૫૧, ૮૫૨, ૮૩, ૮૫૪, ૮૫૫, ૮૫૬, ૮૬૨, ૮૬૩, ૮૬૪, ૮૬૬, ૮૮૮, ૮૮૯, ૯૦, ૮૯૯, ૯૦૦, ૯૦૧, ૨૦, ૨૨૧; ૯૨૩, ૯૨૪, ૨૫, ૯૨૬, ૯૨૭, ૨૮, ૧૨૦૧, ૧૨૦૨, ૧૨૩૪, ૧૨૧૫, ૧૨૧૬, ૭:૧૨, ૧૨૧૭, ૧૨૧૮, ૧૨૯, ૧૨૨૦, ૧૨૨૧, ૧૨૬૦, ૧૨૬૮, ૧૨૬૯, ૧૨૭૦, ૧૨૭૧, ૧૨૭૨, ૧૨૭૩, ૧૨૭૪, ૧૨૭૫, ૧૨૭૬. ૪૩ બ્રાહ્મણુનુ કુલ કઈ અપેક્ષાએ નીચું ? જિનેશ્વરમહારાજાદિની પૂજામાં થતી હિંસાની માક યજ્ઞાદિતા હિંસામાં પાપ ખરુ` કે નહિ ? પાણી વિના વધારેલું શાક ખીજે દિવસે વાસી ગણાય કે નહિ ! ૮૫૮ ૮૫૦ Page #23 -------------------------------------------------------------------------- ________________ '૮૫૯ ૬૮૬૧ ૮૬૫ w ૨૦ બટાકાદિ સૂવેલાને નિષેધ. સર્વ કેમાકારીઓને પિતાની બહેન સમાન માનવી એ 'નિયમનું સમાધાન. ' ' ર૦ લાસ્ત્રીને અડકવામાં દેષ કેવી રીતે ? હસ્તિપાલરાજાના સ્વપ્નને કાળ સંબંધી ફળ વિચાર. સં યકૃત્વ અને જ્ઞાનમાં ઉપકાર્યઉપકારક ભાવ. સમ્યકત્વ અને ચારિત્ર ઉપયોગ રૂપે નથી પણ તત્વશ્રદ્ધા અને પાપનિવૃત્તિના અધ્યવસાય રૂપ છે. ૮૬૮ ચઆદિ દશનનું સમ્યફપણે કેમ નહિ? - ખસ્ત છાદિના ભેગાં પચ્ચકખાણે માનતા નથી તે શાસ્ત્રાનુસારી નથી ? ૮૭૦, ૯૨૯, ૯૩૮, ૯૮૭ તીર્થકર સિવાયની પદવીઓ સંસારચક્રમાં એકથી વધારે વખત આવી શકે? ચક્રવર્તી આદિપદવીઓમાં ભવને નિયમ ખરે કે નહિ ? ૮૨ ચક્રવર્તીઆદિપદવી પામ્યા પછી તિર્યંચગતિમાં પણ જાય ! ૮૭૩ નંદનમુનિના તપના દિવસને હિસાબ ८७४ અવધિજ્ઞાન અંગેના પ્ર. ૮૭૫, ૬, ૮૭, ૮૮૦, ૮૮૫, ૮૮૬, ૮૮૭, ૧૦૮૬ ભગવત વિગેરે અને વાર્થમાં આવતા મતિજ્ઞાનના ८७७ મેકમાર અગેના પ્રશ્નો. કેવલજ્ઞાન વખતે મતિજ્ઞાનાદિ હોય કે ન હોય , રિને ભાવાર્થ 221 મતિ અને શ્રુતજ્ઞાનની ભજનાને ખુલાસે. 3 જસુકુમાલને જીએ ક કે બે ?'' હાલિક અને મહાવીર મહારાજાને સંબંધ ક્યારથી ૮૧ વષથની. સમજણ ૮૭૮, ૮૮૮ Page #24 -------------------------------------------------------------------------- ________________ 2૨ ૮૯૫ પ્રિયમિત્રના ભાવમાં સાધુપણું અને દીક્ષા પર્યાયનો ખુલાસો. નંદનના ભાવમાં રતિ–અરતિને નથી ગમ્યું તેને ખુલાસે. આર્ય રક્ષિતસૂરિજી ભદ્રગુપ્તસૂરિજીને નિર્ધામણા કરાવ્યા પછી ઉજજયિની આવ્યા ? ૮૯૩ કલ્પસૂત્રમાં ચાન્દ્રકુલનો અધિકાર નથી તેને ખુલાસ. (૯૪ નાગેન્દ્રકુલ અને નાગલીશાખાને ખુલાસે. અભવ્યને આભોગિકમિથ્યાત્વ હોય કે ન હોય ? . ૮૯ ચોમાસી ફરવાથી ત્રણ પખીપ્રતિક્રમણ ઓછા થયાં તેનું સમાધાન. ૮૯ અતિમુક્તમુનિ અંગેના પ્રશ્નો. ૯૨, ૯૦૩, ૯૦, ૯૦૫, આર્ય રક્ષિતરિજીના પિતાના પ્રસંગથી ચોલપદો નિયમિત અને | માત્રકની પ્રવૃત્તિ થઈ ? કાલ કર્યો ત્યારે તેમના પિતા હતા ? ૯૬ વજીસ્વામીના ગૃહસ્થ પર્યાયનું સમાધાન. ' '' ૯૦૭ આલેયણ આચાર્યાદિક સાધુઓ પાસેજ કેમ લેવાય ? ૯૦૮ વજીસ્વામીજી અને આર્ય સમિતિસૂરિજીનું પહેલા-પછી પણાનું સાંધાને. ' ' ' - 3 ૯૦૯ શાસનપ્રભાવના માટેજ વજીસ્વામીજી પુષ્પો લાવ્યા. વજીસ્વામીજી સુધી કથંચિત વનમાં રહેનારા સાધુઓ હોય તો -ના ન કહેવાય. ' . ' " હાર નન્દીસૂત્રના કર્તા અંગે. ર.૧રપ ચંદ્રકુલ અને ચંદ્રગચ્છ લખાય છે તેનું સમાધાન ૧૩ આર્ય રક્ષિતજીની દીક્ષિત થતી વખતે ઉંમર કેટલી ? ૯૧૪ આર્ય રક્ષિતજીનો સ્વર્ગવાસ ક્યારે ? શ્રીકાલિકાચાર્ય મહારાજ વખતે ઉજ્જયિનીમાં શાહી ગાદીએ બેઠા. ૧૬ કલ્પસૂત્ર વાંચન અંગે. - ૯૯૮ સંવછરીના પલટા અંગે. પછપવીંધટાઘાવિચારમાં ભૂલે. ૯૧૭, ૧૮, ૯૧૯, ૯૧૫ Page #25 -------------------------------------------------------------------------- ________________ ૯૩૭ ૨૨ ગોશાળાના જીવતાં તેના કેટલા સ્થવિર ભગવાન પાસે આવ્યા ? ૯૦૦ ઉસૂત્રકંદમુદ્દાલન કર્તાને નિર્ણય. ૯૩૧ પર્યુષણની અઠ્ઠાઈમાં ચાર શ્રાવણના અને ચાર ભાદરવાના દિવસે જોઈએજ એમ કહેનારા સાચા છે ? ૯૩૨ શ્રાવકની પહેલી પ્રતિમા કયારે હેય ? (૩૩ પૌષધની વ્યાખ્યા અને કર્તવ્યપણું. ૯૩૪ જાતિસ્મરણજ્ઞાનને સંજ્ઞિજ્ઞાન તરીકે ગણ્યાનું સમાધાન. ૯૩૫ સચિત્ત આહારને છોડે તે આરંભ કેમ છૂટ રહે? આવનાર સાધુને ઉતરવાની વિનંતી ન કરનાર અને વગર રજાએ ઉતરનારના દોષનું સમાધાન. પ્રવજ્યા વખતે ઓધો મુહપત્તિ અને ચલપટ્ટો સાથે દેવાય ? ૯૩૯ સરખા સમુદાયવાળાનું પરસ્પર કર્તવ્ય શું ? ૯૪૦ સાધુની વૈયાવચ્ચમાં સાધુએ કરવા યોગ્ય વિધાન. ૯૪૧ દ્રવ્યપૂજા અંગેના પ્રશ્નો. - ૯૪૨, ૯૪૩ જયવીયરાયની ગાથાને નિર્ણય. ચતુર્વિધ સંઘને સાધી કે શ્રાવિકાની થેય વિગેરે ન કપે ? ૯૪૫ નમુથણુંઆદિથી ભગવાનની મૂર્તિ આગળ કરાતું દેવવંદન તે ચિત્યવંદન કહેવાય ? પાકદિ આરંભનું કાર્ય શ્રાવકે જાતે જ જયણથી કરવું શું ? ૯૪૭ સ્વાધ્યાયાદિમાં વિકલ્પ એકલા ઇરિયાવહિયા. પુષના હાર કેટલા પ્રકારના ભગવાનને ચડાવાય ? ८४९ હરણિયાને બળદેવ ઉપર પૂર્વભવને રાગ. ૯૫૦ શ્રાવક, શ્રાવિકાના કુલ, ગણુ હોય કે ન હોય ? ૯૫૧ ના દિંતા' ના બહુવચનને ખુલાસે. જિનબિંબના અભાવે સ્થાપનાની સાક્ષીએ દેશવંદન કરાય ? ૯૫૪, ૧૦૦૦ અન્યદર્શનમાં જે સુંદર કહેલું છે તે જિનેશ્વરમહારાજના શાસનનું છે ? ૯૪૪ ૪૮ ૯૫૩ ૫૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૯૫૯ - ૨૩ ઉઘાપનનું શાન્તિસૂરિમહારાજ વિગેરેના પ્રાચીન ગ્રન્થમાં પણ ન કહેવાપણું. જિનેશ્વરમહારાજની પ્રતિમા મુક્તિ પામતા આકારની જ હોય ? ૯૫૭ શમણુસંધના છતા, અછતા દેષોને ગોપાવનાર મોક્ષને પામે છે. ૯૫૮ ભગવાન તીર્થકર મહારાજ તે ભવમાં આરાધક હેય નહિ એ કથન અણસમજુનું છે. જીવ, કર્મ અને ઉભયનો યોગ અનાદિને છે કે નહિ ? ૯૬૧ જીવ અને કર્મને સંયોગ અનાદિને છે. સયાગ કારણ અને - સંસાર કાર્ય છે. જીવ અને કર્મના યોગનો સર્વયા વિગ એજ મેક્ષ' એમ કહેનારના રામ બેલાવે. સુરમgવ' એ નિશીથભાષ્યની ગાથાને પરમાર્થ છે? ૯૬૪ પુંડરી કરવામીની આગળ કરાતું ચૈત્યવંદન અરિહંતશબ્દના પર્યાયને અંગે છે. તિવમન ' એથી પુષ્પાદિકમાં હિંસાદિનો નિષેધ ન થાય. ૯૬૬ સામાયિકમાં “વંછત્તિયાણ ને અંગે. ૯૬૭, ૯૬૮ ચિલતીપુત્રે ઉપશમ, વિવેક અને સંવરપદને અર્થ પૂર્વભવના અભ્યાસથી જા. સર્વાંગસુંદર વિગેરે તપોનું સર્વાંગસુંદરપણું તે પ્રાસંગિક છે, અને મુખ્ય ફળ તો મેક્ષપ્રાપ્તિ છે. ચિત્યવંદન, સ્તવ અને સ્તુતિ અંગેના પ્રશ્નો. ૯૭૧, ૯૭૨, ૯૭૩, ક૭૪, ૯૭૫, ૯૭૬, ૯૭૭, ૯૮૧, ૧૦૦૧, ૧૦૦૨ જિનેશ્વરમહારાજના શાસનમાં સર્વદા સ્યાદ્વાદપણું. ૯૭૮ જૈનમત પ્રમાણે નિત્યનિત્યની વ્યાખ્યા શી ? ૯૭૮ સિદ્ધાચળનું શાશ્વતપણું કેમ ? તપચિંતવનમાં ચેત્રીશભક્તાદિ લેવાનું કારણ શું ? ૯૪૨ નિકુપનાઇ' ના અંગે પ્રશ્નો. - ૯૮૪, ૯૮૫, ૯૮૬ ८७० ૯૮૦ Page #27 -------------------------------------------------------------------------- ________________ ३४ નિશ્રય અને વ્યવહારધર્મ નિશ્ચય અને સક્રામનિર્જરા કયારે થાય? ર સકામનિર્જરા સિવાય સેક્ષ થાય ? મેક્ષ કેાના અને કાનાથી ? આસન્નભવીજ ધર્મ માં રસિયે। થાય. ક્યાં હોય ? વ્યવહાર ધર્મનું સ્વરૂપ શુ ? જવના અંગે પ્રશ્નો. શરીરને માલીક અને પાચનાદિ ક્રિયા કરનાર કાણુ ? આત્મા અરૂપી હાવાથી કેવલજ્ઞા થી જણાય. મહાવીર મહારાના સંવત્ અને વિક્રમ સંવત વચ્ચે પાલકાદિરાજાએ લેવાનું કારણ શું ? જ્ઞાનને સ્વભાવ વિશેષ મુખ્યક પદાર્થો જાળુવાને છે તે વિગેરે પ્રાતિહા અ ંગેના પ્રશ્નો. નિગોંદ અંગેના પ્રશ્નો. શ્રુતઅજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં સવામાં ન્યૂનાધિકના નિયમ નથી. ૯૮૭ ૯૮૨ ૯૮૯ ૯૯૦ ૯૯૧ ૯૯૨ ૯૯૩, ૯૯૪ ૯૯૫ ee ૯૯૭ ૧૦૩ ૧૦૦૪, ૧૦૦૫ ૧૦૦૬, ૧૦૦૭, ૧૦૦૮ ૧૦૦૯, ૧૦૧૦, ૧૨૪૫ ૧૦૧૧ ૧૦૧૨ ઉપધાનની ક્રિયાની જરૂર. અવસર્પિણી અને ઉત્સર્પિણીમાં તીસ્થાપના અને પ્રવૃત્તિને કાલ મહત્ત્વના કાલ ગણાય. પરલોકાદિ ન માને પણ સદાચારઆદિથી ચાલે તે સારા ગણાય કે નહિ ? જાવજજીવ સુધી તિથિના લીધેલા નિયમવાલાને ઉપધાનાદિમાં ક્રિયા એવડી કરવી પડે ? મગફ્ળીના અંગે, ૧૦૧૫ .૧૦૧૬, ૧૧૩૫ નવકાર અને લેગસના શ્વાસોચ્છવાસનું પ્રમાણ શાસ્ત્રમાં છે ? ૧૦૧૭ ૧૦૧૩ ૧૦૧૪ Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૫ કૃષ્ણજી અપરકંકામાં કેવી રીતે ગયા ? ૧૦૧૮ જિનકલ્પી અને પ્રતિભાધારીમાં તફાવત શું ? ૨૦૧૯ નિહ્નવના અંગે કાર્યોત્સર્ગ. ૧૨૦ સૂર ભદેવે કરેલી પૂજામાં નિર્જરા કહેવી ? ૧૦૨૧ તામલીતાપસ ઈન્દ્રપણે ઉપજી પર્યાપ્ત થતાં સમ્યફ વ પામે. ૧૦૨૨ શૈલઆદિ તેવી અવસ્થાએ યથાજીંદાચારવાળા ગણાયા છે. ૧૦૨૩ ચક્રવર્તીએ ભેગા માટે કરેલા વૈક્રિયશરીરધારા ઔદારિક પુદ્દગલેથી ગર્ભ રહી શકે છે. ૧૨૪ વિકુમારના વક્રિયને અંગે. ૧૦૨ફ નવકાર અપૌરૂષય કેમ નહિ ? ચંદનબાલાઆદિ ગણધર મહારાજા પાસે ભણું શકે. ૧૦૨૮ આર્યરક્ષિતસૂરિ પછીથી સાધ્વીઓને આચારપ્રકલ્પઆદિ ભણવાની મનાઈ જણાય છે. તે ૧૦૨૯ પરમાણુમાં એક રસ, એક ગંધ, એક રૂપ અને બે સ્પર્શ હોય. ૧૦૩૦ ગની ક્રિયાવાળા આગમો કહેવાય છે અને તે સિવાયના સૂત્રો . કહેવાય છે. " ૧૦૩૧ દેવતાઓ મૂળ શરીરે બહાર જતા નથી. ૧૦૩૨ દેવતાઓને લેમાહાર હોય? ૧૦૩૩ ગર્ભજેને પ્રથમ શુક્ર અને રૂધિરને આહાર હોય. અરિહંતાદિ ચાર પદોમાં પણ સર્વશબ્દ જોડવો એવું અભય| દેવસૂરિ જણાવે છે ૧૦૩૫ સલ પહેરની દેશનામાં દેવતાઓની હાજરી હોવાથી દિવસ - જેવું હોય અને તેથી ચતુર્વિધ સંધ હોય. ૧૦૩૬ કાલિક-ઉકાલિકની વ્યાખ્યા શી? પૈદે કોને કહેવાય? * ૧૦૩૮, ૧૦૪૨, ૧૧૪૨ મહાવિદેહમાં વર્ણની વ્યવસ્થા હોય? “ છે ' ' ૧૦૩૭ યવરથી Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪૪ મહાવિદેહમાં મિથ્યાદર્શને હેય. ૧૦૪૦ અગ્યારઆદિપૂર્વેને સાથે વિરછેદ થયે છે. ૧૦૪૧ જવલિ = કુwદ એ શમના લક્ષણની વ્યાખ્યા. ૧૦૪૩ ગિરિરાજ ઉપર ચોમાસામાં ચઢવાને નિષેધ કેમ? નારકીમાં જતા દેવતાઓને અવધિમાં વાંધો આવતો નથી? ૧૦૪૫ ૧૦૪૬, ૧૦૪૭, ૧૦૫૧ પરમધામિઓએ કરેલી નારકીની પીડાને અંગે. ૧૦૪૮, ૧૪૯, ૧૯૫૦ સ્વયંસંબુદ્ધપણું અવધિજ્ઞાનથી હેય? - ૧૦૫૨, ૧૦૫૩ શ્રુતજ્ઞાનના અંગે. ૧૦૫૪, ૧૧૮૬, ૧૧૪૭, ૧૧૮૮, ૧૧૮૯, ૧૧૯૨ બીજા દર્શનનું દ્વાદશાંગી પછી થવાપણું કે પહેલાં ? - ૧૦૫૫ ભાષ્ય અંગેના પ્રશ્નો. ૧૦૫૬, ૧૦૫૮ ભદ્રબાહુસ્વામીને નિર્ણય. ૧૦૫૭ “કૃષ્ણને ૬ રા' કહેવાનો હેતુ ? - ૧૦૫૯ પૂજા પછી મનની પ્રસન્નતા થાય ? ૧૦૬૦ ' આદિ ભિન્ન પદેથી મેક્ષ જણાવવાનું કારણ શું? ૧૦૬૧ સભૂતપદાર્થની અશ્રદ્ધાને અંગે. ૧૦૬૨, ૧૦૬૩ પર્યુષણક૫માં માહણ-કુલ કહેવાનો હેતુ? ૧૦૬૪ પૂજા સાવદ્ય ગણાય ? ૧૦૬૫ અનુકંપાદાનથી ભેગાદિની પ્રાપ્તિ થાય છતાં નિર્જરા નજ થાય એમ ખરૂ ? ૧૦૬૬ કવ્યસમ્યકત્વ અને ભાવસમ્યકત્વ કોને કહેવું ? ૧૦૬૭ દવ્યસમ્યફ ઉત્પન્ન થવામાં અપૂર્વકરણની જરૂર ખરી? - ૧૦૬૮ ધર્માસ્તિકાયાદિક આજ્ઞા ગ્રાહ્ય કે દાર્દાન્તિક? ૧૦૬૯ મઆદિલક્ષણ કયા સમૃત્વમાં હોય ? દ્રવ્ય અને વ્યવહાર-સમ્યફવમાં ફરક છે ? ભાવ અને નિશ્ચય-સમ્યફવમાં ફરક શો? ૧૦૭૨ ૧૦૭૦ ૧૦૭૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૭ . નશ્ચય અને કારક-સમ્યક્ત્વમાં ફરક છે ? ૧૦૭૩ માષતુષઆદિને જિનવચનની પ્રતીતિ અને શ્રદ્ધા શાથી? ૧૦૭૪ સમ્યગ્દર્શનના અંગે. ૧૦૭૫, ૧૨૦૬, ૧૨૦૭, ૧૨૯ આવશ્યક અને તસ્વાર્થમાં આવતી અનુકંપામાં ફરક શ? ૧૦૭૬ દ્રવ્યનિક્ષેપા દ્રવ્યનું લક્ષણશી રીતે સમજવું ? ૧૦૭૭ જાતિ કલ્યા” એ ગાથાના અંગે. ૧૦૭૮, ૧૦૭૯ રનિમિત્ત તવાઈ' કરે અને “પરમનિમિત્ત:' દિગં૦ ને અંગે. ૧૦૮૦ ઉમાસ્વાતિનું ઉચ્ચનાગરીપણું છે તે કેમ ? ૧૦૮૧ તત્વાર્થભાષ્યના પજ્ઞ વિષે. ૧૦૮૨, ૧૦૮૯, ૧૯૨, ૧૯૩ નિશo' કહ્યા છતાં નિવ” સૂત્ર કહેવાની જરૂર શી ? ૧૦૮૩, ૧૦૮૪, ૧૯૮૫ જીવના અંગે દ્રવ્યનિક્ષેપાનો નિષેધ કેમ ? ૧૦૮૭, ૧૦૮૮ ચારિત્રની વિપરીતતા માટે મિથ્યાચારિત્ર અને અચારિત્ર કેમ નથી ? ૧૦૯૦ ‘હિંત' શબ્દ વાપર્યા છતાં ચારિત્રશબ્દની જરૂર શા માટે ? ૧૯૯૧ નૈગમઆદિન પ્રમાણના અંશરૂપ છતાં પ્રમાનાર્થે શા માટે ? ૧૦૯૪ ન કહેવાની શી જરૂર ? ૧૦૯૫, ૧૯૯૬ જ્ઞાનપક્ષમાં દેશવિરાધના તો ક્રિયાપક્ષમાં દેશવિરાધના જોઈએ કે નહિ ? સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની શ્રદ્ધાને નિયમ શી રીતે ? ૧૯૮ પ્રતિક્રમણની આદિમાં દેવવંદન કરવાની આવશ્યકતા ખરી ? ૧૦૮ સામાયિકમાં બે ઘડી ન જોઈએ એમ ખરું ? ૧૧૦૦ ઉગ્ગએ સૂરે આદિ પચ્ચક્ખાણના અંગે પ્રશ્નો. ૧૧ ૦૧, ૧૧૦૨, ૧૧૦૩, ૧૧૦૪ સ્થિર અને અસ્થિર, શુભ અને અશુભ અંગેના પ્રશ્ન. ૧૧૦૫ ૧૦૯૭ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૮ અરિહંતમહારાજ કે આચાર્યાદિના નાભિ નીચેના અંગા પૂજાય. ૧૧૦૬ ૧૧૦૭ કાઉસગ્ગમાં પડતી આડ અંગે. શાસનદેવતાની પ્રક્ષાલન પૂજા કરાય ? ૧૧૦૮ દહેરાસરમાં અશુચિના અંગે. ૧૧૦૯ શ્રાવકના અતિચારમાં એસતાં નવકાર ન ભણ્યા તેને ખુલાસા. ૧૧૧૦ ત્રણ કાલ ગણવાના ખુલાસા. કામળીમાં કપડા રાખવાના અંગે. ૧૧૨૫, ૧૧૨૬, ૧૧૨૭, ૧૧૨૮ ૧૧૧૩ ૧૧૧૪ આત્મામાં કેવલજ્ઞાનને અંગે પ્રશ્ન, સમ્યક્ત્વીની બધી પ્રવૃત્તિમાં નિર્જરા થાય કે નહિ? ગમે તેવી સંસારની પ્રવૃત્તિમાં સમ્યક્ત્વીને કર્યું લાગે કે નહિ ? ૧૧૧૫ સમ્યફૂવી કાઇનું ખૂન થવું કે બચાવવું માને કે નહિ ? જડ એવા કર્માં આત્માને કેમ લાગે ? આત્માને ત્રણ રત્નની પ્રાપ્તિ શાથી થાય ? ૧૧૧૬ ૧૧૧૭ ૧૧૧૮ વ્રતદિની પ્રવૃત્તિથી નિર્જરા ખરી કે નહિ ? આત્મભાવની સ્થિરતામાં ક્રિયાની જરૂર ખરી કે નહિ ? વ્યવહારચારિત્ર મેાક્ષનું કારણ છે કે નહિ ? સમ્યક્ત્વી સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી ગુરૂ અને આર્ભપરિગ્રહ માને કે નહિ ? ૧૧૧૧, ૧૧૧૨ A ‘અમાવિતાપર્વ’માટે. દીક્ષા પચાશકમાં સમવસરણની રચના કરી પુષ્પ નાખવાના અધિકાર વિષે. મન:પર્યવજ્ઞાનના અંગે. વ્યતિરિક્તદ્રવ્યનન્દીમાં વાજીંત્ર લેષાય ? નન્દીસૂત્રમાં ‘પરેલ દુવિધ’...... આમ કેમ ? જ્ઞાનના પૂજનનું અને સૂત્રની એટલીનુ દ્રવ્ય શેમાં વપરાય ? ૧૧૧૨ ૧૧૨૦ ૧૧૨૧ ૧૧૨૨ ૧૧૨૩ ૧૧૨૪ ૧૧૨૯ ૧૧૩૦ ૧૧૩૧ ૧૧૩૨ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩૪ ૧૧૩૭ ૧૧૪૦ જિનેશ્વર મહારાજ જિનકલ્પી છે? ૧૧૩૩ તવદ સમi માdi ” અંગે. રોહિણુ તપને અંગે. ૧૧૩૬ તીર્થકરને પ્રમાર્જનની જરૂર ખરી ? અજાણતાં કાચું પાણી પીવાય તેની આયણ અંગે. ૧૧૩૮ રથનેમિ અને રામતીનું વરસાદને લીધે સમુદાયથી જુદા પડી ગુફામાં આવવું થયું ?" ૧૧૩૮ કૃષ્ણમહારાજઆદિ નિરૂપક્રમઆયુષવાળાને ઉપદ્રવ અંગે. જિનનામ બાંધવાને અંગે. - ૧૧૪૧ ઉપાંગ એટલે શું ? ૧૧૪૩ આચારાંગાદિમાં વિસ્તારથી કહેલા સૂત્રને ખુલાસો ૧૧૪૪ ગીતાર્થની નિશ્ચિતતામાં પણ સાધુપણું હેય? - ૧૧૪૫ ભગવાનને બે વર્ષ ગૃહસ્થપણામાં રહેવા વિષે. * ૧૧૪૬, ૧૧૪૭, ૧૧૪, ૧૧૪૯ મરણમાં ભક્તોને મહત્સવ માનનારાઓને અંગે. ૧૧૫૦, ૧૧૫૧, પ્રાકૃત ભાષામાં સત્ર રચાયાં તે સહેલાઈથી સમજવા માટે છે? ૧૧૫રે પૂર્વોમાં સંસ્કૃત ભાષા હતી . ૧૧૫૩ અત્યારે સાધ્વીઓને અંગમાં આચારાંગ સિવાય ભણવાને નિષેધ કેમ? ૧૧૫૪, નિહોના અંગે ( ૧૧૫૫, ૧૧૫૬ તીર્થકરે પણ કાલબ ઓછી તાકાતવાળા હોય પરંતુ તે - કાલે અન્ય કરતાં અતુલબલી હેય. ૧૧૫૭: આવશ્યકસૂત્ર અંગબાહ્યમાં આવી શકે ૧૧૫૮ જિનકલ્પી સાધુઓને ગોચરી લેવા વિષે. ૧૧૫૯ ન મળે ત્યારે ગ્રહણ કરવા ગ્ય વાસ રહેજે લેવાય નહિ. ૧૧૬૦ માત્રક અને પાત્રકનો ખુલાસો. આલેયણમાં આવતા કલ્યાણકશબ્દનો અર્થ શું ? ૧૧૬૨ ૧૧૬૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭૦,૧૧, ૩દેવદ્ધિગણિક્ષમાશમણુછમહારાજને અગ્યારસંગનું સંપૂર્ણ જ્ઞાન હતું. દશ પર્વધર કેટલા? - ૧૧૬૪ ક્ષય અને વિસાજના કોને કહેવાય? ૧૧૬૫. સર્યનું ઉગવું અને આથમવું નિયતદિશામાં છતાં ચંદ્રમાં ફરકે કેમ? ૧૧૬૬ સુત્રપૌરસી અને અર્થપીરસીને ટાઈમ કો ? ૧૧૬૭ કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી તીર્થકરને કયા ચારિત્રવાળા ગણવા પડે ? '''''' * * * ૧૧૬૮ ભદ્રબાહુરવાની પહેલાં પણ નિક્તિ હતી ? " ૧૧૬૯ પાક્ષિકઆદિની વ્યાખ્યા. કહ૫નું આટલું પ્રમાણ પૂર્વે પણ હતું ખરું? '૧૧૭૧ કલ્પસત્રમાં આવતી ભદ્રબાહુવામીજી પછીની પાટને ખુલાસા ૧૧૨ દશાશ્રુતસ્કંધ સ્વતંત્ર રચાયું નથી તેની નિશાની છે?. ૧૧૭૩ અષથવાનુગ એટલે શું? - ૧૧૭૪ પર્યુષણકલ્પને દશાશ્રુતરકલ્પનું આઠમું અધ્યયન - શાથી ગણવું , '' ૧૧૭૫ તીર્થકર નામકર્મ અંગે. ૧૧૭૬, ૧૧૭, ૧૧૭૮, ૧૧૭૯ શાસ્ત્રની આદિ વિગેરેમાં મંગલ કરવા વિશે ૧૧૮૧, ૧૧૮૨, ૧૧૩ મતિઆદિ પાંચજ્ઞાનના અંગે. ૧૧૮૪, ૧૧૮૫ વહ કાદ એ ગાથાનું તાત્પર્ય. - ૧૧૦૦ નાતાલ સાવચ્છિતા નો ભાવાર્થ છે. ૧૧૯૧ સમ્યફ અને મિથ્યા જ્ઞાન અંગે. ૧૯૨, ૧ ૧૧૯૪ ૧૧૫, ક ૧૧૯૬, ૧૧૯૭, ૧૨૦૪, ૧૨૫ હરિભદ્રસુરિજી પૂર્વગતતના વિચ્છેદકાલની નજીકમાં ૧૧૯૮ દષ્ટિવારના પાંચભેદે કેમ છે? ૧૧૯૯ Page #34 -------------------------------------------------------------------------- ________________ બઇ:1. . ૧૨૩૭ પ્રશ્નવ્યાકરણ અંગે. ૧૨૦૦, ૧૨૦૩ ઉત્સત્રભાષકોને અનંતસંસાર રખડવાનો નિયમ ખરે ૧૨૦ ન દીજીને અધ્યયન તરીકે કેમ કહેવાય છે? : ૧૨૩૦ પંચપરમેષ્ઠી નમસ્કાર શ્રુતરકંધ કેમ? . " ૧૨૧૧ આવશ્યકણિના કર્તા કોણ? કે જે ૧૨૧૨ છુટા પરમાણમાં વર્ણ, ગધ, રસ અને સ્પર્શને પટ થાય. ૧૨૧૩ વ્યવહાર અને અવ્યવહારરાશિ અંગે. ૧૨૨૬, ૧૨૨૭, ૧૨૨૮, ૧૨૨૯, ૧૨૩૦, ૧૨૩૧, ૧૨૩૨, ૧૨૩૩, ૧૨૩૪, ૧૨૩૫, ૧૨૩૬, ૧૨૩૮, ૧૨૫૪, ૧૨૫૫ ૧૨૫૬, ૧૨૫૭, ૧૨૫૮ અવ્ય સિવાયના ત્રસ પણ પામેલા છો કેઇપણ કાલે ' . મેક્ષે જાય કે કેમ ? પરમાધામને કઈ અને કેટલી લેગ્યા હોય? બાવીશ તીર્થંકરના શ્રાવકોને કેટલાં પ્રતિક્રમણ કર૪૦ ભારત અને મહાવિદેહમાં યુગપલટામાં સમયનું આંતરૂં. ૧૨૪૧, ૧૨૫૯ મૂળાના કંદ સિવાયના ચાર અંગે કેટલી જગો પર વપરાય છે. ૧૨૪૨ મેરૂની વાવડીમાં વિકલેન્દ્રિયને અસંભવ નથી.. . - - ૧૨૪૩ તીર્થકર મહારાજ સિવાયની વિજયોમાં કેવલીને અસંભવ નથી. ૧૨ જ સાંજના પડિલેહણને કાજે વસરાવી ઇરિયાવહિ કરવી કે કેમ ? આદ્રકુમાર અંગે. ૧૨૪૭, ૧૪૮, ૨૪, ૨૫૦, ૧રપ, રપર ૧૨૬૦, ૧૨૬૧, ૧૨૬૨, ૧૨૬૩ ના સિતારાપાચાયસ્ત્રીઓ બેલી શકે કે નહિ? ૧૨૬૪ ઝંકારારાવસારા એ ગાથા સાથે કેમબેલાય છે? - ૧૨૫ હુ માથ૦, વિરાટન સ્ત્રીઓ કેમ નથી બોલતી ? , ' ૧ર૬ ** * * * * તપને અંગે ; ' ' Page #35 -------------------------------------------------------------------------- ________________ ૩ર જુગાર નિવારણ પદ (રાગ–ઝેર ગયાં તે વેર ગયાં) સજ્જન યહ શીખ ધાર હૃદયમે, વરો હરદમ જુઆ ૨ । જિસસે અપને દિલમે દેખા, અધમપણા ' ભૂમ ૐ । નહિ કિરિયાણા ખેંગારી નહિ, નહિ વિદ્યા મન આ રે સ૦૧ ધન લેના ધારે નિજ મનસે, ફૈજુલ હરામકા કીના ૨i પાવે તખી ન તકલીફસે, દામ કિમ્મત નહિ ચીના ૨ે સ૦૨ રાત દિવસ સજ્જનસે દ્વેષી, દુજન સંગ ગવેષી રે । નરક નિગેાદકે કૂપમે ડાલે, કનિકાચિત રેખી ૨ સ૦૩ લંપટ નિલ જ લેાક હરામી, સાથમે' અનિશ રહેતા રે । ભવતારણ પ્રભુ ગુરુ અરુ ધ, નવી મનમે' સદ્ભુતા રે સજ્ વ્યસન સકલકા મૂલ હે જૂઆ, ૫. કથાચાય નિહાલે રે ચારી પરદ્વારા ફિર મઘે, માંસે ખેલત કાલા રે સ૦૫ પાંડવ પાંચ જગતમે' જાહિર, રાજ્ય ભંડાર ને દેશે રે આરતકુ પણ હાર ગયે સખ, દેખે ધૃતકા વેશેા ૨ સ૦૬ મહાભારત જગમેં જીદ્ધ ચ્હાવા, હુવા ઈસી જૂસે રે । પ્રાણી ચિત્તમે ચૈત તો અમ, જુઆ યš સુખ વાસે રે સ૦૭ રાજ્યપતિ નળ વિદ્યાનિધિ વળી, અશ્વ વિદ્યા એક દીવા ૨ હાર ગયા કુલ દઈ દમયંતી, શીલયણ, ચિરજીવા ૨ સ૦૮ જગમે. પીણુ દેખા સટ્ટાસે, અપને જનકા ખાતે ૨૫ ધન કણ કંચન નારી ખેાકે, જુઆ સે સુણુ સજ્જન યહ સદ્ગુરુ શીખા, પરિહર શ્રીજિનઆગમવચનસુધારસ, આનન્દ લહેરા નિત રાતે રે સ૦૯ જૂ મનસે' રે ! વચ્ચે રે સ૦૧૦ Page #36 -------------------------------------------------------------------------- ________________ ॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ આગમ દ્વારા સમહ ૨૬ , સાગર સમાધાન - પ્રશ્નકાર–ચતુર્વિધ સંઘ. સમાધાનકાર–આગમેદ્ધારક આગમદિવાકર તપાગચ્છીય જેનાચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. ... આ પ્રશ્ન ઉપાશાસ્ત્રના પુરાવા છતાં અનુકરણીયતાને નિષેધજ પકડી રાખે તેનું શું? સમાધાન-કદાગ્રહને વશ થયેલે મનુષ્ય સેંકડો વખત શાસ્ત્રના પુરાવા સાથે મોક્ષાર્થ અનુષ્ઠાન અનુકરણીય છે, એમ જણાવાયા છતાં અન્યાન્ય વાતને નામે અનુકરણીયતાને નિષેધ કરેજ જાય તેને શું કહેવું ? પ્રશ્ન છપર-કોઈ પણ માસાભ્યાદિ વિહારની માફક આગમ નામને વિહાર છે ? ' સમાધાન-આગમ નામનો વ્યવહાર શાસ્ત્રમાં સ્થાને સ્થાને હૈવા છતાં આગમવ્યવહારથી વિહાર કરનારને મધ્યમપદ લેપથી આગમવિહારશબ્દ બ્રમણમાં વાપર્યો અને છતાં ન સમજે તેને ઉપાય છે ? પ્રશ્ન ૭૫૩–નહિ પડવાના નિશ્ચયપૂર્વકજ અમે વ્રતાદિ ઈએ છીએ એમ કહેવાય ખરું? સમાધાન-તથાવિધ જ્ઞાન વિનાના મનુષ્યો નહિ પડવાના નિશ્ચયથીજ અમે વ્રતદાન આદિ કરીએ છીએ એમ જણાવવા બહાર પડે તે સાહસ ! Page #37 -------------------------------------------------------------------------- ________________ સાગર પ્રશ્ન ૭૫૪-જૈનશાસ્ત્રોમાં મુહૂર્તાહિક જોવાનાં કહ્યાં છે તે પિષ અને આષાઢ સિવાયના માસની વૃદ્ધિ માનનારા ટીપણાં કે બીજાથી ? સમાધાન-લૌકિક ટીપણુને શાસ્ત્રાનુકૂલ માનવાના આગ્રહની મુબારકબાદી ન લેવી. કોઈ પણ કાર્યમાં મુહૂર્તાદિક જેવાની જરૂર જ નથી એમ કલ્પનારને ધન્ય છે. પ્રશ્ન ૭૫૫-ભગવાન મહાવીર મહારાજે કરેલા ગર્ભવાળા અભિગ્રહમાં અવધિજ્ઞાનના ઉપયોગને કારણે માનવું કે નહિ ? સમાધાન-માતપિતાના અત્યંત નેહને અવધિજ્ઞાનથી જા છે, તેથી તે રૂપે કારણ ગણવું અને મારી દીક્ષા ક્યારે થશે? માતાપિતા કાલ ક્યારે કરશે ? એ વિગેરે સંબંધી ઉપયોગ નથી મહે, તેથી તે બાબત અવધિને ઉપયોગ કર્યો નથી એમ સમજવું. પ્રશ્ન ૭૫૬-ઘુવંદનસત્ર કેટલું પ્રાચીન છે અને તેમાં ‘જાવણિજજાએ” (ચાનીયા) પદને અર્થ શો ? સમાધાન-વંદન આવશ્યકમાં ગુરૂને સંક્ષેપથી વંદન કરાય ત્યારે માણ વનિ'નું વંદન કરાય ને તેથી લઘુવંદન બને, છાદિથી પ્રશ્ન છે, અને “વંદન વંદન છે માટે વંદનાવશ્યકની માફક સર્વતીર્થે એ હેય, ને કાબુમાં રાખેલ ઇન્દ્રિય અને મનની પ્રવૃત્તિથી એ અર્થ “નાવળિગાઈ ને કરાય છે. પ્રશ્ન ૯પ૭-દરેક આજ્ઞા માગીને કરાતા કાર્યમાં આદેશ મલ્યા પછી માગનાર પાછો ” કહે છે તેનું તત્ત્વ શું? સમાધાન-જૈનધર્મમાં કોઈપણ કાર્ય મુખ્યતાએ બલાભિયોગે કરાવવાનાં હતાં નથી પણ ઈચ્છાકારથી કરવાનાં હેય છે. તે મર્યાદાથી દરેક આદેશ મળતાં “ફુઈ' કહેવામાં આવે છે અર્થાત્ આદેશ મલ્યો તે કરવામાં પણ પોતાની ઈચ્છા જાહેર કરે છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સમાધાન પ્રશ્ન ૭૫૮-કીચતુર્વિધ સંઘમાં મુખ્ય અંગ તરીકે સાધુઓ છતાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ રૂપે શ્રી ચતુર્વિધ સંઘ ગણાય છે તેમાં સાધુ-સાધ્વીઓ પંચમહાવ્રતધારક, અઢાર હજાર શીલાંગને ધારણ કરનાર જ હેય પણ શ્રાવક-શ્રાવિકા એ શ્રીસંઘના પરિવાર રૂપે પણ ક્યારે ગણાય ? સમાધાન-વ્યવહારથી આત્મકલ્યાણ કરનાર શ્રીજિનવચનને હિતબુદ્ધિથી સાંભળે તે સર્વને શ્રાવક-શ્રાવિકા ગણાય અર્થાત દેશવિરતિ, સમ્યકત્વ કે અપુનર્બ ધકપણાની દશાને ધારનારે પણ તે હોય તો પણ શ્રાવક ગણાય. પ્રશ્ન ૭૫૯-કોઈક કહે છે કે-સમ્યકત્વ પામ્યા પછી પણ બેથી નવ પલ્યોપમ મહસ્થિતિ ખપાવે તો શ્રાવક કહેવાય એ શુ સત્ય છે? સમાધાન-દેશવિરતિની પાપ્તિ માટે નવ પલ્યોપમને સમ્યફવ પછી ખપાવવા પડે, પણ શ્રાવકપણું તે અપુનબંધકપણું અને પછી સમ્યકત્વ એ બંનેની પ્રાપ્તિથી આવી જ જાય છે. (જુઓ ધર્મસંગ્રહ વિગેર) ભરત મહારાજા, કૃષ્ણ મહારાજા અને શ્રેણક મહારાજાઓએ તે નવ પલ્યોપમની સ્થિતિ નહતી ખપાવી તે પણ શાસ્ત્રકારોએ તેઓને શ્રિાવક માન્યા છે. પ્રશ્ન ૭૬૦-શ્રીતત્ત્વાર્થસૂત્રકાર ભગવાન ઉમાસ્વાતિ વાચકજી મહારાજ “ નાનાત્રિાઉન મેક્ષમઃ એમ કહી મોક્ષમાર્ગમાં સમ્યગ્દર્શન ને પહેલાં જણાવે છે અને શ્રીઉત્તરાધ્યયન સૂત્રમાં પણ “ના. સિસ્સ નાઈ” એ વચનથી સમ્યગ્દર્શન પહેલું અને પછી જ સમ્યજ્ઞાન એમ સ્પષ્ટ અક્ષરોમાં જણાવે છે છતાં શ્રીવિશેષાવસ્યકની ટીકામાં ભલધારીય હેમચંદ્રસૂરિજી મહારાજ પરમrform” એ પદની વ્યાખ્યા કરતાં “માસમા સચ્ચારનવારિત્ર:” એમ કહી મોક્ષમાર્ગમાં સમ્યજ્ઞાનને અગ્રપદ આપે છે, તો એ બેનો વિરોધ કેમ ન ગણવો? Page #39 -------------------------------------------------------------------------- ________________ સાગર સમાધાન-જે જીવને સમ્યગ્દર્શન થાય છે તેને જીવાદિક તવોમાં આશ્રવ આદિના હેયપણાને અને સંવર આદિના ઉપાદેયપણાનો નિશ્ચય હેઈ કેવળ મેક્ષને જ સાધ્ય-ફળ રૂપે ગણે છે. અને તેવા મોક્ષને સાધ્ય રૂપ ગણવાના નિશ્ચય પછી જ જે કાંઈ અલ્પ કે બહુજ્ઞાન થાય કે પહેલાંનું અલ્પ બહુ જ્ઞાન હોય તે બધું શાહુકારની ચતુરાઈ જેમ જગતને આશીર્વાદ સમાન હોય તેમ તે જ્ઞાન જ્ઞાનરૂપ ગણાય છે. અર્થાત સમ્યગ્દર્શન એટલે મોક્ષના સાધ્યપણાની સાથેજ સમ્યજ્ઞાનની ઉત્પત્તિ છે. અને તેથીજ શાસ્ત્રોમાં કેઈપણ ગેપર સમ્યગ્દર્શનવાળાને અજ્ઞાની કે મિથ્યાદર્શનવાળાને જ્ઞાની તરીકે માનેલે નથી. જે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનને એક સાથે ન માનતાં કંઈક પણ આંતરે થયેલું માનવામાં આવે તો સમ્યગ્દર્શનવાળાને અજ્ઞાની કે જ્ઞાનવાળાને મિથ્યાદષ્ટિ માન પડે પણ તેમ કોઈ પણ જગો પર કોઈએ પણ માન્યું નથી, અને તેથીજ તત્ત્વાર્થની ટીકામાં લાભનો ક્રમ બતાવતાં ઉત્તરામે નિયત પૂર્વગ્રામઃ' એ પદની વ્યાખ્યામાં મુખ્યતાએ તો એવી વ્યાખ્યા કરી કેઉત્તર એટલે આગળનું એવું ચારિત્ર જે મળ્યું હેય. તે પહેલાં બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જરૂર મળેલાં હોય છે. પણ આ પદની બીજી રીતે એમ પણ વ્યાખ્યા કરાએલી છે કે ઉત્તરોત્તર લાભ પલાંને લાભ એટલે ચારિત્ર લાભ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનને લાભ અને સમજ્ઞાનને લાભ થયો હોય તે તેની પહેલાંનું જે સમ્યર્દશન તેને લાભ જરૂર થયેલ હેય, પણ આગળ જણાવે છે કેપૂર્વકામે મગનીયમુત્તરમ્' અર્થાત પહેલાંના વાક્યમાં જેમ ઉત્તરોત્તર શબ્દ નથી તેમ અહીં પણ પૂર્વ પૂર્વ એવો શબ્દ નથી, તેથી મુખ્યતાએ એવી વ્યાખ્યા કરાય છે કે-પહેલાંના બે એટલે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મળ્યાં હોય તે “ઉત્તરમ્' એમ કહી એકવચન કહીને માત્ર એકલા ચારિત્રનીજ ભજનો જણાવે છે પણ “ફોરમ” એમ કહીને જ્ઞાન અને ચારિત્ર બંનેની ભજના જાણાવતા નથી આ બધા ઉપરથી Page #40 -------------------------------------------------------------------------- ________________ સમાધાન સ્પષ્ટ થશે કે-સમ્યગ્દર્શનની સાથે જ સમ્યજ્ઞાનની કે સમ્યજ્ઞાનની સાથેજ સમ્યગ્દર્શનની ઉત્પત્તિ એક પણ સમયના આંતરા સિવાય માનવી વ્યાજબી છે. અને તેથી જ આયુષ્યના છેલ્લા સમયે પણ પમાતા સમ્યફત્વવાળાને એકજ સમયનું સમત્વ અને મતિજ્ઞાનાદિ મનાય છે. હવે જ્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન બંને એકી સાથે થાય છે. તો પછી મોક્ષમાર્ગના નિરૂપણમાં કેઈક સમ્યગ્દર્શનને પહેલું લે, કે ઈક સમ્યજ્ઞાનને પહેલું લે, તો તેમાં કોઈ પણ પ્રકારે વિરોધ માનવાને અવકાશ નથી. વળી સમ્યગ્દર્શનરૂપી ગુણ જીવાદિક નવતર કે સાતતોના શ્રદ્ધાનરૂપ હોવાથી તે તોના શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન થવા પહેલાં જીવાદિક તત્તનું જ્ઞાન થવું જોઈએ એ તો સ્વાભાવિક છે, કેમકે જે મનુષ્યને જીવાદિક પદાર્થોનું સ્વયં કે ઉપદેશથી જ્ઞાન જ ન થયું હોય તે મનુષ્ય તે જીવાદિક પદાર્થોની હેય-ઉપાદેયપણે શ્રદ્ધા કરી શકેજ કેમ ? એ અપેક્ષાએ વિચાર કરીએ તે યથાસ્થિત બેધ તો સમ્યગ્દર્શન થવા પહેલાં થવો જોઈએ, માત્ર મેક્ષરૂપી પરમ સાધ્યની અપેક્ષાએ જ્ઞાનનું સમીચીનપણું થવું તે સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા પછી જ થાય અને તેથી સમ્યગ્દર્શન ઉત્પન્ન થયા વિના સમ્યજ્ઞાન ન ગણાય, પણ યથાર્થ બોધરૂપ સમ્યજ્ઞાન તો સમ્યગ્દર્શનની પહેલાં થવું જ જોઈએ, માટે યથાર્થ બોધરૂ૫ સમ્યજ્ઞાન મોક્ષમાર્ગમાં પહેલે નંબર લે તો તેમાં પણ કાંઈ વિરોધ જેવું નથી વળી સમ્યગ્દર્શનના ભેદ જણાવતાં પ્રથમ મિયાદષ્ટિ હાય અને સૂત્ર ભણતાં ભણતાં સમ્યગ્દર્શન પામે તેને સૂત્રરૂચિ સમ્યદર્શન થયું છે એમ કહેવાય. તે એ અપેક્ષાએ સમ્યગ્દર્શન થવા પહેલાં અંગ, ઉપાંગ, આદિના અધ્યયનરૂપ સમ્યફમૃત, સમ્યગ્દર્શન ઉત્પન્ન થવા પહેલાં મળ્યું છે એમ શ્રુતના સમ્યફપણાની અપેક્ષાએ પણ શ્રી વિશેષાવશ્યકવૃત્તિકાર સમ્યજ્ઞાનને મોક્ષમાર્ગના વર્ણનમાં સમ્યગ્દર્શને કરતાં પહેલું લાવે તે મળવાના હિસાબે તે અનુચિત નથી, અથવા પ્રથમ નિસર્ગ સમ્યફ થએલું હોય અને તેને લીધે અજ્ઞાનને નાશ Page #41 -------------------------------------------------------------------------- ________________ સાગર થઈ જ્ઞાન તે થઈ ગયું હોય અને પછી તે જ્ઞાનના જોરે અધિગમ સમ્યગ્દર્શનને જેઓ મેળવે તેઓની અપેક્ષાએ વ્યવહારથી સમ્યજ્ઞાનને સમ્યગ્દર્શન કરતાં પહેલું લે તો તે કાંઈ ખોટું ગણાય નહિ, અને આજ કારણથી “ચનશુદ્ધ એ જ્ઞાન એ કારિકાની વ્યાખ્યામાં સમ્યદર્શનને માટે શુદ્ધ એવું જ્ઞાન એવો ચતુર્થીને વિગ્રહ કબુલ કરીને અધિગમ સમ્યગ્દર્શન પહેલાં તે સમ્યફવપણે પરિણમવાવાળું નિસર્ગ સમ્યગ્દર્શનનું જ્ઞાન માનેલું છે. એ અપેક્ષાએ પણ બાહ્યદષ્ટિથી સમ્યજ્ઞાનને પહેલું કહેવું તે યોગ્ય જ છે. પ્રશ્ન ૭૧૬-પર્યુષણની શેયમાં “ધડાકલ્પને છઠ્ઠ કરીને એ વિગેરે વાક્યો આવે છે તો કલ્પસૂત્રને દહાડે છઠ્ઠનો બીજો ઉપવાસ જ આવે જોઈએ એવી રીતે છઠ્ઠ કરવો એમ ખડું કે? અને આ વર્ષમાં છઠ્ઠ કક્યારે કરવો? (વિ. સં. ૧૯૯૧). સમાધાન-શીહીરસૂરિજી મહારાજે દીધેલા અને શ્રી કીર્તિવિજયજી મહારાજે સંગૃહીત કરેલા હીરપ્રશ્નોત્તરમાં ચતુર્દશી, અમાવાસ્યા કે પ્રતિપદા આદિની વૃદ્ધિમાં છ ક્યારે કરવો એવા પ્રશ્નના ઉત્તરમાં ફખા શબ્દથી જણાવે છે કે આ પર્યુષણના ક૫સંબંધી છઠ્ઠ કરવામાં કઈ પણ તિથિના નિયમને માટે આગ્રહ કરવો નહિ, અર્થાત (ટીપણામાં) બે ચૌદશો હેય તે પહેલી બીજી ચૌદશને પણ છ થાય. બે અમાવાસ્યા હોય તો તેરશ, ચૌદશનો છઠ્ઠ થઈ બીજી અમાવાસ્યાએ એ ઉપવાસ થાય, અને બે પડવા હોય તો પણ તેરશ ચૌદશને છ થઈ અમાવાસ્યાએ પારણું આવી પહેલ પડવે એકલે ઉપવાસ થાય. આવી રીતે છઠ્ઠનું અનિયમિતપણું હેવાથી તિથિના નિયમને આગ્રહ ન કરવા જણાવે છે, તે આ વખતે તેરશે પર્યુષણ બેસતાં હેવાથી તેરશ અને ચૌદશને છઠ્ઠ કરે એ વ્યાજબી લાગે છે. વળી શાસ્ત્રકાર સંવછરીના અમને પણ અનાગત અને અતિક્રાન્ત એવા પચ્ચખાણના ભેદ કહી તે આગળ પાછળ કરવાનું જણાવે Page #42 -------------------------------------------------------------------------- ________________ સમાધાન છે અને તે સક્રળસ ંધને માન્ય હેાયજ છે, તેા પછી અમાવાસ્યા અને પડવેજ છઠ્ઠ કરવા એવા આગ્રઢ કરી ચૌદશની તિથિ કે જેમાં શક્તિ છતાં ઉપવાસ ન કરે તેા શાસ્ત્રકારા સ્થાન સ્થાન ઉપર પ્રાયશ્ચિત્તવિધાન કરે છે, તેવી પખ્ખીની ચૌદશને દિવસે ન લાવવું હોય તેા ન લાવી શકાય એવું છતાં પણ અને શાસ્ત્રકારે તિથિના આગ્રહ છ′ના નિ માટે ન કરવા એમ જણાવેલ છતાં અર્ધાંપત્તિથી તેજ દિવસે પારણું કરવાને આગ્રહ કરવા તે ઉચિત છે એમ તેા કહી શકાય નહિ આ વખતે પ`ષણુપની આરાધનાના દિવસેા નીચે મુજબ કરવા ઠીક લાગેછે. શ્રાવણ વદ ૧૩ સેામવાર તા. ૨૬મી અટ્ઠાઈનું ધર. શ્રાવણ વદ ૧૩ અને શ્રાવણ વદ ૧૪નેા છઠ્ઠ ભાદરવા શુ. ૧ તે ગુરૂવારે પવાંચન અને કલ્પને ઉપવાસ, ભાદરવા શુ. ૧ બીજી શુક્રવારે ભગવાન મહાવીર્ મહારાજને જન્મ, ભાદરવા શુ. ૨ શિનવારથી તલાધરના અેમ. )સેનપ્રશ્ન પ્રમાણે જેતે પાંચમની તપસ્યા નિયમિત કરવાની હોય તેને ત્રીજ, ચેાથ અને પાંચમને અેમ કરાય, છઠ્ઠું કરવાની શક્તિવા - ળાને પણ ચેાથ પાંચમના છઠ્ઠું કરવાના હાય છે, પણ ચેાથની સાં રીના દિવસને કાઈ પણ પ્રકારે આરાધના બાબતમાં આંચ ન લાગે તે ધ્યાનમાં રાખવાનુ છે. પાંચમ કરતા હોય છતાં પણ છઠ્ઠું ન થઇ શકે અને આગળ ઉપવાસ ન પણ વાળવા હોય તે તેને ચેાથના ઉપવા i પાંચમના ઉપવાસ આવી ગયા એમ પણુ સ્પષ્ટ લેખ શાસ્ત્રમાં છે.) ભાદરવા શુ. ૪ સેામ તા. ૨ જીએ સંવરી પ. પ્રશ્ન ૭૬૬-શાસ્ત્રામાં સ્પષ્ટપણે જણાવે છે કે શાસ્ત્રમાત્રના પ્રદાનને અંગે નીચે જણાવેલા ત્રણ ગુણવાળાજ અધિકારી છે. (૧) જીવ ભવ્ય હાવા જોઇએ, (૨) મેાક્ષમાની અભિલાષાવાળા હાવે જોઇએ. (૩) ગુરૂમહારાજના ઉપદેશમાં રહેલા હવા જોઈ એ. Page #43 -------------------------------------------------------------------------- ________________ સાગર આ ત્રણમાં ગુરૂઉપદેશમાં રહેવાપણું તે ગુરૂમહારાજના કહ્યા મુજબ ચાલતો હોય એટલે જાણી શકાય. પણ ભવ્યપણું શાસ્ત્ર પ્રદાન કરનારાએ કેવી રીતે જાણવું ? કેમકે પ્રથમ તે ભવ્યાભવ્ય રૂપી જીવના સ્વભાવ શાસ્ત્રકારો કેવલીથીજ ગમ્ય છે એમ જણાવે છે, અને તેથી સૂર્યાભદેવાદિ સરખાને ભવ્યત્વના નિર્ણય માટે સર્વર ભગવાનને જ પૂછવું જ પડે છે. વળી મોક્ષમાર્ગને અભિલાષી લેવો જોઈએ એમ જે કહેવામાં આવેછે તે શું એમ નથી જણાવતો કે તે શાસ્ત્ર લેનારને મોક્ષનો માર્ગ મળે નથી, કેમકે અભિલાષા ભણેલાને ન હોય, પણ નહિ મળેલાને જ હેય. સમાધાન-સર્વજીવના ભવ્ય કે અભવ્ય સ્વભાવને સાક્ષાત તે કેવલજ્ઞાની જ જાણી શકે છે, પણ અન્ય જીવમાં રહેલું અભવ્યપણું છઘ અનુમાનથી પણ જાણી શકે નહિ. કેમકે અભવ્યપણાનું તેવું કઈ વિશિષ્ટ ચિહ્ન શાસ્ત્રકારોએ જણાવેલું નથી. કદાચિત્ કહેવામાં આવે કે જીવતત્ત્વ ન માને અગર જીવતત્ત્વની વિરાધનાથી ન ડરે એટલા માત્રથી એ અભવ્ય કહેવો પણ તે વ્યાજબી લાગતું નથી, કેમકે પ્રદેશ રાજા પ્રતિબેધ પામે ન હતો ત્યાં સુધી તે તે દશામાં જ હતું. જો કે શાસ્ત્રકારો એમ જણાવે છે કે અભવ્યને મેક્ષની શ્રદ્ધા હેય નહિ પણ તેને અર્થ માત્ર એટલે જ કે અભવ્ય મેક્ષને માને નહિ પણ તે વાક્યનો એ અર્થ તો ન જ કરાય કે જે જે મોક્ષને ન માને તે તે બધા અભવ્ય, કેમકે ભવ્ય જીવને પણ મોક્ષની શ્રદ્ધા કે ઈચ્છા તો અંત્યપુદ્ગલપરાવર્ત માંજ હોય છે, અર્થાત અંત્યપુદ્ગલપરાવર્ત સિવાયના કાળમાં તે ભવ્ય હેય તે પણ મેક્ષને માનનારે હેતો નથી, માટે જીવ કે મેક્ષને ન માને તેટલા માત્રથી અભવ્ય છે એમ કહી શકાય નહિ, પણ જે મનુષ્યને પિતાના આત્મામાં મોક્ષની ઈચ્છા થાય કે-હું ભવ્ય હઈશ કે અભવ્ય હઈશ? એવી શંકા થાય તો તે જીવ જરુર ભવ્ય છે એમ શ્રીશશાંકાચાર્ય Page #44 -------------------------------------------------------------------------- ________________ સમાધાન મહારાજ ખુલ્લા શબ્દોમાં કહે છે, એટલે શાસ્ત્રને ગ્રહણ કરનારે પોતાના આત્માનું ભવ્યપણું નિશ્ચિત કરે તે અસંભવિત નથી, અને અન્ય આત્માને અંગે પણ મોક્ષનું સ્વરૂપ જણાવતાં કે મોક્ષને ફળ તરીકે વર્ણન કરતાં જે ઉલ્લાસ માલમ પડે તો તેને ભવ્ય તરીકે ગણી શકાય, અને તેથી તે શાસ્ત્ર ગ્રહણ કરવાને લાયક ઠરે. વળી મોક્ષમાર્ગની અભિલાષાને અંગે જે કહેવામાં આવ્યું તે ત્યારે જ સાચું ઠરે કે જ્યારે શાસ્ત્રકારોએ શાસ્ત્ર પ્રદાનની જગપર મોક્ષમાર્ગ શબ્દથી મોક્ષમાર્ગની ઉત્તરોત્તર વિશુદ્ધ એ કરેલો અર્થ છે લક્ષમાં લેવામાં આવે નહિ. તવદષ્ટિએ તે શાસ્ત્રનું પ્રદાન કરનારા આત્માએ ભવ્યાદિકને નિશ્ચય કરવો જેટલું જરૂરી રહેતો નથી તેના કરતાં અભવ્યને, મેક્ષના માર્ગની ઈચ્છા વગરનાને તથા ગુરૂ મહારાજના હુકમથી વિરૂદ્ધ વર્તનવાળાને શાસ્ત્રનું પ્રદાન ન કરવું એમ નિષેધ અર્થને જણાવવા માટે જ એ વાક્ય છે, પણ તે નિષેધપ્રધાનપણે વાક્યો રાખવા કરતાં વિધિપ્રધાનપણે વાક્યો રાખવાથી શાસ્ત્રને દેનાર અને લેનારને ગુણની ગવેષણ અને ધારણાથી ફાયદો થાય તેથી વિધિપ્રધાન તે વાક્યો રાખ્યાં છે, તેથી અભવ્યપણાને વ્યવચ્છેદ ન થાય કે મોક્ષમાર્ગની અભિલાષાને વ્યવરચ્છેદ ન થાય કે ગુરૂઉપદેશમાં સ્થિત છે કે કેમ? એવો નિશ્ચય ન થાય ત્યાં સુધી શાસ્ત્ર પ્રદાનમાં થભ વાની જરૂર નથી.તેમ શાસ્ત્ર પ્રદાન કરતાં તેવાને કદાચિત અપાઈ જાય તો તેથી શાસ્ત્ર પ્રદાન કરનારો ડૂબેજ છે એમ કહી શકાય નહિ. એવી જ રીતે અધિકારીને અંગે કહેવાતાં અર્થિપણું, સમર્થપણું અને શાસ્ત્રનિષિદ્ધપણું એ ત્રણને અંગે પણ એમજ સમજાય અર્થાત અર્થિપણું અને સમર્થપણાના નિર્ણય સુધી. ભવા કરતાં અનર્થી અને અસમર્થ માલમ પડે તો તેને અધિકારી ગણવો એ સ્વભાવસિદ્ધ હોવાથી સમજાય તેવું છે. આ પ્રશ્ન ૭૬૩-કેવલજ્ઞાની મહારાજાને પાંચ પરમેષ્ઠીના પાંચ પદોમાંથી કયા પદમાં ગણવા ? . . . . . . . Page #45 -------------------------------------------------------------------------- ________________ સાગર - સમાધાન-ચઉસરણ પાયનાની ગાથા ૩રમીમાં વળિ મેહી તે સર્વે સાસુ સસ'૨૨ . આ પ્રમાણે કેવલી મહારાજને સાધુ તરીકે ગણેલા છે, વળી શ્રીઅરિહંત મહારાજાના બાર ગુણો અશોકવૃક્ષાદિવાળા છે તે સામાન્ય કેવલીમાં નથી, માટે કેવલી મહારાજને સાધુપદમાં ગણવા ઠીક છે. પ્રશ્ન ૭૬૪-સમ્યગ્દષ્ટિજીવને અસંખ્ય ગુણ નિર્જરાવાળી અગીઆર શ્રેણિમાં પ્રથમ શ્રેણિમાં ગણ્યા છે તે તેમાં ત્રણ પ્રકારના એટલે ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક સમ્યક્ત્વવાળા ગણવા કે કોઈ એક જ પ્રકારના સમ્યકત્વવાળા લેવા ? સમાધાન-પહેલી શ્રેણિમાં લીધેલા સમ્યગ્દષ્ટિ ત્રણે પ્રકારના સભ્ય દર્શનવાળા લેવા યોગ્ય જણાય છે. કેમકે ઔપશામક કે ક્ષાપશમિક સમ્યગ્દર્શનવાળા જ જીવે તે પહેલી શ્રેણિમાં લેવા હેત તે ક્ષાયિક સમ્યફત્વવાળા સિવાયના જીવ લેત અને “અક્ષાયિક સમ્યગ્દષ્ટિ” એમ કહેત, પણ તેમ ન કહેતાં સામાન્ય સમ્યગ્દષ્ટિ કહ્યા છે, માટે તે ત્રણ પ્રકારના સમ્યક્ત્વને ધારણ કરનારા પહેલી શ્રેણિમાં લેવા યોગ્ય છે. પ્રશ્ન ૭૬૫–ક્ષાયિક સમ્યક્ત્વ પામનારા છે તે ક્ષાયિક સમ્યક્ત્વ પામતા પહેલાં પથમિક ને લાયોપથમિક સમ્યકત્વ પામેલાજ હેય એમ ખરુ કે ? સમાધાન-સામાન્ય રીતે ગર્ભવતી સ્ત્રી પુત્ર જણે એ દષ્ટાને પ્રથમ પથમિક પામેલ છવજ તથા ક્ષાપશમિક સમ્યફવા પામેલ જીવજ ક્ષાયિક સમ્યફવા પામે અને તેથીજ શાસ્ત્રકારો છવ્વીસથી એકવીશને અલ્પતર સત્તાની અપેક્ષાએ મોહનીયની નહિ લેતાં અઠ્ઠાવીશથી એકવીશને અલ્પતર લે છે. પણ વિશેષાવશ્યકની કેટયાચાર્યની ટીકામાં અકૃત્રિપુંજવાળા એટલે સમ્યફમિશ્રમેહનીયના પુંજ સિવાયના છો પણ ક્ષાયિક સમ્યકત્વ પામે એમ સૂચવે છે ને તેથી અક્ષપિત મિથ્યાત્વ એવું ઔપથમિક સમ્યક્ત્વ પામનારને વશેષણ આપી તેની સફળતા ગણી છે તે તે અપેક્ષાએ એમ પણ કહેવામાં અડચણ નથી કે થે ગુણઠાણાએ આવ્યા સિવાય ક્ષાયિક સમ્યફ નજ પામે. એ યોગ્ય નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૧ પ્રશ્ન ૭૬૬-જે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામે તે પહેલાના ભાવમાં કે એ ભવમાં પાંચમું ગુણઠાણું જરૂર પામેલેજ હેય એમ કેઈ કહે છે તે ખરું? સમાધાન આવશ્યકચૂર્ણિ વિગેરેમાં સ્પષ્ટ જણાવે છે કે-જે છે સિદ્ધ થએલા છે તેના અસંખ્યાતમા ભાગ જેટલા અનંતજીવોએ દેશવિરતિ ફરસી નથી. માટે જે ઉપદેશક કે લેખક એવો નિયમ બાંધે કે ક્ષાયિક સમ્યકત્વ પામનારો જીવ આ ભવ કે પર ભવમાં દેશવિરતિ પામેલેજ હોય તે શાસ્ત્રથી વિરૂદ્ધ અને કલ્પનામાત્રથી બેલે છે અને લખે છે એમ સમજવું. આ પ્રશ્ન ૭૬૭–અસંખ્યગુણ નિર્જરાની અગીયાર શ્રેણિમાં ચારિત્રમોહના ઉપશમક અને ક્ષેપકની બે શ્રેણિએ ગણું છે તે અનંતાનુબંધીના તથા દર્શનમોહનીયના ઉપશમ અને ક્ષેપકના બબ્બે ભેદે કેમ લીધા નથી ? સમાધાન-યાદ રાખવાની જરૂર છે કે અગીયાર નિરાની શ્રેણિમાં અનંતાનુબંધીની વિયોજકતા લીધી છે ને તેથી ઉપશમ, ક્ષય અને ક્ષમશમ એ ત્રણે અવસ્થા લઈએ તો કાંઈ બાધ જણાતો નથી અને દર્શનમોહક્ષપકને સ્થાને દર્શનમેહની ત્રણે પ્રકૃતિને ક્ષય અને ઉપશમ તથા ક્ષપશમ પણ લેવા યોગ્ય છે. અન્યથા બીજી શ્રેણિમાં લેવાના હોય તે શાસ્ત્રના અક્ષર વિશેષપણે દેખાડવા જોઈએ. તે પ્રશ્ન ૭૬૮-શ્રીઆચારગિનિર્યુક્તિમાં સમ્યગ્દષ્ટિ નામની નિર્જરા – શ્રેણિ પહેલાં ન લેતાં “મુuત્તી' નામે પહેલી શ્રેણિ લીધી છે તો સર્વ પ્રકારથી સમ્યકત્પત્તિ પ્રથમ શ્રેણીમાં કેમ ન ગણવી ? સમાધાન-તેજ નિર્યુક્તિકારે અનંતાનુબંધીને નાશ અને દર્શનમેહના નાશની ગુણશ્રેણિ તે ચેથી અને પાંચમીજ લીધી છે. ને તેથી સમ્યફોત્પાદનું સ્થાન ત્યાં ચોથી પાંચમી એણિમાં જાય અને જે ત્રણે Page #47 -------------------------------------------------------------------------- ________________ સાગ ૨ ૧૨ પ્રકારના સમ્યક્ત્વની ઉત્પત્તિ લઈ લઈએ તે ચોથી પાંચમી શ્રેણિ વ્યર્થ થાય. કદાચ ચોથી પાંચમી શ્રેણીમાં કેવલ ક્ષાયિક સમ્યફવનીજ ઉત્પત્તિ લેવી હોય અને અહીં આદ્ય શ્રેણિમાં બાકીના પથમિક અને ક્ષાપથમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ લેવી હોય તે પ્રથમ તો તેવા અક્ષર જોઈએ તેમજ અનંતાનુબંધીના ઉપશમને ચોથી શ્રેણિમાં લેવા માટે વિયોજક શબ્દ વાપર્યો છે તે અઘટતું થાય અને ઉપશમ જે ત્યાં ચોથી શ્રેણિમાં લેવામાં આવે તે પછી અનન્તાનુબ ધીની ત્રણે અવસ્થા ત્યાં ચોથી શ્રેણિમાં લેવી પડે, અને જે તેમ હોય તો પછી ત્રણ પ્રકારના સમ્યકત્વ પામનારા ત્યાં ચોથી શ્રેણિમાં જ ગણાય. વળી ટીકાકાર શ્રીશીલાંકાચાર્ય મહારાજ વિગેરેએ “લમ્ફવર' પદની વ્યાખ્યા ધર્મ જાણવાની ઈચ્છા, સાંભળવા જવું, સાંભળવું, ધર્મ અંગીકાર કરે બાહ્ય પ્રવૃત્તિ જ પહેલી એણિમાં જણાવી અને તે સ્થિતિ સમ્યક્ત્વને ઉત્પન્ન કરનાર ગણું “yતેના સમ્પત્તિસ્થાતા' એમ માત્ર ગૌણાર્થથી ચરિતાર્થપણું જણાવ્યું ને તેથી પહેલી ને ચોથી-પાંચમી શ્રેણિમાં વિરોધ રહેતો નથી. છતાં જો બીજા તેવા ભેદ દેખાડનાર સ્પષ્ટ અક્ષરો શાસ્ત્રોમાં નીકળે તો શાસ્ત્રાનુસારીઓને માનવામાં અડચણ નથી. પ્રશ્ન ૭૬૮-અનાદિ મિથ્યાત્વી જીવ સમ્યફ પામે તે પણ સાધુ કરતાં અસંખ્યગુણ નિજેરાવાળો છે એમ માનવું વ્યાજબી છે ? સમાધાન-સભાષ્ય તત્વાર્થ સૂત્રની ટીકામાં 'अनन्तः ससारस्तदनुबन्धिनाऽनन्ताः क्रोधादयस्तान् वियोजयतिक्षपयति उपशमयति वा अनतवियोजकः' ' અર્થાત અનંત એવો જે સંસાર તેને અનુબંધ કરાવનારા તે અનંત એવા જે ક્રોધાદિ એટલે અનંતાનુબંધી ક્રોધાદિ તેને વિયાગ કરે એટલે ક્ષય કરે કે ઉપશમ કરે તે ચોથી શ્રેણિવાળા ગણ્ય અર્થાત સર્વવિરતિવાળા જે ત્રીજી નિર્જરા શ્રેણિવાળા છે તેના કરતાં અસંખ્યગુણ નિર્જરા કરવાવાળા છે. આ વચનને માનવાવાળો મનુષ્ય તો પથમિક કે ક્ષાપશમિક સભ્યતવ પામતી વખતે સાધુ Page #48 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૩ કરતાં અસંખ્યગુણ નિર્જરા માન્યા વગર રહે નહિ. કદાચ કહેવામાં આવે કે અનંતના વિયોજકમાં કહેલું ક્ષપણુ ક્ષાયિક માટે લેવું ને ઉપશમ ઉપશમણિવાલા “ઔપશમિક માટે લેવું તે તેમ કહેનારની અજ્ઞાનતા છે, કેમકે પ્રથમ તો સામાન્યથી જ અહીં અનંતાનુબંધીનું ક્ષપણુ અને ઉપશમન લીધું છે. પણ આગળની પાંચમી શ્રેણિમાંदर्श नमोहक्षपक इति दर्शनमोहः अनन्तानुबन्धिनश्चत्वारः सम्यक्त्वमिथ्यात्वतदुभयानि च, अस्य सप्तविधस्य दर्शनमोहस्य क्षपकः' એમ કહી દર્શન મેહક્ષપકને અનન્તાનુબંધી ચાર ને દર્શન મોહનીયનું ત્રિક એમ સાતેને ખપાવનાર ગણું ક્ષાયિક સમ્યકત્વવાળાની તો શ્રેણી પાંચમીજ રાખી છે. આવો સ્પષ્ટ પાઠ જે ન સમજે અને શ્રાવક કરતાં સમ્યક્ત્વ પામનાર અસંખ્ય ગુણ નિર્જરાવાળા કેમ હેય? એમ અશ્રદ્ધા કરે અને કરાવે ને અભિનિવેશથી જ તે હકીક્ત હેવાથી તત્વાર્થની ટીકાની વાત છેડી તેનું સમાધાન આપ્યા સિવાય અણસમજપણે આચારાંગની ટીકાને વળગે તેની ગતિ શ્રી કેવલીમહારાજજ જાણે પ્રશ્ન ૭૭૦-અભિમુખ કર્વન અને કૃતને અસંખ્ય ગુણ નિર્જરાવાળા ગણે છે. એ હિસાબે ઔપથમિક અને ક્ષાયિક સમ્યકત્વને પામેલા આગલની શ્રેણી કરતાં અસંખ્યાતગુણ નિર્જરાવાળાં થાય તે પછી સમદષ્ટિની શ્રેણી પહેલી કેમ ગણી ? સમાધાન-જેમ પ્રવજ્યા લેતી વખત શાસ્ત્રકારો અપ્રમત્ત દશા અને ઉત્તમ પરિણતિ જણાવે છે. પણ તેની તે દશા અને પરિણતિ આખા પર્યાયમાં ન હોય તેમ અભિમુખાદિ દશામાં આસનને અંગે તેવી સાધુ કરતા અસંખ્યગુણી નિર્જરાની સ્થિતિ છતાં ચોથા ગુણઠાણાના આખા ક્ષાયિક સમ્યકત્વના કાલની તેવી સ્થિતિ ન હોય તેથી તે પહેલી શ્રેણીમાં હોય તે ગેરવ્યાજબી ન ગણાય. * પ્રશ્ન ૭૭૧–પંચનિર્ચથી પ્રકરણ ગાંધી મફતલાલ ઝવેરચંદ તરફથી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સાગર બહાર પડેલ છે, તેમાં પ્રસ્તાવનામાં “આ નિર્ગથ ઓછામાં ઓછા ગર્ભ અને જન્મથી આઠ વર્ષ પૂર્ણ થયા પછી દીક્ષા લેનારા હોય છે એમ જે લખ્યું છે તેનું શું સમજવું ? સમાધાન-પ્રથમ તો તે આખાય ગ્રંથમાં કે તેના અનુવાદમાં ગર્ભ કે જન્મથી અષ્ટમ કે અષ્ટની વાત જ નથી. વળી અમદાવાદમાં સુશ્રાવક મફતલાલને આ લેખને અંગે ખુલાસો પૂછવામાં આવ્યા ત્યારે તેમણે જણાવ્યું કે–આ વાક્યો મેં પ્રસ્તાવનામાં લખેલ નથી પણ વિદ્યાશાળામાં રહેલ સાધુએ મારા ના કહ્યા છતાં દાખલ કરેલ છે. અને તે માટે નામે બહાર પડ્યું તે ખોટું થયું છે. વસ્તુતાએ પ્રવચન સારોદ્ધાર વિગેરેમાં પણ સ્પષ્ટ શબ્દથી જન્મથી પણ અષ્ટ અને ગર્ભથી અષ્ટમ એટલે આઠની શરૂઆતને લેખ છતાં એક વાત અજ્ઞાનદશાથી બેલવી અને પછી બીજી બાજુથી કઈ સારી વાત જણાવે તો પણ માનવી નહિ એવી જેઓની પરાપૂર્વની રીતિ જળવાયેલી રહેલી હોય ત્યાં શું કહેવું ? “અષ્ટમ” શબ્દને “આઠ પૂર્ણ એવો અર્થ તે તેઓજ કરે કે જેઓ શાસ્ત્ર, યુક્તિ કે સાહિત્યની સ્થિતિથી દૂર હેય. પ્રશ્ન ૭૭૨-શ્રી મહાવીર ભગવાનના જન્મને શ્રવણ કરતી વખતે નાળિયેર વધેરાય છે; તે નાળિયેર એકેન્દ્રિય જીવ હેવાથી અનુચિત કેમ નહિ? સમાધાન-સંસારી લોક હર્ષની વખતે નાળિયેરની શેષ વહેચે છે. તેવી આ જન્મોત્સવ પ્રસંગ શ્રવણના આનંદને અંગે નાળિયેરની શેષે વહેંચે તે સ્વાભાવિક છે. “નાળિયેર એકેન્દ્રિય છે માટે ન વધેરવું” એમ કહી એકેન્દ્રિયની દયાના કથનને આગળ કરે તે તેને જ શોભે કે જે અગ્નિકાયને એકેન્દ્રિય સમાજ દીવા ન સળગાવતે હેય. માટી, મીઠાની વિરાધના ન કરતે હેય. તથા શાક વિગેરે વનસ્પતિની વિરાધનાથી જે અલગ થયે હેય; એકેન્દ્રિયની વિરાધનાથી આ રીતિએ દૂર રહેનાર મનુષ્ય નાળિયેરની શેષ ન વહેંચે તે સ્વાભાવિકજ છે; બાકી અન્યત્ર એકેન્દ્રિયને અંગે ચિંતા ન કરનારે, અત્રે આવી વાત આગળ Page #50 -------------------------------------------------------------------------- ________________ સમાધાન કરે તે તે ફક્ત ભક્તિનાં ચેડાં જ છેશાસ્ત્રકારે પણ એકેન્દ્રિયના આરંભથી દૂર રહેનારા વિમલબુદ્ધિને દ્રવ્યસ્તવ કરવાની જરૂરીયાત નથી એમ સ્પષ્ટપણે જણાવે છે. પ્રશ્ન ૭૭૩-વ્યાખ્યાન, પ્રતિક્રમણ, પૌષધ, ઉપધાન વિગેરેમાં જે પ્રભાવના કરાય તેમાં ચોપડીઓ, કટાસણું વિગેરેની પ્રભાવના કરવી તેમાં વધારે લાભ ખરે કે નહિ? સમાધાન-બાલવોને ધર્મશ્રવણાદિ તરફ આકર્ષવા માટે અને બીજાઓને પણ પ્રમાદ ટાળીને તે તે કાર્યોમાં પ્રોત્સાહન આપવા પ્રભાવના દેવામાં આવે છે. તે ઉદ્દેશ ધ્યાનમાં રાખી પ્રભાવના કરવી વ્યાજબી છે. બાકી કેટલાક પિતાનાં છપાવેલાં પુસ્તકની પ્રભાવનામાંજ વધારે લાભ બિતાવે અને તેવી રીતે પ્રભાવના દ્વારા પુસ્તક વહેંચાવી, ઘણી આવૃત્તિના પ્રકાશન પ્રસિદ્ધિ વિગેરેને આડંબર ધરાવવા માંગતા હોય તો તે ગ્ય લાગતું નથી. પ્રશ્ન હ૭૪-મૃતદેવતા અને સરસ્વતી દેવી એક છે કે જુદાં ? અને તેમની મૂર્તિઓ પ્રાચીન છે કે કેમ? સમાધાન-મૃતદેવતા અને સરસ્વતી એકરૂપ ગણાય. કારણ કે ગ્રંથકારે બેમાંથી એકની સ્તુતિ કરે છે. સરસ્વતીની મૂર્તિઓ બારમી સદીઓનાં તાડપત્રોનાં જે પુસ્તકો અમદાવાદના સાહિત્યપ્રદર્શનમાં આવ્યાં હતાં તેમાં ઘણે સ્થાને હતી. પ્રશ્ન ૭૭૫-પર્યુષણમાં કલ્પધર અને સંવછરીને દિવસે પૌષધ કરો ઠીક છે કે શાસનની શોભા તથા જ્ઞાનદ્રવ્ય, દેવદ્રવ્યાદિની વૃદ્ધિ માટે ચારેય પ્રકારે પૌષધમાંથી માત્ર આહાર પૌષધજ કરવો ઠીક છે ? સમાધાન-તે તે પર્વેમાં ચાર પ્રકારને પૌષધ કરનાર પ્રથમથી પિતાની શક્તિ પ્રમાણે શાનદવ્યાદિની વૃદ્ધિ માટે સવડ કરી લે; કદાચ ન કરી હોય તે પાછળથી કરે પણ તે નામે સંપૂર્ણ પૌષધ છેડવો Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૬ સાગર તે વ્યાજબી નથી વળી ખરચથી બચવા માટે જ પૌષધ લેવાય તે તે વિરાધનાજ ગણાય. પ્રશ્ન ૭૭૬-સામાન્ય રીતે જૈનજનતામાં કહેવાય છે કે બીજ, પાંચમ, આઠમ, અગીયારસ, ચૌદશ, અમાવાસ્યા અને પૂર્ણિમા કે જે પર્વતિથિઓ તરીકે ગણાય છે તેને ક્ષય હેય નહિ એ હકીક્ત શું સત્ય છે ? સમાધાન-તિષકરણ્ડક, સૂર્ય પ્રાપ્તિ અને લેપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનાર મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પર્વતિથિને ક્ષય હેય નહિ. કેમ કે તેમાં અવરાત્રિ એટલે ઘટનારી તિથિઓ બીજ, પાંચમ, વિગેરે ગણાવી છે. વળી જો પર્વ તિથિને ક્ષય ન થતો હોય તો ક્ષયે પૂર્વ તિથિઃ ” એ શ્રીઉમાસ્વાતિજનો પ્રોષ પણ હોત નહિ. માટે જૈનતિષનાં હિસાબ પ્રમાણે પર્વતિથિનો ક્ષયજ ન હોય એમ કહેવાય નહિ, પણ આરાધના કરવા માટે નિયત થયેલ બીજ આદિ તિથિઓને ક્ષય હોય તે આરાધના કરનારાઓએ તે તે આરાધવા લાયક બીજ આદિનો ભોગવટે પોતાના પહેલાંની એકમઆદિ તિથિમાં થતો હોવાથી, એકમ આદિ તિથિને દિવસે બીજઆદિ પર્વતિથિનું આરાધનાકાર્ય કરાય માટે આરાધનાની અપેક્ષાએ, “પર્વતિથિનો ક્ષય ન હોય” એમ કહેવું વ્યાજબી ગણી શકાય, અને તેથી જ આરાધનાની અપેક્ષાએ ભીતીયા પંચાંગે છપાવનારાઓ, મૂલટીપણામાં પર્વતિથિનો ક્ષય હોય તો તેને સ્થાને પૂર્વની તિથિને ક્ષય કરી (લખા) પર્વની તિથિઓને અખંડિત રાખે છે. પ્રશ્ન ૭૭૭-જે તિથિમાં સૂર્યને ઉદય થાય તે તિથિને પ્રમાણ કરવી એમ જે શાસ્ત્ર અને લોકેક્તિ બંનેથી સંમત છે તેનું એકમઆદિ તિથિએ સૂર્યોદય છતાં તેને બીજ આદિપણે માનવાથી પ્રમાણિકપણું કેમ રહેશે? સમાધાન-“જે તિથિમાં સૂર્યોદય થાય તે તિથિ પ્રમાણ ગણવી.” એ શાસ્ત્રવચન અને લોકપ્તિ તિથિના જૂતાધિક ભોગવટા માટે તેમજ Page #52 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭ પ્રથમ તિથિમાં તે પર્વની તિથિના પ્રવેશનું આરાધ્યપણું નહિ ગણવા માટે છે. અર્થાત બીજ આદિને દિવસે સૂર્યોદય પછી બીજ ઘડી, બે ઘડી હેય અને પછી અવન ઓગણસાઠ ઘડી ત્રીજ વિગેરે હોય છતાં બીજની તિથિ વિગેરેમાં સૂર્યોદય થયો માટે તે આખી તિથિ બીજ આદિ તરીકે ગણાય. વળી એકમ વિગેરેની તિથિએ એકમ વિગેરેની તિથિ માત્ર ઘડી, બે ઘડી હોય અને બીજા વિગેરે અવિન ઓગણસાઠ ઘડી હોય તો પણ તેને એકમ તરીકે જ ગણાય, આટલા માટે જ જે તિથિમાં સૂર્યોદય થાય તેજ તિથિ વ્રત પચ્ચખાણ વિગેરેમાં પ્રમાણભૂત ગણાય, એમ જણાવેલ છે, પણ “સુર્યોદયવાળી તિથિજ પ્રમાણુ ગણવી’ આ નિયમ તિથિની હાનિ કે વૃદ્ધિને અંગે લાગુ પાડી શકાય જ નહિ, કારણ કે પર્વ તિથિનો ક્ષયજ ત્યારે હોય કે જ્યારે તેમાં સૂર્યોદય હાય જ નહિ, માટે ક્ષયના સ્થાને સૂર્યોદયવાળી તિથિ લેવી, એમ કેઈપણ બુદ્ધિમાન કહી શકે નહિ. પર્વના (૫ર્વતિથિના) ક્ષય-પ્રસંગે તો માત્ર તે પર્વતિથિનો ભોગવટોજ લેવાય અને તેથીજ “ પૂર્વી તિથિઃ ' એમ કહેવાય છે. વળી પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે તો તે બંને તિથિઓમાં સૂર્યોદય હોય છે, અને બે સૂર્યોદયને ફરસનારીજ તિથિને વધેલી તિથિ ગણાય છે, તે તેવી વધેલી તિથિમાં સૂર્યોદયવાળી તિથિનો નિયમ રહી શકે નહિ, પણ જેમ દરેક તિથિઓમાં તિથિઓના બેગવટાની ઘડીને હિસાબ નહિ લેતાં સૂર્યોદયને હિસાબ લઈ તત્ત્વથી પૂર્ણતાવાળી જ તિથિને આરાધ્ય ગણી તેવી રીતે વધેલી તિથિમાં પણ પૂર્ણતાવાળી તિથિ બીજ હાય માટે સૂર્યોદયના નિયમને ધ્યાનમાં રાખી બીજી તિથિજ વૃદ્ધિમાં આરાધ્ય ગણાય તે સ્વાભાવિક જ છે. પ્રશ્ન ૯૭૮-લે કરીતિએ દીવાળી કરવી એવી કહેવતને અનુસરીને દિવાળી કરતાં લૌકિક દીવાળીને દિવસે અમાવાસ્યા અને સ્વાતિ નક્ષત્ર જે ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ કલ્યાણકની તિથિ તથા નક્ષત્ર છે તે બેમાંથી એક પણ ન આવે તેનું કેમ? - સમાધાન-ત્રિલોકનાથ શ્રીતીર્થકરભગવાનની આરાધના માત્ર તે તે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સાગર અંગેજ છે, અને તે પ્રમાણે શ્રીપોંચાશક વિગેરેમાં ચેક્`ા લેખ છે. કાઈ પણ ભગવાનનું કાઈપણ કલ્યાણક નક્ષત્રની અપેક્ષાએ આરાધવાનું હતું જ નથી અને અમાવાસ્યા તિથિના નિયમને બાધ કરવા માટેજ ાસુૌ:' એમ કહીને આ શ્રીદીવાળીનું પર્વ લેાક કરે તેમ કરવા જણાવેલું છે. ** પ્રશ્ન ૭૭૯–ભગવાન્ શ્રીમહાવીરમહારાજે ગર્ભાવસ્થામાં જે અભિગ્રહ કર્યો ત્યારે અધિજ્ઞાનના ઉપયોગ મૂકયો હતા કે નહિ? એક વખત શ્રીસિદ્ધચક્રના અંકમાં ‘તે વખતે અવધિજ્ઞાનને ઉપયોગ નથી મૂકયો,' એમ પણ આવ્યું હતું, અને વળી એમ પણ આવ્યું છે કે તે ગર્ભાવસ્થામાં અવધિજ્ઞાનના ઉપયેગ ભગવાને મૂક્યો છે તે આ એ ભિન્ન ભિન્ન લખાણમાં શુ' સત્ય સમજવું? સમાધાન–શ્રમણ ભગવાન શ્રીમહાવીરમહારાજે ગર્ભાવસ્થામાં અભિગ્રહ કરતી વખતે પેાતાની દીક્ષાનેા વખત જાણવા માટે શ્રીનંદિવર્ધનની વિનતિ વખતની માફક અવિધજ્ઞાનના ઉપયેાગ નથી મૂકવો, પણ માતાપિતાને પેાતાના વિયેાગમાં કેવું દુઃખ થાય, કઈ દશા થાય કઈ ગતિ થાય એ તમામ અવધિજ્ઞાનના ઉપયેાગથી તેઓશ્રીએ જાણ્યું. એ શ્રી શીલાંકાચાય વિરચિત શ્રીઆચારાંગની ટીકાના લેખથી સ્પષ્ટ છે. વળી શ્રીઆવશ્યક વિગેરેની ટીકાના પાઠાથી માતાપિતાને સ્નેહ અવધિજ્ઞાનથી જાણ્યા એંમ સ્પષ્ટ છે, પર ંતુ કોઈપણ સ્થાને ગર્ભાવસ્થાના અભિગ્રહની વખતે માતાપિતાના મરણ પછી બે વર્ષે દીક્ષા થવાની છે' એમ અવધિજ્ઞાનના ઉપયેગથી જાણીને પછી ‘માતાપિતાના જીવતાં સુધી દીક્ષા નહિ લેવાને અભિગ્રહ કર્યો છે’ એમ લેખ છે જ નહિ અને સાંભવિત પણુ નથી, તેથી એ બન્ને પ્રકારની હકીકતામાંથી એક પણ અયેાગ્ય નથી. પ્રશ્ન ૭૮૦–ઉપકાર કરવાનું ક્ષયાપશમથી ક્ષયથી કે ઉદયથી થાય ? સમાધાન–શિપનિરૂપણુ આદિ ઉપકારા પુણ્યના ઉદયથી થાય છે. આચાર્યં શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે કે Page #54 -------------------------------------------------------------------------- ________________ સમાધાન एवं विवाहधर्मादौ तथा शिल्पनिरूपणे । न दोषो घुत्तम पुण्य-मित्थमेव विपच्यते ॥ १॥ અર્થાત પુત્રોને રાજ્ય વહેચી આપવાની માફક વિવાહક્રિયા વિગેરેમાં તથા શિલ્પ-શિલ્પકર્માદિ નિરૂપણમાં પણ દોષ નથી પરંતુ પુણ્યનો ભોગવટે એની રીતે થાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તે પોપકાર પુણ્યના વિપાકરૂપ હેવાથી ઔદયિક છે, અને દાનાદિરૂપ પરોપકાર તે દાનાદિ અંતરાયના ક્ષય અને ક્ષપશમથી થતો હોવાથી ક્ષાયિક અને ક્ષાપશમિક કહેવાય એટલે એ પરોપકાર ભગવાન શ્રી તીર્થકર જેવાને ઔદયિક પણ હોય અને દાનાદિ રૂપ પોપકાર ક્ષાયિક અને ક્ષાયોપથમિક પણ હેય. પ્રશ્ન ૭૮૧-કવ્ય ઉપકાર કે ભાવ ઉપકાર અથવા તો ઔદવિક ઉપકાર, ક્ષાયિક કે ક્ષાયોપશિમક ઉપકાર અનાદિ હોય કે સાદિ હોય ? અનંત હોય કે સાંત હોય ? - સમાધાન-બન્ને પ્રકારના ઉપકારે આદિવાળા અને અંતવાળા હેય. પરિણામિક ભાવ જે જીવપણું વિગેરે છે તે સિવાય ઔદયિક કે બીજો ભાવ અનાદિ હેયજ નહિ, જો કે મતિ અજ્ઞાન વિગેરે ક્ષાયો પશમિકભાવ છતાં અનાદિ કહેવાય છે, પણ તે પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે. અને એવી રીતે પોપકારના કારણરૂપ ઉત્તમ પુણ્ય તો પ્રવાહથી પણ અનાદિ હેય નહિ તથા ક્ષાપશમિકભાવરૂપ ઉપકાર તે સાદિસાંતજ હોય. જે કે દાનાદિલબ્ધિઓ ક્ષાયિકભાવની પણ હોય છે અને ક્ષાયિકભાવ અનાદિને ન હોય, પણ સાદિઅનંત ભાંગે હોય છે. પણ પૂજાપા શ્રીહરિભદ્રસુરિ જેવા સમર્થ ટીકાકારો પણ દાનાદિના ક્ષાયિકભાવને ક્ષાયિપણું છતાં સાદિ અનંત નહિ માનતાં સાદિસાંતજ માને છે અને તેના કારણમાં એમ જણાવાય છે કે દાનઆદિને પ્રસંગ હોય તો ત્યાં ક્ષાવિકભાવ હેવાથી તે દાનાદિના અંતરાયે ન નડે અને તેથી Page #55 -------------------------------------------------------------------------- ________________ સાગર ત્યાં દાનાદિન ક્ષાવિકભાવ ગણાય, પણ જ્યાં દાનાદિની સિદ્ધિપણાને લીધે પ્રસંગ જ નથી ત્યાં તે દાનાદિ સંબંધી ક્ષાયિકભાવ મનાય નહિ. અર્થાત પરોપકારના કારણરૂપ દાનાદિ ક્ષાયોપથમિક કે પાયિક એ બેમાંથી કોઈ પણ ભાવ હેય તો પણ અનાદિઅનંત થઈ શકે નહિ. અને જ્યારે ખુદ દાનાદિ અનાદિઅનંત ભાગે ન હોય તો પછી તેનાથી થનાર પરે પકારભાવ તે અનાદિ કે અનંત હોય જ કેમ? અર્થાત દાનાદિ સાદિસાંત હેવાથી પરોપકાર સાદિસાંતપણે જ હોય. પ્રશ્ન ૭૮૨-ઉપર જણાવ્યા પ્રમાણે જ્યારે પરે પકારના કારણભૂત દાનાદિ સાદિસાંત હેઈને તેનાથી થનાર પોપકાર સાદિસત જ ગાય તો પછી ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીલલિતવિસ્તરાવૃત્તિમાં ભગવંત શ્રીજિનેશ્વરદેવનાં વર્ણનમાં મામેતે પરાર્થચનઃ વિગેરે જણાવી સર્વકાલ એટલે અનાદિઅનંતપણે શ્રીજિનેશ્વરભગવાનને પરોપકાર વ્યસન હેવાનું જણાવે છે તેનું કેમ? - સમાધાન-આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરીશ્વરજીએ જે “મા પદ વાપર્યું છે તે વ્યાજબી જ છે, પણ જેમ “સર્વ ારા, સદા, સર્વા, નિત્ય' વિગેરે પદે સર્વકાલને કહેનારાં છતાં તેથી વિવક્ષિતજ સર્વકાલ લેવાય છે અને નિરવશેષાર્થ “સર્વ' ન લેતાં માત્ર આદેશ “સર્વ કે સર્વધરા “સર્વજ લેવાય છે, અને તેથી અહીં પણ વિવક્ષિત જ સર્વકાલ લેવાય પણ અનાદિઅનંતરૂપ સર્વકાલ લેવાય નહિ. જો એમ ન લઇએ તે “ હિતાપૈવ મધ્યમ પ્રવાસે યાહુ સદા તત્વાર્થસૂત્ર-ભાષ્યની આ કારિકામાં મધ્યમ પુરૂષની પરલેકહિતની પ્રવૃત્તિ પણ અનાદિઅનંતકાલની માનવી પડશે અને જે લાયોપથમિકભાવ પણું અનાદિ માનીએ તે ક્ષાવિકભાવ પણ અનાદિ માનવામાં અડચણ નહિ આવે અને જે અનાદિને ક્ષાવિકભાવ માનવામાં આવે તે અનાદિશુદ્ધ એક પરમેશ્વરને માનવામાં અડચણ નહિ રહે અને એમ માનનારે તે શ્રીજિનેશ્વરદેવના શાસનથી સર્વથા પતિત જ છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૧ સમાધાન તે પ્રશ્ન ૭૮૩–શું ભગવાન શ્રીજિનેશ્વરમહારાજાઓ પણ અનાદિથી પરે૫કાર પરાયણ સ્થિતિવાળા નથી અને તેઓશ્રી શું અમુક કાલથી પરોપકાર પ્રવૃત્તિવાળા થયા છે? સમાધાન-પૂજ્યપાદુ ભગવાન આચાર્ય શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રીઅષ્ટકજી નામના ગ્રન્થમાં જણાવે છે કે- “વાષિત માન્ય પરચા પૂર્વ દિ અર્થાત ભગવાન જિનેશ્વર બધિલાભ થયે તે કરતાં વરબોધિલાભ એટલે શુદ્ધ સમ્યક્ત્વ કહે કે ભગવાન જિનેશ્વરપણાના કારણભૂત જિનના બાંધતી વખત જે દર્શનશુદ્ધિ કહી છે તેના જેવી શુદ્ધ દર્શનવાળી દશા કહે તેવી દશા આવે ત્યારથી તેઓ પરોપકારમાં ઉદ્યમવાળા હોય છે. આમ જે સામાન્ય બધિલાભ કે વરબોધિલાભ પછી જ પરોપકારીપણું ન માનીએ અને અનાદિથી જ જે પરોપકારીપણું માનીએ તો તેજ લલિતવિસ્તરામાં તેજ સ્થાને “ર વરુદ્ધમા ગાચરત્ન' ઇત્યાદિ જણાવીને ભગવાન જિનેધરોની પણ, પહેલાં તે અશુદ્ધદશા હતી, એમ જે સૂચવે છે તે અસંભવિત જ થાય માટે જિનેશ્વરમહારાજાઓ તથાભવ્યત્વવાળા છતાં પણ પરોપકારના કાર્ય કરવા રૂપ શુદ્ધદશાને તે અનાદિથી ધારણ કરનારા નથી પણ વિશિષ્ટ બાધિલાભ પછી જ તે ધારણ કરનારા થાય છે. વળી તેજ લલિતવિસ્તરાના તેજ “મા ” વાળા પાઠમાં ભગવાન જિનેશ્વરને પુલકુમાનિનઃ' અર્થાત દેવગુરુના બહુમાનના કરનારા હોય એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. તે શું ભગવાન જિનેશ્વર અનાદિકાલથી સમ્યકત્વવાળા હતા એમ મનાશે ખરૂં? અને એમ માનનારાને નિયંતિકાર મહારાજ શ્રીભદ્રબાહુરવામિજીએ “ગમછત્તતમાગો” વિગેરે જણવી, નિર્ગમ વિગેરે દ્વારા માનનારા ગણાય ખરા ? અર્થાત જેમ દેવગુરૂબહુમાનીપણું “સા 'ના પાઠમાં જણાવ્યું છે, પણ તે દેવગુરૂબહુમાનીપણું, સમ્યકત્વ આદિ વિશિષ્ટ દશા પછી જ થાય છે અને મનાય છે. તેવી રીતે પરોપકારીપણું અનાદિથી નહિ પણ વિશિષ્ટ સમ્યકુવકે વરાધિની દશા પછી જ નિયમિત થઈ શકે અને માની શકાય Page #57 -------------------------------------------------------------------------- ________________ સાગર પ્રશ્ન ૭૮૪–ભગવાન જિનેશ્વરોને સમ્યક્ત્વ થાય એને વરબોધિજ કહેવાય અને અન્ય જીવોને સમ્યફ થાય તે સામાન્ય રીતે સમ્યગ્દર્શન કહેવાય એમ ખરું? સમાધાન–આવશ્યક નિર્યુક્તિકાર મહારાજ વિગેરે તે vzમને વેદ્ધિ વમળ' વિગેરે પાઠથી શ્રી મહાવીરમહારાજ તીર્થકરને થયેલા સમ્યક્ત્વને પણ સમ્યક્ત્વજ કહે છે. શ્રી તીર્થકર મહારાજાના સમ્યફવને વરબધિજ કહેવાય. એમ કહેનારે આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય, ટીકા કે ચરિત્રોમાંથી કોઈ તેવો પુરા રજૂ કરવો જોઈએ. પ્રશ્ન ૭૮૫-ભગવાન જિને અનાદિકાલથી પરોપકારીપણાવાળાજ હોય એમ માનવામાં તે, તેઓને ક્ષાયિકાપશમિક ભાવઆદિનું અનાદિપણું ન હોવાથી (અને એમ ક્ષાયિક ભાવનું અનાદિપણું માનવું એ જૈનશાસ્ત્રોની માન્યતાવાળાને ન શોભે પણ) સમ્યફવા પામ્યા પછી એકાંતે પરોપકાર કરવાવાળા માની તે ભગવાનના આદિ સમ્યકત્વને વરઓધિલાભ માનીએ તે શી હરકત ? સમાધાન–ભગવાન મહાવીર મહારાજાદિ તીર્થકરના જીવો પણ નયસાર કે ધનસાર્થવાહઆદિના ભાવોમાં જે સમ્યકત્વ પામ્યા છે તે સમ્યક્ત્વ છેલા ભવ સુધી નિયમિત રહે જ એ નિયમ નથી. ખુદ ભગવાન મહાવીર મહારાજનો છવજ નયસારના ભવમાં સમ્યકત્વ પામ્યા પછી અનેક વખત સમ્યકત્વને વમનારો અને અસંખ્ય કાલ સુધી સ્થાવરપણામાં ભમે છે, માટે જે સમત્વ છેલ્લા ભવ સુધી ટકે અને જે સમ્યક્ત્વની હયાતિમાં બીતીર્થંકર-નામકર્મ નિકાચિત કરવામાં આવે તેજ સમ્યકૃત્વને વરબોધિલાભ તરીકે કહી શકાય, સામાન્ય સમ્યફવના લાભમાત્રને વરબોધિલાભ માનીએ અને તે સામાન્ય સમ્યફવ થયા પછી સર્વદા પરોપકારીપણું જ હોય એમ માનીએ તો ભગવાન મહાવીર મહારાજે મરીચિના ભવમાં કરેલ પરિવ્રાજકત્વ, કપિલ આગળ કરેલ Page #58 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૩ - દુર્ભાષણ, વાસુદેવ ભવના પહેલાના ભવમાં સાધુપમુામાં કરેલું ગાયનું ભ્રમણ, વળી તેજ ભવમાં સાધુપણામાં કરેલ નિયાણું વિગેરે હકીકત શું પાપકારીતાવાળીજ છે એમ શું માની શકાશે ? પ્રથમના સમ્યક્ત્વને વાધિલાભ માનનારે આ હકીકતનું સમાધાન કરવા લેશ પણ પ્રયત્ન કર્યાં નહિ તે વ્યાજખ્ખી નહેાતું પ્રશ્ન ૭૮ ૬-જિનેશ્વર ભગવાન્ પ્રથમ જે સમ્યક્ત્વ તી કરપણાને લાવનાર હોવાથી તેને ન કહેવાય ? સમ્યક્ત્વ પામે તેજ મેાધિલાભ કેમ સમાધાન–જિનેશ્વર ભગવાનના જીવા પ્રથમ સમ્યકત્વના લાભથી સામાન્યતઃ પાપકારી હોય છતાં વધિલાભ પછી તેા નિયમિત રીતે પરાપકારીપણાવાળાજ હાય છે એમ શ્રીહરિભદ્રસૂરિવ – 1 ‘વરવષિત મરમ્ય પાથચિતવ દિ' એ વાકચથી તીર્થંકરાના જીવા વરખેાધિલાભ પછી તે નિયમિતજ પરાપકારવાળા હોય છે, એમ જણાવે છે. ભગવાન શ્રીજિનેશ્વરસૂરિજી પણ શ્રીઅષ્ટકજીની ટીકામાં પાદની ટીકા કરતાં વરખેાધિ શબ્દના અર્થ કરતાં શ્રીજિનેશ્વર ભગવાનેને અંગેજ ‘વૈધિત:-વિશિ-ક્ષમ્ય નામાત્આરમ્ય-નપ્રવૃત્તિ પરાવિત વરહિતયમવાનેવ . નાન્ય વિષે:' એમ કહી સામાન્ય સમ્યગ્દર્શન ન જણાવતાં વિશિષ્ટ સમ્યગ્દર્શનનેજ વાધિલાભ કહે છે અને વળી ‘નાન્યથાવિ:' એમ કહી સ્પષ્ટ કરે છે કે સતત પરોપકારીતાજ વધિ પછી હાય, અને વરખેાધિ થયા પછી પાપકાર સિવાયતે ન હોય, વળી તત્વાર્થસૂત્રમાં પણ તીર્થંકરાને અંગેજ ‘સભ્યાશ – નવિશુદ્ધિઃ' એમ ભગવાન જિનેશ્વરાના સમ્યગ્દન માત્રને વરાધિ તરીકે કે શુદ્ધ સમ્યગ્દČન તરીકે જણાવતા નથી. વળી ભગવાન હિર ભદ્રસૂરિજી લલિતવિસ્તરાવૃત્તિમાંજ ‘સ્વયં 'યુદ્ધ'ના અથ'માં પ્રથમ સંખાધ' અને ‘વાધિને સ્પષ્ટ જુદા જણાવે છે, તેથી સામાન્ય સમ્યકૂત્ત્વના લાભ કરતાં વરખેાધિલાભ એ જુદી વસ્તુ છે, અર્થાત Page #59 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સાગર તીર્થકર પણાના ભવ સુધી જેનું અખંડપણું ચાલે એવા સમ્યફવને જ વધિ કહી શકાય. વળી એજ ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીતત્વાર્થસત્રની ટીકામાં પણ સ્પષ્ટપણે એમ જણાવે છે કે વરાધિ લાભ થયો ત્યારથી તીર્થંકરના ભવ સુધીના ઘણા ભવોમાં ભગવાન મહાવીર મહારાજે જીવોની દયા અને વ્રતધારીઓની અનુકંપા આદિથી શુભકર્મો જ લાગલાગટ આસેવન કરેલાં છે. તે પાઠ આ પ્રમાણે છે – [यः शुभकर्मासेवनभावितभावो भवेष्वनेकेषु । जज्ञे ज्ञातेक्ष्वाकुषु (તસ્વાર્થસત્રભાષ્યકારિકા) II [: મૂત? ચાહ-કલેવનમતિમા ગુમ कम-भूतव्रत्यनुकम्पादि वक्ष्यमाण तस्यासेवनम्-अभ्यासः तेन માન્તિ–સાવિત: આવત: જમા થતિ વિષ: ચિત્તकालमित्याह-'भवेष्वनेकेषु' घरवाधिलाभादारभ्य जन्मस्वनेकेषु, અને રિમિયાદ-શે શgિ -જ્ઞાતવાન.] ભાવાર્થ –તે ભગવાન મહાવીર મહારાજા જેવો અને વ્રતધારીઓની અનુકંપા વિગેરે જે આ ગ્રંથમાંજ કહેવાશે એવાં શુભનું સેવન એટલે લાગલગટ જે આચરણ તેનાથી વાસિત થયેલો એટલે તન્મયતાને પામેલે અંતરાત્મા છે જેને એવા હતા, શંકા કરે છે કે આવા શુભકર્મના આસવનવાળા ભગવાન ક્યાં સુધી હેય ? એના ઉત્તરમાં જણાવે છે કે-વરબધિલાભથી આરંભીને ઘણું ભવમાં તેઓ શુભકર્મ સેવવાવાળા હતા અને અંતે જ્ઞાતકુલમાં ભગવાન મહાવીરપણે જન્મ્યાં. [ આ પાઠને વિચારતા સ્પષ્ટપણે સમજી શકે તેમ છે કે-લાગલાગટ શભકર્મ આચરવાવાળા અને પરોપકારીપણાની નિયમિતતાવાળાઓ સમ્યક્ત્વને વરબધિલાભ કહી શકાય. પણ જિનેશ્વર મહારાજના જીવને સમ્યકત્વના લાભ માત્રને વરઓધિલાભ કહેવાય નહિ અને આ બધી હકીકત Page #60 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૫ સમજનારા, “ભગવાન જિનેશ્વર અનાદિથી પરોપકારીપણાવાળા જ હોય છે કે શ્રીજિનેશ્વરનું સમ્યકત્વ માત્ર વરબોધિ કહેવાય અને તે સમ્યકત્વ મળ્યા પછી તેઓ પોપકારીપણાના વ્યસનવાળા જ હેય” એમ માની શકે જ નહિ, અને એમ માનવું શાસનશૈલીથી વિરૂદ્ધ છે, એમ સમજી શકશે. ] * પ્રશ્ન ૭૮૭–ભગવાન જિનેશ્વર મહારાજ જેમ તીર્થંકરપણાને લાવનાર એવું સમ્યક્ત્વ વિગેરે પામનાર હોવાથી, તીર્થકર નહિ થનાર બીજા જીવોના કરતાં વિશિષ્ટ ભવ્યત્વવાળા હોય છે, અને તેથી તેમની ભવ્યતા વિશિષ્ટભવ્યતા એટલે તથાભવ્યતા કહેવાય છે, અને તથા ભવ્યત્વ જેમ અનાદિ છે, તેવી રીતે પરોપકારીપણાને પણ કારણરૂપે અનાદિ માનવામાં શી અડચણ છે? સમાધાન-પ્રથમ તે ભગવાન મહાવીર મહારાજાએ નયસારના ભવમાં સમ્યકત્વ પામવા પહેલાં અટવીમાંથી ભૂલા પડી આવેલા સાધુ મહાત્માની ભક્તિથી જે પરોપકારીતા કરી હતી, તેને અંગે બધા ભગવાન જિનેશ્વરે અનાદિકાલથી પરોપકારવાળા હોય છે, એમ મનાવવા કેટલાક તૈયાર હતા. અને તે નયસારની કાર્યરૂપ પરોપકારીતા વર્ણવવામાં ભગવાન જિનેશ્વરોની અતિશય આશાતના પિકીરવા લાગ્યા હતા, તો હવે કારણરૂપે સર્વ તીર્થકરોમાં અનાદિથી પોપકારીતા છે એમ માની પણ લેવા તૈયાર થયા છે. તો પણ નયસારની કાર્યરૂપે રહેલી પરોપકારીતા ભાની તે અંશે ભગવાન મહાવીર મહારાજની અધિકતા માન્યા સિવાય તેઓનો છૂટકે નથી, અને તેણે તે ઘેર આશાતનાની વાતને તે ઘરમાં જ પધરાવવી પડશે. પ્રશ્ન ૭૮૮-કારણરૂપે ભગવંત તીર્થકરમાં પરોપકારીતા અનાદિથી છે, એમ માનવું એ શું શાસ્ત્રને અનુકૂલ છે? સમાધાન-જે મનુષ્ય પૂલદષ્ટિવાળા બનીને ઉઠાઉગીર બન્યા Page #61 -------------------------------------------------------------------------- ________________ २१ - સાગરે હોય તેઓ યોગ્યતા તથા કારણને વિભાગ ન કરી શકે તથા યોગ્યતા અને કારણને એક માની લે તે જુદી વાત છે, પણ વાસ્તવિક તત્ત્વને વાસ્તવિકપણે સમજનારે મનુષ્ય તે તે યોગ્યતા અને કારણનો વિભાગ સમજ્યા સિવાય રહે જ નહિ ભવ્યજીવોને અતિઆદિથી પદાર્થો જાણવાની યોગ્યતા તો જીવમાં ભવ્યત્વ હોવાથી અનાદિકાલથી છે. પણ કારણુતા એટલે લબ્ધિ તો સમ્યફવ થાય ત્યારે જ. થાય અને જે વખતે મતિઆદિથી પદાર્થને જાણે ત્યારે કાર્યરૂપ એટલે ઉપયોગરૂપ કહેવાય, તેવી રીતે જેઓને દાનાદિ અંતરાયનો ક્ષયઆદિ થશે તે બધા જ યોગ્યતાવાળા તે છે, પણ કારણુપણાવાળા તો ક્ષયોપશમાદિવાળા થાય ત્યારે જ કહેવાય. અર્થાત યોગ્યતા, કારણુતા અને કાર્યતા એ ત્રણેયના વિભાગને તવ તો સહેજે સમજી શકે તેમ છે, અને તેથી કારણરૂપે પણ અનાદિથી પરોપકારીતા છે એવું કહેવાય પણ નહિ. જીવ ભવ્યત્વ ને અભવ્યત્વ સિવાયના ભાવને અનાદિ કહેનાર અનાદિપરિણામિકભાવને સમજતો નથી, - પ્રશ્ન ૭૮૯-કાર્યરૂપે કે કારણરૂપે પરોપકારીપણું સર્વતીર્થકરોમાં અનાદિથી છે એમ ન માનીએ તો યોગ્યતારૂપે તો સર્વતીર્થકરોમાં સરખી પરોપકારીતા છે એમ માનવામાં અડચણ નથી ને ? - સમાધાન-જેમ તીર્થકોમાં તીર્થકરપણને કરવાવાળી તથાભવ્યતા છતાં વહેલા તીર્થકર થનાર તીર્થકરોની તથાભવ્યતા અને મોડા તીર્થંકર થનારની તથાભવ્યતા જુદા પ્રકારની છે, તેમ ભગવાન વીરની તથાભવ્યતા કહે કે કારણુતા કહે એ એવાં જ હતાં કે જેના પ્રભાવે નયસાર મિથ્યાત્વીપણું પામ્યા છતાં પણ કાર્યરૂપે પોપકાર કરવાવાળા અને તે બાબતને લયોપશમ પહેલાં એટલે સમ્યકત્વ થવા પહેલા મેળવવાવાળા થયા એમ માનવું જ પડશે. - (આ પ્રશ્નોત્તરને તાપૂર્વાર્થ) (૧) ભગવાન તીર્થકરના જીવોને અનુકંપા ગુણ સમ્યફ સાથે થત હેવાથી સામાન્ય સમ્યકત્વ પામે ત્યારથી અને અત્યંત તન્મયપણે વરાધિલાભ પછી તે જરૂર પોપકારપરાયણ થાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૭ (૨) ઔદયિકભાવે કે ક્ષાપશમિકાદિભાવે પરોપકાર હેવાથી તે પરોપકારીપણું અનાદિથી છે એમ મનાય નહિ. (૩) ભગવાન જિનેશ્વરેનું સમ્યકત્વ માત્ર વરબધિ ન કહેવાય પણ વિશિષ્ટ સમ્યફવજ વરબોધિલાભ કહેવાય. (૪) વરબધિને લાભ થયા પછી ભગવાન જિનેશ્વરો પરોપકાર ન કરવામાં લીન જ હોય છે. (૫) તીર્થકરના ભાવથી પહેલાના ભો જે નિરંતર શુભકર્મની સેવાવાળા ભ હોય તેમાં વરબોધિને લાભ કહેવાય. (૬) કારણરૂપે પરોપકાર પણ ક્ષયોપશમાદિકરૂપ છે માટે તે અનાદિ છે એમ કહેવાય નહિ (૭) યોગ્યતારૂપે પરોપકાર અનાદિ માનવા છતાં તે પણ યોગ્યતા વિચિત્ર હોવાથી શ્રીનયસારની પોપકારની તથાભવ્યતા કે યોગ્યતા મિથ્યાત્વદશામાં પણ ફલવાળી થઈ તે વિશિષ્ટતા માનવામાં કોઈની નિંદા નથી. પણ ભગવાન જિનેશ્વર શ્રી મહાવીર મહારાજાની સ્તુતિ છે. પશ્ન ૯૯૦–આવશ્યકની મલયગિરિજીની વૃત્તિમાં ૪૫૦ મી તથા ૪૫૭મી ગાથાની ટીકામાં અનુક્રમે “મિરાહ્ય રાન્નાથ લેવાનાચાર પન્યાઃ ૩ સમુનઃ” એમ તથા “ સખત્રો ar#: સેમિસ્ટામિધાનેતિ તી છે કત્પન્નઃ રેવાનાયાઃ સુરક્ષાવિતિ” આવા સ્પષ્ટ પાઠોથી દેવાનંદા સમિલ બ્રાહ્મણની પત્ની હતી એમ જણાવે છે કે કેમ ? સમાધાન-તેજ ગાથાઓની ટીકામાં ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી તેનું નામ સ્પષ્ટપણે ઋષભદત્ત જણાવે છે. માટે કષભદત્તનું બીજુ નામ સોમિલ હતું એમ માનવું ગ્ય છે અને ખુદ મલયગિરિ મહારાજ પણ આગલ જ દેવાનન્દાના ભર્તાર તરીકે ઋષભદત્તને જણાવે છે માટે તે ઋષભદત્તનું બીજુ નામ સોમિલ હેય તેમાં નવાઈ નહિ. પ્રશ્ન ૭૯૧-જૈન શાસ્ત્રોમાં સર્વસ્થાને અને લૌકિકમાં કૌટિલેઆદિ અર્થશાસ્ત્રોમાં જ્યારે સંવત્સરને અંત આષાઢ શુક્લ પૂર્ણિમાની Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૮ - સાગર સાંજે છે, એમ કહે છે તે પછી સંવત્સરને અંતે કરાય તે સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવાય એવા શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જણાવાયેલ વાક્યોને અનુસરીને આષાઢ શુક્લ પૂર્ણિમાએ સંવછરી પ્રતિક્રમણ કેમ નથી થતું ? સમાધાન-સૂર્યાદિ જ્યોતિષ્કના ચારને હિસાબે યુગને અંતે આષાઢ શુક્લ પૂર્ણિમાએ જ પાંચ વર્ષ બરાબર થવાથી તેમજ કર્મ - સંવત્સરને અંત આવાઢ શુક્લ પૂર્ણિમાએ આવતો હોવાથી જ્યોતિષના હિસાબે બે પ્રકારના વર્ષને અંત આષાઢ પૂર્ણિમાએ ગણાય છે. પણ શાસનમાં ફલેશ, કષાયોને વીસરાવવા અને તેને માટે જે સંવછરી પડિકમણું કરવું તેને અંગે સંવત્સરની પૂર્ણતા ભાદ્રપદના પ્રથમ પર્વમાંજ રાખેલી છે. અર્થાત જ્યોતિષના વર્ષની સમાપ્તિ કે શરૂઆતની સાથે સંવછરીને સંબંધ નથી, અને આ પ્રમાણે જ દૈવસિક, રાત્રિક, પાક્ષિક કે ચાતુર્માસિક પ્રતિક્રમણોને પણ સંબંધ જ્યોતિષ દિન પક્ષ સાથે નથી. પ્રશ્ન ૭૮ર-દરેક શાસ્ત્રોમાં શ્રાવકોના વર્ણનમાં “ ચામુદિકુળમાંસળવું' એવો પાઠ આવે છે તે આ અનુક્રમ પૂર્વાનુમૂવી કે શ્રાનુપૂવીના ક્રમથી ભિન્ન હેવાનું કારણ શું? સમાધાન-આ અનુક્રમના ભેદનું કારણ વ્યાખ્યાકારોએ સ્પષ્ટ કર્યું નથી, છતાં આ જણાવાયેલી માસિક તિથિઓમાં આઠમ, અમાવાસ્યા ( કલ્યાણક તિથિ) કે પૂર્ણિમા કરતાં ચતુર્દશીનું અધિપણું-અભ્યહિતપણું દેવું જોઇએ, કેમકે એમ ન હેત તો અલ્પસ્વરવાળા અષ્ટમી અને ઉદિષ્ટ શબ્દથી ચતુર્દશીને પહેલાં મુક્ત નહિ, અને ક્રમની અપેક્ષાએ આઠમને પહેલાં ન લેતાં ચૌદશને પહેલાં લેત નહિ, અને એ ઉપરથી એમ માની શકાય કે આઠમ આદિ તિથિઓ કરતાં ચૌદશની અધિક માન્યતા હોવી જ જોઈએ અને હંમેશા પાક્ષિક તો ચતુર્દશીનું હોવાથી, એ ચતુર્દશીના પ્રાધાન્યને જણાવનાર ચતુર્દશીથી શરૂ થયેલ પાઠ હોય તે સ્વાભાવિક જ છે. Page #64 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૯ - પ્રશ્ન ૭૯૩-ભગવાન શ્રી નેમિનાથજી શ્રીગિરનારજી ઉપર દીક્ષિત થયા. કેવલજ્ઞાન પામ્યા અને મોક્ષ પામ્યા છે તો પછી શ્રી સિદ્ધાચલજી ઉપર શ્રી નેમિનાથજી સિવાય તેવીશ તીર્થંકર મહારાજ આવ્યા છે. એમ કેમ કહેવાય છે? કેમકે શ્રીગિરનાર શ્રીસિદ્ધાચલજીની પાંચમી ટુંક છે, એમ શ્રી શત્રુંજયમાહાઓમાં સ્પષ્ટપણે જણાવેલ છે. સમાધાન-મૂલટુંકમાં શ્રીનેમિનાથ ભગવાનનું આવવું થયું નથી તેથી શ્રી નેમિનાથજી સિવાયના તેવીશ ભગવાન શ્રી સિદ્ધાચલજી આવ્યા એમ કહેવાય છે. પ્રશ્ન ૭૯૪-અષ્ટમંગલની અંદર સત્યનું યુગ્મ કેમ લેવાય છે? શું મત્સ્ય જાતિ ઉત્તમ છે? સમાધાન-બત્રીસ લક્ષણમાં જેમ મસ્જને આકાર ઉત્તમ ગણાય છે. તેવી રીતે સ્વસ્તિકાદિની સ્થાપનાની માફક ભસ્યની સ્થાપના ઉત્તમ ગણાય છે. કેટલીક આકૃતિઓ જ, પદાર્થ ‘ઉતમ ન હોય તો પણ ઉત્તમ હોય છે. ધ્યાનમાં રાખવું કે ઝાડ અને પર્વતના આકારની હાથ આદિમાં રેખાઓ ઉત્તમ છે અને યવની રેખા પણ ઉત્તમ છે. માટે મસ્યના આકારની ઉત્તમતા ગણવામાં અડચણ નથી. પ્રશ્ન ૭૯૫-ભગવાન જિનેશ્વર મહારાજા વિગેરે જ્યારે માતાની કુક્ષિમાં આવે છે ત્યારે તેમની માતાઓ ચૌદ વિગેરે સ્વપ્ન દેખે છે તેવી રીતે જે જીવ ભાવિતાત્મા અનગાર થવાને હેય તેની માતા, તે જીવ ગર્ભે આવે ત્યારે કોઈ સ્વપ્ન દેખે ખરી ? અને કદાચ દેખે તો તેનું પ્રમાણ શું ? સમાધાન-શ્રીજિનેશ્વર મહારાજ વિગેરે ગર્ભમાં આવે ત્યારે તેઓની માતા જેમ ચૌદ વિગેરે સ્વપ્ન દેખે છે તેમ ભાવિતાત્મા અનગારને જીવ ગર્ભે આવે ત્યારે તેમની માતા જે ગજવૃષભાદિ ચૌદ સ્વપ્નમાંથી કે ત્રીશ મહાસ્વપ્નમાંથી કોઈપણ એક સ્વપ્ન દેખે એ સંભવિત છે અને તેથીજ ધારણુદેવીએ દેખેલા સિંહસ્વપ્નના ફલ તરીકે માંડલિક રાજામણું Page #65 -------------------------------------------------------------------------- ________________ સાગર જણાવવાની માફક ભાવિતાત્મા અનગારપણું ફલ કરીકે સ્વપ્ન પાઠકેએ જણાવેલ છે (જ્ઞાતા ૨૧ પ) એવી જ રીતે ભગવતીજીના ૧૧મા શતકમાં ૧૧મા ઉદેશે મહાબલજીની માતાએ દેખેલ સિંહસ્વપ્નના ફલ તરીકે પણ ભાવિતાત્મા અનગારપણું જણાવેલું છે. (જુઓ ભગવતીજી ૫૩૧ પત્રે). પ્રશ્ન ૭૬-કેટલાકે રમણની દેરીએ ચઢેલા જે એમ કહે છે કે ભગવાન તીર્થંકર મહારાજા સિવાયના ભવિષ્યમાં શુદ્ધચારિત્રવાળા કે વિદ્વાન થનાર હોય તે તેઓના જન્મમાં કઈ વિશિષ્ટતા નથી તે એ શું સાચું છે? સમાધાન-શ્રીભગવતીસૂત્ર અને જ્ઞાતાસૂત્રના સિંહરવનના અધિકારને જાણનારે તથા આવસ્યકાદિમાં કહેલ ગણધર આચાર્યાદિના નામકર્મને માનનારો મનુષ્ય અણઘડ રમણની વાત મંજુર કરી શકે જ નહિ. સાર્વત્રિક વિશિષ્ટતાનો નિયમ ન માનીએ તો પણ વિશિષ્ટતા ન જ હોય એમ કહેનાર જરાક જડતાની જંજીરમાં જકડાયેલ હેવાથી સુરને માનવા લાયક થાય જ નહિ. પ્રશ્ન ૭૯૭–કર્મવેદનના કાલ કેટલા પ્રકારના થાય છે અને તે શા કારણથી થાય છે? સમાધાન-ત્રણ પ્રકારે છે. તેમાં જે નિરૂપક્રમ કર્મ હોય અને બાંધ્યા પ્રમાણેજ વેદવું પડે તેને જયેષ્ઠ વેદનકાલ તથા જે કર્મ તપ તથા ચારિત્રદ્વારાએ ઉપક્રમથી વેદાય તે મધ્યમ વેદનકાલ ગણાય, પણ જે કર્મ ક્ષપકશ્રેણિદ્વારાએ કે અયોગીપણામાં થતી નિર્જરાધારાએ ખપાવાય તે જધન્ય વેદનકાલ ગણાય. પ્રશ્ન ૭૯૮-શ્રીગુણસ્થાનકમારોહ આદિને અનુસારે પ્રથમ ત્રણ સંધયણવાળો ઉપશમણિ માંડે એમ જણાવાયું છે અને જે ઉપશમશ્રેણિમાં કાલ કરે તે જરૂર અનુત્તરવિમાનમાં જ જાય એ નિયમ છે. તે બીજા ત્રીજા સંઘયણવાળો છવ અનુત્તરમાં જાય? Page #66 -------------------------------------------------------------------------- ________________ સમાધાન સમાધાન-અનુત્તરમાં જનારા છવ પ્રથમ સંઘયણવાળા જ હોય માટે બીજા ત્રીજા સંધયણવાળા જીવો ઉપશમશ્રેણિ માંડે તોપણ તેઓ શ્રેણિમાં કાલ ન કરે એમ માનવુંજ ઉચિત છે. પ્રશ્ન ૭૯૯-કેટલાકે સ્વયંભૂરમણની વેદિકાથી સંખ્યાત યાજન સુધી પણ લેક કહે છે એ શું વ્યાજબી છે અને હોય તે તે શા હિસાબે વ્યાજબી ગણાય ? સમાધાન-સ્વયંભૂરમણની પૂર્વાપરવેદિકાનું અંતર એક રાજ પ્રમાણ છે, પણ ક્ષુલ્લક પ્રત ઘમાં પૃથ્વીના સંખ્યાત જન પછી હેવાથી સ્વયંભૂરમણની વેદિકા કેટલાક યોજન અધિક સુધી તીર્થ"બ્લેક પ્રમાણ હેય તે અસંભવિત નથી. પૂર્વાપરવેદિકા જેટલો લક કહેવાય છે તે અલ્પની અપેક્ષાથી સમજી શકાય. રત્નપ્રભાથી સામાન્ય રીતે પણ બાર યોજન દૂરજ અલક છે. આ પ્રશ્ન ૮૦૦-સૌધર્માદિ ઈન્દ્રો બીજિનેશ્વરમહારાજનો જન્મ કયા કયા કારણથી જાણી શકે છે? - સમાધાન-આસનનો પ્રકંપ, સતત ઘંટનાદ અને અવધિજ્ઞાન એ ત્રણ કારણોથી સૌધર્માદિના ઈન્દ્રો શ્રીજિનેશ્વર દેવના જન્મને જાણે છે, એમ શ્રી પ્રવજ્યાવિધાનની વૃત્તિમાં શ્રી પ્રદ્યુમ્નસૂરિ જણાવે છે. પ્રશ્ન ૮૦૧-શ્રી અજિતનાથજી વિગેરે તેવીશ ભગવંતે ગૃહસ્થાવસ્થામાં સંસ્કાર કરેલ આહાર કરતા હતા. પણ ભગવાન શ્રીષભદેવજી તો ગૃહસ્થપણુમાં દેવકુરૂના ફલ ખાતા હતા તો તેઓ પાણી કયું પીતા હતા? સમાધાન–ભગવાન ઋષભદેવજી ગૃહસ્થાવસ્થામાં ક્ષીરદધિસમુદ્રનું પાણી પીતા હતા એમ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી જણાવે છે. પ્રશ્ન ૮૦૨-લલિતાંગદેવની સ્વયંપ્રભાદેવી જે પહેલાં હતી તે જ નિનોમિકા થઈને ફેર સ્વયંપ્રભા થઈ છે કે બીજી થઈ છે? Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સાગર સમાધાન-પહેલાંની સ્વયંપ્રભા હતી તે જ નિર્નામિકા અને તેજ ફેર સ્વયં પ્રભા થયેલી જણાય છે. પ્રશ્ન ૮૦૩–શ્રેયાંસકુમારે જાતિસ્મરણ મેળવ્યું તેથી પિતાના ભવોને જાણે પણ ભગવાનના ભવ શી રીતે જાણે ? સમાધાન–શ્રી પ્રદ્યુમ્નસૂરિજી શ્રીશ્રેયાંસકુમારને જાતિસ્મરણની સાથે અવધિજ્ઞાન પણ જણાવે છે, માટે ભગવાનના ભાવો જાણવામાં પણ અડચણ નથી. પ્રશ્ન ૮૦૪-પ્રતિક્રમણ અધ્યયન ઔદયિકભાવમાંથી લાપશમિકભાવમાં આવવાને અંગે છે તો તેમાં “ઈચ્છામિ પડિક્કમિઉં” અને ઈરિયાવહિયા વિગેરે સૂત્રે તે વ્યાજબી છે પણ કરેમિ ભંતે! એ સામાયિકસૂત્ર અને “ચત્તારિમંગલ' વિગેરે સૂત્રે શા માટે બેલાય છે ? સમાધાન-પ્રતિક્રમણ અધ્યયનને પ્રસંગે સામાયિકસૂત્ર બેલીને જે સામાયિકનું સ્વરૂપ રાગ અને દ્વેષને અંગે સમભાવ રૂ૫ છે તે ન કર્યું હોય અથવા રાગદ્વેષ કર્યા હોય તેના તથા સામાયિકને મોક્ષનું કારણ ન માન્યું હોય કે અસમભાવ જે રાગદ્વેષની પરિણતિ તેને સામાયિક રૂ૫ માની હોય તે બાબત સામાયિકસૂત્રથી પડિક્કમણું કરવાનું છે. તેવી રીતે અરિહંત ભગવાન આદિ ચારમાં મંગલપણાની બુદ્ધિ ન રહી હોય અથવા અમંગલપણની બુદ્ધિ થઈ હોય તેનું પડિક્કમણું કરવા માટે તે સૂત્રો પ્રતિક્રમણ અધ્યયનમાં રાખેલાં છે. જુઓ આવ૦ પત્ર ૫૭૩. પ્રશ્ન ૮૦૫-શ્રાવકને હિંસાદિને અંગે કથંચિત દ્વિવિધ ત્રિવિધ એટલે મન, વચન અને કાયાએ કરવું કરાવવું નહિ. એવા પચ્ચખાણ હોય પણ મિથ્યાત્વની અપેક્ષાએ કેવાં પચ્ચખાણ હોય અને તે કેવી રીતે ? સમાધાન-શ્રમણોપાસકને અગીયારમી પ્રતિમા વેળા અપ્રાપ્ય વસ્તુને અંગે અણુવ્રતાદિમાં કદી તિવિહં તિવિહેણું એવા પચ્ચખાણ હેય, બાકી તો અણુવ્રતાદિમાં દુવિહ તિવિહેણું એવાંજ એટલે મન, વચન અને Page #68 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૩૩ કાયાથી કરે નહિ અને કરાવે નહિ એવાં પચ્ચખાણ હોય, પણ મિથ્યાત્વની અપેક્ષાએ તો મન, વચન અને કાયાથી કરવું નહિ, કરાવવું નહિ અને અનુમોદવું નહિ એમ વિવિધ ત્રિવિય પચ્ચખાણ હોય છે તે આ પ્રમાણે ૧ મનથી બૌદ્ધ આદિ ધર્મ સારે છે એમ માને નહિ. ૨ વચનથી “સારો છે એમ કહે નહિ. ', ' ' ૩ કાયાથી વગર પ્રજને તેઓનો સંબંધ કે સંસર્ગ કરે નહિ. જ મનથી ‘અમુક બૌદ્ધાદિ ધર્મમાં જાઉ’ એમ વિચારે નહિ. ' ૫ વચનથી “તું બૌદ્ધાદિ ધર્મમાં જા” એમ કહે નહિ. ' ૬ કાયાથી બૌહાદિને અર્પણ કરે નહિ. : ૭ કોઈ બૌદ્ધાદિ ધર્મમાં જતો હોય તો તેને મનથી અનુમોદે નહિ અને મૌન ન રહે. ' , ૮. વચનથી “સારું કરવા માંડ્યું કે ક" એમ ન કહે. . ૯ કાયાથી એ બૌદ્ધાદિધર્મમાં જતા તરફ તિરસ્કારદર્શક નખાટિકાદિ આપે. આ પ્રમાણે શ્રાવકે મિથ્યાત્વથી ત્રિવિધ ત્રિવિધ વિરતિ કરાય. પ્રશ્ન ૮૦૬-શલ આાિ રોગોના નાશને અને સંસારના દુઃખોના નાશને વિચાર થાય તે અનિષ્ટના વિયાગરૂપ અને વેદનાના વિયોગરૂપ આધ્યાત કેમ ન કહેવાય છે.) સમાધાન-શગાદિને આધીન થઈ દવા વિગેરે થાય તો જરૂર આધ્યાન ગણાય પણ જ્ઞાનાદિની વૃદ્ધિઆદિ માટે દવા કરે તે અલ્પસાવદ્ય કે અસાવધ હોવાથી ધર્મધ્યાન ગણાય અને તપ સંયમ તો ખુદ ધર્મધ્યાન રવરૂપ જ છે. જુઓ ધ્યાનશતક ગાથા ૧૧-૧૨., . પ્રશ્ન ૮૦૭–બાવીશ તીર્થકરેના શાસનમાં છેદો પસ્થાપનીયચરિત્ર નહોતું પણ ફક્ત સામાયિકચારિત્ર સાધુઓને હતું તો પછી તેમાં ચાર મહાવ્રતોને ઉચ્ચાર ક્યારે થતો હશે ? ' . ' - સમાધાન-પહેલા અને છેલ્લા તીર્થકર મહારાજના શાસનમાં છેદો પસ્થાપનીય નામનું ચરિત્ર હેવાથી દીક્ષા વખતે માત્ર સામાયિકચારિત્ર Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સાગર અપાય અને પછી ષડ્જવનિકાય અધ્યયનના પઠન અને યાગ થવાથી નિરતિચાર ચારિત્ર હોય છતાં તે પર્યાય છેદીને મહાત્રતાને આરેાપ થાય છે. પશુ બાવીશ ભગવાનના શાસનમાં છેદેપસ્થાપનીયચારિત્ર ન હોવાથી સામાયિકચારિત્રની સાથેજ ચાર મહાવ્રતા સ્થાપન કરતા હતા. ભગવાન્ શ્રીહરિભદ્રસૂરિજી તે માટેજ આવ૦ ૫૬૩માં જણાવે છે કે ‘मध्यसाः सामायिकस ंयममुपदिशन्ति, यदैव सामायिकमुच्चार्यते तदेव व्रतेषु સ્થાવ્યતે’ અર્થાત્ બાવીશ તીથંકરના સાધુએ સામાયિકચારિત્રને ઉપદેશ આપે છે. જ્યારે સામાયિકચારિત્ર ઉચ્ચરાવાય ત્યારેજ વ્રતામાં સ્થાપન કરાવાય છે. આજ કારણથી પુંડરીકજ રાજઋદ્ધિના ત્યાગ કરી કડરીકનેા સાધુપણાના વેષ લઈ પ્રાણાતિપાતાદિ ન કરવાની પ્રતિજ્ઞા કરે છે, આ વાત જ્ઞાતાધર્મકથાસૂત્રમાં કહેલી છે. પ્રશ્ન :૦૮-દિવસને અંતે કરાય તે દૈસિક અને રાત્રિને અંતે કરાય તે રાત્રિક પ્રતિક્રમણ કહેવાય છે અને શાસ્ત્રકારો પણ મન્તો અદ્દો નિસન્ન થ’ એમ આવશ્યકના અર્થ દેખાડતાં જણાવે છે તેા પછી પક્ષને છેડે કરાય તે પાક્ષિક, ચાતુર્માસને છેડે કરાય તે ચાતુર્માસિક અને વર્ષાંતે અ ંતે કરાય તે વાર્ષિક એટલે સાંવત્સરિક એમ વ્યુત્પત્તિથી પક્ષને અંતે પુનમે પાક્ષિક, ચામાસાને અંતે ચઉમાસી, વર્ષને અંતે વાર્ષિક એટલે પુનમેજ પુખ્ખી, ચમાસી અને સવચ્છરી થવાં જોઇએ તે ? સમાધાન-આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરિજી આવ૦ ૫૬૩માં દેવસિક અને રાત્રિકને માટે ‘વિનિવૃત્ત' અને નિનિવૃત્ત' એમ કહી દિવસ અને રાત્રિને વ્યવહારથી લેવાના સૂચવી પાક્ષિકાદિની વ્યુત્પત્તિમાં ‘વૃક્ષાતિયારનિવૃત્ત’ એમ સાક્ષાત્ કહી ઉમાસી અને સ ́વચ્છરીમાં તેની ભલામણ ‘વ” ચાતુર્માસિ” ‘સાંવત્સરિ’એવા પદોથી કરે છે તેથી તે પુખ્ખી, ચમાસી અને સવચ્છરી વ્યાવહારિક પક્ષ, ચઉમાસ અને વર્ષના અત ઉપર ધારણ નહિ રાખતાં, પક્ષ આદિના અતિચારા ઉપર ધારણ રાખે છે એમ જણાવે છે તેથી જેમ સવચ્છરી વ્યાવહારિક વને અ ંતે Page #70 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૩૫ નથી તેમ પફખી અને ચઉમાસી પણ વ્યાવહારિક પક્ષ અને ચઉમાસને અંતે નથી અને તેથી ઘર શોધવાનું દૃષ્ટાન્ત આપે છે. લેકમાં ઘરનું શોધવું સાંજ સવાર થાય છે. બાકી શોધન પક્ષ, ચઉમાસી અને સંવછરીને અંતે હોય તેમાં કાંઈ પુનમનો નિયમ હોતો નથી. માટે રાઈ અને દેવસિ વ્યવહારથી લેવાં પણ પાક્ષિકઆદિ માટે તે વ્યાવહારિકને નિયમ નહિ. એ વાત જણાવવા માટે “પક્ષાતિવાનિવૃત્ત' એમ કહેવું અને ચઉમાસી તથા સંવછરીમાં તેની ભલામણ કરવી તે ગેરવ્યાજબી નથી. પ્રશ્ન ૮૦૯-બાવીશ તીર્થ કરના સાધુઓને જે રાઈ અને દેવસિ પડિકમણાં હતાં તે તેઓ રાત્રિ અને દિવસને અંતે કરતા હતા કે હરકોઈ વખતે કરતા હતા ? સમાધાન-બાવીશ તીર્થકર મહારાજાના સાધુઓને દેવસિઆદિ પાંચ પ્રકારના પ્રતિક્રમણમાં ફક્ત રાઈ અને દેવસિ પડિક્કમણાં હોય છે એટલે રાતે કે દિવસે તેઓ પડિકમણું કરે, અર્થાત રાત્રિને અંતે તે રાત્રિક અને દિવસને અંતે તે દેવસિક એ વ્યુત્પત્તિ પ્રતિક્રમણ કલ્પ તેઓને નિયત ન હોવાથી લાગુ પડતા નથી. તે મધ્યમ જિનના સાધુઓને તો જ્યારે પહેલા પહેર વિગેરેમાં દોષ લાગે ત્યારે તેજ પહેલા પહેર વિગેરેમાં તે પડિક્કમણું કરી લે, તેટલા માટે ભગવાન શ્રીભદ્રબાહુસ્વામીજી અને શ્રીહરિભદ્રસૂરિજી કહે છે કે ના સાવજો રે તાદ્દે વડિલન. At-यः साधुरितियोगः यदा-यस्मिन् काले पूर्वाणाद आपन्नः प्राप्त: स तदैव तस्य स्थानस्य प्रतिक्रामति. પ્રશ્ન ૮૧૦-વર્તમાનમાં જેમ સવાર સાંજ વગેરે નિયમિત કાલે પડિક્કમણું કરવાનું હોવાથી ગુરૂમહારાજની સમક્ષ અને ગુરૂમહારાજની હાજરી ન હોય તે સ્થાપનાચાર્ય સમક્ષ એકલા પડિક્કમણું થાય છે તેમ બાવીશ ભગવાનના શાસનના મુનિઓને પરિક્રમણું જ્યારે દેષ લાગે Page #71 -------------------------------------------------------------------------- ________________ - સાગર ત્યારે જ કરવાનું હોવાથી ગુરૂસમક્ષ પડિકમણું હોય કે એકલા હોય ? આ સમાધાન-બાવીશ ભગવાનના સાધુઓને જ્યારે પહેલા પહોર વિગેરેમાં દોષ લાગે ત્યારે જ પડિમણું કરવાનું હોવાથી તેઓ ગુરૂમહારાજની સાક્ષીથી પણ કરે અને એકલા પણ કરે એટલા માટે શ્રીહરિભદ્રસૂરિજી આવશ્યકવૃત્તિમાં જણાવે છે કે। 'एकाक्येव गुरुसमक्ष वा प्रतिक्रामति मध्यमानाम् । એક અથવા ગુરૂમહારાજની સમક્ષ મધ્યમ તીર્થકર મહારાજના સાધુઓને પ્રતિક્રમણ હોય છે. ' પ્રશ્ન ૮૧૧-ચાર પ્રકારના રૌદ્રધ્યાનમાં હિંસા, જુઠ અને ચોરીના વિચારે રૌદ્રધ્યાન કહેવાય તે તે સહેજે સમજાય તેમ છે પણ સં. ક્ષણના વિચારોને રૌદ્રધ્યાન કેમ કહેવાય ? અને સંરક્ષણના વિચારને રૌદ્રધ્યાન ગણતાં ધનનું રક્ષણ પણ રૌદ્રધ્યાન કહેવાય ખરૂં ? અને જે તે રૌદ્રધ્યાન કહેવાય તો દેવદ્રવ્યનું રક્ષણ કરવું તે રૌદ્રધ્યાન કહેવાય ખરૂં ? સમાધાન-રક્ષણ કરનાર અન્યસર્વને અંગે હરણની શંકાવાળા અને કલ્પનાથી હરનારને મારવાના વિચારવાળે જરૂર હોય તેથી બધી વસ્તુ અને ધન, એ સર્વનું સંરક્ષણ એ રૌદ્રધ્યાન ગણાય. ચૈતંદ્રવ્યનું રક્ષણ વિષયના સાધનની બુદ્ધિએ નથી માટે તે રૌદ્રધ્યાન નથી એજ વાત જાવ ત્રદ્રવ્યસંરક્ષણે 7 રૌદ્રધ્યાન એમ શ્રીહરિભદ્રસૂરિજી જણાવે છે. પ્રશ્ન ૮૧૨-બેઈન્દ્રિયઆદિમાં ઉત્પન્ન થતી વખતે જે જીવોને સાસ્વાદનસમ્યકત્વ હોય છે તે પહેલાના ભાવમાં પથમિકસમ્યકત્વવાળા હોય છે. તેવી રીતે લાપશમિકસમ્યફવવાળા મરણ પામતાં જે બેઇક્રિયઆદિમાં જાય તો તેને કઈ સમ્યક્ત્વ હોય કે નહિ ? અને ન હેય તે ન લેવાનું કારણ શું ? . એ સમાધાન પંથમિકસમ્યફવાળાનું મિથ્યાત્વ રસ અને પ્રદેશ એ બને પ્રકારે શમી ગયેલું છે તેથી ઓપશમિકવાળાને અનંતાનુબંધીનો ઉદય Page #72 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૩૭ થયા છતાં મિથ્યાત્વને ઉદય થતાં વાર લાગે છે ને બેના ઉદયના આંતર રામાં જે વખત હોય તેમાં સાસ્વાદ-સમ્યક્ત્વ હોય અને તે બેઈદ્રિયઆદિમાં ઉત્પન્ન થતી વખતે હેઈ શકે પણ લાપસમિકસમ્યકૂવાળાને તે મિશ્ર ભાવે પુદગલે વેદાતાં હોવાથી અનંતાનુબંધીના ઉદયની સાથે જ મિથ્યાત્વને ઉદય થઈ જાય છે માટે ક્ષાયોપથમિકવાળાને સાસ્વાદ-સમ્યકત્વ ન હોય. શ્રી કોટવાચાર્યજી કહે છે 'अस्मादेव भ्रश्यन्तो द्वीन्द्रियादिषूत्पद्यन्ते, नान्यस्मात् अन्यतो झटिति મિથ્યાત્વકાચા પાવરિયામામાવાત' આ એકદમ ક્ષાપશમિકવાળાને મિથ્યાત્વજ થાય છે એ વાત બેઇકિયાદિ અને તેના પરામિકના પડવાને આશ્રયી છે છતાં કેટલાક બીજે પણ તે વાત લગાડીને માને છે કે મરીને નરકમાં જનારો છવ ક્ષાયિક કે પથમિકવાળો હોય તેજ સમ્યકત્વ સાથે લઈ જાય પણ ક્ષાપશમિકવાળો સાથે લઈ જાય નહિ. અને તેથી તેઓ નારકીમાં જે સમ્યકત્વ સાથે પાંચ નરકો સુધી જવાનું થાય છે તે વિશેષે ઓપશમિક સમ્યક્ત્વની અપેક્ષાએ માને છે કે ક્ષાયિકવાળે તે ત્રણ નરક સુધી જ જવાનું હોય છે. પ્રશ્ન ૮૧૩- લાપશમિક અને વેદક બને સમ્યક્ત્વ જ્યારે સમ્યકત્વમેહનીયને વિપાકથી વેદવાવાળાં છે તે પછી જૂદાં કેમ ગણ્યાં ? સમાધાન-બનેમાં સમ્યફવમેહનીયનું વદન તે વિપાકથી છે પણ ક્ષાપશમિક સમ્યક્ત્વમાં અનુદાહક અને ઉપશાંત એવું મિથ્યાત્વ અને મિશ્રમેહનીય છે પણ વેદકમાં તે મિથ્યાત્વ અને મિશ્ર મેહનીય તેવાં હતાં નથી, માટે ઉપશમ અને ક્ષયના ભિન્નપણાની માફક લાયોપથમિક અને વેદકનું ભિન્નપણું માનવું વ્યાજબી જ છે. પ્રશ્ન ૮૧૪ક્ષાપશમિક અને વેદસિમ્યકત્વમાં શોધેલા પણ મિથ્યાત્વના મુદ્દગલો વેદાય છે અને તેને લીધે જ તે લાપશમિક અને વેદક કહેવાય છે તો પછી ઔદયિક કેમ ન કહેવું ? Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩ સાગર સમાધાન-શોધેલા મિથ્યાત્વપુલને ઉદય હેવાથીજ ક્ષાયોપશમિક ગણાય અને તેથી તે ઔદયિક ન ગણાય અને તેથી મિશ્રણ ઔદયિકમાં ન ગમ્યું. પ્રશ્ન ૮૧૫-ગણધર મહારાજા અંગપ્રવિષ્ટની રચના કયા અનુક્રમે કરે ? સમાધાન-ગણધર મહારાજા દીક્ષા લીધા પછી ત્રિલોકનાથતીર્થકર મહારાજને એક પ્રદક્ષિણા કરી ખમાસમણથી પાદપતિત થઈ ઉ તત્ત? એ પ્રશ્ન કરે અને ત્રિલોકનાથ ઉત્તર આપે કે “કવન્ને વા', પછી બીજી પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ બીજી વખત “ તરં? એમ પૂછે ત્યારે ભગવાન વિનામે વા’ એમ કહે, અને ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ “ તd ? એમ પૂછે ત્યારે પ્રભુ ધુને વા’ એમ કહે. આવી રીતે થયેલા ત્રણ પ્રશ્નોત્તરને નિષદ્યા કહેવાય છે અને તે ત્રણ નિષદ્યાથી તે ગણધર મહારાજાઓને ગણધર નામકર્મને ઉદય થાય અને ઉત્કૃષ્ટ એવાં મતિ અને શ્રુતજ્ઞાન પ્રાપ્ત થાય, પછી પ્રથમ ગણધરમહારાજાઓ ચૌદ પૂર્વેની રચના કરે અને સર્વરચનામાં પહેલી રચના પૂર્વાની થાય છે માટે જ તેને “પૂર્વે એવું નામ અપાયું છે. તે પૂર્વગત શ્રતોને અધ્યયન કરવાની અનુકૂળતા પડે માટે જેમ વ્યાકરણશાસ્ત્રોમાં પ્રથમ સંજ્ઞા વગેરે પ્રકરણે કરવાં પડે છે તેમ પરિકર્મ અને સૂત્રોની રચના કરવી પડે છે, પછી પૂર્વેની વ્યાખ્યાશૈલી આદિને માટે વર્તમાનસત્રોની વ્યાખ્યા માટે જેમ અનુગદ્વાર ગણાય છે તેવી રીતે પૂર્વાનુયોગની રચના ગણાય, અને જેમ દશવૈકાલિક આચારાંગ યાવત પંચપરમેષ્ઠિનમસ્કાર આદિ સર્વેમાં ચૂલિકાઓ હોય છે, તેવી રીતે પૂર્વગતના અંતમાં તે તે પૂર્વેને અંગે જે ચૂલિકાઓની જરૂર હોય તે રચાય જે કે ચૂલિકાવસ્તુ દરેક પૂર્વની જુદી જુદી છે અને તે તે પૂર્વની સાથે જ તે તે પૂર્વની ચૂલિકા છે, પણ જેમ આચારાંગ અઢારહજાર પદવાળું માન્યું તેમાં માત્ર પ્રથમ શ્રુતસ્કંધનું જ Page #74 -------------------------------------------------------------------------- ________________ સમાધાન માન લીધું, તેવી રીતે પૂર્વેનું માન વિગેરે ચૂલિકાવતુ સિવાય લીધેલું હેઈને ચૂલિકા નામને દૃષ્ટિવાદને પાંચમો ભેદ ગણાય છે. આ ઉપરથી શ્રુતજ્ઞાનના વીશ દેનું વર્ણન કરતાં પરિકર્મ અને પરિકર્મસમાસ અને ચૂલિકા, ચૂલિકાસમાસ એવા ભેદ કેમ ન ગણ્યા ? એવી શંકાને સ્થાન નહિ રહે, કેમકે તે બધા પૂર્વગતને અંગે રહેલા છે અને વસ્તુ પ્રાભૃત વગેરે પૂર્વ અને પૂર્વના પેટા ભેદ તો વીશ ભેદમાં ગણેલાજ છે, અર્થાત બારમું આખું અંગ જે દષ્ટિવાદ તે બધું ચૌદ પૂર્વને અવલંબીને રહેલું છે અને તેથી એક, નવ, દશ કે ચૌદ પૂર્વધરની હકીકત શાસ્ત્રોમાં આવે છે પણ પરિકર્મધર, સૂત્રધર, પૂર્વાનુગધર કે ચૂલિકાધર વિગેરે હકીકત આવતી નથી. આવી રીતે દષ્ટિવાદની રચના થયા પછી સ્ત્રીઓ અને અલ્પબુદિવાળાઓ માટે આચારાંગ આદિ અંગોની રચના કરાઈ છે. આ વસ્તુ બારીક દષ્ટિથી વિચારાશે તો માલૂમ પડશે કે અંગોમાં જે જે વિશેષતા ઉદાહરણ તરીકેનાં છે, તેમાં ગણધર પદવી પછીનાં પણ ઉદાહરણે બનવા પછી ગણધરોજ ગોઠવે છે એટલે તીર્થસ્થાપના વખતે રચાયેલ અંગોમાં આ દષ્ટાન્તો હતાં એમ માનવાની ફરજ પડે તેમ નથી. * પ્રશ્ન૮૧૬-શ્રીકૃષ્ણ મહારાજાએ દીક્ષા લેવા તૈયાર થયેલાને ન રોકવો એવું મનથી ધારેલું કે અભિગ્રહ કરેલે? અને ક્યા પ્રસંગને લઈને અભિગ્રહ લીધેલે ? અને એવો અભિગ્રહ કર્યો પછી તે અવિરત કેમ ગણાય ? સમાધાન–બાલબ્રહ્મચારી ત્રિલેકનાથ શ્રીનેમિનાથજી મહારાજના મુખારવિંદથી, મહારાજા ભરત ચક્રવર્તીએ જે પોતાને આધીન એવા કુટુંબની અને બાહુબલિજી જેવા સામા પડેલા કુટુંબની દીક્ષાની અનુમોદના અને અનુમતિ આપેલી હતી તે વાત સાંભળીને, શ્રીકૃષ્ણ મહારાજાએ પણ અભિગ્રહ કર્યો હતો કે કોઈપણ મારો વહાલે કે શત્રુ હશે પણ જે દીક્ષા લેવા તૈયાર થશે તો હું તેને નિષેધ નહિ કરું અને અનુમોદના કરીશ તથા અનુમતિ જ આપીશ.” વાંચનારને સહેજે પોતાના દુનિયાદારીના અનુભવથી એમ લાગશે કે વહાલાની અનુમોદના કે અનુમતિને નિષેધ ન Page #75 -------------------------------------------------------------------------- ________________ સાગર કરવા આદિનો અભિગ્રહ ઠીક ગણાય. પણ શત્રુની દીક્ષાને અંગે અનુમતિ હેય નહિ અને જરૂર પણ ન હોય તો તેનાં અભિગ્રહની જરૂર શી? પણ આ વિચાર કરવા પહેલાં વ્યાવહારિક લકવૃત્તિ કરતાં પણ રાજવૃત્તિ જૂદી ચીજ છે ગામ અને દેશ લૂંટયાં હોય અનેક વિશ્વાસઘાતના કાર્યો કર્યા હોય, અનેક વહાલામાં વહાલા ગણેલા કુટુંબીઓ કે અન્ય મનુષ્યોને માર્યા હેય, તે પણ તેના વિરોધને વોસિરાવવો વરવાળાની વૃત્તિને દાબી દેવી, કરેલા નુકસાનને ખમી ખાવું, આબરૂ અને આજ્ઞા ખંડનના ઘાને પણ ન થયો ગણ એટલું નહિ પણ તેવા મનુષ્યના આ દીક્ષાના કાર્ય ને અનુમોદવું અને અનુમતિ આપવી એ ઘણી જ મુશ્કેલ લાગે. બાહુબલજીની દીક્ષા વખતે ભરત મહારાજના ઉગારે ખરેખર તે દિશાને સૂચવે છે. માટે મિત્ર કરતાં પણ રાજવીઓને શત્રુઓની દીક્ષાની અનુમોદના અને અનુમતિ બહુ મુશ્કેલીવાળી છે. વળી અભિગ્રહ કરવાથી અવિરતિ ઓળંગાતી નથી. ગુરૂ અને દેવના વૈયાવૃત્યનો તે સમ્યગ્દષ્ટિને નિયમ હોયજ. ખુદ કૃષ્ણમહારાજે ચેમાસામાં ધર્મ કાર્ય સિવાય બહાર નિહિ નીકળવાનો નિયમ લીધો અને પાલ્યો છે છતાં તે અવિરતપણું છે. એ હિસાબે તેઓએ અણુવ્રત નહિ ઉચ્ચરેલાં હોવાથી એવા અભિગ્રહ છતાં અવિરતસમ્યગદષ્ટિ ગુણઠાણેજ ગણાય છે. એક વાત એ પણ આ રથાને વિચારવાની છે કે શાસ્ત્રકારો અનુમતિની જરૂર માત્ર સોલ વર્ષની વય સુધીજ ગણે છે, તો મિત્ર કે શત્રુપણને સંબંધ તો તેથી અધિક ઉમ્મરવાળાને અંગેજ હોય તો તેમાં પ્રતિબંધ કે અનુમતિને સ્થાન જ ક્યાં છે? પણ માતાપિતાને અંગે અનુમતિની જરૂર સોલ વર્ષ સુધીની છતાં રોજાનું સ્વામીપણું તેના રાજ્યની હદમાં રહે છે, અને તેની હદમાં તેની મરજી વિરૂદ્ધ કરવામાં અદત્ત ગણવામાં આવે છે, અને એજ કારણથી શ્રાવકના ત્રીજા વ્રતના અતિચારોમાં ચોરપ્રયોગ વિગેરે અતિચારો કહ્યા છતાં વિરૂદ્ધ રાજ્યતિક્રમણને અતિચાર ગણે એ અપેક્ષાએ શ્રીઆર્યરક્ષિતસૂરિજીની દીક્ષા રાજાના ભયથી અન્યત્ર જઇને કરવામાં આવી તેથી પણ શિષ્યનિષ્ફટિકાના દોષવાળી ગણાઈ છે. Page #76 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૪૧ પ્રશ્ન ૮૧૭–પયુ ષાક પસૂત્ર શ્રીભદ્રબાહુસ્વામી શ્રુતકેવલિકૃત છે એમ કહેવાય છે અને મનાય છે. પણ જો તે શ્રીપર્યુષણાકલ્પસૂત્ર શ્રીભદ્રબાહુશ્રુત કેવલીજીએ કરેલ હોય તે તે શ્રીકલ્પસૂત્રમાં શ્રીમાન્ શ્રીદેવહિં ગણિક્ષમાશ્રમણ સુધીની પટ્ટપર પરા કેમ અર્થાત્ શ્રીદેવદ્ધિ - ગણિક્ષમાશ્રમણની પછી આ કપસૂત્ર રચાયું એમ માનવુ શું વ્યાજબી નથી? સમાધાન–શ્રીપર્યુ વણાકલ્પસૂત્રની રચના તેા શ્રીગધરમહારાજાએએ ચૌદ પૂર્વની રચના કરી ત્યારે નવમા પૂર્ણાંમાં શ્રીપર્યુષણાકલ્પ તરીકે કરી અને ભગવાન્ શ્રીભદ્રબાહુસ્વામીજીએ જ્યારે શ્રીદશાશ્રુતસ્કંધના ઉદ્ધાર કર્યાં ત્યારે તે પર્યુષણાકલ્પને દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનપણે ઉદ્ભયું એટલે શ્રીપયુ ાકલ્પમાં જે જિનચરિત્ર અને સામાચારીની રચના તે તા શ્રીગણધર અને શ્રીભદ્રબાહુવાની સુધી અને યાવત્ શ્રીદેવગિક્ષિમાશ્રમણ સુધી પણ સરખીજ છે, પણ બીજી વાચના જે સ્થવિરાવલીની વાચનાની છે. તેમાં ગણધર સુધી ગણધરાની, ભદ્રબાહુજી સુધી ભદ્રબાહુજી સુધીના સ્થવિરાની અને પુસ્તકારાહણ કરતી વખતે શ્રીદેવદ્િગણિક્ષમાશ્રમણ સુધી સ્થવિરાવલી લેવામાં આવી છે, તેથી શ્રીકલ્પસૂત્ર મૂલથી શ્રીગધરાનું રચેલું શ્રીભદ્રબાહુશ્રુતકેવલીનું ઉદ્ઘરેલું અને શ્રીદેવદ્ધિ ગણુિક્ષમાશ્રમણુજીનું લખેલું છે એમ માનવામાં અનંતા પણ વિગેરે બધું ઘટાડી શક્રાય છે. સહેજે સમજી શકાય તેવી હકીકત છે કે સાધુઓને સકાલે ચામાસાનું અવસ્થાન કરવું યેાગ્યજ હતું અને તે કરતી વખતે શ્રીજિનેશ્વરાનું વૃત્તાંત, પૂર્વ પુરુષોનુ વૃત્તાંત અને ચેામાસાની સામાચારીનુ શ્રવણ વ્યાજખીજ છે તેા પછી સ`કાલે કપની કણીયતા અને માન્યતામાં શ્રદ્ધાસંપન્નોને આંચકા આવે તેમ નથી એટલે બુદ્ધિમાનેામાં ખપાવવાને નામે શ્રદ્ધારહિત કરાવવા ઈચ્છનારાઓથી સાવચેત રહેવું એજ આવશ્યક છે. પ્રશ્ન ૮૧૮-આચારાંગઆદિ સૂત્રાની જે નોંધ શ્રીસમવાયાંગજી, નંદીસૂત્ર વિગેરેમાં જણાવેલી છે તેમાં અનંતા ગમા, અનંતા પર્યાયા, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૨ સાગર અનંતા ભાવા આદિ જે જણાવ્યું છે તે અનંતા ગમા વિગેરે આખાસૂત્રના મળીને ગણવા કે એકેક સૂત્રના ગણવા ? સમાધાન–અનન્તમવર્યાય, સમેન નિનામે । યતઃ સૂત્રમ્ ’ આવી રીતે શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે ચેખ્ખા શબ્દથી સ્પષ્ટ કરેલુ છે કે આખા અગના મળીને અનંતા ગમા વિગેરે નહિ. પણ દરેક અંગના દરેક સૂત્રના અનંતા ગમા વગેરે સમજવું અને આજ વાત આચારાંગસૂત્રની ટીકામાં બાસ તૈન' પદની તથા ક્રેાધાદિપદાર્થાની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ કરેલી છે. તત્ત્વ એ કે આખા અંગના અનંતા ગમા વિગેરે નહિ. પશુ અંગના દરેક સૂત્રના અનંતા ગમા લેવા. પ્રશ્ન ૮૧૯–સવનફેન ના દુખ્ત વાળુમા સવ્વાદ્દીન ન ચ । ધાસ્સ મુસ ॥૧॥ એ ગાથાથી તેમજ हृदये केवल यदि । તો અળ તનુળિયો ગત્થા 'मुखे जिह्वा सहस्रं स्याद् તથાપિ ત્વમાહાત્મ્ય વસ્તુ શક્ય ન માનવેઃ ॥૧॥ એ શ્લોકથી સૂત્રના જે અનતા અર્થા કહેવાય છે તે શી રીતે ઘટાવવા ? સમાધાન-જગતમાં જે મનુષ્ય જેટલા જ્ઞાનને ધરાવતા હાય તેટલા જ્ઞાનના વિચારપૂર્વક એક પણ વાકય ખેલે છે એ વાત લક્ષ્યમાં લઈ લેવી પછી વિચારવું કે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનનું અનંતપણું છે કે નહિ ? તેમજ શ્રુતકેવલીભગવાન્ જેએ કેવલજ્ઞાનીની માફક પ્રજ્ઞાપનીય બંધા પદાર્થોં જાણે છે, તેઓ બંને અન તજ્ઞાનવાળા છે કે નહિ ? અને જો તે અન`તજ્ઞાનવાળા છે તેા પછી તેનાં દરેક વાકયો તે અન ંતજ્ઞાનના વિચાર શાધન પૂર્વકજ ઉચ્ચરાયલાં છે, માટે તેના અનંતા અર્ધાં કહેવામાં અડચણ શી? વળી બીજી વાત ધ્યાનમાં રાખવાની છે કે જ્યાં દશ કૈરીએ પડી છે અને તે જાણી છે, ત્યાં ‘ કેરીઓ છે’ એમ ખેલનાર દર્શની અપેક્ષાએજ ‘કેરી' શબ્દ ખાલે છે, માટે તે ‘કેરી' શબ્દ શ કેરી પદાર્થને જણાવનારા, એવી રીતે લાખ કેરીએ દેખીને કેરી શબ્દ Page #78 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૪૩ બેલનારે મનુષ્ય લાખને ઉદ્દેશીને કેરી” શબ્દ કહે છે, એવી રીતે અનંતા જીવોમાં રહેલા ક્રોધાદિકને જાણીને ધાદિક એક શબ્દ બોલનાર અનંત અર્થને કહેનારો થાય અને આખી જિંદગીએ કરીને પણ સંખ્યાતીજ વખત કેવલી પણ બોલે, માટે અનંતાનું કથન અશક્ય ગણાય. પ્રશ્ન ૮૨૦-દિગંબર એમ જણાવે છે કે તાંબરના શ્રાવકોને તો આગમને હાથ લગાવવાને પણ હક નથી એટલે શ્વેતાંબરશ્રાવકે તો આગમની સમીક્ષામાં સમજે જ શું? તેમાં શું તત્ત્વ છે? સમાધાન-પ્રથમ તો વેશ્યા સતી સન્નારીને એલંભ દે એવો આ દિગંબરને પ્રસંગ છે. કારણ કે પ્રથમ તો બિચારા દિગંબર શ્રીજિનેશ્વરભગવાનના વચનને જ સર્વથા વિચ્છેદ માને છે અને વર્તમાનમાં જે શાસ્ત્રો તેઓમાં છે તે બધી આચાર્યોની જ કૃતિ છે એમ માને છે, એટલે બિચારા દિગંબરાને આગમ જેવી ચીજજ સર્વથા વિચ્છેદ છે, તેથી ખરી રીતે તેઓને આગમની સમીક્ષાના વિચારને અવકાશ નથી. વળી વેતાંબર સમાજમાં શ્રાવકને પણ છજવનિકાય સુધીનું સૂત્ર અર્થ ઉભયથી અને પિપૈષણાનું અર્થથી સ્વયં અધ્યયન કરે છે, એટલું જ નહિ પણ આગમ સાંભળવાની અને સમજવાની તે શ્વેતાંબર સમાજના શ્રાવકને પૂરતી છૂટ છે, અને તેની તપાસ કરવા દરેક મેટા સ્થાનોમાં સારા સાધુઓની સભામાં પધારીને દિગંબર ભાઈઓએ પિતાની ડીંગ મારવાની ટેવ છોડવી. પ્રશ્ન ૮૨૧–શ્રીસૂયગડાંગસૂત્રના વૈતાલીયઅધ્યયનમાં પ્રવજ્યા માટે તૈયાર થયેલા કે પ્રવજિત થયેલાને તેનાં સગાઓ રૂદન આદિથી ભમાવવા માટે પ્રયત્ન કરે છે એમ જે હકીકત છાપામાં રજુ થયેલી છે તેનું તવ શું ? સમાધાન–શ્રીસૂર્યગડાંગસૂત્રના વેતાલીયઅધ્યયનાદિના લેખોથી એટલું જણાવવાનું તવ છે કે–“રજા સિવાયની પાકી ઉમ્મરે પણ દીક્ષા નજ થતી હોય તે આ પ્રમાણે પ્રવજ્યા લેતા અને પ્રવજિત થયેલાને Page #79 -------------------------------------------------------------------------- ________________ ૪૪ * સાગર એકદમ જેવાનું, કુટુંબને રોવાનું અને એલંભા વિગેરે દેવાનું હેત - હ એટલા પૂરતું એ લેખનું તત્ત્વ છે. * પ્રન ૮રર-શ્રી સમવાયાંગસૂત્રના નામે દીક્ષા લેવા તૈયાર થયેલાને કે દીક્ષિત થયેલાને બલાત્કારે શ્રમણધર્મથી મૃત કરે તે મહામહનીય બાંધે એટલે સામાન્ય લેખ છે. તો પછી એમ કહેવાય છે કે શ્રીગણધરમહારાજઆદિ જેવા શસનનાયકની હિંસા-હત્યા કરવા જેવું મહામહનીય કર્મ બલાત્કારે દીક્ષાને તેડાવવાથી બંધાય છે ? સમાધાન-શ્રીસમવાયાંગસૂત્રમાં મહામહનીયર્મ બાંધવાના ત્રીશ સ્થાનકે બતાવ્યાં છે. તેમાં જેવી રીતે દીક્ષા લેવાને તૈયાર થયેલા કે દીક્ષિત થયેલાને બલાત્કારે સાધુ ધર્મથી ચુત કરવામાં મહામોહનીયકર્મને બંધ કહ્યો છે, તેવી જ રીતે ગણુંધરાદિક પુરૂષની હિંસા-હત્યા કરવાથી પણ મહામહનીયર્મને બંધ કહે છે એટલે મહામોહનીય રૂપી સરખા ફલની અપેક્ષાએ તે કારણને સરખાં ગણ્યાં છે, અને તેથી પ્રવજ્યાનું તોડવું અને ગણધરાદિનું હણવું એ સરખાં ગણ્યાં છે, આ બાબત ત્રીશ મોહનીય સ્થાનકવાળે આખો સમવાયાંગજીને અધિકાર વાંચવા અને સમજવાથી ખુલાસે થઈ શકે તેમ છે. પ્રત ૮૨૩-સગાઈ સ્નેહના સંબંધને લીધે મેહનીયના જેરે કોઈ મનુષ્ય કોઈ મનુષ્યને દીક્ષા લેતાં રોકે તે તેને મહામોહનીયકર્મને બંધ થાય કે નહિ? સમાધાન-જે કે સમવાયાંગજીમાં મહામહનીયનાં કારણે જાણુંવતાં તો દીક્ષા થાય કે થયેલી હોય તેને બલાત્કારથી ભંગ કરવામાં મહામહનીયને બંધ થાય, એમ માત્ર જણાવે છે, એટલે સગાસંબંધી પોતાના સંબંધને લીધે દીક્ષા તોડાવે તો મહામહનીય નજ બંધાય કે બંધાયજ એવું એકાંત શ્રીસમવાયાંગસૂત્રના અક્ષરોના આધારે કહી કહી શકાય નહિ. પણ મોક્ષમાર્ગની કિંમત કરતાં સંસાર માર્ગની Page #80 -------------------------------------------------------------------------- ________________ સમાધાન કિંમત વધારે આંકે તોજ એ સગાસંબંધી પણ દીક્ષાથી વિરૂદ્ધ થઈ શકે, અને તેનું પરિણામ શું આવે એ સમજવું મુશ્કેલ નથી. આજે કારણથી જમાલિ વિગેરેની માતા વિગેરેને અંગે વગર ઇરછાએ પણ દીક્ષાની અનુમતિ આપી છે. ધ્યાન રાખવું કે લેણદારને દાવો કરે પડે તે દેણદારની નાલાસી છે તેવી રીતે નાસભાગીને દીક્ષા લેવી પડે તે સગાઓની ધર્મ ભાવનાનીજ ખામી છે. ' પ્રશ્ન ૮૨૪-પોતે પહેલા વાસુદેવ થવાના હતા, ચક્રવર્તી થવાના હતા અને છેલ્લા તીર્થકર થવાના હતા, એ વાત ભગવાન શ્રી ઋષભદેવજી દ્વારા જાણીને હર્ષ આવે, તેમાં અભિમાન કેમ ગયું? અને નીચગેત્રને બંધ કેમ ગણ્યો ? સમાધાન-પ્રશ્નકારે પ્રથમ તે એ સમજવું જરૂરી છે કે પોતાને ઉત્તમ જાતિ, કુલ કે બલઆદિ પ્રાપ્ત થયા સિવાય તે અભિમાન થતું નથી અને નીચંગોત્ર બંધાવાનું બનતું નથી પણ પોતાને પ્રાપ્ત થયેલ ઉત્તમજાતિ આદિને અંગે બીજાઓને તેવી જાતિઆદિ ન હોવાને લીધે અધમ જાહેર કરવા કે એ ઉત્તમ જાતિઆદિવાળા નથી એમ જાહેર કરવા તેજ અભિમાન કહેવાય અને એવું અભિમાન મરીચિએ કર્યું છે માટે નીચગેત્રનો બંધ થાય તેમાં નવાઈ શી? આ પ્રશ્ન ૮૨૫ત્રેસઠ શલાકાપણને અંગે કુલની ઉત્તમતા જણાવવી એ શું અભિમાન કહેવાય? અને તેનાથી નીચગેત્ર બંધાય ? , . સમાધાન-ભગવાન અરિહંતાદિકની પિતાને કુલમાં ઉત્પત્તિ થઈ હેય તેથી પણ જેઓ પોતાના કુલને ઉત્તમ ગણાવી બીજાને હલક ગણાવવા માગે તો તેમ કરવા માગનાર પણ જરૂર અભિમાનવાળા ગણાય અને તેને નીચગાત્રનો બંધ થાય. ' ૮૨૬-મરીચિએ જ્યારે શ્રી તીર્થંકરાદિને અંગે પોતાના કુલની ઉત્તમતા જણાવી ત્યારે અભિમાન કર્યું ગણાયું. અને નીચગોત્ર બંધાયું Page #81 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સાગર તે પછી ત્રિશલાજીએ ભગવાન ગર્ભમાં સ્થિર રહીને પછી ચાલ્યા ત્યારે પિતાને ત્રિભુવનમાન્યપણું અને ભાગ્યશાલીપણું જણાવ્યું છે તે અભિમાન કેમ ન ગણાય ? સમાધાન-ત્રિશલાજીએ ત્રિભુવન માન્યપણું આદિ કહ્યું છે કે પિતાના કુલની ઉત્તમતા કે બીજાના કુલની અધમતા માટે નથી પણ ગર્ભના સ્થિરપણાની વખતે થયેલા શાકના બદલા તરીકે છે, અર્થાત તે માત્ર પિતાને ઈદ-વિગ થયું નથી, પણ ઈષ્ટ સંબંધ ચાલુજ છે એમ જણાવવા પૂરતું જ છે. પ્રત્રન ૮૨૭–મરીચિને પણ શ્રી ત્રિશલાજી માફક ઈષ્ટ સંબંધ જણાવવાનું જ થયું છે પણ અભિમાન નથી થયું એમ કેમ ન ગણવું? સમાધાન-પ્રથમ તે અધ્યવસાયને જાણનાર એવા સર્વજ્ઞ ભગવાનેએ મરીચિના પરિણામ અભિમાનના અને શ્રી ત્રિશલાજીના પરિણામ અભિમાન વગરના દેખ્યા છે. વળી મરીચિ શ્રી ભરત મહારાજના મુખે પિતાનું ચક્રવર્તીપણું આદિ સાંભળીને ખુણામાં હતા ત્યાંથી સભા વચ્ચે આવીને ત્રિપદી ફોટ કરી અભિમાન કર્યું છે. એ વાત સમજાય તે અભિમાન અને હર્ષ એ બંને જુદા સ્પષ્ટપણે સમજાશે. પ્રશ્ન ૮૨૮-પહેવા અને છેલા જિનેશ્વરના શાસનમાં જ છેદેપસ્થાપનનીય ચારિત્ર હોય કે બીજા તીર્થકરોના શાસનમાં પણ છેદેપથાપનીયચારિત્ર હોય ? સમાધાન-પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનના સાધુઓમાં તે પસ્થાપનીયચરિત્ર હેયજ અને દીક્ષા પર્યાયની ગણત્રી પણ છેદોપસ્થાપની ચારિત્રથીજ થાય. ભગવાન અજિતઆદિ બાવીશ જિનેશ્વરના શાસનમાં સાધુઓને સામાયિકારોપણથી દીક્ષા પર્યાય ગણાતો હતો. મતલબ એ છે કે નિરતિચાર એવા ચારિત્રના પર્યાયને છેદ, આદિ અને અંત્ય જિનેશ્વરના શાસનમાં હેય. પણ સાતિચારપણાને અંગે ચારિત્રને પર્યાય છે તે સર્વ તીર્થકરના શાસનમાં હવામાં શાસ્ત્રબાધ નથી. Page #82 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૪૭ પ્રશ્ન ૮૨૯-કેશિગીતમયસંવાદમાં શ્રી કેશીકુમારને સામાન્ય શ્રુતજ્ઞાની કહ્યા છે અને ભગવાન શ્રીગૌતમસ્વામીજીને “રવિવ” એમ કહી બાર અંગના જાણકાર જણાવ્યા છે તે ભગવાન પાર્શ્વનાથના શાસનમાં અંગ વિભાગ નતે ? સમાધાન-શ્રીકેશકુમાર બાર અંગધારી નહતા તેથી સામાન્યથી મુતજ્ઞાની કહ્યા છે. બાકી અંગપ્રવિષ્ટ તરીકે વિભાગ શ્રી પાર્શ્વનાથજીના શાસનમાં પણ હતો તેથી શ્રીકલ્પસૂત્રમાં શ્રી પાર્શ્વનાથજીના આઠમેં ચૌદ પૂર્વી કહ્યા છે. પ્રશ્ન ૮૩૦-શ્રીકેશીકુમારે જે જે શંકાએ પૂછી તે બધી મતભેદની હતી કે કેટલીક જિજ્ઞાસાની હતી? સમાધાન-પાંચ અને ચાર શિક્ષા યાને વ્રત અને યમને અંગે તથા સચેલક તેમજ અચલકપણને અંગે મતભેદ હતા તેથી પરસ્પરના શિષ્યોની એ બે શંકાઓજ થઈ છે. બાકીની શંકાઓ માત્ર શ્રીગૌતમસ્વામીજીની જ્ઞાનશક્તિ અને સંયમશક્તિ જાણવા માટે હતી એ સ્પષ્ટ છે અને તેથી તે શંકાઓ સાંકેતિક શબ્દોથી જણાવી તેનાં ખુલ્લાં વ્રતાદિ પૂક્યાં છે અર્થાત શ્રી પાર્શ્વશાસનમાં તે પદાર્થો હતા જ. પ્રશ્ન ૮૩૧-શ્રીકશિકુમારે પંચમહાવતનો ધર્મ ભગવાન મહાવીર પાસે લીધે કે શ્રીગૌતમસ્વામી પાસે? સમાધાન-શ્રાવતી નગરીમાં જ્યારે શ્રીદેશિકુમારે પાંચ મહાવ્રતને ધર્મ લીધો ત્યારે ભગવાન શ્રી મહાવીરદેવ શ્રાવસ્તીમાં નહાતા તેથી શ્રીકેશકુમારે પાંચ મહાવ્રતને ધર્મ શ્રીગૌતમસ્વામીજી પાસે લીધો છે. પાર્શ્વનાથના સંતાન થનારે વિચારવા જેવું છે. પ્રશ્ન ૮૩ર-ભગવાન શ્રીજિનેશ્વરની મૂર્તિઓ માટે નગ્ન એટલે કચ્છ વિનાની કે ચિહ્નવાળી મૂર્તિઓ દિગંબરેનીજ મનાય એમ ખરૂ ? ધ્યાન એ છે અને સાથી જ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૪૮ સાગર સમાધાન–કચ્છ કે કદરાવાળી મૂર્તિઓ દિગંબરોને માન્ય નથી બાકી વેતાંબરને તો કચ્છ કે કંદરાવાળી અને તે સિવાયની પણ મૂર્તિ એ. માન્ય છે. શ્રી બપ્પભટ્ટઆચાર્ય પછીની મૂર્તિઓમાંજ તાંબર તરફથી કચ્છ કે કદર કરવાનું નિયમિત થયું છે, અને તેથીજ મથુરાના કંકારી. ટીલામાંથી શ્વેતાંબરોની શાખાવાળી અને ગણના લેખવાળી મૂર્તિઓ નગ્ન રૂપમાં છે. વસ્તુતાએ દિગંબરેને આગ્રહ છે કે- “નગ્નજ મોક્ષે જાય અને તે જ સાધુ કહેવાય.” તાંબરોની માન્યતા મુજબ તે મોક્ષને માટે તો સચેતક કે અચેલકપણું એકે નિયમિત નથી, માટે તાંબરે બને પ્રકારની મૂર્તિઓ માને છે અને માની શકે. પ્રશ્ન ૮૩૩-બીજ, પાંચમ આદિને ક્ષય અને વૃદ્ધિ શ્રીજૈનશાસ્ત્ર પ્રમાણે હોય કે નહિ? સમાધાન-શ્રીસ્થાનાંગસૂત્ર તથા સૂર્યપ્રાપ્તિ આદિસત્રો અને તિષ્કરે કઆદિ પ્રકરણોને અનુસારે સાફ સાફ જણાય છે કે બીજે પાંચમઆદિ પર્વતિથિઓને ક્ષય હોઈ શકે છે, પણ તિથિઓની વૃદ્ધિ થવાને પ્રસંગ ઓછો છે, છતાં ક્ષય અને વૃદ્ધિના પ્રસગે નિયત છે. પ્ર૮૩૪–શ્રી જૈનશાસ્ત્ર પ્રમાણે બીજઆદિ તિથિઓનો ક્ષય થાય છે અને વર્તમાનમાં લૌકિકટીપણાને આધારે ચાલવાનું હોઈને બીજઆદિ તિથિઓની વૃદ્ધિ પણ અનિયતપણે થાય છે, તો તે બીજઆદિ પર્વતિથિની આરાધના (આરાધન ક્રિયા શું ઉડાડી દેવી અને બેવડી કરવી? સમાધાન-પર્વતિથિનો ક્ષય હોય તો પણ પર્વાનુષ્ઠાનની ક્રિયાને નાશ ન થાય, તે ક્રિયાને ઉડાડી દેવાય નહિ તેમજ પર્વ તિથિની વૃદ્ધિ હેય તો તેથી પર્વતિથિની ક્રિયાની વૃદ્ધિ પણ ના થાય એટલે કે તે ક્રિયા બેવડી કરાય નહિ. અને તેથીજ વાચકવર શ્રીઉમાસ્વાતિજી મહારાજના પરંપરાગતશબ્દ શાસ્ત્રકારો સ્થાને સ્થાને જણાવે છે કે – ક્ષયે પૂર્વી તિથિઃ જા ભર્યા તારા' અર્થાત બીજઆદિ Page #84 -------------------------------------------------------------------------- ________________ સમાધાન પર્વતિથિને ક્ષય હોય તે પહેલાંની તિથિને પર્વતિથિ તરીકે માનવી અને વૃદ્ધિ હોય તો ઉત્તરતિથિને (બીજી તિથિને) પર્વ તિથિ તરીકે માનવી. પ્રશ્ન ૮૩૫-જ્યારે બીજઆદિને ક્ષય હોય એ અરસામાં શ્રીઉમાસ્વાતિ વાચકવરનાં વચન પ્રમાણે પહેલાંની પડવા આદિ તિથિમાં બીજઆદિ પર્વ તિથિની ક્રિયાની આરાધના કરી લેવી, એ માની લઈએ પણ બીજઆદિ પર્વતિથિના ક્ષયે, તેની પહેલાંની પડવાઆદિ અપર્વ તિથિને ક્ષય કેમ માનવો ? સમાધાન-ધ્યાન રાખવાની જરૂર છે કે-જે જે પર્વતિથિ બીજઆદિની આરાધના તપઆદિથી કરાય છે તે તે પર્વતિથિ સવારમાં જ કે સવારના પ્રતિક્રમણમાં પચ્ચખાણના વખતથીજ લેવાય છે અને બીજી તિથિના સૂર્યોદયના સમય સુધી લેવાય છે, માટે જે બીજઆદિના ક્ષયે પડવા (એકમ) આદિની સવારથી જે ત્રીજ આદિના સૂર્યોદય સુધી બીજઆદિ માની લઈએ તો પછી પડવા આદિ તિથિનો ક્ષય માનવજ પડે. પ્રન ૮૩૬-બીજઆદિ તિથિનો ક્ષય હોય ત્યારે તેને પહેલે દિવસે પડવો” આદિ પણ માનીએ અને ક્ષય થયેલી પર્વતિથિ જે બીજઆદિ છે તે પણ માનીએ અર્થાત પડવાઆદિને દિવસે પડેવો આદિ પણ માનીએ અને ક્ષયપણાને પામેલી બીજઆદિ પર્વતિથિ પણ માનીએ તો હરત શી ? એટલે બીજઆદિ પર્વતિથિઓના ક્ષયે તેના પહેલાંની તિથિ પડવાઆદિને ક્ષય મનાય છે તેના કરતાં તે પડવો આદિ તિથિઓ જે ઉદયવાળી છે તે પણ માનવી અને બીજઆદિ પર્વતિથિઓ અનુદયવાળી હેવાથી ક્ષીણ થયેલી છે તે પણ માનવી; એમાં હરક્ત શી ? સમાધાન-મહાનુભાવ! બીજઆદિ પર્વતિથિને ક્ષય થયો હોય, ત્યારે પડેવો આદિ તિથિ ઉદયવાળી છે માટે તેને ક્ષય ન માનવો અને બીજઆદિ પર્વતિથિ ઉદયવિનાની છે તેની આરાધના માનવી તો પછી આખી બીજઆદિ પર્વતિથિને અંગે જેને સચિત્તયાગ, શિલપાલન એટલે કે વિષય (અબ્રહ્મ) ત્યાગ આદિને નિયમ છે, તે નિયમ, તે Page #85 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સાગર પ્રતિબંધ પડવાઆદિ તિથિઓને અંગે નથી, તો તે મનુષ્ય બીજ આદિને ક્ષયે પડવાઆદિના દિવસે નિયમ ન પાળે તો તેનું પ્રાયશ્ચિત્ત કેમ દેવાય ? વળી બીજઆદિને ભગવટો શરૂ થયો નથી અને છતાં પડવોઆદિ નવામતના હિસાબે છે તો તે વખતનું પ્રાયશ્ચિત્તઆદિ કેમ અપાય ? અર્થાત તે મિશ્રપંથીઓ પણ સવારથી એકલી પર્વતિથિ માને છે. પ્રશ્ન ૮૩૭–આરાધના કરનાર મનુષ્ય બીજઆદિ પર્વ તિથિને ક્ષય હેય તો પણ તેની પહેલાંની પડવાઆદિક અપર્વતિથિમાં આખી બીજઆદિ પર્વતિથિનીજ આરાધના કરે પણ ક્ષય કઈ તિથિને ? સમાધાનતમારા કથન પ્રમાણેજ બીજઆદિ પર્વતિથિના ક્ષય વખતે પડઆદિ અપર્વતિથિને પર્વ તિથિપણેજ આરાધે. પણ તે પડઆદિને અપર્વ તરીકે ગણીને તેમાં અપર્વમાં થતી પ્રવૃત્તિ જેવી પ્રવૃત્તિ કરી શકે જ નહિ. તો પછી સ્પષ્ટ થયું કે બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની પડવો આદિ અપર્વતિથિને લયજ થયો. પ્રશ્ન ૮૮-બીજઆદિ પર્વતિથિના ક્ષયને પ્રસંગે પડઆદિ અપર્વતિથિને અપર્વતિથિ તરીકે ન માની, અને તે આખી પડવોઆદિ અપર્વતિચિને ક્ષય થયેલી બીજઆદિને પર્વતિથિપણે માની, પણ બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવા આદિ ક્ષય થયે કેમ કહેવાય ? સમાધાન-પોઆદિ અપર્વતિથિ ઉદયવાળી છતાં તે આખી અપર્વ એવી પડવાઆદિ તિથિને જ્યારે અખંડ બીજઆદિ પર્વતિથિ માની લીધી તે પછી પડવાઆદિ અપર્વતિથિપણું રહ્યું ક્યાં ? અર્થાત સ્પષ્ટ થયું કે બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડવાઆદિ અપર્વતિથિને ક્ષયજ ગણે. પ્રશ્ન ૮૩૦-બીજઆદિ પર્વતિથિના ક્ષયે પડોઆદિ તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય ગણવો અર્થાત તે દિવસે પડોઆદિ ન ગણવા એ કઈ શાસ્ત્રપાઠ છે ? Page #86 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૫૧ સમાધાન-તત્ત્વતર ગિણીમાં ચતુર્દશીના ક્ષયના પ્રસંગ લઇને લખે છે કે 'कथ ं त्रयोदश्याः चतुर्द' शीत्वेन स्वीकारा युक्त: ? इति चेत् सत्य ं, तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसम्भवात् किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात् । > અર્થાત્ શકાકાર કહે છે કે-તેરશને ચૌદશપણે માની લેવી તે શું ઠીક કહેવાય ? એવી શંકાના ઉત્તરમાં જણાવે છે કે—તારૂં કથન ઠીક છે, પણ તે દિવસે (ક્ષીણુ ચૌદશની પહેલાંની તેરશે) ‘તેરશ' એવા વ્યવહાર પણ અસ ભવિત છે, કેમકે પ્રાયશ્ચિત્ત, પૌષધઆદિ કાર્યોમાં (તે તેરશે) આજ ચૌદશ છે એમજ કહેવાય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે–ક્ષય પામેલી ખીજગ્માદ્રિ પર્વતિથિની પહેલાંના પડવાઆદિ અપને ક્ષય કરી તે દિવસે ખીજઆદિ તિથિ કહેવાય. આ રીતે સ્પષ્ટ છે કે—પુનમના ક્ષયે તેરશને ચૌદશ તથા ચૌદશને પુનમ કહેવી પડે. વળી પુનમને ક્ષય હાય ત્યારે ચૌદશના ભાગ તેરશે અને પુનમને લાગ ચૌદશે હાય તેથી આરેાપ નહિ ગણાય. પ્રશ્ન ૮૪૦-બીજઆદિના ક્ષયે તેની પહેલાંની પડવાઆદિને ક્ષય માની ખીજઆદિ મનાય પણ બીજઆદિની વૃદ્ધિમાં પડવાઆની વૃદ્ધિ કેમ ગણાય ? સમાધાન–ભગવાન્ ઉમાસ્વાતિવાચકપ્રવરના વચનથી ખીજંઆદિના ક્ષયે પડવાઆદિ ક્ષય કરી તે દિવસ ખીજઆદિ મનાય, તે પછી તેમનાજ વચન પ્રમાણે વધેલી ખીજઆદિના પ્રસંગે ખીજી ખીજઆદિનેજ ખીજ તરીકે કહેવાય અને જ્યારે બીજી ખીજઆદિને ખીજ તરીકે કહેવાય તેા પછી પહેલાંની ખીજને ખીજ ન કહેવાય પણ પડવાજ કહેવાય, અર્થાત્ અપની તિથિજ વધી શકે. એજ પ્રમાણે પુનમ અમાવાસ્યાના વૃદ્ધિના પ્રસંગે એ તેરશેા કરવીજ પડે. :. પ્રશ્ન ૮૪૧–ઉધ્યમાં જે તિથિ હાય તેજ ‘યમિ ના તિી’ ઇત્યાદિ વાકયથી પ્રમાણ મનાય છે તેનુ કેમ થાય ? Page #87 -------------------------------------------------------------------------- ________________ ૫૨. સાગર સમાધાન- નિ ના તિ” એ વાક્ય ઉત્સર્ગ છે, અને ક્ષયમાં પૂર્વની તિથિ લેવી અને વૃદ્ધિમાં ઉત્તરની પર્વતિથિ લેવી એ સૂત્ર (વાક્ય) તેનાથી પ્રબલ છે. નહિતર બીજઆદિને ક્ષયે બીજઆદિમાં સૂર્યોદય ન હોવાથી પડવાઆદિના સૂર્યોદયમાં બીજઆદિ ‘આ’ છે એમ કહેતાં મૃષાવાદઆદિ લાગશે અને બંને બીજઆદિ દિવસોએ સૂર્યોદય છતાં બીજી બીજઆદિમાં “આજ બીજઆદિ છે એમ કહેતાં પણ મૃષાવાદ લાગશે, માટે ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાય ઔદયિકતિથિ માનવાની છે. પ્રશ્ન ૮૪૨-પ્રશ્નશાસ્ત્રમાં પહેલી એકાદશી’ અને ‘અપરા એકાદશી તથા “પહેલી અમાવાસ્યા' અને ઉત્તર અમાવાસ્યા” એમ જ કહેવાય છે તે પર્વતિથિની વૃદ્ધિ ન માને તો કેમ કહેવાય ? સમાધાન-બીજઆદિ પર્યતિથિનો ક્ષય હોય ત્યારે જેમ પડવાઆદિને બીજઆદિ તરીકે ગણતાં પડવાને ક્ષય કરવા છતાં માત્ર પંચાગની અપેક્ષાએ કહેવાય છે તેમ અગીયારશ કે અમાવાસ્યાદિની વૃદ્ધિ નહિ માનવા છતાં માત્ર પંચાગની અપેક્ષાએજ પૂર્વ અને અપર શબ્દ વાપર્યા છે. પ્રન ૮૪૩-બ્રાહ્મણકુલને નીચગોત્ર કેમ ગયું છે? સમાધાન- વમળા' એ વિગેરે શાસ્ત્રોનાં વાક્યોથી બ્રાહ્મણોમાં ઉત્તમ જાતિ અને ઉત્તમકુલે છે એમ માનવું જ પડશે, પણ જેમ અમુક કાર્યોને અંગે અમુક કુલે જ ઉત્તમ ગણાય, જેમ રક્ષણ માટે ક્ષત્રિયો, વ્યાપારને માટે વણિકો; આ જોતાં તીર્થકર, વાસુદેવાદિઓ માટે ક્ષત્રિયાદિલે જ ઉત્તમ ગણાય તેમાં આશ્ચર્ય નથી અને તે અપેક્ષાએ તેવા પદવીધર એટલે કે તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવાદિની ઉત્પત્તિ બ્રાહ્મણકુલેમાં ન હોય. શ્રીરામચંદ્ર કે શ્રીકૃષ્ણજી પણ ક્ષત્રિોમાં જ થયા છે. પ્રશ્ન ૮૪૪-બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય અને તેને પડવાઆદિને દિવસે આરાધાય તો તે ખોટું કહેવાય કે નહિ? Page #88 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૫૩ સમાધાન–ઉદયવાળી તિથિ ન મળે કે કાઈક કારણથી ઉદ્દયવાળી પતિથિ ન લઈ શકાય તાપણુ જે દિવસે તે તે પતિચિતા ભાગવટા હોય, તે તે દિવસને તે તે પતિથિ તરીકે આરાધાય તેમાં અડચણુ નથી, કેમકે શ્રીધર્મસાગરજી મહારાજ તિથિના ભાગની હયાતીને આધારભૂત ગણે છે. તત્ત્વતરંગિણી પત્ર ૩-તદ્દન્ધસ્યાવ્યમાવા' અર્થાત્ પુનમને દિવસે ચૌદશના ભાગના ગધ પણ નથી, વળી ચૌદશે ક્ષીણુપુનમની વાસ્તવિક સ્થિતિ છે એમ જણાવતાં કહે છે કે વ્રુસ્તિત્વન ચતુરા પોળમાસ્યા વાસ્તવ્યેવ સ્થિતિઃ ।' અર્થાત્ ક્ષીણુ હોવાથી ભાગ હાવાને લીધે ચૌક્શમાં પુનમની ખરેખરી િિસ્થતિ છે એમ કહેવુ તે પણ ભાગની અપેક્ષાએજ કહેવાય વળી ખરતરા ચૌદશના ક્ષયે, પુનમે ચૌદશ કરી પાક્ષિક કરે છે તેને અંગે જે જણાવે છે કે-‘તર્માન્યામાયેષ્ટિ' અર્થાત પુનમને દિવસે ચૌદશના ભાગની ગધ પણ નથી તેા પુનમે ચૌદશ કેમ થાય ? આ ઉપરથી જેઓ પુનમના ક્ષયે તેની આરાધના તેરશે કરવાનું કહે છે તેને તેરશને દિવસે પુનમના ઉદય કે ભાગતી ગંધ પણ નથી તે વિચારવાનું છે જેઓ પુનમના યે તેરશના ક્ષય કરે છે તેમને તેા તેરશે ચૌદશા અને ચૌદશે પુનમને, ભાગવટે છે. એ ચાખ્ખું જ છે. વળી જેએ પુનમના ક્ષયે ચૌદશને ઉદય અને પુનમના ભાગવટા માની બેગાં કરવા માગે તેઓએ ખરેખર વિચારવું જોઈએ કે જે તપસ્યા માત્રને અંગે પ્રશ્ન હેાત તે શરૂઆત પુનમની ગણી લેત પણ સચિત્તત્યાગ, અબ્રહ્મયામ (બ્રહ્મચય - પાલન) જેવા દિનપ્રતિબદ્ધ નિયમેામાં બે દિવસ કયાંથી લાવશે ? વળી શાસ્ત્રોમાં સ્થાને સ્થાને ચાદ્યમુદ્રિપુષ્નિમાસિનીમુળ" એમ કહી ચૌદશ અને પુનમ કે અમાવાસ્યા બને દિવસેાના પૌષધેા કરે છે, અને તે પ્રમાણે એ તિથિના પૌષધેા કરનારાને એકજ ચૌક્શને દિવસે ચૌશ અને પુનમનાં પૌષધા કેવી રીતે કરાવી શકાશે? પ્રશ્ન ૮૪૫-૫તિથિ માનવાનું લક્ષણ શું ? કેટલાકા કહે છે કે ઉદયવાળી અને સમાપ્તિવાળી હોય તે તિથિ. અથવા ઉદયવાળીતિથિ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૪ સાગર અથવા સમાપ્તિવાળી તિથિ એમ જુદી જુદી રીતે કહેવામાં આવે છે; માટે તિથિ કઈ ગણવી? સમાધાન-જે ઉદયવાળી હોય તે જ તિથિ એમ કહીએ તો બીજઆદિને ક્ષય હોય ત્યારે બીજઆદિ તિથિઓ ઉદયવાળી હેય નહિ જ્યારે બીજઆદિનો ક્ષય હોય ત્યારે પડે અને ત્રીજઆદિને ઉદય હાય, માટે “ઉદયવાળી હેય એજ તિથિ કહેવાય’ એમ માનનારે ભૂલે છે. પણ જો એમ કહે કે ક્ષીણ પર્વને પ્રસંગ ન હોય તો ઉદયવાળીતિથિ તે પ્રમાણ છે. તે વખતે પર્વતિથિ જે બીજઆદિ છે, તેની વૃદ્ધિ હોય ત્યારે તે બંને બીજેએ કે પાંચમઆદિ પર્વતિથિએ સૂર્યને ઉદય હેય છે, તેથી બંને બીજઆદિને ઉદયવાળી હોવાથી પર્વતિથિ માની આરાધવી પડશે, એટલે કહેવું પડશે કે ક્ષીણના અથવા વૃદ્ધિના પ્રસંગમાં ઉદયવાળી તિથિ ન લેવી પણ ઉદય તથા સમાપ્તિવાળી તિથિ લેવી. જેથી હંમેશા ઉદય અને સમાપ્તિ હોય છે અને વૃદ્ધિ હોય ત્યારે ઉદય અને સમાપ્તિ બંને બીજે દિવસે જ હોય છે, તો તે વાત પણ સાચી નથી. કેમકે હમેશની તિથિઓમાં તથા વધેલી તિથિઓમાં બીજે દિવસે ઉદય તથા સમાપ્તિ બંને હોય છે છતાં જે વખતે બીજઆદિ પર્વ તિથિઓને ક્ષય હેય ત્યારે ઉદય નહિ હેવાથી તે બીજઆદિ પર્વતિથિઓને અને તેની આરાધનાને ઉડાડી દેવી પડશે. આ બધું દૂષણ ટાળવા માટે જે એમ ગણવામાં આવે કે સમાપ્તિવાળી તિથિ ગણવી તો તેથી રોજની તિથિઓમાં પણ ઉદયની સાથે સમાપ્તિ હેય છે. બીજઆદિ પર્વ. તિથિનો ક્ષય હોય ત્યારે પણ તે બીજઆદિ પર્વતિથિની સમાપ્તિ પડવાઆદિને જ દિવસે હોય છે અને બીજઆદિની વૃદ્ધિ હોય ત્યારે તે બીજઆદિની સમાપ્તિ બીજે વારેજ હોય છે તેથી સમાપ્તિ થાય તે તિથિ ગણવામાં સામાન્ય તિથિમાં ક્ષીણ તિથિમાં કે વૃદ્ધિવાળી તિથિમાં, એમાં અડચણ આવશે નહિ. અને જો આમજ હોય તો પછી શાસ્ત્રકારોને સામાન્ય તિથિ માટે “મિ ના તિ' તથા ક્ષીણ તિથિમાં Page #90 -------------------------------------------------------------------------- ________________ પપ સમાધાન “ પૂર્વા' વળી વૃદ્ધિમાં યા તારા' એમ જુદાં જુદાં લક્ષણો અને વિધાન કરવાની જરૂર શી? વળી “સમાલિમ ” એમ માનવાથી અધિક માસના પ્રસંગમાં પણ તિથિની સમાપ્તિની માફક માસની સમાપ્તિ બીજા માસમાં છે તેથી બીજે માસજ પ્રમાણુ ગણાય છે તે વ્યાજબીજ કરશે એટલે એમ કહેવું પડશે કે ઉદય પૂર્વ અને ઉત્તર તિથિ અથવા ઉત્તર ભાસનું જુદું જુદું વિધાન કરનારાઓએ નકામુંજ ડોળ્યું છે, પણ જ્યારે બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે પડે અને બીજઆદિ બને તિથિએ તે તે પડવાઆદિને દિવસે સમાપ્તિ પામે છે તે વખતે એક વારમાં બંને તિથિઓ આવીને (ભળાઈને) પંચાંગની માફક ટીપણામાં પણ ભેળસેળ ખાતું થશે. તેથી સમાપ્તિ માત્રને પ્રમાણ ન જણાવતાં ઉદયઆદિ જુદાં જુદાં સ્વરૂપ જણાવ્યા છે. વળી સમાપ્તિવાળી તિથિ માનવામાં આવે તે જેમ બીજાઓ બેસતી તિથિને માનનારા થઈને પ્રતિક્રમણ વખતે જ તિથિ આવે તેને માને છે તેવી રીતે સમાપ્તિનો પક્ષ લેવા જતાં પ્રતિક્રમણ વખતે સમાપ્ત થતી કે પચ્ચખાણ લેતી વખતે તે તે સમાપ્તિ લેવાનો પ્રસંગ આવી જાય આ માટે ઉત્સગ માર્ગે જે તિથિમાં સૂર્યોદય થાય તેજ તિથિ તે તિથિના પૌષધ પ્રતિકમણના કાર્યમાં ગણવી, એમ શાસ્ત્રકારો ઘણે સ્થાને ઉદયવાળી તિથિ માનવાનું કહી જણાવે છે, પણ અપવાદ માર્ગે જણાવે છે કે જે સૂર્યોદયવાળી તિથિ ન મળે તો ક્ષયમાં પૂર્વ તિથિને પર્વતિથિ માનવી અને વૃદ્ધિમાં બે ઉદયવાળી તિથિ મળે તો બીજા ઉદયવાળી તિથિને પર્વતિથિ તરીકે માનવી આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે ઉદયવાળી તિથિ એ ઉત્સર્ગ, અને ક્ષય તથા વૃદ્ધિમાં પહેલાંની અને બીજી તિથિને પર્વતિથિ માનવી એ અપવાદ છે એટલે ક્ષય અને વૃદ્ધિના પ્રસંગમાં ઉદયવાળી તિથિની વાત કરવી તે મુની અત્ર'નું ‘વ’ સત્રથી “પુન્યત્ર બનાવવા જેવું જૂઠું જ છે. પ્રશ્ન ૮૪૬-તપાગચ્છની સામાચારીવાલાને ક્ષયમાં પૂર્વતિથિ અને વૃદ્ધિમાં ઉત્તરતિથિ કરવાની અડચણ નથી પણ સવાલ એ છે કે–પર્વ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫૬ સાગર તિથિના ક્ષયે પૂર્વની અપર્વતિથિને ક્ષય કરવો, એ શા આધારે લેવું? કેમકે શ્રી હીરસૂરિજીના વચન પ્રમાણે પંચમીના ક્ષયે તેનું તપ પહેલાંની તિથિમાં કરવું એમ જણાવેલું છે, અર્થાત પર્વતિથિનો ક્ષયે તેની પહેલાંની અપર્વતિથિનો ક્ષય જણાવ્યા નથી. - સમાધાન-મહોપાધ્યાય શ્રીધર્મસાગરજી શ્રીતરંગિણીમાં જણાવે છે કે-ચૌદશને ક્ષય હોય અને તેરશે સુર્યોદય હોય તો તે ઉદયવાળી તેરશને ચૌદશ કેમ ગણવી?” એવી ખરતરની શંકાના ઉત્તરમાં ચોફખા શબ્દોમાં કહે છે કે પ્રાયશ્ચિત્તઆદિ (પચ્ચખાણ પડિકામણું, તથા તપ વિગેરે)માં તેરશનો ઉદય છતાં પણ તેરશ છે એવું કહેવાતું જ નથી, પણ ચૌદશજ છે એમ કહેવાય છે જુઓ તે પાઠ: ____ 'नन्वौदयिकतिथिस्वीकारान्यतिथितिरस्कारप्रवणयोरावयाः कथं त्रयोदश्या अपि चतुर्दशीत्वेन स्वीकारो युक्तः ? इति चेत् । सत्य, तत्र त्रयोदशीति व्यपदेशस्याप्यसम्भवात् , किन्तु प्रायश्चित्तादिविधौ चतुर्दश्येवेति व्यपदिश्यमानत्वात्' भरतर શંકા કરે છે કે જે તિથિએ સૂર્ય ઉદય હેય તે તિથિને માનનારા અને ઉદયવિનાની તિથિને છોડનારા આપણે છીએ અર્થાત બને એ પ્રકારને આચરનારા છીએ તો પછી ઉદયમાં જે તેરશ છે તે તેરશને ચૌદશ તરીકે કેમ માની શકાય ? આવી શંકાના ઉત્તરમાં શ્રીધર્મસાગરજી મહારાજ જણાવે છે કે-હારી વાત સાચી છે પણ જ્યારે ચૌદશને ક્ષય હોય અને તેરશે ચૌદશ કરાય તે વખતે તે તેરશને દિવસે તેરશ છે એવા કથનને પણ સંભવ નથી પણ પ્રાયશ્ચિત્ત પડિક્કમણા આદિ કાર્યોમાં ચૌદશજ છે એમ કહેવાય છેઆવા સ્પષ્ટ અક્ષરે છે છતાં જેઓ બીજઆદિ પર્વતિથિઆદિના ક્ષયે પડવાનો ક્ષય નથી માનતા તથા આરાધનાને માટે પ્રગટ થતાં ટીપણામાં પણ રે, હૈ, , , ૨૩, ૧૪ એમ લખે છે તેઓ શાસ્ત્ર અને પરંપરા બનેથી ઉલટાજ છે. જો કે તેવું લખનારાઓ પરંપરા શાસ્ત્રના લેખોની દરકાર ન કરવામાં પાવરધા છે એમ સોરઠ દેશને અનાર્ય દેશ કહેવાથી, માણસના આચાર ઉઠા Page #92 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૫૭ વવાથી, સૂતક ઉઠાવવાથી, ઊંટડીના દૂધને અભક્ષ્ય કહેવાથી, ઓળી સરખી અસજઝાયમાં કાલગ્રહણ લઈ પદવીઓ કરવાથી સિદ્ધ છે અને તેથી તેઓ પોતાનું નવીન ટીપણું રદ કરશે નહિ એમ જણાય છે છતાં શાસ્ત્ર અને પરંપરાને માનનારો મનુષ્ય તે પરંપરા અને તેને અનુસરતો ઉપરને (અ) લેખ વાંચી કદી પર્વતિથિને ક્ષયે તેની પહેલાંની તિથિને ક્ષય કરવાનું કે માનવાનું, કહેવા કે લખવાની ભૂલ કરશે નહિ. વળી આજ અપર્વતિથિના ક્ષયની વાતમાં શ્રીધર્મસાગરજી મહોપાધ્યાય જણાવે છે કે 'एतच्च त्वयाऽप्यङ्गीकृतमेव, अन्यथा क्षीणाष्टमीकृत्य सप्तम्यां क्रियमाणમષ્ટમસ્કૃત્યચ્ચાં ન મેત” અર્થાત બીજઆદિ પર્વતિથિના ક્ષયે પહેલાંની અપર્વતિથિનો ક્ષય તે પણ કબૂલ કરેલ છે. જો એમ ન હોય તો ઉદયમાં સપ્તમી હોય ત્યારે અષ્ટમીનું કૃત્ય કહી શકાશેજ નહિં આ ઉપરથી પણ ચેપ્યું છે કે આઠમને ક્ષયે સાતમનો ક્ષય કરી તે દિવસે આઠમની આરાધના કરાય છે અને તે તિથિ આઠમના નામે બેલાય છે. વળી ક્ષીણ એવી પુનમની સ્થિતિ ચૌદશે જ છે એમ જણાવીને પુનમે કાંતો પુનમ રહેશે અને કાંતે પાક્ષિક રહેશે” એમ જણાવી, બે તિથિની ભેળી આરાધનાની “ના” કહે છે જુઓ : ___ 'आद्ये पाक्षिकानुष्ठानविलापापत्तिः, द्वितीये स्पष्टमेव मृषाभाषण, पञ्चदश्या gવ ચતુર્દશીન પરિશ્યમાનવાત' અર્થાત પુનમ માને તો પાક્ષિક અનુષ્ઠાનના નાશની આપત્તિ ઉભી થાય અને જે તેને પાક્ષિક અનુષ્ઠાન કહે તે સ્પષ્ટજ મૃષાવાદ છે, કેમકે પુનમને ચૌદશ કહે છે આ ઉપરથી સ્પષ્ટ સમજાશે કે બે પર્વતિથિઓ એકઠી થઈ શકે નહિ. વળી શ્રીહીરસૂરિજીએ ક્ષીણ પંચમીનું તપ તેની પૂર્વ તિથિમાં કરવું એમ કહ્યું તે મુખ્ય તે “પંચાંગની અપેક્ષાએ પૂર્વ તિથિ” એમ કહેવું જોઈએ. વાચકવર શ્રીઉમાસ્વાતિજીને પ્રૉષ તો પ્રસિદ્ધજ છે કે પૂર્વ તિથિ #ાર્યા (પ્રાથા) દ્ધ વાર્યા તથRT' એટલે પર્વતિથિના ક્ષયે પહેલાંની (પૂર્વની) અપર્વતિથિનેજ પર્વ તિથિ કરવી, અને જે પર્વતિયિ બેવડી Page #93 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સાગર હેય તે બીજી પર્વતિથિને જ પર્વતિથિ કરવી. આથી સ્પષ્ટ સમજાય છે કે પર્વતિથિના ક્ષયે પ્રથમની અપર્વતિથિને ક્ષય કરે અને તે તિથિને એટલે કે તે જ દિવસે પર્વતિથિ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે પર્વતિથિમાંના પ્રથમ દિવસે પર્વતિથિ ન માનતાં બીજે દિવસે જ પર્વતિથિ માનવી. એટલે પહેલાંની અપર્વતિથિની વૃદ્ધિ ગણવી પડે. જેઓ પહેલી અપર્વતિથિને રાખી તેમાં પર્વતિથિનું કામ કરવું એમ કહે છે તેઓએ વિચારવું જોઈએ કે–એમ હોત તો પ્રથમ તો પ્રષિમાં તિથી” અથવા “પૂર્વાચા એમ પદ નથી એ એફખું છે, વળી આગળ જણાવ્યું તેમ ધર્મકાર્યમાં તે તિથિને અપર્વતિથિના નામે બોલવાને પણ નિષેધ કરે જ છે. વળી શ્રીધર્મસાગરજી મહારાજ ચૌદશના ક્ષયે તેરશને ચૌદશ કરવાનું અને ચૌદશજ કહેવાનું સ્પષ્ટપણે કહે છે કે રવિશેષમન્તન ચેરશતિ વ્યાપિ વિધેય' અર્થાત વિશેષ કારણ સિવાય તો તે કહેલી ચૌદશને દિવસે તેરશ છે એવું કહેવાની શંકા પણ ન કરવી. એમ એટલે સુધી સ્પષ્ટ છતાં જેઓ પર્વતિથિના ક્ષયે અપર્વતિથિને ઉપર લખી, પર્વ તિથિને નીચે લખી, તેવું ટીપણું પ્રસિદ્ધ કરે છે. તેઓ પરંપરાને અને શાસ્ત્રોને ઉઠાવનારા થવા સાથે પોતાના ટીપણાને માનનારાઓને કેવલ અવળે રસ્તે જ દોરે છે, માટે શાસનરસિકોએ તેવા ઉત્થાપકોથી તથા તેઓના ટીપણાઓથી દૂર રહેવું, વળી તત્વ પત્ર ૧૫માં જણાવે છે કે- “ નિષ્પમાળે યથાપિ ત્રશીવ વસિ અર્થાત ચૌદશના ક્ષય તેરશને ઉડાડી ચૌદશ કરવાનું જાહેર કર્યા છતાં તેને તું તેરશ કહે છે? પ્રશ્ન ૮૪૭-પૂર્વે જણાવ્યા પ્રમાણે બીજઆદિ પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાંની પડવાઆદિ અપર્વતિથિને ક્ષય ગણાય એ ઠીક છે પણ પુનમ જેવી પર્વતિથિને ક્ષય હેય ને તેની પહેલાં પણ ચૌદશ જેવી પર્વતિથિ હોય તો તેવા પ્રસંગે એટલે કે પુનમને ક્ષય હોય ત્યારે કઈ તિથિને ક્ષય કરે ? Page #94 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૫૯ - સમાધાન-પંચાંગમાં પુનમઆદિ અપર્વ તિથિને ક્ષય હોય તે પણ ટીપણામાં તે તેની આરાધના ઉડાડાતી નથી, માટે “ક્ષય લખાયજ નહિ. જેઓ ચૌદશઆદિ પર્વતિથિના ક્ષયે તેરશ આદિને ક્ષય ન માનતાં રૂ એમ સરખાવટથી “તેરશ–ચૌદશ એકઠાં’ એમ જણાવી જેઓ આરાધનાને માટે કરાવાતા ટીપણુમાં પર્વતિથિનો ક્ષય ભલે જણાવે. પણ ત્રરશીવતુર્વરને પાઠ અને પરંપરાથી તેરશનજ ક્ષય થાય છે અને કરાય છે, તેથી શાસ્ત્ર અને પરંપરા માનનારા ટીપણામાં તે તેરશને ક્ષયજ કહે છે. પર્વતિથિને ભેળી કરનારાઓ તે તે ભેળા કરેલી પર્વતિથિએ વાર ક ગણશે ? કેમકે વારના સમયમાં હાનિ-વૃદ્ધિ હોતી નથી, તે તો ચોવીસ કલાકને જ હેય છે, તો વળી અપર્વક્ષયે પણ ૩, ૫ કેમ ન લખવા ? કેમકે ત્રીજ વગેરેની સમાપ્તિ બીજઆદિએ છે. ચોપડામાં અને પત્રમાં શું રૂ' લખીને વાર લખાય છે ? વાર તો સૂર્યોદયથી શરૂ થાય છે અને તે દિવસે ચૌદશ તો ઘણીવાર પછી શરૂ ચશે એક તિથિની સાથે એક વારને વ્યવહાર પણ નહિ થઈ શકે. વળી તેરશના ક્ષયમાં તે પરંપરા સંગત થાય પણ તેરશ અને ચૌદશને મિશ્રવાર તો એજ લેકે આંકી શકે. આ વાત એટલા માટે જ જણાવી છે કે શાસ્ત્ર અને પરંપરાથી પૂર્વની અપર્વતિથિ ક્ષય થાય એમ સાબિત છે, તો પછી પુનમની પહેલાં ચૌદશની તિથિ અપર્વ નથી માટે ચૌદશને ક્ષય ન કરાય, પણ તે ચૌદશ કરતાં પણ તેનાં પહેલાંની અપર્વતિથિને ક્ષયજ વ્યાજબી છે એમ સમજાય. વળી પુનમના ક્ષયે પુનમની આરાધના ચૌદશે કરવા માટે ચૌદશને ક્ષય ન કરવાનું હોવાથી તે શ્રી હીરસૂરિજીએ હરિપ્રશ્નમાં પાંચમ અને પુનમના ક્ષયમાં તેની તપસ્યા કયારે કરવી? એવા પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં પાંચમના ક્ષયે તેને તપ પાંચમથી પહેલાંની તિથિમાં કરે એમ સ્પષ્ટપણે કહી દીધું પણ પુનમના ક્ષયના માટે જુદો ઉત્તર આપે. જે પુનમના ક્ષયે પુનમનું તપ ચૌદશે, તેને ક્ષય કરીને કે કર્યા વિના પણ કરવાનો હોત તો જેમ Page #95 -------------------------------------------------------------------------- ________________ સાગર પંચમી માટે તેનાથી પૂતિથિમાં ભલામણ કરી તેમ પુનમ માટે પણ સરખી ભલામ કરત, પણ તેમ ન કરતાં પુનમના ક્ષયે પુનમનું તપ કરવા યા શીવતુ ચાઃ' એમ સ્પષ્ટપણે જણાવ્યું છે, અને પંચમીના ઉત્તરથી જુદી રીતિએ ઉત્તર આપ્યા છે. અર્થાત્ પુનમના ક્ષયે ચૌદશને ક્ષય તે પતિથિ હાવાથ ન થાય તેથી તેમજ બ્રહ્મચર્યાદિ પાલનની બે વખત આરાધના પણુ એક તિથિમાં બને નહિ માટે ‘તેરશે ચૌદશ કરી ચૌદશે પુનમ કરવી' એમ સ્પષ્ટપણે જણાવ્યું છે. કેટલાકા કહે છે કે ‘પુનમના ક્ષયે, ચૌદશના તપ કરતા હોય તેથી પુનમને તપ તેરશચૌદશે કરવા' એમ કહ્યું છે પણ આવું કહેનારાએ વિચારવું જોઇએ કુ–ચૌદશના તપ કરતા હેાય તેા પુનઃમના ક્ષયે પુનમનેા તપ કયારે કરવા ? તે જણાવ્યું નથી તેમજ ઉત્તરમાં પણ એમ નથી જણાવ્યું કે પુનમના તપ ચૌદશને તપ કરતા હોય તે તેરશચૌદશે કરવા.' વળી જો એમ હાય તા પંચમી અને પુનમના ક્ષયે, તેના તપ કરવાના ઉત્તરમાં જુદાપણું ઠામ પાડતાં ચેક્ખું જણાવત કે ‘પંચમી અને પુનમના ક્ષયે તેનું તપ તેની પૂતિથિમાં કરવું અને પછી જણાવત કે—જો ચૌદશે તપ કરવા સાથે પુનમના તપ કરનારા હોય તે તેરશૌદશે તે તે તપ કરે,' પરંતુ એમ નથી જણાવ્યું પણ પૂર્વની તિથિમાં પાંચમનું તપ કરવા ઉત્તર જૂદા આપીને જે ‘તેરશ–ચૌદશ’ એમ દ્વિવચનના પ્રયાગથી જણાવ્યું છે તેથી સ્પષ્ટ થાય છે કે—પુનમના ક્ષયે ચૌદશને પલટાવી તેરશે લાવવી અને ચૌદશને દિવસે પુનમના તપ કરવા; અને પરંપરા પણ એવીજ છે. વળી ઉદયપુર વિગેરેનાં ભંડારા તથા જૂની સમાચારીની પ્રતામાં પણ સ્પષ્ટપણે એમ લખે છે કે-પુનમનેા ક્ષય હાય ત્યારે તેરશને ક્ષય કરવા અર્થાત્ તેરશે ચૌદશ કરવી અને ચૌદશે પુનમ કરવી આ ઉપરથી નક્કી થાય છે કે પતિથિના ક્ષય ન કરવા. માટે ક્ષય પામતી પતિથિની પહેલાં પણ જો પતિથિ હોય તેા તે પાલની પતિથિથી પણ પહેલાંની અપતિથિને ક્ષય કરવા. આ સ્થાને કાલિકાચાય મહારાજને માનનારાએ ભાદરવા સુદ પાંચમના ક્ષય કે તેની Page #96 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૬૧ વૃદ્ધિએ ચેથને ક્ષય કે વૃદ્ધિ માને છે તે યોગ્ય નથી. ચૌમાસી પુનમના ક્ષયે તેરશનો ક્ષય કરાય છે અને તે પરંપરા તથા લેખ અનુસાર છે તે, તેઓએ ધ્યાનમાં લઇને, અહીં પણ તે હિસાબે ભાદરવા સુદ પાંચમની ક્ષય કે વૃદ્ધિએ ત્રીજને ક્ષય કે વૃદ્ધિ કરવી જ જોઈએ, કેટલાક કહે છે કે “બાર પર્વમાં ક્ષય કે વૃદ્ધિ ન મનાય પણ સવંત્સરીની ચોથ બાર પર્વમાં નથી માટે તેને ક્ષય કે વૃદ્ધિ માનવામાં અડચણ નથી.” આ વાત કહેનારે વિચારવું જોઈએ કે જે કાલિકાચાર્ય મહારાજે કહેલી ચોથની સંવત્સરી કબૂલ છે, તો પછી ચોથ એ સંવત્સરીની પર્વ તિથિજ છે, અને ચૌમાસીની ચૌદશની જેમ કૃત્રિમ છે છતાં તેની ચૌમાસીની અપેક્ષાએ વૃદ્ધિ કે ક્ષય આચરાય નહિ તેવીજ રીતે ભાદરવા સુદ ચોથ પણ સંવત્સરી કૃત્રિમ છતાં પણ પર્વતિથિ તરીકે છે માટે તેની પણ ક્ષય કે વૃદ્ધિ ન જ મનાય વળી ભાદરવા સુદ પાંચમ પર્વ તરીકે છે તો તેના કરતાં ભાદરવા સુદ ચોથ ઓછા મહત્વવાળી નથી, કેમકે શ્રીહીરસૂરિજી પાંચમન તપ કરનારાને છઠું કરવાની શક્તિ ન હોય તોજ ભાદરવા સુદ ચોથના ઉપવાસમાં પાંચમને તપ આવી ગયાનું જણાવે છે. માટે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિ કે ક્ષય જેમ ન મનાય તેમ ભાદરવા સુદ ચોથ પણ સંવત્સરીની તિથિ હોવાથી તેને પણ ક્ષય કે વૃદ્ધિ ન થાય અને તેથી પાંચમની વૃદ્ધિએ કે ક્ષયે ત્રીજની જ વૃદ્ધિ કે ક્ષય કરવાં જ પડે. વળી કેટલાક “ઉદયવાળી ચૌદશ કેમ વિરાધાય એમ માની પુનમના ક્ષયે તેને તપ તેરશે અને તેરશે ભૂલી જવાય છે તે પુનમને તપ પડવાને દિવસે કરે, આવું માનનારાઓએ વિચારવું જોઈએ કે શું પુનમને માટે તેરશ કે પડેવો લ્યો તેમાં પુનમને ઉદય કે સમાપ્તિ બને છે? કે શું તેરશે કે પડવે એ પુનમની તિથિને કઈ ભાગ સરખો પણ છે? તેરશે કે પડે એ પુનમનો ભાગ પણ નથી તો તેરશે કે પડવાએ પુનમ કેમ મનાય છે ? મહાપાધ્યાયજી શ્રીધર્મસાગરજી પુનમના દિવસે ચૌદશના ક્ષયે પંખી કરનારને ભ્રાંતિવાળા કહે છે અને તેના કારણમાં ચૌદશના ભેગને ગંધ પણ નથી એમ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૨. સાગર જણાવે છે તેથી તેરશે કે પડવાને દિવસે પુનમનો ભોગ અંશે પણ ન હેવાથી પુનમના ક્ષયે તેરશે કે પડવાએ પુનમને તપ માનવો ભ્રમિત ન કહેવાય ? શ્રીહીરસૂરિજી મહારાજ, તેરશે ભૂલાયાથી પડે જણાવ્યો છે તેનું કારણ તે ચોખું છે. તેરશે ચૌદશ ન કરી એટલે ચૌદશે ચૌદશ કરી પુનમની બીજી તપસ્યા ચૌદશે સાથે લીધેલ હોવાથી પડવાએ પૂરી કરે કેમકે ચૌદશે પુનમની તિથિને ભગવટ છે. તત્ત્વ એટલું કે પુનમના ક્ષયે બાર-તેરશજ ભેળાં થાય અને પુનમની વૃદ્ધિએ બે તેરશ થાય વળી પુનમે ૫ખી કરનારને એક અનુષ્ઠાનના લેપક માન્યા છે તેમ ચૌદશ-પુનમ મેળાં કરનારને પણ થશે. પ્રશ્ન ૮૪૮-જેઓ બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેની પૂર્વની અપર્વતિથિને ક્ષય ન કરે તેઓ તિથિ કેમ બોલે અને તે રીતે બેલવામાં અડચણ શી? વળી જેઓ પુનમના ક્ષયે તેરશનો ક્ષય ન માની તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ ન કરે તેઓ તિથિ કઈ બેલે અને તેમાં અડચણ શી? સમાધાન–શાસ્ત્ર અને પરંપરાને અનુસરીને જેઓ બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાંની પડવા આદિ તિથિને ક્ષય કરે તેઓ તે પુનમ કે અમાવાસ્યા આદિના બીજે દિવસે “આજ બીજઆદિ છે એમ કહે અર્થાત પુનમ કે અમાવાસ્યાની તિથિની પછી બીજઆદિને જ વ્યવહાર કરે, પણ જેઓ બીજઆદિના ક્ષયે તેનાથી પહેલાંની પડવાઆદિ અપર્વતિથિને ક્ષય ન માને પણ “પડવો અને બીજઆદિ ભેળાં છે એમ કહે તેઓને સવારના પ્રતિક્રમણ કરતાં પહેલાં પૌષધ ઉચ્ચરતી લેતી) વખતેજ બીજઆદિ પર્વતિથિ તે માનવી પડે. પચ્ચખાણ લેતી વખતે બીજઆદિ માનવાં પડે, સ્નાત્રાદિમાં બીજઆદિ માનવાં પડે, પૌષધાદિન હોય તે પણ ભોજન વખતે અને આખો દિવસ લીલેરી કે સચિત્ત છોડવામાં બીજઆદિ માનવાં પડે, તિથિએ પ્રતિક્રમણ કરવાં એવી બાધા હેય તે સાંજે બીજઆદિમાનવાં પડે. અબ્રહ્મત્યાગ (બ્રહ્મચર્યપાલન)ને, Page #98 -------------------------------------------------------------------------- ________________ સમાધાન રાત્રિભેજનત્યાગને નિયમ બાર તિથિને અંગે હેય, તેવાં પચ્ચખાણુ બાર તિથિને અંગે હેય તો રાત્રે બીજઆદિ માનવાં પડે. તે પછી પડે અને બીઆદિ ભેળાં કહેનારે પડઆદિને ક્યાં રાખવાં? સ્પષ્ટ થાય છે કે તેવાઓએ માત્ર વચનથી પરંપરા અને શાસ્ત્ર ઉઠાવવા આગ્રહ સેવ્યો છે. વળી પડે અને બીજઆદિને ભેળાં કહેનાર કે ગણાવનાર શું સાઠેય ઘડી પડવો અને બીજઆદિને ભેળાં ગણાવશે કે જો સાઠેય ઘડીએ તેમ ગણવે તો તે દિવસે બીજઆદિ તિથિના નિયમની વિરાધનાનું અ (અડધુ) પ્રાયશ્ચિત ગણશે ? જે પ્રાયશ્ચિતને આખું ગણવામાં આવે તે પછી પડઆદિ, માત્ર કહેવા સિવાય ક્યાં રહ્યાં? અને અડધી તિથિ અપ્રાયશ્ચિત્તની હતી તેને પ્રાયશ્ચિત્તમાં ગણુ કે? વળી જેઓ પુનમના ક્ષયે તેરશને દિવસે પુનમ કરવાનું કહે છે તેઓ શું પુનમ કે અમાવાસ્યા. પછી ચૌદશ આવી માનશે? અને જે પુનમ કે અમાવાસ્યા પછી ચૌદશ માને તો તેઓ નહિ રહે લૌકિકમાં કે નહિ રહે શાસ્ત્રીયમાં. વળી તેરશેજ ભૂલવાથી શાસ્ત્રકારે પુનમનો તપ પડવાએ કરવા જણાવ્યું, તેજ જણાવે છે કે ચૌદશે પુનમનું તપ થાય નહિ અને તેનું કારણ માત્ર તેરશે ચૌદશ ન કરી તેજ છે. વળી એથી ચૌદશ અને પુનમ મેળાં પણ નજ થઈ શકે એમ પણ શું નક્કી નથી થતું? પુનમનું તપ ભૂલી જવાય તે પડવાએ કરવામાં આવે એથી સ્પષ્ટ થયું કે તેરશને ક્ષય ન થયો એટલે પડવાનો ક્ષય કર્યો, ભૂલ થવાના પ્રસંગે તે વિના ક્ષયે પણ અષ્ટમીઆદિના નિયમમાં બીજે દિવસે કરાય છે. એમાં નવું નથી જ, વળી વાચકવર શ્રીઉમાસ્વાતિજીના સુપ્રસિદ્ધ પ્રષિમાં “પૂર્વી તિ િવ એમ છે એટલે પહેલાંને દિવસે જે અતિથિ હોય તેને તિથિ કરવી એમ જણાવ્યું છે તેને બદલે પુનમ અમાવાસ્યાના ક્ષયે તેને તપ તેરશ કરનારને તો ક્ષો પૂર્વતરા” એમ માનવું પડશે, અને પૂર્વતરા એ પણ પૂર્વજ છે. વળી એકમઆદિમાંજ બીજઆદિને માનનારાઓને પૂર્વચા તિથી એ પ્રથમાંતના સ્થાને સપ્તમંતવાળો પ્રૉષ માનવો પડશે, અને જો Page #99 -------------------------------------------------------------------------- ________________ ६४ સાગર પ્રથમાંત માનશે તો પર્વ તિથિ જે બીજઆદિ છે તેના ક્ષયે પડવાઆદિને ક્ષય માની તે પડવાઆદિને જ બીજઆદિપણે કરવાં પડશે. પ્રશ્ન ૮૪૯-બીજઆદિના ક્ષયે એકમબીજ ભેળાં બોલવા વિગેરેમાં હરક્ત છે, પણ બીજઆદિ પર્વતિથિઓની વૃદ્ધિ હોય ત્યારે તેને બેવડી ભાની પહેલાંની બીજઆદિને ફલ્ગ બીજ, અભિવર્ધિત બીજ કે ખોખા બીજ ગણવામાં શી અડચણ? સમાધાન-પ્રથમ વ્રતનિયમ આદિ લેનારે વ્રતનિયમ લેતાં બીજ આદિ તિથિના નામે સામાન્યરીતે પચ્ચખાણ લીધાં હશે તેને આજ બીજઆદિ છે છતાં મહારે વ્રતનિયમ પાળવાં નથી એમ કહેતાં નિયમઆદિને ભંગ થશે. માટે ફલ્યુ અભિવર્ધિત કે ખાબીજ છોડીને બીજી બીજઆદિએ મહારો નિયમ છે.” એમ કહેવું પડશે. વળી શાસ્ત્રોમાં વર્ષનું નામ તે અભિવદ્ધિત છે, રૂઢ છે પણ બીજઆદિવૃદ્ધિ પામેલી તિથિનાં “અભિવર્દિત' આદિ નામો તો માત્ર વ્યુત્પત્તિથી કલ્પિત છે. રૂઢ નથી. શાસ્ત્રકારો વળી મહિના વધે તેને પણ રૂઢીથી “અભિદ્ધિ ત” ભાસ” નથી કહેતા, પણ અધિકમાસ' કહે છે. જે જેઓ વધેલી તિથિને અભિવતિતિથિ કહેવા માંગે છે તેઓએ શાસ્ત્રકારની દષ્ટિએ અભિવર્ધિત માસ તથા અભિવર્કિંતતિથિનાં લક્ષણ ‘સૂર્ય પ્રજ્ઞપ્તિ” લોકપ્રકાશ વિગેરેમાં જેવાં કે જેથી સૂત્રથી વિરૂદ્ધ અને અસત્ય બોલવું ન થાય. શ્રીઉમાસ્વાતિજીના પ્રાષમાં “વત્તા તિથિઃ ” એવો સ્પષ્ટ ઉલ્લેખ છે પણ રચાં એમ સપ્તમી વિભક્તિના પ્રોગવાળો લેખ નથી અને તેથીજ પર્વતિથિના ક્ષયે તેની પહેલાંની અપર્વતિથિ પર્વ નિધિ તરીકે ગણાય તપાગચ્છની પરંપરા સાથે પુસ્તકોમાં પણ કઈ કઈ સ્થળે લેખ છે કે પુનમ અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કરે અને વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવી એ ઉપરથી સ્પષ્ટ થાય છે કે બીજઆદિ પર્વતિથિની વૃદ્ધિએ તેની પહેલાંની પડવો આદિ અપર્વતિથિની જ વૃદ્ધિ કરાય. પ્રશ્ન ૮૫૦-તિથિની વૃદ્ધિ જૈનશાસ્ત્ર પ્રમાણે છે કે નહિ? Page #100 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૬૫ સમાધાન–ચાંદ્રમાસ ૨૯ દિવસન અને કર્મમાસ ૩૦ દિવસને હોવાથી બાર માસે છ તિથિ ઘટે એ તો બરાબર છે. પણ તિથિ વધવાની વાતો તો જૈનશાસ્ત્રથી વિરૂદ્ધ છે. જો કે કર્મમાસ કરતાં સૂર્યમાસમાં અડધો દિવસ વધારે હોવાથી તિથિ વધે એમ કહેવાય પણ સૂર્યમાસની અપેક્ષાએ એ છે અને સૂર્યમાસ વ્યવહારમાં નથી લેવાતો. વ્યવહારમાં માત્ર કર્મમાસ લેવાય છે. તેથી ટીપણામાં લખાતી તિથિની વૃદ્ધિ શાસ્ત્રોક્ત નથી. વળી તે ઋતુમાસના વર્ષે જે દિવસ છ ઘટવા તેને પાંચ વર્ષે એક મહિને અને સૂર્યમાસના અડધા દિવસના હિસાબે એક માસ, એમ ગણતાં યુગમાં બે માસ વધે છે, એટલે પણ તિથિની વૃદ્ધિ હોઈ શકે નહિ. પ્રશ્ન ૮૫૧-દરેક વર્ષે સંવત્સરી કરતાં ત્રણ સાઠ દિવસ કરીએ એટલે પાંચ વર્ષે ૧૮૦૦ દિવસ થાય અને દિવસ તો ૧૮૩૦ થાય છે તો તે ત્રીસ દિવસની આલયણનું શું ? સમાધાન-જેમ પાક્ષિક વિગેરે તો સેલ દિવસે હોય છે તો પણ તિથિઓ તે “પડે, બીજ આદિ પનરજ હોય છે. વર્ષમાં અધિક હોય છે તો પણ મહિના તો શ્રાવણઆદિ બાર જ છે, તેથી વનરલથું વિવા” અને “વારસન્હેં મારા” એમ બોલવાથી તે અધિકતિથિ અને અધિક માસ આવી જાય તેવી રીતે ૧૮૩૦ દિવસના માસ વગેરે શ્રાવણાદિ નિયમિત છે અને મિચ્છામિ દુક્કડં કહેતી વખતે બેલાઈ ગયા છે માટે આયણ રહી જતી નથી. પ્રશ્ન ૮૫૨-મુખ્યતાએ ઉદય અને સમાપ્તિ બે ન મળે તો સમાપ્તિવાળી તિથિ પ્રમાણમાં લેવી એમ નહિ? સમાધાન-જે એમ લઈએ તે આઠમના ક્ષયે સાતમને દિવસે સાતમને ઉદય અને સમાપ્તિ બંને છે, માટે તે સાતમે આઠમ નહિ મનાય, માટેજ શાસ્ત્રકારોએ પર્વતિથિના ક્ષયે પહેલાંની તિથિનેજ પર્વતિથિ કરવી એમ સ્પષ્ટ જણાવ્યું છે. પૂર્વની તિથિમાં પર્વતિથિની ક્રિયા Page #101 -------------------------------------------------------------------------- ________________ સાગર કરવી એ અર્થ કરનારા ખોટા છે, કેમકે તે સ્થાને ક્યાંઈ પણ ‘પૂર્વતિથી એવો સાતમી વિભક્તિના પ્રત્યયવાળે પાઠ જ નથી, અને બે તિથિને સાથે માનનારા મિશ્રતિથિ માની તિથિવિરાધનાની આયણું આપી શકશે નહિ. વળી તત્ત્વતરંગિણીનો પાઠ જે વીરશાસનમાંજ શ્રી જનકવિજયજીએ આપ્યો છે તેમાંજ ચૌદશના ક્ષયે તેરશે ચૌદશજ માનવાનું અને તેરશનું નામ પણ નહિ હોવાનું સ્પષ્ટ જણાવે છે. છતાં તિથિને ભેળી કરીને પ્રગટાવતાં પંચાગોને વીરશાસન અને જૈનપ્રવચન નથી ફેરવતા તે કેવળ તેમનું દુરાગ્રહીપણું જ છે, પણ શ્રીસંઘ તેમની તેવી સ્થિતિ કેઈ કાલથી જાણે છે તેથી ઘણે ભાગે તો ગોટાળો વળશે નહિ, અને આ વાંચવાથી સાવચેત થશે. પ્રશ્ન ૮૫૩બીજ, પાંચમઆદિ પર્વતિથિઓનો ક્ષય હોય ત્યારે તો તવતરંગિણીઆદિના વચનથી, તેનાથી પહેલાંની પડવા આદિ અપર્વતિથિનો ક્ષય થાય પણ પુનમ કે અમાવાસ્યાના ક્ષયે તેરશને ક્ષય કેમ કરાય ? સમાધાન-બીજઆદિ પર્વતિથિનો ક્ષય હોય ત્યારે તે ક્ષયવાળી તિથિની આરાધના ન ઉડે માટે તેના પહેલાંની પડવાઆદિ અપર્વ. તિથિને ક્ષય કરે પડે અને તે પડવાઆદિના દિવસે આખી બીજ માની આરાધના કરાવ, પણ જ્યારે પુનમ અને અમાવાસ્યાને ક્ષય હેય ત્યારે તે પુનમ તથા અમાવાસ્યા પહેલાંની ચૌદશ પણ પર્વતિથિ હોવાથી તેને ઉડાડી દેવાય તો ચૌદશને અંગે સચિત્તયાગ, અબ્રહ્મત્યાગ, પૌષચ્ચાર વિગેરે તથા પાક્ષિક પણ ઉડી જાય માટે તે વખતે તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કે અમાવાસ્યા કરાય છે, અને તેથીજ પુનમના ક્ષયે માત્ર તે પુનમના તપના પ્રશ્નમાં શ્રી હીરસૂરિજીએ ત્રણચતુર્વઃ એમ પ્રિવચનપ્રયોગથી ઉત્તર આપે છે. વળી તેરશે ભૂલવાના પ્રસંગે પણ પ્રતિવરાપિ” એમ કહ્યું, પણ ચતુર્દશીપ્રતિવઃ એમ દ્વિવચન પ્રયોગથી ઉત્તર આપે નથી, કારણ કે તેરશે ચૌદશ નથી કરી એટલે ચૌદશે Page #102 -------------------------------------------------------------------------- ________________ ૬૭ સમાધાન ચૌદશ અને પડવાએજ પુનમ કરવી પડે. જેઓ ક્ષીણપર્વતિથિને ભેળી કરી દે છે તેઓના મતે તો “તેરશે ભૂલાતાં ચૌદશે' એમ કહેવું પડત. એકઠાં ચૌદશે કરવાની અપેક્ષાએ તો પ્રથમ જ “પૂર્વલ્યાં એમ પાંચમના ક્ષયની માફક કહેવું પડત, વળી છઠ્ઠને અંગે પણ જે આ પ્રશ્ન હેત તો જરૂર “રાવતુર્વ ની માફક ચતુર્વીતિ એમજ તેરશે ભૂલના પ્રસંગે પણ કહેવું પડત, પણ તેરશે ચૌદશ નક્કી એટલેજ ચૌદશે ચૌદશ રહી અને પડવાએ પુનમ કરવી પડી. જેમ તેરશે પુનમ ન થાય તેમ ચૌદશે પુનમ કરી પડવાએ ચૌદશ પણ ન જ થાય માટે ક્ષીણુપર્વની પહેલાં જે પર્વ હોય તો તે પર્વથી પણ પહેલાંની અપર્વ તિથિને ક્ષય કરી બને પર્વને આરાધવાં જ જોઈએ. પ્રશ્ન ૮૫૪-પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશ વધારવાથી ન તે બીજી તરશે ચૌદશને અને કરાતી ચૌદશે પણ ચૌદશને ઉદય, સમાપ્તિ કે ભોગવટો પણ નથી તેનું કેમ ? સમાધાન-ઉદયને અધિકાર શ્રીશ્રાદ્ધવિધિ વિગેરેમાં, પહેલાં લઈ તેની પછી ક્ષયવૃદ્ધિનું પ્રકરણ લીધું છે માટે ક્ષયવૃદ્ધિ પ્રસંગમાં ઉદય વિગેરે જોવાય નહિ. જેઓ બે પુનમો માનશે તેઓ ચૌમાસી છે કેમ કરશે ? કાર્તિક પુનમને વિહાર કેમ નહિ કરે ? આ પ્રશ્ન ૮૫૫-જે વખત બીજઆદિ તિથિને ક્ષય હોય ત્યારે તો ઉદયવાળી ન હોય અને તેથી તેના કરતાં પહેલાંની ઉદયવાળી પડવાઆદિ અપતિથિને બીજઆદિ માની લેવી, પણ પુનમ અને અમાવાસ્યાના ક્ષયે પહેલાંની ચૌદશ તે ઉદયવાળી છે તેને કેમ પલટાવવી ? સમાધાન-પુનમ અને અમાવાસ્યાના ક્ષયની વખતે ચૌદશ ઉદયવાળી છે પણ પુનમ અને અમાવાસ્યાને ક્ષય હેવાથી તે પુનમ અને અમાવાસ્યાની આરાધના ઉડી જાય છે, માટે તેવા પ્રસંગે તિથિની આરાધના માટે ઉદયને ગૌણ કરી આરાધનાને ટકાવાય છે શું ઉદયયાળી ચૌદશ છે? તેમ જ્યારે બીજી તિથિઓને ક્ષય હોય છે Page #103 -------------------------------------------------------------------------- ________________ સાગર ત્યારે તેના પહેલાંની તિથિ ઉદય કે ઉદયયુક્ત સમાપ્તિવાળી નથી હતી ? અને હેય છે છતાં પર્વની આરાધનાના માટે તે પડવાઆદિના ઉદયની ઉપેક્ષા કરી તો અહીં પુનમના પર્વને ટકાવવા માટે ચૌદશના ઉદયની ઉપેક્ષા કરવી પડે અને તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ કે અમાવાસ્યા કરવી પડે. વળી જેઓ એકમ-બીજ આદિ એકઠાં કરે છે તેઓ શું ચૌદશ-પુનમ કે ચૌદશ-અમાસ એકઠાં માનશે ? અને માને તો બે દિવસના આખા દિવસના સચિત્તત્યાગને કે પૌષધઆદિ કરવાનો નિયમ એક વખત ઉડાવી દેશે ? અને જે નહિ ઉડાવે તો ચૌદશે કરેલે સચિત્તયાગ શું ચૌદશને કહેશે કે પુનમ અમાવાસ્યાનો કહેશે ? આ વસ્તુસ્થિતિ વિચારતાં જે બે પર્વ સાથે આવે તે બેમાંથી કેઈના પણ ક્ષયે તેનાથી પહેલાંની અપર્વતિથિને ક્ષયજ કરવો પડે, અર્થાત ક્ષય અને વૃદ્ધિના પ્રસંગ સિવાય ઉદયવાળી તિથિ લેવી એ નિયમ છે. જેડકાપર્વમાં ક્ષય વખતે ભોગવટાની હયાતી લેવી, અને વૃદ્ધિમાં પર્વનો ક્રમ લેવો. પ્રશ્ન ૮પ૬-તત્ત્વતરંગિણીમાં ક્ષય કે વૃદ્ધિમાં સમાપ્તિવાળી તિથિ લેવા લખ્યું છે તે કેમ? સમાધાન-તિથિની વૃદ્ધિ હાનિ ન હોય ત્યારે જેમ ઉદયવાળી તિથિ લેવાનું લખ્યું છે, પણ પર્વતિથિને ક્ષય આવે ત્યારે તે ઉદયને નિયમ નથી રહેતું, તેવી રીતે એકવડી પર્વતિથિ હોય અને તેની વૃદ્ધિહાનિ થઈ હોય તે ક્ષીણમાં ઉદય મળે નહિ અને વૃદ્ધિમાં બે ઉદય હેય માટે સમાપ્તિ લેવાય, પણ જ્યાં બે પર્વ સાથે હોય અને બીજા પર્વની તિથિને ક્ષય હેય તે તે સમાપ્તિનો અધિકાર લઈ શકાય નહિ. ધ્યાન રાખવું કે-અપર્વતિથિના ઉદય અને સમાપ્તિ એ બંને છતાં તેને ગણી નથી માટે બીજી અપર્વતિથિ બેવડાય ત્યારે ઉદય કે કે સમાપ્તિ કરતાં ભગવટાને સદ્ભાવ હોવો જોઈએ. પ્રશ્ન ૮૫૭–શ્રીજિનેશ્વરભગવાનની પૂજ, શ્રીગુરૂમહારાજના પ્રવેશ મહત્સવો (સામૈયાં) અને સાધર્મિકની ભક્તિ વિગેરે કાર્યોમાં જીવોની હિંસા Page #104 -------------------------------------------------------------------------- ________________ સમાજના થાય છે કે નહિ ? જે હિંસા થાય છે તો તેમાં પાપ લાગે છે કે નહિ ? અને જે એ હિંસામાં પાપ ન લાગે તો યજ્ઞાદિની હિંસામાં પાપ કેમ લાગે? સમાધાન–શ્રીજિનેશ્વરમહારાજની પૂજા વિગેરેમાં સ્થાવર જીવોને વધુ થાય છે, પણ પ્રમતગ એટલે વિયકષાયાદિના લીધે થયેલ પ્રાણવધમાં હિંસા ગણાય છે. અને તેથીજ તત્વાર્થકાર મહારાજ મત બાળપવાં હિં” એમ કહી પ્રમગથી થતા પ્રાણોના નાશને હિંસા જણાવે છે. અને આજ કારણથી સાધુતે નદીઆદિ ઉતારવાની અને શ્રાવકેને ભગવાનની પૂજાદિક કરવાની શાસ્ત્રકારોએ આજ્ઞા આપેલી છે જે તે નદી ઉતારવામાં અને પૂજા કરવા વિગેરેમાં હિંસા માનીએ અને તેમાં પાપ માનીએ તો તે પછી શાસ્ત્રકારો પાપ કાર્યોને ઉપદેશ આપનારા ગણાય. પાપ નહિ થવા છતાં ભગવાનની પૂજા સાધુઓ કેમ નથી કરતા ? એ પ્રશ્ન કરવામાં આવે તો તેના ઉત્તરમાં સમજવાનું કે–તે પૂજા, સાધુપણાની પ્રાપ્તિ માટે છે, જેને માટે પૂજા છે તેની પ્રાપ્તિ તો. સાધુઓને થઈ ગઈ છે માટે નિરોગી મનુષ્ય જેમ મફતીઉં ઔષધ પણ લેવાનું હોય નહિ તેમ સાધુઓ માટે પૂજાની જરૂર નથી. વળી સાધુને સંયમની સાધના સિવાયના કૃત્યથી દ્રવ્યહિંસા કરવી એ પણ વ્યાજબી ગણાયજ નહિ, તેથી પણ ભગવાનની દ્રવ્યપૂજામાં સાધુ પ્રવર્તતા નથી. શ્રાવકોને પણ પૂજાદિ કરતાં દ્રવ્યહિંસાદિ થાય છે પણ તેનાથી કર્મ આવવાની વખતે, મોક્ષમાર્ગના સાધનની બુદ્ધિથી પૂજા કરેલી હોવાથી, પાપકર્મ લાગતાં નથી, અને વળી પૂજા કર્યા પછીના શુભભાવથી તે આરંભાદિથી થયેલ કદાચ પાપ હોય તો તે નિમૅલ નાશ પામે છે, અને પુણ્યકર્મને બંધ કરે છે. આટલું છતાં જેઓ સંસારમાં માટી, મીઠાને, કાચા પાણીને, દીવા વિગેરે અગ્નિનો અને વનસ્પતિને ઉપયોગ, પાપના ભયથી ન કરતા હોય અને એકેન્દ્રિયની દયામાં પરિણમેલા હેઈ સાધુપણની ભાવનામાં લીન હેય તે, તેવા દ્રવ્યપૂજા ન કરે એમ શાસ્ત્રકારો પણ સ્પષ્ટપણે જણાવે છે. અને તેથી જ સામાયિક અને Page #105 -------------------------------------------------------------------------- ________________ ७० સાગર પૌષધાદિમાં શ્રાવકને પણ દ્રવ્યપૂજા કરવાને નિષેધજ છે. યજ્ઞાદિ કાર્યો ઋદ્ધિપ્રાપ્તિ આદિને માટે કરાય છે. કોઈપણુ યજ્ઞ મેાક્ષને માટે હતા નથી, અને હાય પણ નહિ, તેથી યજ્ઞ એ ત્રસ અને સ્થાવરની હિંસામય હોવાથી પાપ તથા મિથ્યાત્વથી ભરેલ છે. વળી કાઈપણ ધર્મી જીવ ત્રસ જીવાની હિંસાને અંગે દયા વિનાના હાય નહિ, તેથી યજ્ઞાદિકમાં કરાતી ત્રસની હિંસા પાપબુદ્ધિ અને પાપ વિનાની હાયજ નહિ. પ્રશ્ન ૮૫૮–પાણી વિનાનું વધારેલું શાક ખીજે દિવસે વાસી ગણાય કે ? સમાધાન–અન્ય પાણી ન લાગ્યું હેાય તે પણ તે જો વધારવાથી સુકું થાય તેાજ વાસી ન ગણાય. પ્રશ્ન ૮૫૮–જેમ આદુ સુકવીને ઉપયેગમાં લેવામાં આવે છે તેમ બટાકા, સક્કરીયાં આદિને સુકવીને ઉપયાગમાં લઈ શકાય ? સમાધાન-આદું વિગેરેના ઔષધ માકજ ઉપયાગ થાય છે. જ્યારે બટાકા વગેરેના તે શાક અને ખારાક તરીકે ઉપયેગ થાય છે માટે હિંસાને પ્રસંગ દેખીને તે સુકા બટાકા આદિ ન લેવાય. પ્રશ્ન ૮૬૦-જ્યાં સુધી પેાતાના વિવાહ ન કર્યાં હેાય ત્યાં સુધીમાં ‘સમ કુમારિકાઓને પેાતાની બહેન સમાન માનવી’ એવા નિયમ લીધા હોય તેા પછી ભવિષ્યમાં તેમાંથી કાઈની પણ સાથે વિવાહ શી રીતે થઈ શકે? સમાધાન—જેમ ભાષણ સાંભળવા આવેલી સ્ત્રીઓમાં વક્તાની પેાતાની પત્ની પણ હાજર હેાય છતાં વક્તા તા ‘ભાતાએ, બહેનેા’ એમ સમુદાયને સખાધીનેજ ખેાલે છે, અને તેથી તેને દેષ લાગી જતા નથી તેવી રીતે સમુદાયે કુમારિકાઓને બહેન કહી હોય તે। પણ પછીથી વિવાહ થાય તેથી તે ભગિનીગમનના દોષને। ભાગી નથી. તે મનુષ્ય ‘હું વિવાહ નહિ કરૂ’' એમ ધારીને કાંઈ સવ કુમારિકાઓને બહેનેા કહેતા નથી. પ્રશ્ન ૮૬૧-રજસ્વલા સ્ત્રીને અડકવામાં ધાર્મિક દૃષ્ટિએ દેષ કેવી રીતે ? Page #106 -------------------------------------------------------------------------- ________________ - ૭૧ સમાધાન સમાધાન-સાધુ આદિના સ્વાધ્યાયને અંગે પણ ચોવીશ પહેર સુધી સો ડગલામાં રજવલા ન જોઈએ એમ શાસ્ત્રકારો જણાવે છે, તથા રજસ્વલા સાધ્વીને પણ ઋતુના ત્રણ દિવસ સ્વાધ્યાય વવાનું જણાવે છે. આથી રજસ્વલા સ્ત્રીનું અશુચિપણું સ્પષ્ટ છે, તેથી અશૌચથી દૂર રહેવું ઉચિત છે. સમુચિત છે. વહાણ, પાપડ, તેમજ આંખ આવી હોય ત્યારે તે તમામ ઉપર છાયા પડવા વિગેરેથી થતું નુકશાન સ્પષ્ટપણે જાણનારો મનુષ્ય રજસ્વલાને અસ્પૃશ્ય કેમ ન ગણે? પ્રશ્ન ૮૬૨-ટીપણામાં આરાધવા લાયક પર્વ તિથિને ક્ષય આવે છે, પણ જૈન જ્યોતિષની ગણતરીએ પર્વ તિથિને ક્ષય આવે કે નહિ? સમાધાન-શ્રીસૂર્યપ્રાપ્તિ, તિષ્કરણ્ડક, શ્રીસ્થાનાંગસૂત્ર અને લે પ્રકાશ આદિ શાસ્ત્રોમાં ભાદરવા વિગેરેમાં અવમાત્ર જણાવી એકમથી માંડીને બધી તિથિઓને ક્ષય જણાવેલ છે, તેથી એકલા લૌકિક ટીપણમાં જ તિથિઓને ક્ષય આવે છે એમ નહિ પણ જેન તિષને હિસાબે પણ પંદર તિથિઓમાંથી કઈ પણ તિથિને ક્ષય હેય એમ માનવું જ જોઈએ. એમ તે ખરૂં છે કે-જેવી રીતે લૌકિક ટિપણામાં કઈ પણ વખતે કોઈ પણ તિથિ ક્ષય થાય છે તેમ જૈન જ્યોતિષમાં અનિયમિતપણે તિથિઓને ક્ષય થતો નહતો, પરંતુ અમુક મહિને અમુક તિથિને જ ક્ષય થાય એમ નિયમિત હતું, અને કર્મમાસમાં તિથિ કે પર્વતિથિ એક્ટની વૃદ્ધિ થાય નહિ. પ્રશ્ન ૮૬૩-જૈન ટીપણાના અભાવે લૌકિક ટીપણના આધારે તિથિઓ અત્યારે મનાય છે કે પહેલાં પણ મનાતી હતી ? સમાધાન–પ્રાચીન ગ્રંથોમાં જે એમ લખે છે કે “હમણાં જૈન ટીપણું નથી, એ ઉપરથી કેટલાકે એમ કહે છે કે-પહેલાં જૈન ટીપણું પ્રવત તુ હતું, પણ મૂળ સૂત્રોમાં આષાઢ આદિ મહિના અને તિથિઓને વ્યવહાર હોવાથી પ્રથમ પણ વ્યવહાર લૌકિક ટીપણાને અંગે હોવો જોઈએ એમ કહી શકાય. કોઈ પણ ચરિત્રમાં કોઈ પણ પ્રસંગે કે કોઈ પણ Page #107 -------------------------------------------------------------------------- ________________ સાગ૨ કલ્યાણકના પ્રસંગમાં જેના ભાસ કે દિનને વ્યવહાર સૂત્રકારોએ કે પંચાંગીકાએ કોલેજ નથી. ફક્ત ભગવાન શ્રી મહાવીર મહારાજના નિર્વાણના અધિકારમાંજ વર્ષ, માસ, તિથિનાં નામે જેન તિષના હિસાબે જણાવવામાં આવ્યાં છે પણ તેમાં પણ વ્યવહાર તે કાર્તિક વદ અમાવાસ્યાને નામેજ કરેલ હોવાથી વ્યવહારમાં લૌકિક ટીપણાની જ પ્રાધાન્યતા જણાવી છે. પ્રશ્ન ૮૬૪-રામવિજયજીના નવાજતવાળાઓ સિદ્ધચક્રમાં બે ચૌદશ અને બે અમાવાસ્યા લખી છે એમ કહે છે એનું શું ? સમાધાન-પ્રશ્ન ૭૬૧માં બે ચૌદશ અને બે અમાવાસ્યા છે એમ આગળ કરીને રામટેળીના નવા મતવાળાઓ શાસનપક્ષના જીવોને ભરમાવે છે પરંતુ તે તેઓની નાલાયકાત છે. કારણ કે શાસનપક્ષે કોઈ પણ દિવસ પર્વ આરાધનામાં બે આઠમ, બે ચૌદશ, બે પુનમ આદિ માની નથી અને મનાવી નથી. હીરપ્રશ્નમાં જે પ્રશ્ન ને ઉત્તર છે તે ટીપણામાં આવતી ચૌદશ અને અમાવાસ્યાની વૃદ્ધિની અપેક્ષાએ છે અને શ્રીસિદ્ધચક્રમાં છઠું કરવાની તિથિને અનિયમ જણાવવા માટે ટીપણાની તિથિની અપેક્ષાએ તે કહેવામાં આવેલું છે. અને તે વાત નવા મતવાલાના બધા આત્માઓ જાણે એવી સ્પષ્ટ છે છતાં માયામૃષાવાદને નેતરું દઈને સમકિતને સળગાવી દેનારની તે સ્થિતિ હોય તેમાં નવાઈ નથી. પણ શાસનપ્રેમીઓએ તેવાથી સાવચેત રહેવું. પ્રશ્ન ૮૬૫-રાત્રિને પહેલે, બીજે, ત્રીજે અને એથે પહેરે સ્વપ્ન દેખાય તે બાર, છ, ત્રણ તથા એક ભાસે, એવા ક્રમે ફલ આપે છે. એમ કહેવાય છે, તો પછી ભગવાન મહાવીર મહારાજે જણાવેલાં હસ્તિપાલ રાજાનાં દશ સ્વપ્નનાં ફલે ચિરકાલે કેમ થયાં ? સમાધાન-એ જણાવેલ ફલાદેશને કાલ અનિયમિત જાણવો એ ફલ પ્રાયઃ જાણવું. ફળ તે મુજબ થાય પણ વહેલું કે મોડું પણ થાય. ભગવાનની માતાને આવતાં ચૌદ સ્વપનોનું ફલ નવ માસ પહેલાં હેતું Page #108 -------------------------------------------------------------------------- ________________ સમાધાન નથી અને તે સ્વપ્નાં ત્રીજે પહારે હોય છે. વળી તે સ્વપ્ના સ્વપ્રત્યે છતાં પરમે દેનાર થાય છે. હસ્તિપાલનાં સ્વપ્ને તે આખા શાસનમાં કાલે ફલવાળાં છે. લેઢાના ઢગલા વિગેરેની ઉપર ચઢવા આદિનાં સ્વપ્નાં ભવાંતરાએ લ દેનાર પશુ હોય છે. 20. પ્રશ્ન ૮૬૬–‘’મિ' આદિ ગાથાએથી પતિથિ યવાળી પણ હાય તે કરવી, એસતી ન કરવી, એમ નક્કી કરાય પણ ‘યે પૂર્વા તિથિ દાર્યા' એ વાકય શા માટે? કેમકે એવા વાકશ્રુ ન હેાત પણુ ક્ષય પામેલી તિથિ પહેલે દિવસેજ વ્હાય અને તેથી તેની આરાધના પહેલે દિવસેજ થાત. સમાધાન–મીજ આદિ મતિથિએ ક્ષય પામેલી હાય ત્યારે પહેલે દિવસેજ હોય એ બરાબર છે, પણ તે ક્ષીણ થયેલ ૫તિથિ પહેલે દિવસ આખી હાય નહિ, અને ઉદયવાળી પણ હાય નહિ, તેથી ‘ક્ષયે પૂર્વા’ એમ વિધાન કરી જણાવ્યું ક્રે–ઉદયવાળી પહેલાંની તિથિ જે હાય તેને પતિથિ કરવી, અર્થાત્ ઉદય અને સમાપ્તિવાળી છતાં પણ અપતિથિના ક્ષય ગણી એ અપવતિથિનેજ પતિથિ કરવી. આ વિધાન માટે આ વાકય ગણાય, નક્કિર તેા પહેલાંની તિથિમાં ભેળા પતિથિ કરવી હતા ‘યે પૂર્વા” કહેવાની જરૂરજ નહોતી. પૂર્વની -અપ તિથિને ક્ષય કરવા એ ફલિતાર્થ છે છતાં તેને વાચ્યા તરીકે લેવા જાય તે કુતર્ક કરનારજ ગણાય. પ્રશ્ન ૮૬૭-સમ્યક્ત્વ અને જ્ઞાન અને સાથે થાય છે. તે તેમાં પરસ્પર ઉપકા ઉપકારકભાવ કેમ ઘટી શકે.? સમાધાન—જેમ ત્રિકાષ્ઠિકામાં પરસ્પર ઉપકા ઉપકારકભાવ છે તેમ એક સાથે થનારા સમ્યક્ત્વ અને જ્ઞાનને પણ પરસ્પર ઉપકા - ઉપકારકભાવ થાય. ' પ્રશ્ન ૮૮-જીવને સ્વભાવે એકજ જાતનેા ઉપયોગ હોય છે, તેથી મતિજ્ઞાનાદિ અને ચક્ષુદનાદિતા સાથે એટલે એકી સાથે ઉપયેગ Page #109 -------------------------------------------------------------------------- ________________ ૭૪ સાગર ન હોય, પણ સમ્યકત્વને અને ચારિત્રને ઉપયોગ જ્ઞાન સાથે થશે ત્યારે અનેક ઉપયોગ થશે તેનું કેમ ? સમાધાન-ધ્યાન રાખવાની જરૂર છે કે-જીવના સ્વભાવરૂપ ઉપગના સાકાર અને નિરાકાર એવા બે અને મતિજ્ઞાનાદિ તથા ચક્ષુદર્શનાદિ આઠ અને ચાર એમ બાર અનુક્રમે ભેદ અને પ્રભેદે છે, એટલે સમ્યકત્વ અને ચારિત્ર એ નથી તે ઉપયોગના ભેદ નથી તે પ્રભેદો, પણ તત્વશ્રદ્ધાના કારણભૂત આત્માધ્યવસાય કે પાપની પ્રવૃત્તિને પાપપ્રવૃત્તિ તરીકે મનાવનાર તથા પરિણતિને રોકવાવાળા પરિણામયુક્ત આત્માધ્યવસાયવાળા અને વિશિષ્ટ એવો મતિજ્ઞાનાદિકનો એક જ ઉપયોગ જીવને હોય છે. પ્રશ્ન ૮૬૦-જેમ સમ્યગ્દષ્ટિના પરિગ્રહથી મત્યાદિજ્ઞાનનું સમ્યફપણું કહેવાય છે તેમ ચક્ષુઆદિદર્શનનું સમ્યફપણું કેમ નથી કહેવાતું ? સમાધાન-ધ્યાન રાખવાની જરૂર છે કે-દર્શન એ નિરાકાર કે અવ્યક્ત સ્વરૂપ છે અને તેથી તેમાં સમ્યક્ત્વ કે મિથ્યાત્વના પરિગ્રહથી વિશિષ્ટતા ન આવે કેમકે પોતેજ નિર્વિશેષ છે, અને તેથી ચક્ષુઆદિ દર્શનેને સમ્ય કે અસમગૂ એવો વિભાગ ન હોય. તત્કાલ ગર્ભમાં આવેલા જીવના શરીરમાં સ્ત્રી કે પુરૂષપદનાં ચિહ્નો નથી હોતાં પણ તે અંગોપાંગની સ્પષ્ટતામાં જ થાય છે. પ્રશ્ન ૮૦–એક ઉપવાસને અંગે તે શ્રીતપાગચ્છવાળાઓ અને ખરતરગચ્છવાળાઓને પચ્ચખાણમાં ફરક નથી, અર્થાત બંને એક સરખી માન્યતા ધરાવે છે પણ તપાગચ્છવાળાઓ છ અઠ્ઠમઆદિ કરવાં હોય ત્યારે પહેલે દિવસે છ અઠ્ઠમઆદિનાં પચ્ચખાણ લે છે અને ખતરગચ્છવાળાઓ હમેશાં એક એક ઉપવાસનાં પચ્ચખાણ લે છે, અને તેમાં બીજે દિવસે છઠ્ઠ, ત્રીજે દિવસે અટ્ટમ, ચોથે દિવસે દશમ વિગેરે રીતે ગણે છે, તે શાસ્ત્રાનુસારી શું સમજવું ? Page #110 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૭૫ સમાધાન-પ્રથમ તે શ્રીપંચવસ્તુઆદિ પ્રૌઢગ્રંથમાં રાત્રિ પ્રતિક્રમણના અધિકારમાં, છમાસના તપ સુધીમાં જે તપ કરવો હોય તે તપ ધારીને, કાઉસગ્ગ પારી ચિંતવેલા તપમાં પચ્ચખાણ લેવાનું જણાવે છે વળી શ્રીઆવશ્યકમાં શ્રીહરિભદ્રસૂરિજી અઠ્ઠમ અને અમને કેટીબદ્ધ પચ્ચખાણ જણાવતાં અઠ્ઠમ અઠ્ઠમની કોટી મેળવવાનું જણાવે છે. વળી શ્રીભગવતીજી, જ્ઞાતાસૂત્ર, વિપાક અને અંતગડ વગેરે સૂત્રમાં આદ્ય દિવસેજ અઠ્ઠમ ગ્રહણ કર્યાના અધિકારે ઘણે સ્થાને છે. ખરતરગચ૭વાળા તરફથી કહેવામાં આવે છે કે જે પહેલા દિવસથીજ છઠ્ઠ અમઆદિનાં પચ્ચખાણ દેવા-લેવામાં આવે તો શ્રીકલ્પસૂત્ર વિગેરેમાં છઠ્ઠ અને અઠ્ઠમ આદિને માટે કહેલાં જે પાણી છે તે પહેલે દિવસથી વાપરવાનાં થાય પણ તેઓનું આ કથન ચાલી શકે તેમ નથી કારણ કે પ્રથમ તો જે જે ઉપવાસ છ અને અટ્ટમ આદિને માટે પણ જણાવ્યાં છે તે પહેલાંનાં ઉપવાસ આદિનાં પાણુ છ અઠ્ઠમ આદિની તપસ્યાવાળાને લાયક નથી, પણ આગળની છઠ્ઠ અઠ્ઠમ આદિ તપસ્યાવાળા માટે કહેલાં પાણી પહેલાંની ઉપવાસની તપસ્યામાં ન લેવાં એમ નથી, કેમકે જે એમ માનીએ તો એક બે ઉપવાસવાળાએ અષ્ટમ આદિમાં લેવાનું શુદ્ધ ઉષ્ણ પાણી વપરાય નહિ એમ માનવું પડે ખરી રીતે તો એ શ્રીકલ્પસૂત્રને પાઠ ચોમાસામાં લાગલગાટ ઉપવાસ, છઠ્ઠ, અમઆદિ કરનારા માટે છે, વળી ખરતર શ્રાવકોને પાણીના છ આગાર તો લેવાના માનતાજ નથી તે પછી શ્રાવકની અપેક્ષાએ તે પાણીના ફરકથી છઠ્ઠ, અઠ્ઠમઆદિ ન કરવા, એમ રહેતું જ નથી, વળી ભગવાન શ્રીઅભયદેવસૂરિજી કે જેઓ ખરતરગચ્છના નથી, એટલું જ નહિ પણ જેઓની વખતે ખરતરગચ્છની ઉત્પત્તિજ નહોતી, છતાં એ મહાપુરૂષના નામે જિનવલ્લભે પોતાની મહત્તા સ્થાપી તથા ખરતરવાળાઓ તેઓશ્રીના નામે પિતાના ગચ્છની મહત્તા જણાવે છે, અને તેને લીધે જ શ્રીઉપદેશસપ્તતિમાં ચ: પ્રતિષ્ઠામ ને : વરતરામિષઃ અર્થાત ખરતરગચ્છવાળાઓ, જે શ્રીઅભયદેવસૂરિજીના નામથી પિતાના ગચ્છની પ્રતિષ્ઠા Page #111 -------------------------------------------------------------------------- ________________ સાગર વધારવા માગે છે, તેઓ જ શ્રીઅભયદેવસૂરિજી ભગવાન તે શ્રીભગવતીજી વૃત્તિમાં તે સ્પષ્ટ જણાવે છે કે__ चतुर्थ भक्त यावद् भक्त त्यज्यते यत्र तत् चतुर्थभक्त', इय चोपत्रासस्य સંજ્ઞા પુર્વ ષષ્ટાવિભુપવાસયારિતિ (ા મ–૧) આ વચનથી સ્પષ્ટ જણાવે છે કે-પ્રથમથી ચોથા, છઠ્ઠા, આઠમા અને દશમા આદિ ભક્તોનાં પચ્ચખાણ કરાય અને એવી રીતે સામટાં ભક્તો ડાતાં હોવાથી જ છ8 અઠ્ઠમઆદિનાં સાથે પચ્ચખાણો દેવાં લેવાં તે શાસ્ત્રીય છે. પ્રશ્ન ૮૭૬-સક શલાકા પુરૂમાં કઈ કઈ પદવીઓ એકથી વધારે વખત આવી શકે? સમાધાન-ફક્ત ત્રિલોકનાથ તીર્થકર ભગવાનની પદવી ભવચક્રમાં એકજ વખત આવે; બાકી ચક્રવર્તિપણા વિગેરેની પદવીઓ ભવચક્રમાં ઘણું વખત આવી શકે છે. આજ કારણથી જિનનામકર્મને નિકાચતી વખતજ તમે સફH ” એવો નિયમ નિયુક્તિકાર મહારાજા વિગેરે સ્પષ્ટ શબ્દોથી જણાવે છે. અર્થાત સંસારચક્રને ત્રણ ભવે એટલે બાકી રહે તેવું કરીને જ જિનનામકર્મને નિકાચિત કરી શકાય એટલે નક્કી થયું કે તીર્થંકર પદવી તો ભવચક્રમાં એક જ વખત અને અને અંત્ય ભવમાજ હેય પરંતુ ચક્રવર્તિપણું આદિ પદવીઓના બંધ વખતે સંસારને ઓછો કરવાનો નિયમ ન હોવાથી તે પદવીઓ ભવચક્રમાં ઘણી વખત પણ આવી શકે, આજ કારણથી શ્રીભગવતીસૂત્રમાં દેવાધિદેવપણાનું આંતરૂં જણાવ્યું નથી પણ નરદેવપણાનું એટલે ચક્રવર્તિપણાનું આંતરૂં એક છવની અપેક્ષાએ જણાવેલું છે. પ્રશ્ન ૮૭૨ -ભગવાન શ્રીજિનેશ્વર મહારાજાઓ તો તદ્ભવેજ મોક્ષે જાય છે પણ ચક્રવર્તિઓ તથા બલદેવ તે મોક્ષે પણ જાય અને સગતિએ જાય તે દેવલોક પણ જાય અને ચક્રવતી જે ચક્રવર્તિપણું છેડીને ત્યાગી ન બને તો તે નરકે પણ જાય તથા વાસુદેવો અને પ્રતિવાસુદેવ તે નરકેજ જાય. એ વાત શાસ્ત્રસિદ્ધ છતાં તે તીર્થકર પણ Page #112 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૭૭ સિવાયની ચક્રવર્તી પણા આદિની પદવીઓને ધારણ કરનારાઓ માટે ભની સંખ્યાને નિયમ ખરે કે નહિ ? પંદર ભવોથી વધારે ભ. ચક્રી વગેરે ન કરે એમ કેટલાક કહે છે તે ખરૂં છે ? સમાધાન–જે કે વર્તમાન અવસર્પિણીના ત્રેસઠશલાકાપુરૂષમાં એકની એક પદવી બે વખત કેઈ પણ જીવને આવી (મળ)નથી, પરંતુ સર્વકાલ માટે એ નિયમ કરાતો નથી કે એકની એક પદવી એક જીવને બીજી વખત ન જ આવે. શ્રીભગવતી સત્રમાં કંઈક અધિક સમય, સાગરોપમનો આંતરે બીજી વખત ચક્રવર્તી પણું પ્રાપ્ત થાય, એમ સ્પષ્ટ જણાવે છે. વળી તેજ સ્થાને ઉત્કૃષ્ટ અંતર અપાદ્ધપુલપરાવર્તનું જણાવે છે તેથી એમ માની શકાય કે ચક્રવત થયા પછી પંદર ચક્રવર્તી આદિ મોક્ષે જાય એવું નિયમથી નથી. પ્રશ્ન ૮૭૩-ચક્રવર્તીપણું આદિ પામ્યા પછી ફેર (ફરી) પણ ચક્રવતીપણું આદિ અપાદ્ધપુદગલપરાવર્ત પછી પામે તો શું ચક્રવર્તી પણું પામીને તિર્યંચાદિગતિમાં જાય? ત્રેસઠશલાકાપુરૂષ થયા પછી કઈ પણ તિર્યંચની ગતિમાં ન જાય એવો નિયમ નહિ ગણું ? સમાધાન-પ્રથમ તે ભગવતીસૂત્રમાં જણાવેલ અપદ્ધપુદગલપરાવર્તનું અંતર તિર્યંચની ગતિમાં ગયા સિવાય પુરૂ થાય જ નહિ ભગવાન શ્રી મહાવીર મહારાજને જવ, ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા પછી ત્યાંથી નરકે જઈ સિંહ થયા છે અને પછી પણ અનેક ભો તિર્યચના કર્યા છે. ત્રિપૃષ્ઠ વાસુદેવને ભવ તથા છેલ્લે ભવ તીર્થકરને ભવ (શ્રી મહાવીર મહારાજ તરીકેને ભવ), એ બે ભવ વચ્ચે સે સાગરોપમ જેટલું અંતર ગણાય, તેમાં દેવલોક અને નરકના તો એંશી સાગરોપમ થાય, તે તે સિવાય બાકીને કાલ પૂરવા તિર્યંચ ગતિમાં જાય એ રીતે શાસ્ત્રકાર પણ તિર્યંચભ ગણાવે છે. આ પ્રશ્ન ૮૩૪-શ્રી મહાવીર મહારાજાએ નંદનઋષિના ભવમાં એક લાખ વર્ષ સુધી સાધુપણું પાળ્યું. અને તેમાં અગીયાર લાખ એંશી Page #113 -------------------------------------------------------------------------- ________________ ૭૮ સાગર હજાર છસે પિસ્તાલીસ ૧૧૮૦૬૪૫ માસખમણ કર્યા તે શી રીતે ? કેમકે લાખ વર્ષના બાર લાખ મહિના થાય, પણ મા ખમણના અને તેના પારણના દિવસના મહિના ૧૨૧૯૯૯૯ ને દિન ૨૫ થાય તે કેમ મળે ? સમાધાન-જો કે ઋતુ અગર કર્મ નામના મહિનાને હિસાબે વર્ષમાં બાર માસ હોય છે, પણ જે પાંચ વર્ષે બે માસ વધે છે. તેમાં દરેક વર્ષે છ તિથિઓ ઘટતી હોવાથી એક માસ તો પડતી તિથિઓને પેટે પાંચ વર્ષમાં જાય, પણ બીજો એક મહિને વધારે થાય તેના દિવસોને પાંચ વર્ષને હિસાબે લઈએ તો દરેક વર્ષે ૬ દિવસ વધી ૩૬૬ દિવસ થાય તેથી છ લાખ દિવસ થાય અથવા વીસ હજાર મહિના વધે અને તેથી બાર લાખ અને વીસ હજાર મહિના થાય તેમાં પારણા સાથે ૧૧૮૦૬૪૫ માસખમણ જાય (થાય) અને ૪૬મા મા ખમણના ૨૫ મેં દિવસે શ્રી નંદનમુનિજીએ કોલ કર્યો હોય તે સંભવિત છે. પ્રશ્ન ૮૭૫–અવધિજ્ઞાનના વિષયઃ' એમ કહી જણાવેલ બે ભેદમાં ભવપ્રત્યયિક અવધિજ્ઞાનનું ક્ષયપશમ નિમિત્તથી જુદાપણું માત્ર દેવ-નરક ભવને અંગે નિયમિત થાય છે તેમાં એ સિવાય બીજો હેતુ કોઈ કહેવાય ખરો ? સમાધાન-ભવપ્રત્યયમાં પ્રથમ તો તેનું કારણ ક્ષયોપશમ જ છે, છતાં તે ભવનો ક્ષયોપશમ ઘેંસના ગાંઠીયા જેવો હેવાથી કેઈ કાળે પણ તે મનઃપર્યાય આવરણના ક્ષયોપશમ તરફ કે કેવલજ્ઞાનઆવરણના ક્ષય તરફ વધવા દેજ નહિ, અને ક્ષયપશમ પ્રત્યયમાં આગળ વધવાની તે છૂટ છે. ક્ષય પશમવાળું અનવસ્થિત પણ હેય જ્યારે આ ભવપ્રયિક અવસ્થિતજ હોય છે. ભવપ્રત્યયમાં નથી તે પલ્યોપમ કે સાગરોપમના કાલે વૃદ્ધિ કે નથી તો તેટલે કાલે પણ હાનિ વળી તે ભવપ્રત્યાયની પ્રાપ્તિમાં આત્મપરિણામની સહાય તેટલી વૃદ્ધિ થાય કે હાનિ થાય તે પણ તેથી જ્ઞાનની વૃદ્ધિ-હાનિ થતી જ નથી આવાં કારણોથી લક્ષણના પ્રયત્નને પ્રસંગ છતાં “ વિવિધિઃ' એમ ભેદ જણાવ્યા તે વ્યાજબી છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૭૯ સમાધાન પ્રશ્ન ૮૭૬–દેવ અને નારકીના ભવને અંગેજ જે અવધિ કે વિભંગ થાય છે તો પછી અસંસી તિર્યો જ્યારે પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા આયુષ્યવાળા નારકી કે દેવ થાય છે ત્યારે તેઓને અપર્યાપ્ત અવસ્થામાં અવધિ કે વિભંગ, એકકેય કેમ નથી હેતુ? અને જો દેવ કે નરકમાં ઉત્પન્ન થઈ પર્યાપ્ત થયા પછી ભવ લઈએ તો શું સમ્યગ્દષ્ટિ કે નારકીઓને અપર્યાપ્તપણામાં બે જ્ઞાનવાળા માનવા? સમાધાન–સંમૂરિઝમ માત્ર ભવનપતિ અને વ્યંતરમાં તથા પ્રથમ નરકમાં જ જાય છે, માટે અલ્પ ગણી અવિવેક્ષા હોય અથવા સંસીની અપેક્ષાઓ જ વ્યુત્પત્તિ કરી હોય. શ્રીમલયગિરિમહારાજા પ્રજ્ઞાપનામાં એફખું જણાવે છે કે સમ્યગ્દષ્ટિને મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય પુરૂં થાય કે તેના અનંતર સમયેજ દેવ કે નરકમાં જનારને ત્રણેય જ્ઞાન હેય છે. એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિની મુખ્યતાએ ભવપ્રત્યય એવો વ્યપદેશ હોય. અસંસી છ કાલ વખતે સમ્યગ્દષ્ટિ ન જ હોય. પ્રશ્ન ૮૭૭-શ્રીભગવતીજી અને પ્રજ્ઞાપનાદિમાં શ્રુતજ્ઞાન કરતાં મતિજ્ઞાનના પર્યાયે, “અનભિલાય પર્યાયોને પણ મતિજ્ઞાન જાણે એમ કહી વધારે જણાવ્યા છે ત્યારે તસ્વાર્થકાર તે મતિજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાનને મહાવિષયવાળું કહે છે તો શું સમજવું ? સમાધાનતત્વાર્થકાર મહારાજા મોક્ષમાર્ગના ઉદ્દેશથી જ્ઞાનનો અધિકાર મુખ્યપણે લેતા હોવાથી તે લકત્તર શ્રતને શ્રુત તરીકે જણાવે છે (લે છે, અને તેથી જ શ્રુતના અંગપ્રવિષ્ટાદિક વિભાગે કરે છે, અને મતિજ્ઞાન તરીકે માત્ર વર્તમાન વિષયને જણાવનાર ઇકિય અને મનનાજ જ્ઞાનને લે છે અને તે પણ પરિણામિક રૂપવાળું લે છે, તેથી ત્રિકાલના પદાર્થો ઓધા દેશે સર્વદ્રવ્ય સર્વભાવ તે સર્વાના વચનથી જણાય છે એમ ગણુને શ્રુતને તેઓ મહાવિષય ગણે છે ઉપદેશથી કે તેના અનુસાર થતા જ્ઞાનને મતિજ્ઞાન ન ગયુતાં મૃત ગણીને તેને મહાવિષય ગણે છે. Page #115 -------------------------------------------------------------------------- ________________ સાગર પ્રશ્ન ૮૭૮-શ્રીમેધકુમારની દીક્ષા થઈ તેમાં સમ્યક્ત્વની સાથે સર્વવિરતિ થઈ એમ ખરૂં? ૮૦ સમાધાન-નેહરુન' અનુત્તકિ મેદવુમારેત્તિ છે જ્ય' નામ । परिवडिओ य कमसे कलाउ सिग्ध अहिज्जेइ ॥ ९२ ॥ अह जाव्वणमणुपत्तो अहिलसणिज्ज सुरगणानपि । तो परिणइ धूयाओ नरेसराणं सुरूवाओ ॥ ९३ ॥ तत्थागओ कयाइवि सिरि वीरजिणेसरो विहरमाणो । तस्स तिए य सोउ जिणधम्मं सावओ जाओ ॥ ९४ ॥ अह विहरिऊण भयव पुणरवि तत्थागओ तओ दिक्ख । मेहकुमा गिद्द संविग्गो तस्स पासम्मि ॥ ९५ ॥ -અકાલે મેધના દેહદ (દાહલા) ધારિણીરાણીને થયા હતા તે અનુસારે તે કુમારનું ‘મેષકુમાર’ એવું નામ રાખવામાં આવ્યું હતું. અનુક્રમે તે વયે વધતા ગયેા, મેટા થયા અને કલાઓને જલદી શીખી ગયા. ।। ૨ । પછી દેવીઓથી પણ ઇચ્છનીય યૌવનને પામેલા મેધકુમાર મેા'ટા મે’ટા રાજાઓની સારા રૂપવાળી કન્યા-કુમારિકાઓને પરણ્યા ૫ ૯૩ ૫ કાઈક દિવસ ભગવાન્ મહાવીરમહારાજા વિહાર કરતા ત્યાં આવી સમવસર્યાં ( ત્યારે ) તેઓશ્રીની પાસે ધર્માંતે સાંભળીને તે મેઘકુમાર શ્રાવક થયા એટલે સમ્યક્ત્વ કે સમ્યક્ત્વ સાથે તે દેશિવરતિને પામ્યા ।।૯૪૫ પછી ભગવાન્ શ્રીમહાવીરમહારાજા દેશાંતરે માં વિહાર કરીને બીજી વખત જ્યારે રાજગૃહી આવ્યા ત્યારે સવેગ પામેલાા પામેલા એવા મેધકુમારે તેઓશ્રીની ભગવાન શ્રીમહાવીરદેવની) પાસે દીક્ષા અંગીકાર કરી પા! મલધારિહેમચંદ્રાચાય વિરચિત ભવભાવનામાં જણાવાયેલાં આ વચનેથી સિદ્ધજ છે કે શ્રી મેધકુમારે પહેલાં શ્રાવકપણું પાળાનેજ દીક્ષા લીધેલી છે. (ભગવાન મહાવીરના કેવલજ્ઞાનના પહેલાં ચામાસે મેધકુમારની દીક્ષા માનનારાએ આ ઉપરથી વિચાર કરશે ) Page #116 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૮૧ પ્રશ્ન ૮૭૯-શ્રીનંદીસૂત્રમાં અવધિજ્ઞાનના છ જેમાં પ્રતિપાતી' અને “અપ્રતિપાતી” એવા ભેદ ગણ્યા છે અને શ્રીતત્વાર્થમાં અવસ્થિત અને અનવસ્થિત એવા ભેદ કહ્યા છે તે તે શી રીતે સમજવું ? સમાધાન–શ્રીનંદીસૂત્રમાં એક વખતના અવધિજ્ઞાનને અંગે ભેદ ગણ્યા હોય અને તેથી પ્રતિપાતી, “અપ્રતિપાતી ભેદો ગણે, અને શ્રીતત્વાર્થમાં ચાવત અવધિજ્ઞાનને વિચાર લીધેલ હોવાથી અવસ્થિત ભેદમાં સરખાવટ છતાં અનવસ્થિતમાં પ્રતિપાતી લેવા સાથે નવું ઉત્પન્ન થનાર “અવધિ પણ લીધું (ગયું) છે. પ્રન ૮૮૦-તત્વાર્થકાર જ્યારે અનવસ્થિતમા “વધતું , ઘતું ૨, અને વધતું ઘટતું ૩ એ ત્રણેય ભેદ લે (ગણે) છે, તે પછી ૧દ્ધમાન અને અહીયમાન” એ બે ભેદ ગણવાની જરૂર શી? સમાધાન-વર્ધમાન ભેદમાં અંગુલના અસંખ્યાતમા ભાગથી ક્રમસર વધતું અને હીયમાન”માં સર્વલેકમાં દેખીને અનુક્રમે ઘટતું અવધિજ્ઞાન લીધું છે, પણ અનિયમિત રીતે વધતું અને અનિયમિત રીતે ઘટતું અવધિ જણાવવા માટે અનવસ્થિતમાં વૃદ્ધિ અને હાનિ બે જુદાં અને ભેળાં લીધાં છે. પ્રશ્ન ૮૮૧-તત્વાર્થભાષ્યકાર મહારાજા મતિજ્ઞાનાદિને સદ્દભાવ કેવલજ્ઞાન થાય ત્યારે હોય કે ન હોય એ બાબતમાં “ચિત ચિત' કહીને હોવાનું અને ન હોવાનું જણાવે છે, પણ પિતાને મત જણાવતા કેમ નથી? સમાધાનજે કે મતિજ્ઞાનાદિની સાથે કેવલજ્ઞાન હોય અને ન હોય એવા બન્ને પ્રકારને ભાષ્યકાર વિના નામે જણાવે છે પણ ગ્રંથકારની શૈલી હોય છે કે પિતાના મતને પણ વિના નામે જણાવે. તેથી તેઓ એમ જણાવે છે કે આ મહારાદ્વારા કરાતું વ્યાખ્યાન આચાર્યવનું છે અને વિત’ કે જેથી જે મને લાગે છે તે જાણવું છું, પણ ખુદ સૂત્રકાર મહારાજ “સાવાએં' કહીને સ્પષ્ટ કરે છે કે Page #117 -------------------------------------------------------------------------- ________________ સાગર મતિજ્ઞાનાદિને સદભાવ કેવલજ્ઞાનની સાથે ન હોય. વળી ભાષ્યકાર મહારાજ પણ અપ્રતિપાતી અવધિજ્ઞાનને જણાવતાં “વસ્વાન્તઃ એમ કહી કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં અપ્રતિપાતી અવધિજ્ઞાન પણ ચાલ્યું જાય” એમ સ્પષ્ટ જણાવે છે. ' પ્રશ્ન ૮૮૨–શ્રીનંદીસત્રમાં “જ્યાં મતિ ત્યાં શ્રત અને જ્યાં મૃત ત્યાં મતિ હોય” એમ કહે છે, ત્યારે તવાર્થભાષ્યકાર મતિ હોય ત્યાં શ્રુતની ભજના કેમ કહે છે? સમાધાન-શ્રીનંદીસત્રકારમહારાજ સામાન્ય શ્રુતજ્ઞાનને અંગે કહે છે અને તેથી તેના અક્ષરાદિ ભેદ કહે છે જ્યારે શ્રીવાર્થ કાર મહારાજ મોક્ષોપયોગી શ્રતને અંગે કહે છે અને તેથી અંગઆદિજ ભેદ પાડે છે. પ્રશ્ન ૮૮૩-શ્રીગજસુકુમારજીને ક્ષત્રિયત્પન્ન (ક્ષત્રિયાણીથી ઉત્પન્ન થયેલી) સમા નામની બ્રાહ્મણ કન્યા, એ એક જ સ્ત્રી હતી કે બીજી કોઈ સ્ત્રી હતી ? સમાધાન–શ્રીગજસુકુમારજીને કુમનામના રાજાની પુત્રી પ્રભાવતી નામની બીજી સ્ત્રી પણ હતી. (પ્રવજ્યાવિધાનવૃત્તિ). પશ્ન ૮૮૪-હાલિકના જીવને ભગવાન શ્રી મહાવીર મહારાજાના જીવની સાથે સિંહ અને ત્રિપૃષ્ઠના ભાવથી સંબંધ છે કે તેની પહેલાં પણ સંબંધ ખરે ? સમાધાન-ભગવાન મહાવીરમહારાજાને જીવ જ્યારે વિશાખભૂતિના ભવમાં હતો ત્યારે તે સિંહને (એટલે કે હાલિકને) જીવ વિશાખનંદી તરીકે (વિશાખાભૂતિના ભાઈ તરીકે) હતો. ઉદ્યાનમાં રહેવાના કારણે ત્યાં વૈરની જડ બંધાઈ અને મથુરામાં કરાયેલી હાંસી પ્રસંગે તેણે ઘણું બલવાળો થવા સાથે તેને મારવાનું ‘નિયાણું” બાંધ્યું. ભ ભમીને વિશાખનંદીને છર્વ સિંહ થયો અને વિશાખભૂતિને જીવ Page #118 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૮૩ (શ્રીમહાવીરભગવાનને જીવ) તે ત્રિપૃષ્ઠવાસુદેવ થયા. ત્રિપૃષ્ઠવાસુદેવે સિંહને ચીરી નાંખીને માર્યો. છેલ્લે ભવે તે સિંહને જીવ “કાલિક થયો અને પછી દેવશર્મા' તરીકે થયેલે પણ તેજ ગણાય છે. પ્રશ્ન ૮૮૫-આનુગામિક અવધિજ્ઞાન અને અનાનુગામિક. અવધિજ્ઞાન એ બે ભેદમાં જેમાં ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન અવધિજ્ઞાનવાલાની સાથે ક્ષેત્રાંતરમાં આવે તે આનુગામિક અને ન આવે તે અનાનુગામિક એમ કહેવાય છે, પણ તે અવગાહનાના ક્ષેત્રની અપેક્ષાએ ગણવું કે દશ્યક્ષેત્રની અપેક્ષાએ ગણવું ? સમાધાન-નવાર્થભાષ્ય અને તેની ટીકામાં અનાનુગામિકના અધિકારમાં “ચત્ર સ્થિત ” અર્થાત “જ્યાં રહેલાને ઉત્પન્ન થાય” એ વિગેરે કહેવાથી તેમજ “પદ્માવેશપુરુષજ્ઞાનવત્' એમ કહી જે દષ્ટાન્ત આપે છે. અને “યત્ર સ્થાને” અર્થમાં “ઉપાશ્રયમાં કાયોત્સર્ગરૂપ સ્થાનમાં એમ લે છે તેથી અવગાહનાનું વ્યાવહારિક સ્થાન ગણાય. શ્રીનંદીસૂત્રમાં સાંકળે બાંધેલા દીવાનું દૃષ્ટાન્ત હોવાથી દશ્યક્ષેત્રની અપેક્ષાએ અનાનુગામિકપણું લેવાય આનુગામિક ભેદમાં તે શ્રી સ્વાર્થમાં સૂર્યના પ્રકાશનું અને ધટની રક્તતાનું અને શ્રીનંદીસૂત્રમાં સાથે રાખેલી સગડીનું દષ્ટાન્ત છે તેથી તેમાં અવગાહ કે દૃષ્યક્ષેત્રનો ભેદ નહિ પડે. પ્રશ્ન ૮૮૬–તત્વાર્થમાં વિF: શેષાળા એમ કહી મનુષ્યને અને તિર્યંચને આનુમામિકઆદિ છ ભેદે વાળું અવધિજ્ઞાન જણાવે છે તે નારકી અને દેવતાને અવધિજ્ઞાનના એ છ ભેદોમાંથી કોઈ પણ ભેદે હેય કે નહિ? આ સમાધાન–શ્રીઆવશ્યકનિયુક્તિમાં “ગાનુમિત્રો ૩ એ ગાથામાં નારકી અને દેવતાને આનુગામિક નામના મેદવાળું જ અવધિજ્ઞાન હેય એમ જણાવેલ છે. વળી બોસિંગાદિ' એમ કહીને પણ જણાવે છે કે દેવ અને નારકીનું અવધિજ્ઞાન આનુગામિકજ હોય વળી દરેક દેવતા Page #119 -------------------------------------------------------------------------- ________________ સાગર અને નારકીને અવધિજ્ઞાનનું ભવને અંગે નિયમિતપણું હેવાથી તે અવસ્થિત ભેદવાળું હોય છે. વળી તે દેવનારકીના ભવ સુધી નથી પડતું માટે તે અપ્રતિપાતિભેદે છે એટલે આનુગામિક અવસ્થિત અને અપ્રતિપાતિભેદવાળું જ અવધિ તે દેવનારકીને હોય છે. અનાનુગામિ, પ્રતિપાતિ અને વર્ધમાન કે હીયમાન ભેદે તેઓને ન હોય. માટે નર તથા તિર્યંચને જ તે છ ભેદ હેય. પ્રશ્ન ૮૮૭–દેવતા અને નારકીઓને જે અવધિનું નિયત ક્ષેત્ર છે તે પોતપોતાના સ્થાનમાં હોય ત્યારે તો ઠીક, પણ જ્યારે તેઓ પોતાના સ્થાનથી અને દક્ષક્ષેત્રથી બહાર જાય ત્યારે પણ તેટલું અવધિ આગલ વધે કે નહિ ? સમાધાન-સ્થાન કે દસ્થક્ષેત્રની પણ બહાર જનાર દેવનારકીને પણ સ્વપ્રમાણમાં અવધિ રહે છે એમ માનવું જોઈએ અન્યથા ચાર દેવલેજ સુધીના દેવતાઓ વાલુકાપ્રભામાં મિત્રને સાતા દેવા કે શત્રુને અસાતા દેવા જ્ઞાન ન હોવાથી જઈ શકે નહિ, અને ભવનપતિના પરમધાર્મિક દેવો નરકમાં અવધિજ્ઞાન વગરના થઈ જાય. ફક્ત ઊવ લેકમાં અન્ય દેવની નિશ્રાએ જાય છે ત્યાં અવધિ વધવાનો સંભવ નથી. નીચે નીચે દેખવાને સ્વભાવ અવધિને જે ગણાય છે તે આ સ્થાને ઘણો જ ઉપયોગી છે. પ્ર૮૪૮-પુનમન ક્ષયે ચૌદશે પુનમનું પણ આરાધન મહેપાધ્યાય શ્રીધર્મસાગજી જણાવે છે તે ચૌદશ-પુનમ ભેળાં ન કેમ ગણાય ? સમાધાન-પુનમના ક્ષયે ચૌદશ-પુનમ ભેલાં ન થાય, પણ તેરશને ક્ષય માની તેરશે ચૌદશ અને ચૌદશે પુનમ થાય, તેમાં ચૌદશને દિવસે પુનમનો ભોગ હોવાથી અને તેરશે ચૌદશને ભોગ હેવાથી, ચૌદશપુનમનું પણ આરાધન થઈ જાય. ત્યાં ભોગની હયાતી હોય છે અને આરાધના થાય છે. Page #120 -------------------------------------------------------------------------- ________________ સમાધાન પ્રશ્ન ૮૮૯-પુનમના ક્ષયે તપસ્યા માટે પાક્ષિક ચાતુર્માસિક છનું દૃષ્ટાંત કેમ કીધું છે? સમાધાન- ૫ખી અને ચૌમાસીના છઠ્ઠના અભિગ્રહવાળા કંઈ એક દિવસે બે ઉપવાસ કરી લેતા નથી, પરંતુ એક દિવસે છઠ્ઠનું પચ્ચખાણ લઈ બીજે દિવસે પૂરું કરે છે. તેવી રીતે તેરશે ચૌદશ માની તે દિવસે કરેલો તપ ચૌદશે માનેલી પુનમથી પુરો થાય છે, માટે એ દષ્ટાંત છે જે એમ ન માનીએ તે બેય દિવસના પૌષધ, બ્રહ્મચર્ય અને સચિરાદિત્યાગના નિયમવાળાએ શું એકજ દિવસ પાલન કરવું ? આજ્ઞાનું બહાનું શાસ્ત્ર અને પરંપરાથી વિરૂદમાં ન ચાલે. પ્રશ્ન ૮૯૦-પર્વતિથિના ક્ષયે પહેલાંની અપર્વતિથિનો ક્ષય કરાય છે, તે શા આધારે ? સમાધાન-પ્રથમ તે “ પૂર્વા તિથિઃ ” વાક્યમાં પર્વતિથિના ક્ષયે પહેલાંની તિથિને જ પર્વતિથિ કરવાનું કહ્યું, તેથી આપોઆપ ક્ષય આવે છે. વળી તત્ત્વતરંગિણકાર ચેખા શબ્દોમાં જણાવે છે કેચૌદશને ક્ષય હોય ત્યારે તેરશે ચૌદશ કરવી અને તે દિવસે તેરશ છે એમ કહેવું જ નહિ વળી તે દિવસે તેરશન વ્યપદેશ કરનારને મૂર્ખ ગણ્યો છે. જે તેરશ–ચૌદશ ભેળાં ગણીએ તો તિથિને ભોગ શરૂ થાય ત્યારથી તિથિ અંગેના નિયમ પાળવાના રહે આખો દિવસ પાળવાના રહે નહિ અને તિથિ બેસે તે પહેલાંના સમયે ખાધેલ સચિત્તાદિની આલોયણ આપવી કે લેવી પડે નહિ, કેમકે તેરશ આદિની તો બાધા હતી જ નહિ સૂર્યોદયના પહેલા ભાગથી તે દિને ચૌદવા માનવામાં આવે તે જ આખો દિવસ નિયમ વિગેરેનો સંબંધ રહે, અને જે એમ માનીએ તો ચોક્ખું થયું કે તેરશને ક્ષય કરે. વળી તેરશચૌદશ ભેળા હોય કે ચૌદશ ઉદયવાળી હોય તેમાં થયેલી નિયમવિરાધનાનું પ્રાયશ્ચિત્ત સરખું નહિ અપાય. સરખું અપાય તો તેરશ ક્યાં રહી? પ્રાયશ્ચિત્તઆદિમાં ચૌદશજ છે એમ એફખું શાસ્ત્રકાર કહે છે માત્ર મુર્નાદિકમાં તે તેરશ ગણાય એ વિશેષ કારણ છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ સાગર પ્રન ૮૯૧-ભગવાન શ્રી મહાવીરહારાજે પ્રિય મિત્રના ભવમાં કાની પાસે સાધુપણું લીધું ? અને ત્યાં દીક્ષા પર્યાય કેટલે હતો ? સમાધાન-ભગવાન શ્રી મહાવીર મહારાજે પ્રિય મિત્રના ભવમાં પાટલાચાર્ય પાસે સાધુપણું લીધેલું છે એમ શ્રી પ્રદ્યુમ્નસૂરિજી પ્રવજ્યાકુલકની ટીકામાં જણાવે છે કેટલેક સ્થાને તે આરટાર્યનું નામ છિલાચાર્ય પણ જણાવાય છે, અને તેમને દીક્ષા પર્યાય પાંચડ વર્ષને, શ્રી પ્રદ્યુમ્ન– સુરિજી જણાવે છે, કેટલેક સ્થાને કોડવર્ષને દીક્ષા પર્યાય કહેલ છે. પ્રશ્ન ૮૯ર-ભગવાન શ્રી મહાવીર મહારાજે શ્રીનંદનના ભવમાં અઢાર પાપસ્થાનક વર્જતાં, છ પાપસ્થાનક રાત્રિભોજન ગણીને, સિરાવ્યું છે અને રતિઅરતિને નથી ગણું તેનું કેમ? સમાધાન–કષાય અને રાગદ્વેષમાં રતિઅરતિ આવી ગઈ, એમ ગણુને રતિઅરતિ ન લીધાં હેય અને રાત્રિભોજનની ભયંકરતાથી તે હિંસાને વર્જવામાં આવી જાય છતાં જુદું લીધું હોય તે અસંભવિત નથી. પ્રશ્ન ૮૯૩-શ્રીઆર્યરક્ષિતસૂરિજી શ્રીવાસ્વામી પાસે ઉજજયિની ભણવા ગયા ત્યારે શ્રીભદ્રગુપ્તસૂરિજીને જે નિર્ચામણું કરાવી તે ઉજજયિની માંજ કે બીજે ? સમાધાન-શ્રીભદ્રગુપ્તસૂરિને કરાવેલી નિર્ધામણું ઉજજયિનીમાં નથી, પણ બીજે છે. નિર્ધામણા કરાવ્યા પછી ઉજજયિની આવ્યા છે અને રાત્રે ઉજયિનીથી બહાર રહ્યા છે. ઉજજયિનીમાં પણ દે ઉપાશ્રયે ઉતરીને આવ્યા છે. પ્રશ્ન ૮૯૪–શ્રીકલ્પસૂત્રમાં સ્થવિરાવલી કેટિગણ અને વજી શાખાનો અધિકાર આવે છે પણ ચંદ્રકુલને અધિકાર કેમ નથી ? સમાધાન-આચાર્ય મહારાજ શ્રીવાસ્વામીના શ્રી વજુસેનસૂરિશિષ્ય, આચાર્ય હતા, તેમના બારદુકાલી પડવા પહેલાંના શિષ્યોની પરંપરાને Page #122 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ८७ ઉલ્લેખ ત્યાં થયો છે, અને તેથી શ્રીચંદ્રસૂરિ સમંતભદ્રસૂરિ વિગેરેનાં નામો જે વર્તમાન ગચ્છની પરંપરાની પટ્ટાવલીમાં છે તે શ્રીક૯પસૂત્રમાં નથી. પ્રશ્ન ૮૫-નાગેન્દ્રકુલ, નાગિલીશાખા એક છે કે જુદા જુદા છે ? સમાધાન–આચાર્ય ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીનંદીસત્રની ટીકામાં નાફવંત પદને અર્થ “ નારું એ કહે છે, તેથી તે એક હેય તે ના કહી શકાય નહિ. શ્રીકલ્પસત્ર સ્થવિરાવલીમાં તો આર્યનાગિલ આચાર્યથી નાગિલશાખા એમ જણાવેલ છે, અર્થાત કલ્પસત્રમાં નાગિલ એવું નામ નથી આપ્યું અને ચંદ્ર-નિતિકુલેઆદિની વ્યાખ્યા પણ નથી એમજ ચંદ્ર, નિવૃતિ, નાગેન્દ્ર અને વિદ્યાધર આ ચારેય સાથે હતા. પ્રશ્ન ૮૯૬-અભવ્યજીવોને આભોગિકમિથ્યાત્વ હેય કે નહિ ? સમાધાન–મોક્ષને મેળવવાની ઈચ્છા જેને થાય તે અંત્યપુદગલપરાવર્તવાળો હેય છે એમ શ્રીહરિભદ્રસૂરિજી મેવાસગોવિ નનન્ચ' એમ કહી જણાવે છે. અર્થાત છેલ્લા પુગલપરાવર્ત સિવાય બીજા પુગલપરાવરોમાં એટલે કે અધિપુદગલપરાવર્ત બાકી હોય તે ત્યારે જીવને મેક્ષ મેળવવાને વિચાર પણ થાય નહિ, તેથી મોક્ષના સાધન તરીકે કુદેવાદિની આરાધના અભવ્યને ન હેય. સાંસારિક કારણે, પૌલિકભાવે તો તે સુદેવાદિ અને કુદેવાદિ બને આરાધે. પ્રશ્ન ૯૯૭-જે વખતે પુનમે ચઉમાસી થતી હતી ત્યારે ચઉદશે પફખી અને પુનમે ચઉમાસી થતી હતી અને હમણાં ત્રણ ચઉમાસીએ પખી થતી નથી, તેથી ૫ખી પડિકામણની સંખ્યા ઘટી તેનું કેમ? સમાધાન-ચઉદશે પફખી અને આષાઢી આદિ પુનમે ચઉમાસી, એવો નિયમ હતો, પણ પૂર્વધરોએ ચઉદશે ચઉમાસીની આચરણ કરી તેથી પખી તે દિવસે થતી નથી. પફખી ચઉમાસી ભેળાં ન થાય તેથી તે પફખી બંધ કરી. આચરણને બહાને વર્તમાનમાં શાસ્ત્ર અને પરંપરાને ઉઠાવી દઈ પર્વે ઉડાવવાની કોઈ વાત કરે તો તે માર્ગ કહેવાય નહિ Page #123 -------------------------------------------------------------------------- ________________ સાગરે કાલિકાચાર્ય મહારાજે એક દિવસ સકારણ, સંવત્સરીમાં પાછળ કર્યો તેથી શું એ બહાને અલ્પજ્ઞ નિષ્કારણ એક દિવસ વળી પાછળ કરી શકે ? તે તે કલ્પનાથી આઠ દિવસની ઓળી અને સાત દિવસની અઠ્ઠાઈ પણ તે ભેળસેળ તિથિવાળાને માનવી પડશે. રૂપિયામાં અને સમાય તો પછી પફખી, ઉમાસી અને સંવત્સરીએ દેવસી કેમ કરાય છે? તથા સંવછરી કરનારને રાઈ દેવસિઆદિ કરવાની જરૂર શું નહિ કહે ? પ્રશ્ન ૮૯૮–મેઘકુમારના જ હાથીના છેલા ભવમાં દાવાનલથી બચવા માટે માંડલાં ત્રણ કર્યા કે એક કર્યું? સમાધાન-સામાન્ય રીતે કપસુબેધિકા વિગેરેમાં એક માંડલું ર્ધાનું કહે છે. અને જણાવે છે કે વર્ષના આદિ, મધ્ય અને અંત્ય ભાગમાં તે હાથી તે એક માંડલના તૃણવૃક્ષાદિને નાશ કરતો હતો; પણ માલધારી શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ ભવભાવનામાં ત્રણેય વખત ત્રણ માંડલા જુદાં જુદાં જણાવે છે અને સાથે જણાવે છે કે પહેલું અને બીજું માંડલું ભરાઈ ગયેલું દેખીને ત્યાંથી પાછો વળી તે ત્રીજે માંડલે ગયે. પ્રશ્ન ૮૦૯-શાસ્ત્રકારો કર્મમાસને તે નિરંશ હોવાથી વ્યવહારમાં લેવાનું કહે છે તો ધાર્મિક પર્વોની આરાધના કયા માસની અપેક્ષાએ કરવી ? સમાધાન-પાક્ષિક, ચઉમાસી અને સંવછરીમાં ‘પુનરસË રાફુરિયાળ” “gશ્વસથવા તિયાળ” અને “સિન્નિસચરાડુકિયા” એમ અનુક્રમે બોલાય છે, તે જે કર્મમાસની અપેક્ષા ન લઈએ તે બોલી શકાય જ નહિ. કારણ કે નક્ષત્ર, ચંદ્ર, સૌર કે અભિવર્દિતમાંથી કોઈ પણ માસની અપેક્ષા લેતાં બરાબર પંદર, એક વીશ અને ત્રણ સાઠ દિવસ પક્ષ વિગેરેમાં થાય જ નહિ. એટલે પક્ષ વિગેરેના રાત્રિદિવસ જે સંખ્યામાં બેલાય છે તે કર્મમાસની અપેક્ષાએજ બોલાય છે. પ્રક્સ ૯૦૦-બીજ, પાંચ, આઠમ, અગીયારસઆદિ તિથિઓ, ચંદ્રમાસની તિથિઓની અપેક્ષાએ થાય કે કર્મમાસની અપેક્ષાએ થાય? Page #124 -------------------------------------------------------------------------- ________________ સમાધાન સમાધાન-શાસ્ત્રકારે ચેખા શબ્દોથી તિથિની ઉત્પત્તિ ચંદ્રના ચાર ઉપરથી જ જણાવે છે માટે બીજઆદિ તિથિઓ ચંદ્રમાસની અપેક્ષાએ થાય છે પફખી, ચઉમાસી અને સંવછરી જે કર્મમાસની અપેક્ષાએ પરસઆદિ દિવસેવાળા બેલાય છે તેની પણ ચૌદશઆદિ તિથિઓ તે ચંદ્રના ચારની અપેક્ષાએજ લેવાય છે, અને તેમાં ચંદ્રની અપેક્ષાવાળી તિથિઓ પણ પંદર વિગેરે જરૂર હોય છે. જૈન જ્યોતિષ પ્રમાણે તિથિને ક્ષય છે કે દરેક બાસઠમે દિવસે થાય છે, છતાં તિયિ ત્યાં નાશ પામતી નથી. માત્ર જે તિથિ સૂર્યોદયને ફરસતી નથી તેને ક્ષય થયો એમ જેનોતિષ માને છે. એટલે જેમ કર્મમાસમાં પક્ષઆદિના પંદરઆદિ દિવસે હોય છે તેમજ પાક્ષિકઆદિ પ્રતિક્રમણોની વચ્ચે તિથિઓ પણ પંદર વિગેરે બરાબર થાય છે. એટલે તિથિ ક્ષય પામે ત્યારે સૂર્યોદય તે તિથિમાં ન હોય, પણ તિથિને નાશ તો છેજ નહિ. અને એવી જ રીતે લૌકિકટીપણા પ્રમાણે તિથિ વધે તે પણ તે પડવા–બીજઆદિ પંદર તિથિઓને નામે જ હોય છે, માટે બે સૂર્યોદયને ફરસનારી તિથિ વિધી કહેવાય તે પડવાઆદિ પંદરથી અન્ય કોઈ સલમી તિથિ હેયજ નહિ. માટે પંદર આદિ બોલવું તેજ વ્યાજબી છે. પ્રશ્ન હ૦૧-બીજઆદિ તિથિઓની જ્યારે આરાધના કરવાનું શાસ્ત્રકારો કહે છે ત્યારે તે તે બીજઆદિ તિધિઓને આરંભ જ્યારે જ્યારે થાય ત્યારે ત્યારે તે તે બીજઆદિ તિથિઓના શીલઆદિ નિયમો શરૂ કરવા અને તે તે તિથિઓ સમાપ્ત થાય ત્યારે ત્યારે તે શીલ આદિના નિયમ પૂરા કરવા એ વ્યાજબી કેમ ન માનવું? સમાધાન-શાસ્ત્રકારોએ પફખી, ઉમાસી અને સંવછરી માટે ઉપવાસ, છ અને અઠ્ઠમની તપસ્યા કરવાની જરૂર જણાવી છે, અને તે ઉપવાસઆદિ પચ્ચખાણોમાં “સૂરે જાણ' આદિપદો રાખેલાં છે, તેથી બીજઆદિ તિથિઓની આરાધના કરનારે શીલઆદિના નિયમ કરનારે તે મૂલ્યથી શરૂ કરવા જ જોઈએ અને બીજે સૂર્યોદય થાય ત્યાં સુધી Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૦ સાગર પાલવાજ જોઈએ વળી શાસ્ત્રોમાં આઠમ, ચૌદશ, પુનમ અને અમાવાસ્યાને દિવસે સંપૂર્ણ પૌષધ કરવાનુ જણાવેલ છે અને સંપૂર્ણ પૌષધવ્રત પણ સંપૂર્ણ હેારાત્રને અંગે છે. રાત્રિભોજનની વિકૃતિ પણ સૂર્યના આથમવા પછી થતી રાત્રિને અંગેજ છે, માટે તપચ્ચક્ખાણમાં સૂર્યના ઉદ્દય અસ્તનેાજ પૂરા સંબંધ છે એમ માનવુ' જ જોઇએ. જો કે અહેારાત્રની ઉત્પત્તિ સૂર્યંના ઉદય અને અસ્તથીજ છે પણ સૂર્યમાસ ૩૦ દિવસને હોવાથી તેને સૌરતિથિ કહેવાય જ નહિ. અર્થાત્ ઉપવાસ આિ ઉચ્ચાર કમાસની અપેક્ષાએ, તિથિએની આરાધના ચંદ્રમાસની અપેક્ષાએ અને વ્રતનિયમાદિ અહેારાત્રની અપેક્ષાએ કરાય છે. આમ હાવાને લીધે તુમાસ જ્યારે એ થાય ત્યારે એક અવસરાત્ર માનીને તેની આગલી તિથિને ક્ષીણુ માનવાની જરૂર થઈ જાય છે પણ વૃદ્ધિ તે। હોય જ નહિ, પણ શાસ્ત્રોમાં જે ‘અતિરાત્ર' કહીને વૃદ્ધિ જણાવે છે તે તિથિની વૃદ્ધિ માટે કે સૂર્ય દિવસની વૃદ્ધિ માટે નથી પણ અહેરાત્રની વૃદ્ધિ માટે છે. જો તિથિ લઇએ તેા પર્ફ્ે વધવી જોઇએ અને સૌર દિવસ લએ તા ૬ દિવસ વધે માટે અહારાત્ર જ છ વધે એમ સમજવું. પ્રશ્ન ૯૦૨–‘તું ખાલક છે. અણુસમજુ છે અને ધર્મને અજાણ્ છે’ એવા માતાપિતાના કથનના ઉત્તરમાં, ‘જાણું છું તે નથી જાણુતે અને નથી જાણતા તે જાણું છું' એમ કહેવુ વ્યાજબી છે ? સમાધાન-અતિમુક્ત મુનિ માતાપિતાને એમ જણાવે છે કે–રાગ અને દ્વેષ એ એ આલવાળા હાય તે બાલ કહેવાય, પણ હું તેા રાગદ્વેષને ટાળવા તૈયાર છું અને તેમાં ખરી સમજણુ ભરણુથી બચવામાં અને દુર્ગતિથી આત્માને બચાવવામાં ગણાય. તેમાં આયુષ્યના અભાવથી મરણ થાય છે એ સમજુ છું. પણ મારૂં મરણ કર્યાં? કેમ ? કેટલે કાલે ? અને કયારે થશે? એ હું જાણતા નથી. (અર્થાત્ અનિયમિતપણે મરણ આવે છે માટે સમજણુતી સાથે જન્મ-મરણને ટાળનાર સંયમ માર્ગ લેવા જોઇએ.) વળી જીવેા નરક, તિય ́ચ, મનુષ્ય અને દેગતિમાં ભમે છે તે Page #126 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૯૧ ક્યા પ્રકારનાં કર્મબંધનથી તે હું નથી જાણતો, પણ પિતાનાં કર્મોથી જીવ ચારે ગતિમાં ભમે છે એમ જાણું છું. (અર્થાત ચારેય ગતિમાંથી બચવા માટે મારા આત્માને સંયમમાં જોડી દઉં છું કે જેથી તે કર્મો લાગે જ નહિં) આવી રીતે અતિમુક્તક કુમારે પોતાના બાળપણને અભાવ જણાવી, મરણની અનિયમિતતાથી સંયમની ઉતાવળતા કારણરૂપ જણાવી કુટુંબનું અશરણપણું જણાવી ચારેય ગતિથી બચાવનાર સંયમનું શરણપણે જણાવ્યું તેથી માબાપે દીક્ષા અપાવી. આ હકીકત માટે જુઓ અંતગડ સૂત્ર પા• ૨૪ अतिमुत्त कुमार अम्मापितरो एवं व०-बालेसि ताव तुम पुत्ता! असंबुद्धेसि०, किं नं तुम जाणसि धम्म ? तते से अतिमुत्ते कुमारे अम्मापियरो एवं व०-एवं खलु अम्मयातो! ज चेष जाणामि त चेव न याणामि ज चेव न याणामि त चेव जाणामि । तएण 'तं अहमुत्त कुमार अम्मापियरो एवं व०-कहनं तुम पुसा ! जचेव जाणसि जाव त चेव जाणसि ? त० से अतिमुत्ते कुमारे अम्मापियरो एवं-जाणामि अह अम्मतातो ! जहा जाएणं अवस्समरियव्व, न जाणामि अह अम्मतातो ! काहे वा कहिं वा कह वा केचिरेण वा?, न जाणामि अम्मताओ ! केहिं कम्माययणेहिं जीवा नेरइयतिरिक्खजोणिमणुस्सदेवेसु उववज्जति, जाणामि ण अम्मायातो ! जहा सतेहिं कम्मायाणेहिं जीवा नेरइय जाव उववज्जति। પ્રશ્ન ૯૦૩-અતિમુક્ત મુનિએ દેશના સાંભળીને વૈરાગ્ય મેળવ્યો હતો કે સ્વયં મેળવ્યો હતો ? સમાધાન-શ્રીભગવતીજી તથા શ્રીઅંતગડ એ બે સૂત્રોમાં તેમને અધિકાર છે તેમાં શ્રીભગવતીજીમાં જે અતિમુક્ત મુનિને અધિકાર છે તેમાં માત્ર પાત્રોને તરાવવાના અધિકાર સિવાયને ઈરિયાવહી કે કેવલજ્ઞાનને અધિકાર નથી, શ્રીઅંતગડસૂત્રમાં તો ભગવાન શ્રીગૌતમસ્વામીજી Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૨ સાગર સાથે ગામમાંથી આવી ભગવાન શ્રી મહાવીરદેવની દેશના સાંભળીને વૈરાગ્ય પામ્યા, એમ સ્પષ્ટપણે જણાવે છે. પ્રશ્ન ૯૦૪-અતિમુક્તમુનિજીને તેમના માતાપિતાએ દીક્ષા લેતા કવા માટે શું કહ્યું અને અતિમુક્તમુનિજીએ તેને શો ઉત્તર આપો ? સમાધાન-અતિમુક્તમુનિએ ધર્મ સાંભળવાથી પિતાને વાગ્ય થયેલે જણાવી, માતપિતા પાસે દીક્ષાની આજ્ઞા માગી ત્યારે માતાપિતાએ જણાવ્યું કે, “તું બાલક છે, અણસમજુ છે, અને તું ધર્મને શું જાણે ? ત્યારે તેમણે ઉત્તરમાં એમ જણાવ્યું કે- હે માતાજી ! હે પિતાજી ! હું જે જાણું છું તેજ નથી જાણતો અને જે નથી જાણતો એજ જાણે છે.” પ્રશ્ન ૯૦૫-જાણું છું તે નથી જાણતા વિગેરે કહેનાર અતિમુક્ત મુનિ કેટલા મૃતને ધારણ કરનાર હતા ? અને ઇરિયાવહીને પણ ખરે અર્થ નહોતા જાણતા એ ખરું? સમાધાન-તે અર્ધમત્તા (અતિમુક્ત) મુનિજી અગીયાર અંગને ધારણ કરનાર હતા એમ શ્રીઅંતગડસૂત્રકાર જણાવે છે. તેઓ ઇરિયાવહીને અર્થ નહોતા જાણતા” એ વચન શાસ્ત્રથી વિરૂદ્ધ છે. રામદીનો અર્થ જાણતા હોવાથી તે પશ્ચાત્તાપ થયો એમ ઉપદેશપ્રાસાદ કહે છે. પ્રશ્ન ૯૦૬-શ્રીઆર્યરક્ષિતરિજીના પિતાના પ્રસંગ પછી ચોલ પદો નિયમિત થયો માત્રકની પ્રવૃત્તિ થઈ એમ ખરૂં ? અને આરક્ષિતસૂરિ મહારાજે કાલ કર્યો ત્યારે તેમના પિતા હતા ? સમાધાન-(ાવ ૦િ ૦ રૂ૦૧) કુળ, જાહિદ गछतुवाणहकुडिआब भसुत्ताणि ण मुयइ, मत्तएण चेव सन्नाभूमि गम्मह-आयरिआ भणति-आणेह साडय', ताहे भणइ-किं एत्थ साडएण ?, दिलुज दिव्व, चोलपट्टओ चेव भवउ, एव ता सो चेलिपट्ट गिहाविओ Page #128 -------------------------------------------------------------------------- ________________ સમાધાન पा. ३१०-जहाऽह' वट्टिओ फग्गुरक्खिअस्स गुट्ठामाहिलस्स य तहा तुम्हेहिं वट्टिअन्वं । __प्रव्रज्याविधाने पृ० ७ मवृत्त्या वर्तितव्य' मे बन्धौ मम च मातुले । साधुसाध्वीगणेऽन्यस्मिन् । उत्तराध्ययने पा. ९७-जइ मम जुवलएण। ताहे ते भणतिअच्छह तुब्भे कडिपट्टिएण । मत्तएणचेव सन्नामूमि गम्मइ । आणेह साडय', ताहे भणइ-किं ब साडएणति, ज दहब्ब त दि8, चोलपट्टओ चेव मे भवउ एवं ता सेो चोलपट्टपि गिहाविओ . ૨૭રૂ sવિ મણિ વદ પુરાણअस्स गुट्ठामाहिलस्स य तहा तुम्हेहिऽवि वहिअस्व। આ વિગેરે પાઠો જેનારને સ્પષ્ટ માલૂમ પડશે કે શ્રી આર્યરક્ષિતસૂરિજીના વખતથી ચલપટો નિયમિત થયો નથી. “નગ્ન” શબ્દ જે ત્યાં વાપર્યો છે તે લપટ્ટાને લીધે જ છે; નહિ કે સર્વથા વસ્ત્રના અભાવને લીધે. વળી “માત્રક આપીશું” એવું વિધાન નથી કરતા પણ “માત્રથી ઠલ્લે જવાશે” એમ કહેલ છે. સ્થવિરકલ્પના ચૌદ ઉપકરણોમાં અસલથી માત્રકની હયાતી હતી. એમ કહી શકાય કે જે માત્રકને ઉપયોગ સંજ્ઞાભૂમિમાં (થંડિલભૂમિમાં) ન થતો હોય અથવા સામાન્ય સાધુ માટે ન થતું હોય તે વખતથી સામાન્ય સાધુ માટે પણ થયું હોય અથવા અન્યદર્શનની સત્તા કે મહત્તાને અંગે શાસનના બચાવ, કે હેલનાના નિવારણ માટે, ચૌદ ઉપકરણના માત્રકથી જુદું માત્રક રાખવાનું કર્યું હોય તેથી શિથિલતાની આચરણ ન ગણાય. આચાર્ય મહારાજ પિતાના કાલ વખતે ભાઈ અને મામાની ભલામણ કરે છે પણ પિતાની ભલામણ નથી કરતા તેથી તેમના કાલધર્મ વખતે તેમના પિતાની હયાતી હોવાનો સંભવ નથી. પ્રભાવક ચરિત્રમાં “માતુલ, ભ્રાતા અને પિતા” એમ કહી ભલામણ કરી” એમ કહ્યું છે પણ “પિતા” શબ્દ પહેલે ન હોવાથી માત્ર આદર જણાવી પૂજ્યપણુવાળા અન્ય પુરૂષો લીધા ગણાય. Page #129 -------------------------------------------------------------------------- ________________ , સાગર પ્રક્સ ૯૯૭-ભગવાન શીવજીસ્વામીજીએ છ માસની ઉમ્મરમાં માસિચ ઇસુ જ એ વચનથી દીક્ષાવાળા ગણાયા છે, વળી આવશ્યકની શ્રીહરિભદ્રસૂરિઆદિની ટીકાઓમાં પણ ત્રણ વર્ષની ઉંમરે દીક્ષા દીધી' એમ લખ્યું છે. યુગપ્રધાનમંત્રમાં આઠ વર્ષ ગૃહસ્થપણા પર્યાય લખ્યો છે. તે એ ત્રણેયને મેળ કેમ મળે ? સમાધાન-ભગવાન શ્રીવજીસ્વામીજીને તેમની માતાએ સાધુને વહેરાવ્યા તે અપેક્ષાએ છ મહિનાની દીક્ષા માની છે. આટલા માટે જ શાસ્ત્રકારોએ શય્યાતરકુલમાં વજીસ્વામીજીનું પાલન થતું હતું ત્યાં પણ “યુગપયા ય સે દો’ એમ પ્રાસુકથી પોષણ જણાવેલ છે. પછી ત્રણ વર્ષની વયે રાજસભા સુધી તેમની માતાની તકરાર પહોંચતાં, ત્યાં પણ પરિણામમાં રાજસભામાં રજોહરણને સ્વીકારથી દીક્ષાથી અલંકૃત કરવામાં આવ્યા અને શય્યાતરને ત્યાં ન રાખતાં તે દીક્ષિત વજીસ્વામીજીને સાધ્વીના ઉપાશ્રયે રાખ્યા. પછી આઠ વર્ષની વયે વડી દીક્ષા અપાઈ પછી સાધ્વીને ઉપાશ્રયે રહેવું બંધ કર્યું, તેથી વડી દીક્ષાની અપેક્ષાએ આઠ વર્ષ ગૃહસ્થપર્યાયમાં ગણ્યા. આ સિવાય બીજું પણ સમાધાન બહુશ્રુત કરે તે તે ના નહિ. પ્રશ્ન ૯૦૮-સાધુઓ સાધુ પાસે આલેયણ લે છે તેમ સાધ્વીઓ સાધ્વીઓ પાસે આલેયણ કેમ નથી લેતી ? સમાધાન-સાધ્વીઓને જેમ દષ્ટિવાદ ન ભણાવાય તેવી રીતે આર્યરક્ષિતરિજી પછીથી આચારપ્રકલ્પઆદિ છે સૂત્ર આપવાના નિષેધને અંગે સાધ્વીઓને પણ આયણ લેવાનું આચાર્યાદિક સાધુઓ પાસે જ હોય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૯૫ પ્રશ્ન ૯૦૯શ્રી આર્યસિંહગિરિજીના શિષ્યની ગણનામાં, શીવજસ્વામીજીને આર્યસમિતસૂરિજી કરતાં પહેલાં કેમ કહ્યા સમાધાન-શ્રીઆર્ય સમિતસૂરિજી તો શ્રીવજીસ્વામીજીના અર્પણ પહેલાના દીક્ષિત હોવાથી મોટાજ છે પણ ધનગિરિજી મહારાજના સાહચર્યથી શ્રીવજીસ્વામીજીને ક્રમાંકે બીજા (બીજે નંબરે) ગણ્યા છે પણ આગલા પરંપરા ચલાવતાં આર્યસમિતસૂરિજીની બ્રહ્મદીપિકા શાખા પહલી લઈ પછી વજીસ્વામીજીની શાખા લીધી છે તે ધ્યાન બહાર જવા દેવું નહિ. પ્રશ્ન ૯૧૦-શ્રીવજસ્વામીજીને પુરી” નામની નગરીના શ્રાવકોએ ‘ચિત્યપૂજાજ મહાન ધર્મનું અંગ છે એમ માનીને પુષ્પ લાવવા વિનંતિ કરી છે? સમાધાન-પુરી' નામની નગરીના શ્રાવકે શ્રીજિનેક્ત ધર્મના સર્વ અંગે અંગ તરીકે માનતા હતા, પરંતુ બૌદ્ધોએ, રાજા પોતાના ધર્મને હોવાથી, ઈર્ષાને લીધે ફૂલે રોકાવ્યાં હતાં. યાવત પર્યુષણ સરખા દેવતાના અનુકરણથી પણ મહાપૂજા કરવાના દિવસો છતાં પુષ્પ ન મળવાથી શાસન હેલના ગણી તે ટાળવા શ્રીવાસ્વામીજીને વિનંતિ કરી. અને તેથી કમને પણ શ્રીવાસ્વામીજીને પુછપ લાવવાનું મન થયું, અને તેથી જ તે પ્રસંગને અંગે, શ્રીનિર્યુક્તિકાર મહાત્મા, અન્યશાસન તરફથી થતી અવહેલના અને શાસનની પ્રભાવનાના મુદ્દા જણાવે છે, પણ પ્રજાને. મુદ્દો જણાવતા નથી. બીજા સાધુઓ જે આનું આલંબન લે તે ફટ ગણવામાં આવ્યું છે. પ્રશ્ન હ૧૧-શીવજીસ્વામીજીના સમય સુધી મુનિઓ પ્રાયઃ વનમાં રહેતા હતા એમ ખરું? સમાધાન-શ્રાવિકા જયંતીનું પ્રથમ શયાતરીપણું, સુસ્થિત આચાર્યનું ક૯૫કને ત્યાં રહેવું. શ્રી આર્યસુહસ્તિસૂરિજીનું યાનશાલામાં રહેવું, બ્રહ્મચર્યની નવવાડે, શ્રીઆચારાંગ તથા શ્રીદશવૈકાલિકમાં જણ Page #131 -------------------------------------------------------------------------- ________________ દિક સાગર વાયેલ શબ્દરૂપાદિથી વસતિની પ્રતિબદ્ધતા તથા તેના અનતિક્રાંતાદિ ભેદો આદિને જાણનારે તેમ ન માને, કથંચિત વનવાસની તો ના નહિ. પ્રશ્ન ૯૧ર-શ્રીનંદીસત્રને રચનાર કેણ, શ્રીદેવવાચકછ કે શ્રીદેવહિંગણિક્ષમાશ્રમણ છે? સમાધાન–શ્રીનંદીસૂત્રને ઉદ્ધારનારા શ્રીદેવવાચકછ છે. તેમના ગુરૂનું નામ શ્રીદૂષ્યગણીજી છે, અને તેઓ શ્રી આર્યમહાગિરિજીની પરંપરામાં છે અને શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણજી તે સાંડિલ્યગણીના શિષ્ય છે અને શ્રી આર્યસુહસ્તિસૂરિજીની પરંપરામાં છે એમ નંદીસૂત્ર અને કલ્પસૂત્રમાં સ્પષ્ટ છે. લેખન દ્વારા સર્વ સૂત્રોના ઉદ્ધારક હેવાથી શ્રીદેવદ્ધિગણિક્ષમાશ્રમણજીને શ્રીનંદીસૂત્રના કર્તા કહે તો જુદી વાત. પ્રશ્ન ૯૧૩-કેટલેક રથાને “ચંદ્રકુલ' લખાય છે. કેટલેક સ્થાને “ચંદ્રગચ્છ લખાય છે તેનું કારણ શું ? સમાધાન-એક આચાર્યની સંતતિને કુલ અને સાપેક્ષ કુલના સમુદાયને ગણ અને ગણના સમુદાયને સંધ કહેવાય એવું શાસ્ત્રીયવચન વિચારતાં જણાશે કે–અમુક પરંપરાની અપેક્ષાએ ચંદ્રકુલ હોય અને જ્યારે તેમાંથી બીજા ગહેના ભેદ જૂદા નીકળ્યા હોય ત્યારે તેજ ચંદ્રકુલવાળાને જ ચંદ્રગ૭ (ગણ) લખાય, ગચ્છ શબ્દનું મૂલ વડગચ્છ પછીનું જણાય છે. પ્રશ્ન ૯૧૪–શ્રીઆર્યરક્ષિતછની ઉમ્મર દીક્ષાની વખતે કેટલી ? સમાધાન-શ્રીપંચક૯૫ચૂર્ણિમાં સેળ વર્ષ પછી શૈક્ષનિષ્ફટિકા નામને દેષ માબાપની રજા ન હોય તે પણ નથી લાગતો એમ જણવવાપૂર્વક શ્રી આર્ય રક્ષિતસૂરિજીની દીક્ષાને શૈક્ષનિષ્ફટિકા દેલવાળી જણાવે છે. તેથી તેમની દીક્ષા વખતે ઉમ્મર સેલની અંદરજ હેય, અને યુગપ્રધાનમંડિકામાં તેમને ગૃહસ્થ પર્યાય અગીયારજ વર્ષને લખેલો છે, કેટલેક સ્થાને તે પર્યાય બાવીસ વર્ષને જણાવાયો છે તે ત્યાં શૈક્ષનિ. Page #132 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ફેટિકા ગણાય નહિ. માત્ર રાજાદિના ઉદ્મવ્યાજનના ભયથી અન્યત્ર ગયા છે માટે રાજાદિની અપેક્ષાએ ત્યાં તે દોષ લેવાય, પણ સામાન્યતઃ સેલ વર્ષ પછીજ રજા વગર પણ દીક્ષા થાય તેમાં નિષ્ફટિકા દેષ નથી એમ શ્રીભાષ્યકાર તથા શ્રીચૂર્ણિકારે એફખું લખે છે. પ્રશ્ન ૯૧૫- શ્રીયંરક્ષિતસૂરિજીને સ્વર્ગવાસ વીર સંવત ૧૮૪ માનો કે ૫૮૩માં માન? સમાધાન-ગોષ્ઠા માહિલનુ નિપણું વીરસંવત (નિર્વાણ) ૫૮૪ વર્ષે થયું એમ શ્રીઆવશ્યકનિયુક્તિ, શ્રીઉત્તરાધ્યયનનિયુક્તિ તથા શ્રી વિશેષાવશ્યકભાષ્યમાં સ્પષ્ટપણે જણાવેલ છે અને આચાર્ય મહારાજના કાલધર્મ પછીજ ગેષ્ઠા માહિલ નિવ થયેલ છે સંભવ છે કે સ્ત્રી વર્ષની ગણતરીએ ચેમાસામાં આચાર્યશ્રીજને કાલધર્મ થયો હોય અને માસા પછી ચેષ્ઠા માહિલ નિદ્ભવ થયા હોય. પ્રશ્ન ૯૧૬-શ્રીકાલિકાચાર્ય મહારાજદ્વારા ઉજયિનીના ગર્દભિલ્લ રાજાને ઉચહેદ થયા પછી ત્યાંની (ઉજજયિનીની) ગાદીએ કોણ બેઠું અને તેને રાજ્યધર્મ કયે ? સમાધાન-જે શાહિને ત્યાં શ્રીકાલિકાચાર્ય મહારાજ રહ્યા હતા તે શાહિ ઉજજયિનીની મુખ્ય ગાદીએ બેઠે અને જેડે આવેલા બીજા શાહિઓ માંડલિક તરીકે થયા અને તેઓ જૈનધર્મને જ રાજ્યધર્મ ગણતા હતા. એમ શ્રીમાલધારી હેમચંદ્રાચાર્ય મહારાજ પુષ્પમાલાવૃત્તિમાં જણાવે છે. પારસદેશમાં રાજાને શાહિ તરીકે અને રાજાધિરાજને શાહનશાહ તરીકે ગણતા. તેઓને વંશ હોવાથી તેઓ શકકુલ અથવા શક તરીકે ગણાયા. પ્રન ૯૧૭-વિજયસૂવાળાઓએ પપન ઘટઘટ વિચાર લખે છે તેમાં શ્રી કાલિકાચાર્યે સભા સમક્ષ કલસૂત્ર વાંચ્યું”. એમ જણાવે છે તેનું કેમ ? સમાધાન ભગવાન શ્રીહરિભદ્રસૂરિજીના વખત સુધી તે સર્વત્ર સંવછરીપડિકમણું કરીને જ સાધુઓ શ્રીકલ્પસૂત્રની પાંચમી વાચના Page #133 -------------------------------------------------------------------------- ________________ સાગર સાંજે જ કરતા હતા. માત્ર શ્રીનિશીથચૂર્ણિકાર કરતાં પહેલાંથી આનંદપુરમાં મૂલચૈત્યમાં જ દિવસે કલ્પસૂત્ર વંચાતું હતું. એટલે તે વિચાર પ્રમાણે નથી તે ૯૯૩માં આનંદપુરમાં વાચના થઈ. અને તેથી તેને શરૂ કરનાર શ્રી કાલિકાચાર્ય મહારાજા પણ નહેતા પ્રશ્ન ૯૧૮-તે “ધટાઘટમાં જણાવ્યું છે કે પાંચમની સંવછરીને પલટે આનંદપુરમાં પુત્રના શોકને નિવારવા લેકે આવવાના હતા તેથી થયે અને યુવસેનરાજાએ આજ્ઞાપૂર્વક કરાવ્યું તે શું સાચું છે ? સમાધાનશ્રીનિશીથચૂર્ણિઆદિ પ્રમાણિક શાસ્ત્રોમાં તે સંવછરીની તિથિનું પરાવર્તન પ્રતિષ્ઠાનપુરમાં થયેલું છે. જોકેના અનુયાયિપણાને લીધે ઈન્દ્રમહત્સવને લીધે કરાયું છે અને સાતવાહન રાજાની વિનંતિથી કરાયેલું છે. માટે ઘટઘટ વિચારમાં જે આ પ્રમાણે લખ્યું છે તે શાસ્ત્રથી વિરોધી હાઈને સમ્યગ્દષ્ટિઓને માનવા લાયક જ નથી. તે ઘટાઘટમાં આ પ્રમાણે લખેલું છે– अधुना लोका:! शृण्वन्तु भाद्रपदशुपक्लश्चम्यां श्रीकालिकमूरीणां वार्षिक पर्व करणीयमस्ति अतस्ते । सूरिवराः ध्रुवसेनराजानमाहूय कथितु लग्नाः । भो राजन् ! पञ्चम्यां वार्षिक पर्व अस्ति તળાઈ જાન્તચં કારા તા રાશા માં સ્વામિન! તાં, 'लोगविरुद्धश्चाओ' इति वचनात् पञ्चम्यां अस्माकं पुत्रशोकनिवारणार्थ सर्वाः प्रजाः आगमिष्यन्ति तदा श्रीमतां पावें वार्षिकप महोत्सवार्थ ममागमन न भविष्यति, अतः षष्ठयां वार्षिकपर्व कर्तव्यम् । इति कथयित्वा राजा स्वसदने गतः । अथ तः सूरिपादैः सर्व गीतार्थानाचार्या श्च स मेल्य राजावदातः कथितः, तदा सवै गीतार्थ रक्त-यूयं महाप्रभावका: श्रीमद् वीरवचनत: तत्रभवतां वचन प्रमाण, पर पष्ठ्यां वार्षिक पवन जायते । कुतः ?, आयुरनित्यम् । अतश्चतुर्थ्या वार्षिक पर्व कर्तव्यम् । इति गीतार्थानां वचनमुरीकृत्य चतुर्थ्या संघसमक्ष राजपुरस्सर Page #134 -------------------------------------------------------------------------- ________________ સમાધાન વાર્ષિ પ્રતિમા તુમેa iા વધારે આશ્ચર્યની વાત તો એ છે કે-એજ ઘટઘટ વિચારમાંજ “સાહળા રા’ વિગેરે બે ગાથા આવી છે તેથી ધ્રુવસેન રાજાએ સંવછરીની તિથિ પલટાવરાવી” એવું તેનું લખાણ જુઠું કરે છે. પ્રશ્ન ૯૧૯- વિશ્વ વસ્તુશી ઊર્જા માણી શુ થTwસ્વૈન સ્ત, પ ચાતુર્માસિફાઇ ઝા ના તિ” એમ એ ઘટાઘટમાં તવતરંગિણુને નામે જણાવ્યું તે સાચું છે? સમાધાન-ત્તિથી માંડીને ‘' સુધીને પાઠ તે તત્ત્વતરંગિણીમાં છે, પરંતુ “વર'થી લઈ જે આગલ પાઠ છે, તે આસુરવાળાએ જુઠ્ઠો લખે છે, તત્ત્વતરંગિણકાર તે બધી પુનમે માન્ય ગણે છે. જુઓ ગાથા ૫ (પાંચ)મીની ટીકાને પાઠ 'यद्यप्यागमे चातुर्मासिकसम्बन्धिन्यस्तिस्रः पौर्णमास्य अमावास्याश्च पुण्यतिथित्वेन महाकल्याणतया प्रख्याता आराध्यत्वेनोक्तास्तथापि क्वापि श्रावकाणां केवल पौपधव्रतमेवाश्रित्य सामान्येन गृहीता दृश्यन्ते अतस्तदपेक्षयैव युक्तयो दृश्यन्ते. પ્રશ્ન ૯૨૦-ઘટઘટ વિચારમાં જણાવે છે કે – ‘यदा पूर्णिमा क्षीयते यदा तत्तपः त्रयोदश्यां क्रियते, तदनंतर चतुर्दश्यास्तपः क्रियते, यतश्चातुर्मासिक चतुर्दश्यां वर्तमानत्वात् (मान) पूर्णिमादिनस्तु क्षय प्राप्तः अतः त्रयोदश्यां पूर्णिमायास्तपः पूर्यते, तपोविनिमये संमेाहा नैव काय:। અર્થાત પુનમના ક્ષયે તેને તપ તેરશ કરવો અને પછી બીજે દિવસે ચઉદશને તપ કરે, કેમકે ચઉમાસી ચઉદશમાં છે, અને પુનમને દિન તો ક્ષય પામે છે, માટે તેરશે પુનમનો તપ કરે, તપની ફેરફારીમાં મુંઝાવું નહિ. આવું આનંદરિવાળાનું કથન કેમ ન માનવું ? સમાધાન-પ્રથમ તે પુનમના ક્ષયે તેને તપ તેરશ કરવાને હેત Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાગર તા શ્રીહીરસૂરિજી, ક્ષીણપુનમના તપના માટે ચાયાં’એમ સ્પષ્ટપણે કહી દેત, પણ ત્ર્યાશીવતુ ચે:' એમ દ્વિવચનથી ન કહેત; માટે ઉપર જણાવેલ આનંદસૂરિનું વચન શ્રીહીરસૂરિજીના કથનથી વિરૂદ્ધ છે. વળી વ્યવહારથી પણ તેરશે પુનમ કરવી અને તે પુનમથી બીજે દિવસે ચઉદશ કરવી એમ કરવું એ અધટત જ છે. એ બધા કરતાં શ્રીહીરસૂરિજી જ્યારે બારેય માસની પુનમે ઇન્હેં તિદ્દીન મળ્યું નિ’એવા શ્રાદ્ધતિકૃત્યના વચનથી આરાધવા લાયક ગણે છે ત્યારે આ આન ંદસરવાળા ત્રણ ચૌમાસીતીજ પુનમેા આરાધવા લાયક છે' એમ જણાવે છે અતે તેથી માસી ચૌદશ એ વિગેરે’ ખેલે છે તે સર્વોથા ખેતુ જ છે આ સ્થાને એક વાત આનંદસરવાળાની ઢંગધડાવગરની છે તે ધ્યાનમાં રાખવી. તે વાત એ છે કે—આનંદસૂરિવાળા ત્રણ પુનમેા જે ચઉમાસીની છે તેજ આરાધવા લાયક માને છે, પણ ખારેય માસની પુનમેાને આરાધવા લાયક માનતા નથી. અને તેથી તે આનંદસૂરિવાળા ચઉમાસી પુનમના ક્ષયે તેરશને ક્ષય માને છે, અને તે સિવાયની નવ પુનમેાના ક્ષય હોય ત્યારે પડવાને ક્ષય માને છે, છતાં આ ઉપરથી પણ એટલું તેા ચેસ છે કે–નવામતવાળાની માફક ચૌદશ અને પુનમને ભેળાં માનીને બનનારા ભેળસેળપ'થીએ તેા નથી તેા દેવસૂરવાળા કે નથી તે। આણુસૂરવાળા, કેમકે પુનમના ક્ષયે દેવસૂરવાળા બારેય માસ તેરશના ક્ષય કરે છે અને આણુસૂરવાળા ત્રણ ચઉમાસીની વખતે તેરશનેા અને નવ વખત પડવાના ક્ષય માને છે. જો કે તપ તેા અતિક્રાંત અને અનાગતકાલે પણ બની શકે છે, પણ તેવા તપની વખતે તે તિથિની માન્યતા કરવી તે તે। નિષ્પ્રયેાજન અને અયેાગ્યજ કહેવાય વળી આશ્ચર્યની વાત તેા એ છે કે-ચૌદશના ક્ષયે તેરશના ક્ષય કરી ચઉમાસી કે પક્ષી તેરશે થાય પણ પુનમના ક્ષયે પક્ષી ઉમાસી તેરશે ન થાય એવું કથન વ્યાજખી ગણાવા માગે છે ક્ષયના પ્રસંગમાં સામાન્ય તિથિને ભાગ લેવા, તેરશે ચઉદશને અને દશે પુનમના ભાગ છે, પણ તેરશે તેા ક્ષીણુ પુનમને ઉદ્ય, Page #136 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૦૧ સમાપ્તિ કે ભગ એકડેય નથી તે પછી તેરશે કયા કારણથી પુનમ માનવી અને પુનમને તપ શાથી યોગ્ય ગણાય? પ્રશ્ન ૯૨૧-જ્યારે ટીપણામાં પુનમની વૃદ્ધિ હોય ત્યારે સ્પષ્ટપણે, માને કે–શનિવારે તેરશ તો રવિવારે ચઉદશ અને સેમ તથા મંગળવારે પુનમ હોય, અને તે વખતે શનિવારે તેરશ કરવા સાથે રવિવારે પણ તેરશ કરાય અને સમવારે ચઉદશ કરી મંગળવારે પુનમ કરાય છે. તેમાં રવિવારે ચઉદશને ઉદય હતો છતાં તે દિવસે ચઉદશ ન માનતાં સોમવારે વગર ઉદયે ચઉદશ માની, એ સર્વ ઉદયના સિદ્ધાંતનો અનાદર કરનાર, અને ઉદય, સમાપ્તિ કે ભોગ ન હોય તેવી તિથિઓ તે તે દિવસે માનવાથી મિથ્યાવાદ બોલનાર ન કહેવાય ? સમાધાનને તિથિ પ્રમાણ કરવી કે જેમાં ઉદય હેય એ વાતને કોઈપણ નથી માનતું એમ છેજ નહિ, પરંતુ આ વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે-ઉદયવાળી તિથિને પ્રમાણ કરવી એવા વિધાનની જ જરૂર શી? કહેવું જોઇશે કે તિથિના પ્રારંભની અપેક્ષાએ, ભગવટાની અપેક્ષાએ, પ્રતિક્રમણ વખતે હવાની અપેક્ષાએ, સમાપ્તિની અપેક્ષાએ, તિથિનું આરાધન કરવામાં આવે તે ઉપવાસ, છઠ્ઠ, અમઆદિ ન બને, કેમકે તે ઉપવાસ આદિ તે બે સૂર્યોદયનાં આંતરાની સાથે સંબંધ રાખ નારા છે. વળી દેશાવકાશિક, પૌષધ અને અતિથિસંવિભાગ જેવા વ્રત કે જે તિથિઓને દિવસે અવશ્ય કરવાનાં હેય છે અને તે પણ અહેરાત્ર કે દિવસ અગર રાત્રિથી પ્રતિબદ્ધ હોય છે માટે તિથિના પ્રારંભ, બેગ કે સમાપ્તિ ગમે ત્યારે હેય તે પણ તિથિને અતિથિના અહેરાત્રની સાથે સંબદ્ધ કરવાને માટે જ જે તિથિમાં સૂર્યોદયને સંબંધ થાય તે તિથિને પ્રમાણુ ગણવી એટલે સૂર્યોદયને ફરસવાવાળી તિથિ છે એમ ગણવી અને સૂર્યોદયને ફરસવાવાળી તિથિ ભલે થોડી હોય કે ઘણી હેય તે પણ તેની હયાતી ન ગણવી, પણ ક્ષય પામેલી ગણવી, ઉપર જણાવેલી હકીકત સમજનારે સ્પષ્ટપણે સમજી શકે કે અહીં તિથિપણાનું વિધાન Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ સાગર નથી પણ તિથિની ગણતરીનું અને પ્રમાણિકતા એટલે આરાધનામાં ઉપયોગીપણાનું વિધાન છે અને તે જ વાત શાસ્ત્રકારે પ્રમા” શબ્દ વાપરીને સ્પષ્ટ કરે છે અહીં તિથિનું વિધાન નથી. પણ તિથિની પ્રમાણિકતા એટલે આરાધનાની ઉપયોગિતાનું વિધાન છે પણ તે ઉદયયુક્તતાને ઉદ્દેશીને કહે છે અને તેથી જ “ક્ષ પૂર્વાને અર્થ એ જ કરવો પડે છે કે સૂર્યોદય વિનાની તિથિ હોય ત્યારે તેનાથી પૂર્વની ઉદયવાળી તિથિને પ્રમાણ માનવી એટલે ઉદયવાળી એકમઆદિને ઉદયવાળી બીજ આદિ માનવી અને એજ હિસાબે “વૃદ્ધો મર્યા તથા ને અર્થ એજ કરવો પડે કે તિથિની વૃદ્ધિ હોય ત્યારે “1” એટલે બીજી તિથિને જ ઉદયવાળી ગણને પર્વતિથિપણે માનવી એટલે જેમ ક્ષયમાં પડવા આદિને ઉદય બીજઆદિના ઉદયપણે લેવો. તેવી જ રીતે બીજી બીજઆદિને સૂર્યોદય જ બીજઆદિપણે માનવો એટલે પહેલી બીજનો સુર્યોદય એ બીજનો સૂર્યોદય જ નહિ પણ તેને પડવાનો સૂર્યોદય માન. અને આજ કારણથી આચાર્ય મહારાજ શ્રી હીરસૂરિજી બીજી અગીઆરસ વિગેરેને ઔદયિકી તિથિ ગણે છે. અને પહેલી બીજ વિગેરેને અનૌયિક ગણીને સ્પષ્ટપણે પડવાઆદિપણે જણાવે છે. આ સવ હકીકત વિચારનારને સ્પષ્ટપણે માલુમ પડશે કે માત્ર આરાધનાના અંગેજ ઉદયવાળી પ્રમાણ. પૂર્વોદય પ્રમાણ અને ઉત્તરદય પ્રમાણ આ વ્યવસ્થા કરવામાં આવી છે અને તેથી શાસ્ત્રકારે સ્પષ્ટ કહે છે કે ઉદય ન હોય તો પણ એટલે પર્વ તિથિનો ક્ષય હોય તો પણ ઉડાવવી નહિ. અછતો પારકો ઉદય પણું આરાધના માટે લે અને છતો પણ ઉદય આરાધના બેવડાઈ ન જાય માટે ન ગણવો. આ વસ્તુ જે બરોબર મગજમાં ઉતરશે તો સ્પષ્ટ થશે કેશનિવારે અને રવિવારે તેરશ માનીને, સમવારે ચૌદશ તથા મંગળવારે પુનમ માનવી તેજ વ્યાજબી છે. વળી પુનમ કે અમાવાસ્યાના ક્ષયની વખતે તે તેરશે ચઉદશને અને ચઉદશે પુનમ અમાવાસ્યાનો ભોગ હોવાથી જેમ એક પર્વની આરાધનાની રક્ષા માટે કરાય છે તેમ બે Page #138 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૦૩ પર્વની આરાધનાની રક્ષા માટે બે ઉદ પારકા લેવા પડે અને ભોગમાત્રની અપેક્ષા જ રખાય એમાં આશ્ચર્ય શું? પ્રશ્ન ૯૨૨-ઘટાઘટ વિચારમાં “જિં ચતુર્દશી વર્ણમારી સ્યુમે સારાચ્ચન સંમતે તઃ, વરં ચાતુર્માસક્ષણ પ્રાણાઃ નાન્યાઃ ” આવી. રીતે લખીને માસીની પુનમોજ આરાધવા યોગ્ય જણાવે છે તે શું સાચું છે? - સમાધાન-આનંદસૂરિગ૭વાળાઓ ચઉમાસી સિવાયની પુનમ માનવાની ના કહે ને અને ચઉમાસી તે વર્તમાનમાં ચઉદશે થાય છે એટલે તેઓને એકપણુ પુનમ આરાધવાની રહેશે નહિ. ખરી સ્થિતિએ જેમ પંચમી સ્વયં તિથિ છતાં સંસ્કારી તરીકે આરાધાતી હતી અને સંવછરી પલટી ગઈ છતાં તે પંચમીનું પર્વપણું ગયું નહિ અને તેથીજ શ્રીશ્રાદ્ધદિનકૃત્ય–તિહિા મન્નનિ જા તિહિ સમજ્ઞ વારે એમ સ્પષ્ટપણે કહ્યું છે. અર્થાત બધી પુનમે આરાધવા લાયકજ જણાવે છે, વળી તેની જ ટીકામાં પણ “માસાખ્યન્તર તિ તે, guiાં તિથીનાં લિતેતરાષ્ટમીવતુર્વરીપૂર્ણિમાગમાંવાચક્ષાનાં મળે. ” આવી રીતે દરેક મહિનાની અજવાળી અને અંધારી આઠમ, ચઉદશ અને પુનમ અમાવાસ્યારૂપી છ તિથિઓ આરાધવા લાયક જણાવી જ છે. માટે બીજી પુનમે આરાધવા લાયક નથી એવું આનંદસૂરિજીવાળાનું કથન ખોટું છે. સૂયગડાંગજમાં લેપશ્રાવકના અધિકારની વ્યાખ્યામાં ત્રણ ચઉમાસીની પુનમે જે ગણી છે તે પાંચમને સંવછરી જેમ મુખ્યતાએ કહે તે રૂપે સમજવી. વળી તે ચરિતાનુવાદરૂપ છે, વિધિવાદરૂપે નથી, તેમજ ભગવતીજી આદિમાં સામાન્ય રીતે જ બધી પુનમ અને અમાવાસ્યા સ્પષ્ટપણે તિથિરૂપે લીધાં જ છે, માટે ત્રણ સિવાય બીજી પુનમે ન માનવી એ બેટું છે. પ્રશ્ન કર૩-ઘટઘટ વિચારમાં આનંદસૂરિવાળા લખે છે કે – _ 'यदा च भाद्रपदसितचतुर्थी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तृतीयालक्षणायां पूर्यते, यदा पञ्चमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સાગર तिथौ पूर्यते । यदुक्त हीरप्रश्ने-यदा पञ्चमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, यदा पूर्णिमा क्षीयते तदा त्रयोदशीचतुर्दश्याः क्रियते, त्रयोदशी यिस्मृतौ तु प्रतिपद्यपीति, अत्र त्रयोदशी विस्मृता तु प्रतिपद्यपि इत्युपलक्षणत्वात्- . छट्ठी सहिया न अट्टमी तेरससहिय न पक्खिय हाइ । पडिवइ सहिय कयाइवि इय भणिय जिणवरिंदेहिं ॥१॥ प्रतिपद्यपि, पूर्णिमायास्तपः पूर्यते, वैयाकरणपाशैः उदयगतायां त्रयोदश्यां चतुर्दशीयते, तदसत्, यत औदयिक्येव आराध्यते ૩યાઅર્થાત ભાદરવા સુદ પાંચમના યે તેને તપ એથે કરવા જણાવે છે અને પુનમનો તપ પડવાએ કરવા જણાવે છે તે કેમ મનાય ? સમાધાન-શ્રી વિજયદેવસૂરિગ૭વાળા સ્પષ્ટ પણે પુનમની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરવાનું લખે છે અને તે પ્રમાણે અત્યાર સુધી પણ દેવસૂરગ૭વાળા સંગી અને યતિ, બંને કરતાં આવ્યા છે, અને તે પ્રમાણે દેવસૂરગચ્છવાળાની માન્યતા જણાવનાર તિથિપત્રક પણ ૧૮૯૫નું લખેલું હતું તે છપાઈ ગયેલું છે. સામુદાયિક લખાણ હોવાથી એક કર્તાનું નામ ન હોય એ સ્વાભાવિક છે. વળી જુનાં પાનાં છે અને પરંપરા તે પ્રમાણે ચાલુ છે તો પછી તેને વર્તમાન સાધુઓ દેવસૂરગ૭વાળા થઈને ઉઠાવશે તેનું શું થશે? તે જ્ઞાની જાણે વળી શ્રીહરિપ્રશ્નમાં સામાન્ય રીતે પંચમીના તપની વાત છે તેને એ આણસૂરવાળાઓ ભાદરવા સુદ પાંચમને લગાડે છે તે કોઈપણ પ્રકારે સમ્યફ કહેવાય નહિ; કેમકે જે ભાદરવા સુદ પાંચમનો પ્રશ્ન હેત તો પુનમની માફક ત્રીજ. ચોથ, બેનેજ લખત. માણસૂરવાળાએ આપેલી છઠ્ઠી ગાથા પુનમીયાની કપેલી છે. શાસ્ત્રમાં પુનમ કઈ પફખી કહેતું નથી, પુનમીયાએ આવી તે ઘણી ગાથાઓ જતિષ્કડકમાં ઘાલી દીધી છે તે જ્યોતિષ્કરંડકની ટીકા સાથે જેવાથી માલમ પડશે આવી ગાથાને દેવસૂરવાળા માને જ નહિ. વળી આ ઉપરથી જ સાબિત થાય છે કે દે સૂરવાળા પુનમના ક્ષયે તેરશને ક્ષય ગણીને Page #140 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૦૫ તેરશે ચઉદશ કરતા હતા એ ફખું થાય છે અને ચઉદશે પુનમ કરતા હતા એ પણ ચોક્ખું જ થાય છે. ધ્યાન રાખવા જેવું છે કે-પુનમને તપ તેની પૂર્વતિથિ ચઉદશમાં કરી લેવો એમ હીરસૂરિજીનું વચન નથી. પુનમને ક્ષય છતાં તેરશે તે ક્ષયની વાત ન જાણી અથવા ભૂલી ગયે તો પછી ચઉદશે તો પુનમ કરી શકે નહિ કેમકે ચઉદશ ઉડી જાય. વળી ચઉદ પુનમ ભેળી કરવાની હતી તે તેરશની ભૂલે પડવાએ તપ કરવાનું કહેતજ નહિ. પણ ચઉદશે કહેત અને પુનમનો ક્ષય છતાં તેરશે ચઉદશ ન કરીએ એટલે ચઉદશે પુનમ ન થાય એ ચોક્ખું જ છે તેથી ચઉદશે ચઉદશ કરીને પડવાને દિવસે જ પુનમનું તપ કરવું પડે. આવું એફખું તેરશના ક્ષયનું વાક્ય છતાં ભૂલને લીધે અને અપિ” શબ્દથી કહેલું પકડી બેસે તેને શું કહેવું ? તે જાણવાનું જ્ઞાની સિવાય બીજાનું કામ નથી. પ્રશ્ન કર૪–ામિ ના તિદિના વમળમાર વરમાળg : સામાનવત્યા-મિચ્છવિરાટ પાવે ? એ શ્રાદ્ધવિધિઆદિમાં કહેલી ગાથાથી ઉદયમાંજ જે તિથિ હોય તે જ તિથિ (આખા દિવસ માટે) પ્રમાણુ ગણવી. પણ ઉદયની વખત ન હોય તેવી તિથિ (આ દિવસ કરાય તો આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધનાને દોષ લાગે. એમ સ્પષ્ટ છે તે પછી પર્વતિથિને ક્ષય હોય ત્યારે તેનાથી પહેલાની જે અપતિથિ હોય તેજ ઉદયવાળી તિથિને બીજઆદિપણે માનીને કે બીજને ભેળી માનનારાઓની અપેક્ષાએ બીજઆદિ માનીને તે પડવાઆદિને દિવસે બીજ આદિની ક્રિયા કરનારા આજ્ઞાભંગ આદિ દેશોને પામવાવાળા કેમ ન ગણાય ? સમાધાન-કર્ધામિ એ ગાથાથી ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણુ કરવી, અને બીજી પ્રમાણ કરાય તો આજ્ઞાભંગ આદિ દેષ લાગે, એ જગો પર બીજીતિથિશબ્દથી જે ઉદય વિનાની એમ લઈએ તો પર્વતિથિના ક્ષયે વગર ઉદયની તિથિ જે લેવી પડે તેમાં આજ્ઞાભંગ વિરાધનાદિ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સાગર દેષો લાગવાનું થાય વળી અધિક તિથિ હોય ત્યારે પહેલી તિથિ ઉદયવાળી હેય છતાં પણ તેને છોડવી પડે તેમાં પણ આજ્ઞાભંગ આદિ દોષ લાગે. એ ખરું છે, પણ બીતિથિશબ્દથી ઉદય વિનાની એવો અર્થ ન કરે, પણ જેનો પરસ્પર મતભેદમાં પણ જે બેસતી તિથિ માનનારા તથા પ્રતિક્રમણની વખતે હેય તે તિથિ માનનારા તથા આયમતી એટલે પૂર્ણતાની તિથિ માનનારા હેય તેના ખંડનને માટે આ જણાવેલું છે અને તેમ હોવાથી બીજીતિથિ એ શબ્દથી બેસતી, પ્રતિક્રમણની અને આથમતી તિથિ એ અર્થ કરે. એટલે બીજ પાંચમ આદિ બધી તિથિઓ સૂર્યોદય વખતની લેવી, પણ જે બેસતી આદિ લે તો આજ્ઞાભંગ આદિ દોષો લાગે, એમ સર્વસાધારણ રીતે જણાવેલ છે. પરમતમાં જેમ સંપૂર્ણ, શુદ્ધ, વિદ્ધ, સમ, ન્યૂન,અધિકૃત આદિભેદ તથા કર્મકાલ ભાવિની આદિ ભેદે તિથિના લીધા છે. તેમ અહી કોઈપણ બીજો ભેદ લેવાને નથી. અને જે તે લે તો આજ્ઞાભંગ આદિ દોષો લાગે. એ અર્થ સરલ અને તાવિક છે, કારણ કે જેનોને દિન, અહેરાત્ર કે રાત્રિની અપેક્ષાએ પૌષધ ઉપવાસ આદિ કરવાના હોય છે, અને તે પૌષધ આદિનો આરંભ સૂર્ય ઉદયની અપેક્ષાએ જ રહેલો છે. અને તેથી જ તિથિને આરંભ ક્રિયાકાલ આદિ લઈને કરે તો પૌષધ-ઉપવાસ આદિ દિનઆદિ પ્રમાણના નહિં રહેવાથી તથા તિથિ આદિના આરંભ અને સમાપ્તિની અપેક્ષાવાળા થવાથી અખંડ ન થાય અથવા તે સાચવે તો પર્વતિથિ માન્ય છતાં વિરાધના થાય, માટે ઈતરતિથિ માનવામાં આજ્ઞાભંગ આદિ દે જણાવ્યા છે પ્રશ્ન ૯૨પ-બીજઆદિ પર્વતિથિને ક્ષય હોય ત્યારે તે બીજઆદિને ઉદય હોય નહિ. તેમજ તે દિવસે પડવા આદિને જ ઉદય હાય, માટે ઉદય વગરની બીજઆદિ છતાં તે દિવસે બીજઆદિ માનનારાઓને આજ્ઞાભંગઆદિ દેષ કેમ નહિ લાગે ? કેમકે “યં”િ એ ગાથામાં બીજી તિથિ કરવામાં તે દે જણાવેલા છે. સમાધાન-પ્રથમ તો “મિએ ગાથા હંમેશાં તિથિ માનવાની Page #142 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૦૭ અપેક્ષાએ છે, એટલે હંમેશાં સૂર્યોદયના ફરસાલી જ બીજઆદિ તિથિ લેવી પણ બેસતી, પ્રતિક્રમણ વખતની કે આથમતી ન લેવી. એ ગાથામાં જેઓ હંમેશાં બેસતી આદિ તિથિને માનવાવાળા છે તેઓને આજ્ઞાભંગાદિ દેની આપત્તિ આપી છે. એટલે ક્ષયની વખતે પૂર્વતિથિ કરનાર કંઈ બેસતી આદિની માન્યતાથી પડવા આદિને દિવસે બીજઆદિ કરતા નથી. પરંતુ મહિનામાં બાર તિથિની આરાધના કરવી એ નિયમિત છે, અને તેથી પડવાદિને દિવસે બીજઆદિ માની આરાધના કરે છે આટલા માટેજ શ્રીઉમાસ્વાતિજીનો પ્રૉષ જણાવાય છે કે પૂર્વ તિથિઃ મર્યા અર્થાત બીજઆદિને ક્ષય હેય ત્યારે બીજઆદિને સૂર્યોદય ન હોય અને તેથી તેનાથી પહેલાની પડવા આદિ તિથિને જે સૂર્યોદય તેને જ બીજઆદિને સૂર્યોદય ગણ કેમકે તિથિ તે સૂર્યોદયને અંગે હય, માટે તે સૂર્યોદય પડવાને છે તે પણ બીજનો સુર્યોદય માની લેવો. જે નવીને પડવામાંજ બીજ કરવી કહે તેઓને પણ પડવાના સૂર્યોદયના પહેલેથી પૌષધાદિ માટે બીજઆદિ માનવી જ પડશે. અને પડવાના સૂર્યોદયથી પહેલાં બીજ માની એટલે સૂર્યોદયથી તિથિનો વ્યવહાર થાય છે માટે તે સૂર્યોદય બીજનો જ છે એમ માનવું જ પડશે અને તેથીજ પડવો બીજ ભેળાં એવું કહેવાને વખત રહેશેજ નહિ અર્થાત ક્ષયની વખત પોતાનો સૂર્યોદય નથી. તો પણ પારકા સુર્યોદયને પોતાનો સૂર્યોદય ગણીનેજ તિથિ માનવી પડશે. એમાં જે આજ્ઞાભંગઆદિ દે થાય છે એમ માનીએ તો શ્રીઉમાસ્વામિતિવાચકજીએ તે દેષો લગાડવાની આજ્ઞા કરી એમ માનવું પડે પણ શ્રીવાચકજી મહારાજે તો પર્વતિથિની આરાધનાનું અખંડિતપણું તેમ કરીને પણ રાખવા કહ્યું છે. પ્રશ્ન ૯૨૬-બીજઆદિના ક્ષયનીવખતે પડવા આદિ તેનાથી પહેલાની અપર્વતિથિનો ક્ષય કહેવો કે પડવો–બીજઆદિ ભેળાં કહેવાં? સમાધાન-ટીપણામાં તો જો કે પડવાઆદિને ઉદય હોવાથી પડઆદિ તે દિવસે ગણે પણ ધર્મારાધનાવાળા તો તે વખતે પડો Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સાગર આદિ છે એમ બેલેજ નહિ. કિંતુ બીજઆદિજ છે એમ બેલે. એટલે બીજઆદિન ક્ષયે પડવાઆદિને ક્ષયજ કહે. આવી રીતે બીજઆદિના ક્ષયે પડવાઆદિને ક્ષય કરવાનો રિવાજ સંવત ૧૬૧૫ના પહેલેથી છે, કારણ કે તવતરંગિણીમાં ચઉદશના ક્ષયની ચર્ચામાં જણાવે છે કે____ 'तत्र त्रयोदशीति व्यपदेशस्यापि असम्भवात् किन्तु प्रायश्चित्ताવિવિધ ચતુતિ પવિમાનન્દન વળી “મુક્યતાચતુર્થા વેતિ ચ તેમજ “પિ શીવ વરિ ! અર્થાત ચઉદશનો ક્ષય હોય ત્યારે તેરશને ચૌદશ બનાવવી અને તે વખતે તેરશને દિવસે તેરશ છે એમ કહેવાનો પણ સંભવ નથી. આ ઉપરથી એફખું થાય છે કે–બીજઆદિ પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની પડવાઆદિતિથિને પડવાઆદિપણે બેલવીજ નહિ. અર્થાત પડવાઆદિને ક્ષયજ ગણ. વળી પ્રાયશ્ચિત આદિ જે ચઉદશના કાર્યો છે તેમાં ચઉદશજ છે એમ વ્યવહાર થાય છે, અર્થાત ૧૬૧પથી પહેલાં પણ ચઉદશના ક્ષયે તેરશને ચઉદશજ છે એમ બોલવાને વ્યવહાર હતો. વર્તમાનમાં પણ ધર્મારાધનામાં તેમજ લખાય છે અને બોલાય છે માત્ર બે વર્ષથી હમણાં નીકળેલા પડવા-બીજ કે યાવત તેરશચઉદશ ભેળાં બોલનારા થયા છે પણ શાસ્ત્રો અને પરંપરા બંનેથી વિરૂદ્ધ છે એમ નકકી છે. પ્રશ્ન ૯૨૭–શાસ્ત્રોમાં સ્થાને સ્થાને– उदय'मि जा तिही सा पमाणमियरीइ कीरमाणीए । आणाभंगऽणवत्था- मिच्छत्तविराहण' पावे ॥ १ ॥ આ ગાથાથી સ્પષ્ટ જણાવ્યું છે કે સૂર્યોદય વખતે જે તિથિ હેય તેજ પ્રમાણ ગણવી અને બીજી તિથિ પ્રમાણુ ગણનારો મિથ્યાત્વ, અનવરથા, વિરાધનાની સાથે આજ્ઞાભંગને પામે. આવું સ્પષ્ટ વચન છે તે પછી પુનમ–અમાવાસ્યાના ક્ષયે અને વૃદ્ધિએ તેરશની ક્ષય-વૃદ્ધિ કરતાં વગર ઉદયની ચઉદશ તેરશે કરાય અને ઉદયવાળી ચઉદશ છતાં તે દિવસે Page #144 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૦૯ પુનમ કરાય એ આજ્ઞાભંગાદિ દોષવાળું કેમ ન ગણાય? વળી પુનમઅમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરતાં ઉદયવાળી ચઉદશે તેરશ કરવી. ઉદયવાળી પુનમે ચઉદશ કરવી. એ પણ આજ્ઞાભંગાદિ દોષથી મુક્ત કેમ ગણાય ? એવી રીતે ભાદરવા સુદ પાંચમની ક્ષય-વૃદ્ધિએ ત્રીજની ક્ષય–વૃદ્ધિ કરતાં પણ ઉભય પ્રસંગે ઉદયને ઉડાડવાથી આજ્ઞાભંગાદિ દોષ કેમ ન લાગે? સમાધાન-શાસ્ત્રકારોએ સ્થાને સ્થાને “મિ ના વિદી એ ગાથા લખીજ છે અને ઉદયવાળી તિથિજ પ્રમાણ જણાવી છે એ સર્વ કેઈને માન્ય છે. પરંતુ ઈતરતિથિ કઈ લેવી એ સમજવાની જરૂર છે. જે સ્થાને એ ગાથા શ્રાદ્ધવિધિમાં લેવામાં આવી છે તેમાં– 'पूआ पच्चक्खाण पडिकमणं तह य नियमगहण च । जीए उदेइ सूरो तीइ तिहीए उ कायव्व ॥ આ ગાથા જણાવતા તિથિ ચા પ્રત્યારાનવેન્ચયાં ચાત સા પ્રમાઈ એમ જણાવે છે અને તેને અંગે ઈતરતિથિને નિષેધ કરે છે. એટલે તિથિપ્રવેશ પૂજાદિક્રિયાકાલ કે પ્રતિક્રમણકાલ વ્યાપ્તિથી તિથિ માનવામાં આવે તો આજ્ઞાદિભંગાદિ દોષ લાગે છે. અર્થાત આ પ્રકરણથી બીજી રીતે તિથિ માન્યતા ન રાખવી એટલું જ જણાવે છે, એમ ન માનતા જે એમ માનીયે કે અનુદયની તિથિ કરવા માત્રમાં આજ્ઞાભંગાદિ દોષ લાગે છે તો પછી ક્ષીણપર્વતિથિને આરાધતાં આશાભંગાદિ દોષો લાગશે. કારણ કે જ્યારે બીજઆદિમાં સૂર્યોદયને સ્પર્શ હેય નહિ ત્યારેજ તે બીજઆદિ ક્ષય પામેલી કહેવાય અને તેવી સૂર્યોદય વગરની બીજઆદિએ જે બીજઆદિ તિથિ મનાય તો આજ્ઞાભંગાદિ દોષ લાગવા જોઈએ. વળી આ ગાથાથી ઉદયમાં હોય તે તિથિ કરવી જ જોઈએ એમ કહીએ તો પણ બીજઆદિની વૃદ્ધિ વખતે બંને તિથિઓમાં સૂર્યને ઉદય ફરસેલે હોય છે તેથી પહેલાની એક તિથિ અને તે નહિ આરાધનારને આજ્ઞાભંગાદિ દેષો જરૂર લાગશે અને આ વાતને કોઈપણ સુજ્ઞ મંજૂર કરેજ નહિ ખરી રીતે તે Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ સાગર ચઉદશના ક્ષયે તેરશે તેરશનું નામ કહેવાને સંભવ નથી, પણ આરાધનામાં ચઉદાજ છે એમ કહેવાય છે. પર્વતિથિના ક્ષયની વખતે આવી રીતે તતરંગિર' કહે છે કે તેથી પર્વતિથિના ક્ષયે તેનાથી પહેલાની અપર્વતિથિને ગણવી નહિ, પણ તે દિવસે પર્વતિથિજ ગણવી. એટલે સૂર્યોદય થયો ત્યારથી ચૌદશ આદિ પર્વતિથિજ મનાય એટલે અપર્વને ક્ષય કરનારને તો પર્વની તિથિ ઉદયવાળીજ છે પણ જેઓ અપર્વતિથિને ક્ષય નથી માનતા, તેઓને પર્વતિથિનો ક્ષયે અપર્વમાં કરાતા પચ્ચકખાણાદિ ઉદય વગરના છે. અને તેથી ભેળસેળપંથીઓ ઉદય વગરની પર્વતિથિને માનનારા હોવાથી આજ્ઞાભંગાદિ દોષો પામે છે. વળી પર્વતિથિની વૃદ્ધિની વખતે પણ શ્રી હીરસૂરીશ્વરજીમહારાજ બીજી પર્વતિથિનેજ ઔદયિક કહે છે. અર્થાત પહેલી પર્વતિથિને પર્વતિથિના ઉદયવાળી જ માનતા નથી અને તેથી પહેલે દિવસે બીજઆદિને સૂર્યોદય છતાં પણ ન ગણે. એટલે આપોઆપ તે ઉદય પડવા આદિ અપવનોજ ગણા અર્થાત્ પર્વતિથિની વૃદ્ધિ વખતે પહેલાની અપર્વતિથિનાજ બે સૂર્યોદય થયા, એટલે અપર્વની વૃદ્ધિ થઈ આવી રીતે પૂર્વ કે પૂર્વતર એવા અપર્વની વૃદ્ધિ માનનારાઓ તો ઉદયને એકડો માને છે અને તિથિને આરાધે છે, પણ એકપર્વને ઉદય માનીને પણ તે પહેલાં પર્વને નહિ આરાધનારા આજ્ઞાભંગાદિ દેષાને પામનારા અને વ્રતનિયમનો ભંગ કરનાર અને કરાવનાર છે. પ્રશ્ન ૯૨૮-બીજીઆદિ પર્વ તિથિયોની આરાધનામાં ક્ષય કે વૃદ્ધિ થાય નહિ એ ઠીક પણ ભાદરવા સુદ ચોથ એ બીજઆદિ પર્વતિથિ. માં નથી માટે તે ચોથની સ્વયંવૃદ્ધિ હેાય કે પંચમીની ક્ષય-વૃદ્ધિને લીધે તેની ક્ષય–વૃદ્ધિ પ્રાપ્ત હોય તો ભાદરવા સુદ ચોથની ક્ષય-વૃદ્ધિ માનવામાં અડચણ શી? અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમની કે ચોથની ક્ષય-વૃદ્ધિએ ભાદરવા સુદ ચોથની ક્ષય-વૃદ્ધિ માનવામાં અડચણ શી? અને એવી ક્ષય-વૃદ્ધિ વધારે કલ્યાણકમાં માની લેવી. Page #146 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૧૧ સમાધાન-પ્રીતત્તરંગિણીમાં ચૌદશના ક્ષયે તેરશને દિવસે તેરશ કહેનાર મૂર્ખશિરોમણિ ગણ્યો છે. તેથી પર્વના ક્ષયે તેનાથી પહેલાના અપર્વને ક્ષય કરે એજ વ્યાજબી છે. તથા શ્રી હીરસૂરિજી આઠમ, અગીયારસ અને પુનમ-અમાવાસ્યાની વૃદ્ધિએ બીજીતિથિનેજ ઔદયિક માને છે એટલે પહેલી આઠમ વિગેરે તિથિએ આરાધનામાં આઠમ આદિન સૂર્યોદય જ ગણાતો નથી. તેથી પર્વની વૃદ્ધિએ તેનાથી પહેલાના અપર્વ ની જ વૃદ્ધિ થાય એ વાત તમારે કબુલ કરવી જ પડે તેમ છે. હવે ચોથની પર્વતિથિ માટે સમજવું કે શ્રીશ્રાદ્ધવિધિમાં બીજ પાંચમ આદિ પક્ષની છ તિથિઓ જણાવીને વર્ષના પર્વ તરીકે સંવછરી જુદી ગણવેલ છે, માટે ભાદરવા સુદ ચોથ બીજ આદિ કરતાં વિશેષ પર્વ છે, માટે તેની વૃદ્ધિહાનિ થાયજ નહિ, એમ માનવું જોઈએ અને તેથી પાંચમની ક્ષય-વૃદ્ધિએ અને ચોથની ક્ષય-વૃદ્ધિએ જેમ પુનમ કે ચૌદશની ક્ષય-વૃદ્ધિએ તેરશની જ ક્ષય-વૃદ્ધિ પરંપરાથી થાય છે અને તે શાસ્ત્રસિદ્ધ છે, તેમ ત્રીજની ક્ષયવૃદ્ધિ શાસ્ત્રસિદ્ધ માનવી જ જોઈએ. કલ્યાણકની આરાધના પ્રાયે તપથીજ હેય છે, અને છઠઆદિ તપનો ઉચ્ચાર તો સાથે પણ થાય છે, તેથી આગલા દિવસ પૂરા થાય. એકાસણાદિ દિનબદ્ધ કલ્યાણકોમાં ક્ષય–વૃદ્ધિ નથી જ થતી. પ્રશ્ન ૯૨૯-ખરતરે પિતાના જિનદત્તસૂરિને પાટણથી ઔષ્ટ્રિકીવિદ્યા સાધીને રાતોરાત જાવા ગયા માને છે તો વિદ્યાઆદિથી થયેલા વાહને ઉપર સાધુ બેસે ખરા ? સમાધાન-ખરતરે જે ઔષ્ટ્રિકવિદ્યાથી બનેલી ઉંટડી ઉપર બેસીને ગયાનું કહે છે તેજ બીજાઓ ઔષ્ટ્રિકવિદ્યાને શાસ્ત્રમાં પાઠ ન હોવાથી તેમજ સાચી બનેલી હકીકતને આધારે ઉંટડી ઉપર બેસીને ગયાનું કહે તે પણ સાધુને વિદ્યાથી બનાવેલી કે કોઈ પણ ઉંટડી ઉપર બેસવાનું થાય તે દૂષિત હોવા સાથે પ્રમાદ સ્થાન જ છે. ગશાલાએ પોતે આ આત્મા બીજે છે અને આ શરીર માત્ર શા Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ સાગર લાનું છે એમ જણાવવા માગ્યું હતું. પણ તેના ભક્ત સિવાય તે વાત કેઈમાનતું નહોતું. પ્રશ્ન ૯૩૦-ગોશાલાના વિરે ગોશાળ જીવતાં ભગવાને મહાવીર મહારાજને શરણે આવ્યા છે ? સમાધાન-ડિવૃદ્ધા માનવિયરા નળમુતિ' એવા મલધારી શ્રી હેમચંદ્રસૂરિના વચનથી ઘણુ શ્રીવીરને શરણે આવ્યા છે. પ્રશ્ન ૯૩૧-ઉત્સુન્નકંદમુદ્દાલ નામનો ગ્રંથ મહોપાધ્યાય શ્રી ધર્મ સાગરજીને કરે છે કે કઈ બીજાને કરેલું છે ? ખરતરવાળાઓ તો જિનચંદ્ર નામની ચોપડીમાં તે ઉસૂત્રકંદમુદ્દાલ શ્રી ધર્મસાગરજીનો કરેલે કહે છે, અને કેટલાક તપાગચ્છવાળાઓ પણ તે ગ્રંથને જલશરણ કર્યાનું જણાવતાં તે ગ્રંથ મહોપાધ્યાય શ્રીધર્મ સાગરજીને કરેલું હોય એમ ધ્વનિત કરે છે. સમાધાન-ઉત્સત્રકંદમુદ્દાલ નામનો ગ્રંથ મહોપાધ્યાય શ્રીધર્મસાગર જીએ કરેલ નથી, પરંતુ તેઓ કરતાં પહેલાના આચાર્યોએ કરેલ છે એ હકીકત મહોપાધ્યાય ધર્મસાગરજીના શિષ્ય જે ભક્તિસાગરજી હતા, તેમના વખતમાં મહોપાધ્યાય કાલ કરી ગયા પછી તેમના મતનું ખંડન કરવા માટે શ્રીભાવવિજયજી મહારાજે બનાવેલા શિક7ન્ય’ નામના ગ્રંથથી માલમ પડે છે. તેમાં લખે કે– 'तेषां चैकदा तादृशरागद्वेषवता बृहच्छालीयेन केनचित्कृत उत्सूत्रकन्दकुद्दालनामा ग्रन्थो नयनविषयीबभूव, ततश्च ते तग्रन्थ गणिपिटकोपनीषदिति मन्यमानाः' તે શ્રીધર્મસાગરજીની દૃષ્ટિમાં કઈક વખત તેવા રાગદ્વેષવાળા કોઈક વડીપેશાલવાળાએ કરેલે ઉસૂત્રકુંદકુદ્દાલ નામે ગ્રંથ આવ્યા, પછી તે ધર્મસાગરજી તે ગ્રંથને ગણિપિટકનું રહસ્ય હેય નહિ એમ ભાનતા (હતા) આ મહેપાધ્યાય શ્રી ધર્મસાગરજીના વિરોધીના લખાણ Page #148 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૧૩ ઉપરથી સાબીત થાય છે કે ઉસૂત્રકંદમુદ્દાલગ્રંથ મહોપાધ્યાય શ્રી, ધર્મસાગરજી કરેલ નથી. પરંતુ વડીપોશાલવાળા કઈ પૂર્વના. આચાર્યો કરે છે. આ ઉપરથી ખોટું લખનારને માનનારા ચેતશે. અને સમજશે કે તે ગ્રંથ શાસ્ત્રવિરોધને લીધે જલશરણું નથી. પણ માત્ર વિરધીયોની કાકલુદીઓના લીધે જલંશરણ થયું છે, અને આથી જ ઉપાધ્યાય શ્રીયશોવિજ્યજી સરખા ન્યાયાચાર્ય એને અનુસરતી ગાથા પૂર્વપક્ષમાં તે ગ્રંથને નામે લે છે. પ્રશ્ન ૯૩ર-કાંઈક આચાઈનામે એમ પણ કહે છે કે પર્યુષણની અઠ્ઠાઈમાં ચાર દિવસ રાવણના અને ચાર દિવસ ભાદરવાના જોઈએ એ સત્ય છે કે કેમ? સમાધાન-શાસ્ત્રની અપેક્ષાએ શ્રાવણમાસમાં સંવરને પજુસણ હેયજ નહિ, જેને ગુજરાતી લેકે શ્રાવણ વદ કહે છે તે તો શાસ્ત્રની અપેક્ષાએ ભાદરવા વદજ છે. માટે ચાર દિવસ શ્રાવણના પજુસણની અઢાઈમાં જોઈએજ એ કહેનાર આચાર્ય નામી હોય તો પણ અજાણ છે એમ માનવું પડે. વળી એમ લઈએ કે શાસ્ત્રની અપેક્ષાએ ચાર દિવસ ભાદરવા વદના અને ચાર દિવસ ભાદરવા સુદના લેવા, તે તે વાત પણ શાસ્ત્રથી વિરૂદ્ધ છે. કારણ કે ચઉદશે, અમાવાસ્યાઓ અને પડવે પણ કલ્પને આરબ શાસ્ત્રકારે જણાવે છે. માટે કઈક વખત શ્રાવણ (ભાદરવા) વદના ત્રણ દિવસ હોય અને કોઈક વખત પાંચ પણ હોય, અને કંઈક વખત ભાદરવા સુદના ત્રણ પણ હોય અને પાંચ પણ હોય શ્રીહરિશ્નમાં “તું ય વ વાતે અમાવાસ્યાદિ વા અમાવાસ્યાય તિરિ વા' અર્થાત ચઉદશે ક૫ વંચાય કે અમાવાસ્યાદિની વૃદ્ધિએ અમાવાસ્યા કે પડવે પણ કહ૫ વંચાય. આ ઉપરથી બને પક્ષના કે માસના ચાર ચાર દિવસનો નિયમ કહેનારા અજ્ઞાની છે એમ જણાય છે. પ્રશ્ન હ૩૩-એશના રા વિસ્થાપિતાપુતારગુomવિરાટી પશુપાના પર પ્રતિમા પાસે આવી રીતે સમવાયાં Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સાગર સૂત્રમાં શ્રીઅભયદેવસૂરિજી ફરમાવીને જણાવે છે કે શ્રાવકની પહેલી પ્રતિમા અણુવ્રતાદિગુણરહિતને હોય છે અને શ્રીઉપાસકદશાંગ વિગેરેમાં શ્રાવકોને જે પર્યાય વ્રતધારીપણાને ગણાવ્યો છે તેમાં પ્રતિમાનું પણ વહન છે એટલે પહેલી પ્રતિમા કેવી હેય? સમાધાન–વતધારીયોએ પ્રતિમા અંગીકાર કરી તેના અધિકારમાં શ્રીઉપાસકદશાંગમાં જણાવે છે કે-આકારરહિતપણે સમ્યગ્દર્શનને અંગીકાર એ પહેલી પ્રતિમા છે, એ અપેક્ષાએ અણુવ્રતાદિ સહિતને પ્રથમ પ્રતિમા હેય. શ્રી સમવાયાંગમાં સામાન્ય ભૂમિકાહ જણાવવાની અપે. ક્ષાએ અણુવ્રતાદિગુણવિકલ એમ કહે છે. એટલે અણુવ્રતાદિ ગુણો ન હેય તો પણ એકલા સમ્યક્ત્વના અંગીકારથી પ્રથમ પ્રતિમા થાય છે, એવી રીતે ત્રીજીમાં “વિશ્વષષચ’ એમ જે જણાવ્યું છે તે પણ ભૂમિકારોહની અપેક્ષાએજ જણાવાય છે. પરંતુ આવા પાઠ દેખી અણુવ્રત ન ઉચર્યા હોય તો પહેલી પ્રતિમા હેય અને પૌષધ ન કર્યો હોય તેને જ સામાયિક પ્રતિમા હેય આ અર્થ ન લે. प्रश्न.३४-पोष-पुष्टि कुशलधर्माणां धत्ते यदाहारत्यागादिकमनुष्ठान तत् पौषधं तेनेोपवसन-अवस्थानमहारानं यावदिति पौषधोपवास इति, अथवा पौषध: पर्वदिनमष्टम्यादि तत्रोपवास:अभक्तार्थ: पौषधोपवास इति, इयं व्युत्पत्तिरेव, प्रवृत्तिस्त्वस्य शब्दस्याहारशरीरसत्काराब्रह्मचर्यन्यापारपरिवज नेष्विति' भावी રીતે શ્રી અભયદેવસૂરિજીએ બે વ્યુત્પત્તિ કરે અને એક પ્રવૃત્તિ જુદી જણાવી કેમ ? સમાધાન-પહેલી વ્યુત્પત્તિમાં અહોરાત્રનેજ પૌષધ આવતો હતો અને તેથી “ત્તિ ન હાવ એવી શ્રીઉત્તરાધ્યવનસૂત્રમાં જણાવેલ એક રાત્રિપૌષધ ઉડી જતો હતો. વળી કુલધર્મને પિષણ કરનારા આહારાદિકના ત્યાગજ છે એમ અર્થ થવાથી પૂજા પ્રભાવના સામાયિકઆદિ કુશળધર્મને પિવનારા નથી એમ થઈ જાય તેથી તેને પ્રવૃત્તિ અર્થ ન Page #150 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૧૫ મા, તેમજ બીજી વ્યુત્પત્તિમાં પર્વદિવસેજ ઉપવાસાદિ કરવાં તે પૌષધ એવો અર્થ થાય અને જેને કોઈ પણ એવો મત નથી કે જે પર્વ સિવાયના દિવસોમાં ઉપવાસાદિ નહિ કરવાં એવી માન્યતા ધરાવતા હોય, ખરતરે જે આ ઉપરથી પર્વદિન લેવા માંગે તો પ્રથમ તો શ્રીઅભયદેવસૂરિજીએ કરેલા ચાલુ અર્થને અમાન્ય કરનાર ઠરે અને વળી પર્વ સિવાય ઉપવાસ પણ નહિ, એવું માનનારા થઈ જાય. આહારાદિક ચાર પ્રકારનો પૌષધ પર્વ સિવાય ન થાય એ અર્થ તે કેઈથી સીધી રીતે થઈ શકે તેમ નથી. શ્રીઅભયદેવસૂરિજી અભક્તાર્થને ઉપલક્ષણમાં ન લેતાં વ્યુત્પત્તિ અર્થ જ છે એમ કહી તે અર્થને વ્યર્થ કરે છે અને પર્વે કે અપર્વે આહારાદિકનો ત્યાગ કરાય ત્યારે ત્યારે પૌષધજ કહેવાય એમ સ્પષ્ટ કરે છે. પ્રશ્ન ૯૩૫-જાતિસ્મરણ જ્ઞાનને શ્રીઆવશ્યકવૃત્તિમાં વજસ્વામિજીના અધિકારમાં તેમજ સમવાયાંગાદિમાં ચિત્તસમાધિના અધિકારમાં સંપત્તિજ્ઞાન તરીકે કેમ લીધું છે? સમાધાન-જાતિસ્મરણજ્ઞાન મનની પર્યાપ્તિવાળા સંશિઓને જ હેય છે તેથી, અથવા સંક્ષિપણના ભોજ માત્ર તે જાતિસ્મરણથી જણાય છે તેથી, અથવા મતિ, મૃત અને અવધિજ્ઞાને અપર્યાપ્ત અવસ્થામાં મન સિવાય પણ હય, પરંતુ આ જાતિસ્મરણ તો ભવાંતરથી લાગલગાટ ચાલે નહિ અને સંક્ષિપણું મેળવ્યા પછી જ મળે, એટલે ગેય જ્ઞાતા અને અવધિમાં સંક્ષિપણાની જરૂર ગણી સંતાન ગણાયું હેય. પ્રશ્ન ૯૩૬–પર્વ તિથિને દિવસે અથવા સામાન્યપણે સચિત્તાહારને oડાય છે તો આરંભ કેમ છૂટે રહે છે? સમાધાન-એટલું સમજવું જોઈએ કે શાસ્ત્રકારે આરભ કરવાની આજ્ઞા આપતા નથી; તેમ તેની અનુમોદના કરતા નથી, પરંતુ Page #151 -------------------------------------------------------------------------- ________________ સાગર ભાગતારની લગોટીને હિસાબે જેઓ આરંભ સર્વથાન છેડે તેઓને પણ ખેરામાં લેવાતી, સચિત્તવસ્તુનો ત્યાગ કરાવવા માટે પહેલા કટીબદ્ધ થાય છે. મુનિરાજને અંગે પણ ધ્યાન રાખવું કે આધાકર્માદિ દેષ આરંભમય છે, છતાં ઉત્તરગુણના ઘાતક ગણાય, અને પાચન અને ધાતનની છ કોટી તે મૂલગુણ ઘાતક ગણાય છે. આ વળી ઉત્કૃષ્ટ શ્રાવકના વિચારમાં પણ પહેલે નંબરે ફાસુ એષણીયા, આહારવાળા લીધા, અને તેમ, નહિ તે, બીજો નંબર એષણીયન ના લેતાં ફાસુનો લીધો. વળી તેના અતિચારે દેખાડતાં સચિત અને પ્રતિબદ્ધ એ બે અતિચારો કહ્યા છI અપફવ અને દુષ્પફવ ઔષધિના અતિચાર ગણાવ્યા છે એ પણ આરંભ કરતાં ભક્ષણુના દેષની મહત્તાને અંજ ગણાય.. યાદ રાખવું કે–ઔષધિના, જીવોની વિરાધના તે સચિત્તાદિમાં પણ છે, અને વળાં, એક અપફવ દુષ્પક્વ ટાળવા માટે તે અધિક આરંભ થવાને હેય, છતાં અપક્વ અને દુષ્પફને અતિચારે તરીકે ગણું, જણાવે છે ક–પચન-ઘાતનઆદિ કરતાં પણ અપક્વ દુષ્પફવા, એ ઘણું ખરાબ છે, વળી શ્રાવકની પ્રતિમામ પણ સાતમી પ્રતિમામાં સચિત્ત આહારવર્જવાને છે અને પછી આઠમીમાંજ. આરંભ વર્જવાને છે અને સ્વનિમિત્ત થએલ, આરંભ તો ઠેઠ દશમીએ વજવાનો છે. આ બધી વસ્તુ સમજનારો પર્વ કે સામાન્ય દિવસે. સચિત્તને (લીલોતરીને). આહાર વર્જવામાં ખોટા બહાના નહિ કહાડે. પ્રશ્ન ૯૩૭–એક સ્થાનમાં એક સાધુ હોય અને ત્યાં બીજા સાધુ આવે તે વખતે જે ઉતરવાની વિનંતિ ન કરે તેને અને વગર રજાએ જે ઉતરે તે બેમાં કોને કર્યો કો દોષ ગણ? Page #152 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૧૭ સમાધાન–શ્રીઅભયદેવસૂરિ વિગેરે મહાપુરૂષે શ્રમણમહાત્મા દશ પ્રકારનો ધર્મ જણાવતાં “વિજ્ઞમને જ્ઞસાધુતા' એમ ત્યાગ-ધર્મનું લક્ષણ જણાવે છે, તેથી જે સાધુ નવા આવતા સાધુને વસતિઆદિનું નિમંત્રણ ન કરે તે સાધુને સાધુધર્મમાંજ હરકત થાય. વળી શ્રીઓઘનિર્યુક્તિઆદિના હિસાબે પાસસ્થા અને યથાઈ પણ વસતિની નિમંત્રણાથી ચૂકતા નહતા એમ સ્પષ્ટ જણાય છે. જો કે શાસ્ત્રકારેએ પાસત્યાદિને અવગ્રહ ગણ્યો અને મા જ નથી. એ વાત પાસત્યાદિનું ક્ષેત્ર નાનું હોય અને સંગિયોને બહાર નિર્વાહ થતો હોય તે પાસસ્થાના ક્ષેત્રમાં ન જવું એમ શ્રીઅભયદેવસૂરિજી ૧૨ મા સમવાયમાં જણાવે છે એ ઉપરથી એ પણ સમજાશે કે શ્રીવર્ધમાનસૂરિજી વિગેરે નિલ્સવિરહારિરિતા શ્રીવર્ધમાનાભિધાન” આવા આવા શ્રીઅભયદેવસૂરિ મહારાજ આદિના વાક્યોથી વસતિવાસીજ હતા, છતાં પ્રાટણને ન પ્રેર્યું અને શ્રીજિનેશ્વરસૂરિજી વિગેરે એ કેમ પ્રેર્યું અને પુરોહિતની વિનંતિથી રાજા દુર્લભે કરેલા આગ્રહથી ચૈત્યવાસીયોએ શ્રીજિનેશ્વરસરિજીને કેમ સ્થાન આપ્યું એ બધું પણ સ્પષ્ટપણે સમજાશે. પ્રશ્ન ૯૩૮-ખરતર શ્રીઅભયદેવસૂરિજીને માને છે છતાં તેઓ પહેલે દિવસે માત્ર અભક્તાર્થ કે ચતુર્થભક્તનુંજ પચ્ચખાણ માને છે, અને છઠ્ઠ “અમઆદિનાં પચ્ચકખાણ સાથે પહેલે દિવસે કરવામાં માનતા નથી તે શ્રીઅભયદેવસૂરિજી સાથે પચ્ચક્ખાણ માને છે કે કેમ ? સમાધાન-ભગવતીજીની ટીકામાં ચતુર્થપર્યત ભક્તોને ત્યાગ તે ચતુર્થભક્ત, એવી રીતે છઠ્ઠા આદિ ભક્ત પર્યતન ત્યાગ તે છ અઠ્ઠમ વિગેરે જાણવા એમ સ્પષ્ટપણે જણાવેલ છે. વળી સમવાયાંગમાં પ્રતિમાના અબ્રિકારમાં “અષ્ટમપર્યન્તરnત્રો” એમ જે જણાવે છે તે જે અષ્ટમભક્તની એકલી ત્રીજી રાત્રિ હોત તો લખત નહિ, માટે શ્રીઅભદેવસૂરિજી તે પરંપરાથી આવતા ચોત્રીશભક્ત સુધીનાં સાથે પચ્ચક્ખાણ માનતા હતા જ. વળી ભગવતીજીની ટીકામ કોટિસહિતમાં Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ સાગર પણ ઉપવાસઆદિની કેરી મેળવી છે. તે પણ સાથે પચ્ચફખાણથી જુદે જુદે ગણાય અન્યથા આદિ કેટીસહિતમાં આવી જાય. પ્રન ૯૯૯-પ્રવજ્યા દેતી વખત વેષ સમર્પણ કરતાં એ અને મુહપત્તિ એ બે વાનાં આપવાં કે એ બેની સાથે લપટ્ટો ત્રીજે આપ ? સમાધાન–શ્રીઅભયદેવસૂરિજી મહારાજ રરળમુત્તશિશ પદમાત્રા મળેલ બાતઃ ” એમ જણાવે છે તેથી વેષ અપ ણની વખતે ચલપટ્ટો સાથે આપવો એ યોગ્ય છે. એકલી મુહપત્તિને મુનલિંગ નહિ માનનારા તથા સામાયિકમાં ત્રણે વસ્તુ રાખ– નારાજ સન્માર્ગ ગણાય. પ્રશ્ન ૯૪૦-સરખા સમુદાયવાળાએ પરસ્પર પહેલાં કેટલું વર્તન કરવું ? - સમાધાન-આસનત્યાગ કરી ઉભા થવું, પ્રાદુર્ણક અને ગ્લાન પણ વિશ્રામણાદિને હુકમ માગો, સારી અવસ્થાથી ખસતો હોય તે પણ પાછો સ્થાપ, અને અભેદપણું જણાવવું. પ્રશ્ન ૯૪૧-સાધુની વૈયાવચ્ચ કરતાં સાધુએ શું શું કરવું? સમાધાનતત્ત્વાર્થભાખ્યકાર શ્રીઉમાસ્વાતિવાચકજી વૈયાવચ્ચની વ્યાખ્યા કરતાં એમ જણાવે છે કે અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, પ્રતિશ્રય (ઉપાશ્રય), પીઠ (બાજોઠ), ફલક (પાટીઉં), સંથારો વિગેરે ધર્મના સાધનથી તેને મદદગાર થવું. શુશ્રુષા એટલે સેવા કરવી, ઔષધ વિગેરેની યોગ્ય પ્રવૃત્તિ કરવી. જંગલ, વિષમ સ્થાન કે દુષ્ટ એવા ઉપદ્રમાં એમની સર્વથા પ્રકારે સેવા બજાવવી એ વિગેરે કરવું તેનું નામ વૈયાવચ્ચ છે એમ જણાવે છે. પ્રશ્ન ૯૪ર-ગંધર્વ, નાટય અને વાજિંત્ર વિગેરે ભાવપૂજામાં ગણવા કે દ્રવ્યપૂજામાં ગણવા? Page #154 -------------------------------------------------------------------------- ________________ સમાધાન the સમાધાન-શ્રી શાંતિસરિમહારાજે गंधब्वनट्टवाइयलवणजलारत्तियाइ ज किच्च। મામિ પૂયાવિય સદ્ગતિય સમાચાર | ૨૩ મે ૨૦૨ . ગંધવ, નૃત્ય, વારિત્ર, લવણ જલ, આરતિઆદિ જે કરાય તે બધું આમિષ- પૂજામાં ગણાય, એમ જણાવી पूयादुगनि एयौं उचिय' न हु साहुसाहुणिजणस्स । સાવચનક્સ નિયમ લવિાં સામમિાસન્માવે છે ૨૦૬ અંગ અને આમિષરૂપી બે પૂજાઓ સાધુસાધ્વીને ઉચિત નથી, પણ સામગ્રી હોય તે શ્રાવકજનેને તે નક્કી ઉચિત છે. આવાં વાક્યો વિચારતાં સ્પષ્ટ માલમ પડશે કે-નૃત્ય વાજિંત્ર અને ગાંધર્વાદિ દ્રવ્યપૂજા રૂપ છે. પ્રશ્ન ૯૪૩-દ્રવ્યપૂજામાં સમગ્ર સ યમની વિરૂદ્ધતા કહેવાય છે તે તે દ્રવ્યપૂજાની પૂજા સત્કારના કાઉસગ્નઠારાએ પ્રાર્થના કેમ કરાય છે? સમાધાન-દ્રવ્યપૂજાની સાથે સમગ્ર સંયમને જે વિરોધ કહે છે તે પુષ્પાદિના દ્રવ્યસ્તવને અગે છે એમ પુષ્પાદિને દ્રવ્યસ્તવ કહેવાથી તથા પુરૂ ન કૃતિ” એમ કહેવાથી સ્પષ્ટ થાય છે, વળી પુષ્પાદિની પૂજા કરવા માટે ઇચ્છા ન કરે, એ કથનથી તેમજ પૂર્વશાસ્ત્રોમાં એની દેશના અને અનુમોદના હોવાથી પુષ્પાદિવ્યપૂજાનો પણ સ્વયંકરણને આશ્રીનેજ નિષેધ ગણાય. પ્રતિષ્ઠા અને નંદીમાં શ્રીજિનેશ્વર મહારાજના મસ્તકે અને ચરણકમલમાં વાસ નાખવાનો અધિકાર સ્પષ્ટ છે અને વાસ એ દ્રવ્યજ છે. પ્રશ્ન ૯૪૪-શ્રીપંચાશક અને લલિતવિસ્તરા વિગેરેમાં “જય થયા' રૂપે પ્રણિધાનસત્રની “જય અને રા” એ બેજ ગાથાઓ જણાવી છે અને ખરતર વિગેરે બે ગાથાઓજ કહે છે, તે તપાગવાળા જે અધિક કહે છે તે તેઓની કલ્પિત છે અને વધારાની છે એમ કેમ ન માનવું ? Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સાગર સમાધાન-વડગચ્છની તપાબિરૂદથી અલંકૃતતા નહોતી થઈ તે વખત થયેલા શ્રી શાંતિસૂરિજીના ભાષ્યમાં “ના વારિ તુવવું એ ગાથાઓ પ્રણિધાનમાં જણાવેલી છે. વળી “૩૫૦ સર્વ” એ ગાથાઓ તે શાંતિમાં ખરતર પણ માને છે. પ્રશ્ન ૯૪પ-ચતુર્વિધ સંઘ મળીને દેવવંદન કરતો હોય ત્યારે બાઈની કહેલી થઈઓ કપે કે નહિ? સમાધાન-ભાષ્યકાર કહે છે કે-પુરૂષ સ્તુતિ કહે તો તેથી ચારે પ્રકારનો સંઘ દેવવંદન કરે, અને બાઈ થઈ કહે તો તે શ્રાવિકા અને સાધ્વીને જ કામ લાગે, એવી રીતે “નમો અરિહંતાઈ” કહીને કાઉસગ્ગ પાર્યા છતાં “પરમેદિનમુક્કાર સમાસારૂ એ વચનથી તેમજ “પુરિ ન જેવ થી” એ વચન પુરૂષે “નમેશૃંતુ” એવી રીતે ચોથી થઈમાં ૧૮૮ ગાથાથી કહેવાનું છે તેથી સ્ત્રી બનëતુ” ન બેસે એ જાણવું. પ્રશ્ન ૯૪૬- તમે શુ થી ભાવજિન બનાવંત વિ આદિથી સાધુ “નાગરાથી શ્રુતજ્ઞાન અને “સદ્ધાળથી સિદ્ધ મહારાજનું વંદન થાય છે, છતાં દેવવંદનને ચૈત્યવંદન એટલે સ્થાપનાજિનનું વંદન કેમ કહેવાય ? સમાધાન-જિનેશ્વર ભગવાનની મૂર્તિની આગલ તે દેવવંદન કરવામાં આવે છે માટે ત્યવંદન કહેવાય છે એમ ભાષ્યકાર કહે છે. પ્રન હ૪૭-કેટલાક એમ કહે છે કે-શ્રાવકે પાકાદિક આરંભનું કામ પિતાને હાથે કરવું તે કોઈ પણ પ્રકારે ઉચિત નથી, પણ શક્તિ હોય તો મૂલ્યથી કરાવવું, એ વસ્તુ સાચી છે? સમાધાન-શાસ્ત્રકાર બાર વ્રતની વ્યાખ્યામાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ત્ત ૪ (સમારંભ) સ્ત્ર તાજેન વા વરિત ઉતિ રશ્ચિત तत्त्वतो विशेष: प्रत्युत स्वयं च गमने गुणः ईर्यापथादिविशुद्धः Page #156 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૨૧ Tચ નિપુછાત યુતિદિતિા તે આરંભ પોતે કર્યો અગર પોતે (પૈસાથી રાખેલા) નેકરાદિ અન્યધારાએ કરાવ્યો એમાં તત્ત્વથી કેઈ પણ જાતને ફરક નથી પરંતુ પિતાને જવામાં (કરવામાં) ફાયદો છે. કેમકે ઈપથિકી વિગેરેની શુદ્ધિ થઈ શકે, પરંતુ બીજો માણસ તો અનિપુણ હોવાથી તેની શુદ્ધિ ક્યાંથી કરે? આવી રીતે દેશાવકાશિકને અંગે જણાવ્યું છે એટલું જ નહિ પરંતુ તપગચ્છના ધુરંધર આચાર્ય શ્રીવિજયદેવેન્દ્રસુરિજી નંદકિની કથામાં જણાવે છે કે સન્ન રવિવા કાળ તે બળા કુળ વા' અર્થાત કર્મ વિપાકને રૂડી રીતે જાણનાર (હાવાથી) પિતે હાથેજ રઈ કરે છે. આ વસ્તુ વિચારનારે મૂલ્ય આપીને જ પાપ-કષ્ટ વિગેરે આરંભનું કાર્ય કરાવવું લાયક છે, પરંતુ શ્રાવકે પોતે કરાય જ નહિ એવું કહેનારાઓને સાચા માની શકે નહિં. પ્રશ્ન ૯૪૮-કેટલાકે શ્રીદેવેન્દ્રસૂરિમહારાજના· ईरियौं सुपडिक तो कडसामइओ व सुछ पिहियमुहो । વિમુક્ત સમય કુળg . એવી ધર્મરનમાં યેનશ્રેષ્ઠિના અધિકારમાં કહેલી ગાથાને આગળ કરી સામાયિક કરતાં પહેલાં ઈરિયાવહીયા કરવાનું સિદ્ધ કરવા માગે છે તે શું વ્યાજબી છે ? - સમાધાન-જે કે મહાનિશીથ અને દશવૈકાલિકની ટીકા વિગેરેની સામાયિઆદિ કઈ પણ અનુષ્ઠાનની શુદ્ધિ રાખવી હોય તો પહેલાં ઈરિયાવહીયા કરવાની જરૂર જ છે, પરંતુ શ્વેનશ્રેષ્ઠીવાળી ગાથા ઉપરથી એ વાત સાબીત કરવી એગ્ય નથી, કારણકે ધર્મરત્નમાં બરને પાઠ છે તેથી રહાય એકલી ઈરિયાવહીયા પડિકકમીને અગર સામાયિક લઈને સારી મુખવસ્ત્રિકાથી મુખ ઢાંકયું છે જેણે એ શ્રાવક દેષરહિત અને પદ છેદે કરીને સહિત સૂત્રનો સ્વાધ્યાય કરે આ વૈકલ્પિક અર્થ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ સાગર ૧૨૨ અને ચેનશ્રેષ્ઠિએ પણ એકલી ઈરિયાવહીયા પડિક્કમીને સ્વાધ્યાય કર્યો છે, એમ “afa#મિકા ય ફરિય વં જે સન્ના' અર્થાત ઈરિયાવહીયા પડિક્કમીને આવી રીતે સ્વાધ્યાય કરે છે. એમ જણવવાથી વૈકલ્પિક અર્થની સિદ્ધિ થાય છે. પ્રન ૯૪૯-ભગવાન જિનેશ્વરમહારાજની પુષ્પાદિથી કરાતી દ્રવ્યપૂજામાં સમગ્ર સંયમની વિરાધના શાસ્ત્રકારો જણાવે છે, પરંતુ કેટલાકે પાણી અગ્નિ અને વાયુકાયની વિરાધના જે દ્રવ્યપૂજામાં થાય છે તેને અંગે વાસ્તવિકતા માની ફુલના હારે ગુંથેલાજ હોવા જોઈએ પણ પરોવેલા ન લેવા જોઈએ એમ કહે છે તે શું વ્યાજબી છે ? સમાધાન-આચાર્ય મહારાજ શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ શ્રીશ્રાદ્ધદિનકૃત્યસત્રમાં જે “જાવાર વેfએવો પાઠ ફુલને માટે છે તેની ટીકામાં તચિતારિપુષ્પ અર્થાત પહેલાં અને ગુંથેલાં વિગેરે ફુલેએ કરીને શ્રાવક શ્રીજિનેશ્વરની પૂજા કરે એને સ્પષ્ટ જણાવે છે ફુલેને માટે વિરાધનાને અંગે રાયચ દે “ફુલપાંખડી જ્યાં દુભવાય” એમ કહીને કરાતા વિચાર પિતાની લુંપકપણાની છાયા જેમ જણાય છે તેની માફક લુપકપણાની ભાવનાને જણાવનાર છે. પ્રશ્ન ૯૫૦-જે બલદેવ, હરિણુ અને સુથાર પાંચમે દેવલેકે ગયા તેમાં હરિણને કેવલ બલદેવના વચનથીજ રાગ થયું છે કે કેમ? સમાધાન-લ્પિો બિન સંવિ પુષ્યમાં” અર્થાત તે જંગલમાં એક જુવાન હરિણી જે સંવેગવાળો અને રામની સાથે પૂર્વભવને સંબંધવાળો હતો એવા શ્રી દેવેન્દ્રસૂરિજીના વચનથી રામની સાથે પૂર્વભવને સંબંધ હોવાથી પણ રાગ છે. પ્રશ્ન ૯૫૧-સાધુ તથા સાધ્વીને વડી દીક્ષા વખતે દિબંધ હોય છે અને તેથી તેમના કુલ ગણ વિગેરે કહેવાય, પણ શ્રાવક-શ્રાવિકાઓના કુલ ગણ વિગેરે કહેવાય કે નહિ ? Page #158 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૨૩ સમાધાન–શ્રાવક-શ્રાવિકાઓને દાન દેવાની અપેક્ષાએ તે દિશા દેખવાની હોય છે એમ શ્રીપંચાશકઆદિ શાસ્ત્રકારે જણાવે છે, પરંતુ તેમના આચારને અંગે કુલ ગણઆદિ ગણવાનાં હેય નહિ વળી ખરતરાના સંધપક વિગેરેમાં પણ શ્રાવક-શ્રાવિકાને દિશાબંધ માનનારાઓને માર્ગથી વિરૂદ્ધ માન્યા છે. (વર્તમાન કાલમાં તે કેટલાક ખરતરાજ કુલગોત્રને નામે શુદ્ધમાર્ગ છોડાવે છે અને શાસ્ત્રના વચનથી ન સમજાવતાં કુલ ગોત્રના નામે સભાગ છોડાવી અસન્માર્ગમાં ભોલા લોકોને ખેંચે છે. સમજુઓ તો એમ પણ તેમને સ્પષ્ટ કહી દે છે કે-સન્માર્ગ આદરતાં કુલ ગેત્ર વચમાં લાવે તે મિથ્યાત્વી હેય.) વિચારવાની જરૂર છે કે જે શ્રાવકોને કુલ–ગોત્ર હોય તો અવિરૂદ્ધ એવા પણ સામાચારીના ભેદની વખતે શ્રાવકોએ કઈ સામાચારી કરવી ? સાધુઓને અવિરૂદ્ધ એવી પણ અન્ય સામાચારી કરવામાં પ્રાયશ્ચિત છે. માટે શ્રાવકોને કુલ ગણ મનાયા નથી. પ્રશ્ન ઉપર-શ્રીલંલિતવિસ્તરાના ગામેતે વિગેરે પાઠ સર્વકાલના સર્વતીર્થકરેના તીર્થંકરના ભવને લાગુ ન કરે અને તીર્થકરના સર્વભવને લાગુ કરે ત્યારે ભગવાન મહાવીરમહારાજના પરિવ્રાજકપણને અને મદ કરવા આદિને વાંધો આવે તેથી સાવજને અર્થ નિત્ય એવો કરાય તે નિત્યપણને જણાવનાર “મા” શબ્દજ કેમ મહે? સમાધાન-પ્રથમ તો સર્વતીર્થકરના છેલ્લા ભવ માટે એ વાક્ય રહે છે છતાં સર્વતીર્થકરોના સર્વ માટે લેવા માગે છે તે યુક્તિ અને આગમથી વિરૂદ્ધ છે, અને માત્ર શબ્દથી મુખ્યતાએ તીર્થકર-નામકર્મ બાંધ્યા પછીથી એમ વિવક્ષિત લેવાય, સામાન્ય રીતિએ સમ્યફત્વની પ્રાપ્તિ પછી એમ પણ લઈ શકાય. જો કે મા તે મર્યાદા વાચક છે અને મર્યાદા તે વિવક્ષિતે પણ હેઈ શકે, પરંતુ નિય જેવા શબ્દો પણ વિવક્ષાને અનુસરે છે અને તેથી શ્રીકલ્પસત્રઆદિમાં “નિ વેઠ્ઠાણને અર્થ દીક્ષા ગ્રહણ કર્યા પછી (નિત્ય) કાયાને Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ સાગર વિસરાવનાર એ સ્પષ્ટપણે કર્યો છે. તેથી મને અનાદિકાલજ અર્થ થાય એમ કહેનારા શ્રીકલ્પસૂત્રાદિને જાણનારા કે માનનારા નથી એમ સ્પષ્ટ થાય છે. પ્રશ્ન ૯૫૩–એકની પૂજાથી બધાની પૂજા અને બધાની પૂજાથી એકની પૂજા થાય છે એમ જ્યારે છે તો પછી તમે ચરિતા' વિગેરેમાં બહુવચન શા માટે રાખવું ? સમાધાન-સેનાને વ્યવહાર કરનાર અથવા રત્નને વ્યવહાર કરનાર રતિ કે ખાંભાર સેના કે રત્નને વ્યવહાર કરે ત્યારે જેમ સોના અને રનના લક્ષણને ખ્યાલ કરીને જ તેને વ્યવહાર કરે છે તેવી રીતે એકપણ અરિહંત ભગવાન આદિને નમસ્કાર અને પૂજા કરતી વખત અરિહંતઆદિના સ્વરૂપને ધ્યાનમાં રાખીને નમસ્કાર અને પૂજા કરાય છે, એક અરિહંત આદિકના નમસ્કારથી કે પૂજાઆદિથી સર્વ અરિહંતઆદિને નમસ્કાર અને પૂજાઆદિ થાય છે. ન્યાયની દૃષ્ટિએ પણ એક ધૂમાડા કે અગ્નિ આદિના બોધથી સર્વ ધૂમાડા અને અગ્નિઆદિનો બોધ થાય છે એમ મનાય છે. છતાં જ્ઞાનને માટે અને સ્વરૂપના નિશ્ચયને માટે જેમ એકના જ્ઞાન અને નિશ્ચયમાં તે જાતના સર્વપદાર્થના જ્ઞાન અને નિશ્ચયની જરૂર રહે છે તેમ કિસ્મતઆદિતી વખતે માન–તેલ વિગેરે ઉપર પણ આધાર રાખવો પડે છે તેમ દ્રવ્યના સદુપયોગ માટે તથા નિર્જરાની વૃદ્ધિ માટે ઘણું વ્યક્તિઓ જે જે અરિહંત પણઆદિને ધારણ કરનારી હોય તેની નમસ્કારપૂજાઆદિથી ભક્તિ કરવાની જરૂર છે માટે નમો અરિદંતાળ” આદિમાં બહુવચનની જરૂર છે. વળી એ પણ સમજવાનું છે કે જેમ ત્યવંદનની ક્રિયામાં પહેલી થેય કહે ત્યારે એક જિનેશ્વરમહારાજ જેઓની પ્રતિમા સન્મુખ હેય તેઓની કહેવાય છે, અર્થાત વ્યક્તિની પ્રધાનતા છે, તેવી રીતે “નમેTSધુ ગં સમર્સ મવમો મહાવીરસ'એ આદિના નમસ્કારોમાં એક એક વ્યક્તિની પ્રધાનતા છે અને જેમ બીજી ઈની વખતે ચૈત્યવંદનમાં ચોવીશ જિનેશ્વરભગવાનની વ્યક્તિઓની મુખ્યતા Page #160 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૫ છેતેવી રીતે “નમે ચરિતાળ” આદિમાં સર્વકાલ અને સર્વત્રને અરિહંતઆદિની મુખ્યતા છે. એક અરિહંતભગવાનની આરાધનામાં પણ જેમ તેવા ભાવ વિનાની સામાન્ય આરાધના સામાન્ય ફલ દેનારી થાય છે અને વિશેષ આરાધના વિશેષ ફલ દેનાર થાય છે, તેવી રીતે સર્વ અરિહંતઆદિની સામાન્ય નમસ્કાર આદિ ભક્તિથી જે નિર્જરા થાય તેના કરતાં જે વિશેષ ભક્તિથી વ્યક્તિદીઠ આરાધના થવાથી વિશેષ નિર્જરા થાય એ સ્વાભાવિક જ છે અને તેથી જો અરિહંતા અને “ રઘુ જ, સમસમોવ મહાસ આદિ એ બને યથાયોગ્ય ફૂલ દેનાર છે. માટે બને કરવા યોગ્ય છે. - પ્રશ્નના ઉપજ-ત્રણ કાલ ત્રિસંધ્ય ચિત્યમાં ચયવંદન કરાય એ તો ઠીક પરંતુ સ્થાપનાચાર્ય કે જે ગુરૂની સ્થાપના છે તેમની આગળ ચૈત્યવંદન જે દેવાધિદેવને વાંદવાની ક્રિયા છે તે કરાય કેમ?: સમાધાનચૈત્યવંદનબુભાષ્યમાં શ્રી શાંતિસૂરિજી કે જેઓની! આચાર્ય શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ સાક્ષી આપે છે. તેથી તેઓથી ઘણું પહેલાં થયેલાં છે. તેઓ સ્પષ્ટપણે એમ જણાવે છે કે-- __'जिणबिम्बाभावे पुण ठवणा गुरुसक्खिया वि कीरती। चिइव दण चिय इमा,. અર્થાત જિનબિંબના અભાવે સ્થાપનાગુરૂની સાક્ષીએ કરાતી પણ ચૈત્યવંદનાજ કહેવાય. અર્થાત જિનબિંબ સિવાય સ્થાપના સાક્ષીએ દેવવંદન કરી શકાય. પ્રશ્ન ૯૫૫– સત્રqવાયમૂત્ર એવી ઉપદેશપદની ગાથા છે તેથી અન્યમતવાળાના ગુણોને અનાદર અને અવજ્ઞા થવાથી શ્રીજિનશાસનની . અનાદરા અને અવજ્ઞા થાય છે એમ મનાય ખરૂં? સયાધાત-શ્રીશાન્તિસૂરિમહારાજ-- किंतु सुहझाणजणग जौं कम्मक्खयावह अणुद्धाण ।। अंगसमुहे रुहे भणिय चिय त तओ भणिय ॥ २० ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સાગર આ ગાથાથી શુભધ્યાન ઉત્પન્ન કરનાર અને કર્મક્ષય કરનાર જે અનુષ્ઠાન હોય તે વિશાલ એવા અંગસમુદ્રમાં ન મળે તો પણ (પરંપરાથી થતું અનુષ્ઠાન) તેમાં કહેલું છે એમ જાણવું. એમ જણાવી જૈનધર્મમાં આદરાએલાં અનુદાનો સિદ્ધાંતોક્ત ન દેખાય તો પણ સિદ્ધાંત ગણવા જણાવે છે. અન્યદર્શનીયેની ભાસખમણ જેવી તપસ્યાને પણ બાલત પ સ્પષ્ટપણે સૂત્રકારે જણાવે છે. વળી મિથ્યાત્વનું સ્થિરીકરણ કે વૃદ્ધિ થાય તેવું તે સમ્યગ્દષ્ટિથી થાયજ નહિ. સમ્યગ્દષ્ટિની પ્રશંસા ન કરાય અને અનાદર અવજ્ઞા કરાય તે દર્શનાચારથી વિરૂદ્ધ છે. પણ મિયાદષ્ટના ગુણને માટે તેમ નથી, મિથ્યાત્વને વધારનારની તો વાત જ શી ? પ્રશ્ન ૯૫૬- શ્રીશ્રીપાલચરિત્ર, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ અને ભવિષ્યદત્તકથા જેવા અર્વાચીન ગ્રંથોમાં ઉજમણાને અધિકાર છે, પરંતુ તેનાથી પ્રાચીન ગ્રંથમાં ઉઘાપનને અધિકાર છે? સમાધાન-આચાર્યશાન્તિસૂરિજી અનેક પ્રતિમા સાથે બનાવીને અંગે જણાવે છે કે-રમેટિનમુક્ષાર વાળમાં 13 પંચ નિ” અર્થાત પંચપરમેષ્ઠિનમસ્કારને તપ કરીને તેનું ઉજમણું કરવા પાંચ તીર્થકરોની એકઠી મૂર્તિઓ કરે, વળી–ાળવતવનવા ૩૪મિ ” એટલે કલ્યાણકના તપનું ઉજમણું કરવા બહુમાનવિશેષથી ભરતક્ષેત્રમાં થનારા ચોવીસે તીર્થકરોની મૂર્તિઓ સાથે બનાવે. શ્રીઅભયદેવસૂરિજીના વચનથી હરિશ્ચંદ્ર ઉપદેશમાલાનું ઉજમણું કર્યું છે એમ માલધારીય શ્રીરાજશેખ સૂરિ પણું અંતરકથામાં કહે છે. - પ્રશ્ન ૯૫૭–જિનેશ્વરભગવાનની મૂર્તિને આકાર તેમની સિદ્ધદશાની અપેક્ષાએ છે કે સમવસરણની અપેક્ષાએ છે? જે સિહદશાએ હોય તો આઠ પ્રાતિહાર્ય અને મુકટાદિ કેમ? અને સમવસરણની અપેક્ષાએ હોય તે કાઉસગ્ગીયાને આકાર કેમ? સમાધાન કે વ્યવહારથી સમવસરણની દશાએ પ્રતિમાઓ થાય છે એમ કહેવાય છે પણ પરમાર્થથી “વિયસ કિયા એવા બૃહદ Page #162 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૨૭ ભાષ્યના વચનથી મુક્તિની દશાની અપેક્ષાએ પ્રતિમાઓ થાય છે અને તેથી તે પર્યક અને કાયોત્સર્ગ એ બે આસને જ થાય છે કારણ કે એ બે આસને જ જિનેશ્વરે મુક્તિ પામે છે, અને પ્રાતિહાયદિ તો ત્રણે અવસ્થાની ભાવના માટે છે, સ્ત્રીપુત્રાદિ સંસર્ગ કઈ અવસ્થાની ઉત્તમતા માટે નથી. સમવસરણમાં તો પ્રભુ સુખાસને બેસે છે અને યોગમુદ્રાએ હાથ રાખે છે. પ્રશ્ન ૯૫૮-જૈનમત અને અન્યમતના દેષ હોય તે સરખી રીતે કહેવા જોઈએ પણ સંકુલાદિને પક્ષ કરે નહિ એ શું ગ્ય છે? સમાધાનને પુળ સંતાઈને જે ગેર સમજીલ્લા विमलजसकिक्तिकलिओ सो पावइ निव्वुई तुरिय ॥ १३५ ॥ -- એ ગાથાથી સ્પષ્ટ જણાવે છે કે શ્રમણુસંધના છતા-અછતા દેવને ગોખવનાર અને નિર્મલ જશકીર્તિ પામીને જલદી મોક્ષને પામે છે. શાસ્ત્રમાં જે કુલ-ગણઆદિના રાગ-દ્વેષ વિના સાચે વ્યવહાર કરવાનું જણાવે છે તે ક્ષેત્રાદિના આભાવ્ય અનાભાવ્યને અંગે છે, અને શ્રીસંઘમાં પરસ્પર માટે છે. પ્રશ્ન ૯૫૯-કેટલાક રામચંદ્રો જણાવે છે કે ભગવાન જિનેશ્વરમહારાજ તીર્થંકરના ભવમાં આરાધક હોયજ નહિ, કિંતુ આરાધ્ય જ હેય એ શું યોગ્ય છે? સમાધાન-ભવ્ય જીવોને ભગવાન તીર્થંકર મહારાજ ગર્ભ કે જન્મથી આરાધ્ય જ હોય છે. પરંતુ ભગવાન તીર્થકરો આરાધ્ય હોવાથી આરાધક હોયજ નહિ એ કથન અણસમજનું છે. પ્રથમ તે તેઓ શાસિદ્ધભગવાનને નમસ્કાર કરે છે તે સિદ્ધ આરાધ્ય છે એમ ધારીને જ કરે છે. એટલે ગુણવતી વ્યક્તિની અપેક્ષાએ પણ તેઓ આરાધક બને છે વળી શ્રીઅજિતનાથજીવિગેરે જિનેશ્વરેએ ભગવાનની પૂજા કરી છે એમ શાસ્ત્રકારો કહે છે તો તે અપેક્ષાએ પણ ભગવાન Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ સાર જિનેશ્વરે તે ભવમાં પણ આરાધક હેયજ નહિ એ કથન બેટું જ છે. पणा 'आराहणा पड़ाग० प्रतिपद्याशुभशमन • व्रतानि विधिवत्समारोप्य०' से વિગેરે સ્થાને શાસ્ત્રોમાં ભગવાન જિનેશ્વરની આરાધક દશાને જણાવનારા વાકળ્યો અને ભગવાનની ધમકાય અવસ્થા વિગેરેને વાંચનાર વિચારનાર તો પરમ આરાધકભાવ ભગવાનું તીર્થકર મહારાજાને હેયજ એમ માન્યા સિવાય રહે જ નહિ. સુજ્ઞ મનુષ્ય એ તો રહેજે સમજી શકશે કે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુમહાત્માએ પોતાની અપેક્ષાએ આરાધક દશામાં હોય છે અને ભક્તોની અપેક્ષાએ આરાધ્ય હોય છે એ ચોક્કસ છે, એટલે આરાધ્ય અને આરાધકપણું વિરૂદ્ધ છે અથવા ભગવાન તીર્થકર આરાધક ન જ હોય. આવા રામચંદ્રના ચંદ્રકને કઈ ચલકાટવાળે કહે તેમ નથી. પ્રશ્ન ૯૬૦-જતાં રિરિલિ' “શાપ પાત્ર મળવાન' બાપુનેગા ' “તિસ્થ રાખી ” એ વિગેરે શાસ્ત્રીય પાઠે અનેક વખત જાહેર કરીને ભગવાન જિનેશ્વરજીના વર્તનની અનુકરણીયતા નજ હેય એમ સૂત્રવિરૂદ્ધ બેલનારને સમજાવ્યા છતાં જેઓ આગ્રહ ન છોડે અથવા સર્વથા પ્રકારે અનુકરણ કરવાની વાત જ ન હોય તેમ છતાં સર્વથા અનુકરણનો પક્ષ છે એમ કહે, અને એમ કહી ક્લવાદથી અંશે અનુકરણ માનીને પણ અનુકરણ સર્વથા હાયજ નહિ એવા કથનને ખસેડે નહિ તેને શાસનપ્રેમીયોએ કઈ લાઈનમાં ગણવો ? સમાધાન-શાસ્ત્રમાં સ્થાને સ્થાને ભગવાન જિનેશ્વરદેવની સ્થિતિ કથની અને કરણીમાં સરખી માની યથાવાદી તથાકારી માનેલા છે એ વિગેરે સ્પષ્ટ છતાં અને દેશ અનુકરણ માનવામાં હરકત નથી એમ પષ્ટ જાણ્યા અને પ્રરૂપ્યા છતાં બીજી બાજુ અનુકરણીયતા હેયજ નહિ વિગેરે બેલે તે માર્ગથી વિરૂદ્ધ અને અસદભાવ ભાવનાથી આભા અને પરને વાસિત કરનારો ગણાય અને તેવા સંસર્ગ કે આલાપ પણ શાસનપ્રેમીને મેગ્ય નથી. . . Page #164 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૨૯ પ્રશ્ન -જીવ, કર્મ અને એ ઉભયને યોગ આ ત્રણેય વસ્તુઓ અનાદિ છે. આ વાક્ય કેટલાક સમજણ વગરનું છે એમ કેમ કહે છે? સમાધાન–શાસ્ત્રકારો છવ અનાદિ છે એમ માની તેને ભવ અનાદિ માને છે અને તે અનાદિભવ અનાદિના કર્મ સંગથી થયેલ છે. એમ જે જણાવે છે તેને અનુસરતું એ છે. માત્ર શાસ્ત્રીય વાક્ય વૈરાગ્યના હેતુ તરીકે ભવની અનાદિતા અને આશ્રવના રોધને માટે ભાવનું કર્મના વેગથી થવાપણું જણાવવાની પરમાર્થતા ધરાવે છે. ત્યારે આ વાક્ય કર્મ અને તેને યોગને અનાદિ જણાવી ઉપર જણાવેલ પરમાથને પ્રગટ કરવામાં સરળતા ધારતું નથી. જીવનું પર્યાયરહિતપણે અવસ્થાન નથી એ માટે ભાવનું અનાદિપણું અને ભવની આકસ્મિક્તા નથી એ જણાવવા અનાદિ કર્મ સયોગથી નિષ્પન્નતા બતાવવા જે વાક્ય ઉપયોગી હતું તે અહીં ત્રણની અનાદિતા સાબીત કરવા લેવામાં ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ વિકાસને સમજાવી શકે નહિ જ, વળી યોગ શબ્દ વાપરવાથી દ્રવ્યાકર્મની અનાદિતા થાય, અને એ રીતે તે સિદ્ધદશામાં પણ વ્યકર્મરૂપ પુદગલેને સંબંધ નથી એમ કોઈથી. કહેવાય તેમ નથી. પ્રશ્ન ૯૬૨-જીવ અને કર્મને યોગ એજ સંસાર છે. એ વાકય બોલવામાં સમજણુની ખામી કેમ ગણાય છે? સમાધાન-વસ્તુસ્થિતિને જાણનાર સમગ્દષ્ટિઓ સ્પષ્ટપણે સમજે છે કે ચૌદરાજકમાં ત્રસનાડી તે શું પરંતુ ત્રસ અને સ્થાવર એવા બનેના સ્થાનમાં એક આકાશપ્રદેશ પણ એ નથી કે જ્યાં અનંતાનત કર્મ પુદગલે ન હોય, અને તે તે આકાશમાં અવગાહેલ આત્માઓ પછી ભલે તે સંસારી હોય કે મુક્ત હોય તેઓને તે સંબંધમાં આવે નહિ એમ તે ન જ બને એટલે યોગ એ સંસાર ન કહેતાં કર્મબંધ આદિને સંસાર કહેવામાં શાસનની છાયા રહે છે. આ વાત “મને – નિgિ ' વિગેરેમાં યોગશબ્દ ન વાપરતાં સંયોગશબ્દ વાપર્યો છે તેથી સ્પષ્ટ છે સોગ કારણ અને સંસાર એ કાર્ય છે. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સાગર પ્રશ્ન-૯૬૩-જીવ અને કર્મના વેગને વિગ એજ મોક્ષ છે. આ વાકય પણ તત્ત્વનું સ્વરૂપ સમજ્યા વિનાનું છે. એમ કહે છે તે શાથી? સમાધાન–આ વાથે પ્રથમ તે વક્તાની માત્ર લહેરી દશા સૂચવે છે. અહીં કર્મને સર્વથા વિયોગ હ્યો હેત તો જુદી વાત હતી વળી કર્મ એ ગુણ છે કે ધર્મ છે? એને વિચાર કર્યો હોય એમ જણાતું નથી. વળી સંસારીને નિર્જરેલા કર્મ પુદગલ તે ફેર વળગે પણ ખરાં. પરંતુ જેમ તે નાશ પામ્યા પછી રહેત કે વળગી શક્તિોએ નથી વળગે પણ નહી. આ બધી તદ્દષ્ટિ જેનામાં ન હેય ને આવાં આવાં વાક્યો ડગલે પગલે બેલે અને નવપદના સ્વરૂપને દર્શાવવા જતાં પિતાના આચાર્ય પણ રામ બેલાવે. એવી રીતે દુઃખમય; દુઃખરૂપ કે દુઃખલ કે દુઃખફલક, દુઃખાનુબંધ કે દુઃખપરંપરાને ફેર. મેક્ષ એકાને સુખમય અલગ બતાવો. કે કર્મ વળગે નહિ તે આત્મા બતાવ આ વિગેરે વાક્યોને ફરક તત્ત્વજ સમજે. १४-उस्मुत्तमगुवढे सच्छंदविगप्पिय अणणुवाइ । - परततिपविते ति तिणे य इणमो अहाछदा ॥१॥ આ થીનિશીથભાષ્યની ગાથામાં પ્રરૂપણાની બાબતમાં જુદાં જુદાં વિશેષણે શા માટે છે ? સમાધાનઆ ગાથામાં ઘણાં વિશેષણે જે આપેલાં છે તે પ્રરૂપણની યથાવસ્થિતદશા તથા તેનાથી વિપરીત દશા જણાવવા માટે છે. અર્થાત જે કોઈપણ મનુષ્ય એમ કહે કે સત્રમાં લખેલા અક્ષર સિવાયનું સૂત્રાનુસારિયોથી બેલાય નહિ તે એવું બેલનારે જ કંથાચ્છદી અને જુઠાં કલંક દેનાર છે. સૂત્રમાં અબદ્ધ એવી પાંચ હકીકતે છે કે જે કોઈ જગે પર કહી નથી છતાં મનાય છે અને Page #166 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૩૧ કહેવાય છે. વળી અવ્યવહારરાશિ અને વ્યવહારરાશિ એવા બે વિભાગ કોઈ પણ સામાં જણાવ્યા નથી અને વ્યાખ્યાકારેએ જગે જગ પર જણાવેલા છે. માટે એલું સૂત્રમાં કહેલું જ હોય તે કહેવાય એમ કહી પરંપરાગત વસ્તુને કહેવામાં બાધ ગણનારા માર્ગથી દૂર છે. વળી પ્રવજ્યા અને ઉપરથાપનાઆદિમાં તપવિગેરેની સામાચારી જુદી જુદી રહેવાથી તેની જુદી જુદી પ્રરૂપણ થાય એ સ્વાભાવિક જ છે અને પિતપોતાની ગરછસામાચારીથી વિરૂદ્ધ કરનારે તે તે ગ૭વાળે પ્રાયશ્ચિત્તને ભાગી થાય છે અને પ્રાયશ્ચિત્તને ભાગી કહેવું પડે છે. માટે જણાવ્યું કે સૂક્ત ન હોય મૂલ વ્યાકરણની માફક અનિબદ્ધ હોય છતાં સ્વલ્પનાથી ઉભું કરેલું ન હોય તેવું હોય તો પણ તેવી પરંપરાની સમાચારીનું વચન કહેનારો યથાર્બાદી ગણાય નહિ. આટલું છતાં પણ ભગવાન કેશિકુમારે આપેલ દતિવિગેરે દષ્ટાન્ત તથા આચાર્ય મહારાજ શ્રી સિદ્ધસેન દિવાકરએ જણાવેલ ક૨વ્યવસ્થા યથાણંદના ભાર્ગ૨પ થાય, તથા આગમિકપદાર્થની પ્રરૂપણા કરાય, પરંતુ દાષ્ટ્રનિતરીકે પદાર્થની પ્રરૂપણા કરનારા યથાઇદી ગણાય. પણ શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે સૂત્રમાં કહેલું ન હેય મુક્ત વ્યાકરણની માફક અશ્રુત તરીકે ન હોય, કિંતુ તવાદીઓએ સ્વય કલ્પેલું હેય, છતાં તે દાર્જીનિકરીતિની માફક સજા અર્થને અનુસરનાર હોય તે તેવા પદાર્થને પ્રરૂપનાર કોઈપણ પ્રકારે યથાર્બાદી ન ગણાય. આવી રીતે જેઓ ગાથાની વસ્તુસ્થિતિને ન સમજતાં “સત્રના એવા અક્ષરો નથી માટે બેલવા ગ્ય નથી' એવું કહેનાર રામચંદ્રો માર્ગનું સત્યાનાશ વાળનારાજ નીવડે. આ પ્રશ્ન ૯૬૫ શ્રી સહાચલણ સરખા ક્ષેત્રમાં ભગવાન પુંડરીકસ્વામીછની આગવ ચયવંદન કરતાં કહ્યુ છે અને રિફવાળ કેમ કહી શકાય? Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સાગર કારણ કે ‘નમેત્યુ ળ” ભાવ અરિહંતને માટે છે અને અર્દિતચેફ્સાળ' એ દંડકપણુ અરિહંત ભગવાને માટે છે અને શ્રીપુંડરીક.રવાનીઆદિ ગણુધરા પૂજ્ય છતાં પણ અશાકાદિ આંઠ પ્રતિહાર્યાંને ધારણ કરવારૂપ અત્તાવાળા તેા નથી. સમાધાન—અશાકાદિ આઠ પ્રાતિહા થી થતી પૂજારૂપ ભાવઅણું ભગવાન્ પુંડરીકસ્વામી આદિમાં નથી એ વાત સાચી છે પણ્ અરિહંત શબ્દના અર તરૂપ પર્યાયને અંગે કેવળજ્ઞાનવાળા હાવાથી શ્રીપુંડરીકસ્વામીઆદિ સિદ્ધ્મહારાજાએ પ્રચ્છન્તપણાના અભાવવાળા અને મરણના કે જ્ઞાનાદિ નાશના અભાવવાળા છે. અને તેથી તેઓ પણ ભાવ અરતા જ છે. આ વાત સમજવા માટે શ્રીઆવશ્યકચૂર્ણિકાર મહારાજે ‘સિદ્ધાર્ં કારદ તા’ એમ જણાવેલ છે તે વિચારી લેવું. અર્થાત્ સિદ્ધભગવાન આગળ રમત્યુ ન અને અર્દિતત્ત્વે' કહેવામાં શાસ્ત્રને માનવાવાળાને અડચણુંજ નથી. પ્રશ્ન ૯૬૬ -વિલમનયર સત્ત્વવ્વવાદ ન સ`સો' આવાં શાસ્ત્રકારાનાં સ્પષ્ટતા હેાવાથી છએ જીવનિકાયને શસ્ત્રરૂપ એવું અગ્નિનું જવાલન કરવું એ ઉચિત નથી તેા પછી આરતી અને મંગળદીવા કેમ કરાય ? સમાધાન—‘તિક્ષ્ણ’ એ વાકય સાધુધની અપેક્ષાએ છે એ ચેખું જ છે . આ વસ્તુ વિચારવામાં આવશે તે સ્પષ્ટ થશે કે શ્રાવકને સૂત્રેા ભણવાને નિષેધ છે એ વ્યાજખીજ છે. કેમકે કાયના કુટામાં રગદોલાયેલ મનુષ્ય તિલ' વિગેરે ખેલે અને સભળાવે એ કેવલ બકવાદરૂપ જ થાય. વળી આરતી મ’ગલદીવા માટે જેતે એવી વિરાધનાના વિચાર આવે તે। પછી તે ગૃહસ્થપણામાં રહેજ કેમ? ભગવાન્ શ્રીહરિભદ્રસૂરીશ્વર॰ તે સ્પષ્ટશબ્દોમાં ક્રમાવે છે. ક્રુ-અસદારભી જીવ જો અભિનિવેશમિય્યાવવાળા હોય તે જ ભગવાન્ જિનેશ્વરમહારાજની Page #168 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૩૭ પૂજામાં વિરાધના ગણે અર્થાત પુષ્પદીપકઆદિમાં હિંસાના નામને આગલ કરી ગૃહસ્થને તે પૂજાથી રોકવાવાળા તે મહા અભિનિવેશવાળા સિવાય બીજા હેયજ નહિ. આ આરતીને ખુલાસે શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ટીકાથી વિશેષપણે મેળવી શકાશે. પ્રશ્ન ૯૯૭–ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિ દર્શનીય વંદનીય અને આરાધ્ય છે એમ માનવા છતાં પણ સામાયિકની અવસ્થામાં તેના ફલની અભિલાષા શા માટે “વળતિયાણ' આદિ કહીને કરાય છે? સમાધાન-હજારો વર્ષોથી શ્રાવકે ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિની પૂજાઆદિ કરવાવાળા છતાં પણ જે સામાયિકની અવસ્થામાં વળવાઈઆદિ ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાના વંદન પૂજન આદિના ફળની પ્રાપ્તિ માટે કહે છે તેથી સ્પષ્ટ થાય છે કે શ્રાવકને સદા કાળ એજ ધર્મ છે કે–ભગવાન જિનેશ્વરમહારાજની મૂર્તિની પૂજા સકારાદિની તીવ્ર ને તીવ્ર આકાંક્ષા હેય. પ્રશ્ન ૯૬૮-ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાની પૂજા શ્રાવકોને અવશ્યકર્તવ્ય તરીકે અને પ્રતિદિન વિશેષ કર્તવ્ય તરીકે હોય અને એવી સ્થિતિ જેઓની હોય તે જ વાસ્તવિક રીતે શ્રાવક છે એટલે દિગંબર અને સ્થાનકીયાને તે પોતાને શ્રાવક કહેવડાવવાને પણ હક નથી પરંતુ સાધુમહાત્માઓ પાંચ મહાવ્રત રૂ૫ ભાવપૂજામાં તત્પર હોવાથી તેઓથી “વંતળવત્તિયાણ આદિ પાઠ કેમ બોલાય ? સમાધાન–સાધુમહાત્માઓ મહાવ્રતરૂપ ભાવપૂજામાં તત્પર છે એમાં કોઈ જેને મતભેદ કર્યો નથી. પરંતુ દ્રવ્યપૂજાને લાભ એ કંઇ ભાવપૂજાથી વિરોધી નથી. શું ધ્યપૂજા દ્વારા થતી સમ્યકત્વની શુદ્ધિ અને પૂર્વકાલમાં ઉપાર્જન કરેલ કર્મની નિર્જરા એ બે વસ્તુ ભાવપૂજારૂપ મહાવ્રતથી વિરૂદ્ધ છે ? યાદ રાખવું કે ઘર એ પરિગ્રહ હેઈઆશ્રવ છે. છતાં તેને ઉપાશ્રય તરીકે થતો ઉપયોગ મુનિ-મહારાજાઓને પણ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ સાગર પ્રશંસનીય જ છે. તથા છકાયના આરંભથી થતાં આહારપાણી પાપરૂપ છે છતાં તેનાથી બનેલું દાન એ એવી ચીજ છે કે કેવલિમહારાજ પણ તેને અનુમોદના લાયક કહે. વળી દ્રવ્યપૂજાની વિરૂદ્ધતામાં નાનાદિને પહેલે પ્રસંગ છતાં બાળ ને જીતિ” એમ કહેતા નથી, પરંતુ પુરું ન દૃષ્ઠતિ એમ કેમ કહે છે ? બારીકદષ્ટિથી જેનાર સ્પષ્ટપણે જાણી શકશે કે પ્રથમ તે શાસ્ત્રકારો નિષેધધારાએ પણ દ્રવ્યપૂજામાં પુષ્પાદિકને જ મુખ્યપદ આપે છે. બૌદ્ધોએ પુરિકાપુરીમાં પણ તેને જ નિષેધ કર વી શાસન હેલના કરાવી હતી, અને ભગવાન સ્વામીજીએ પણ ફુલ લાવવાધારાએજ શાસનની ઉન્નતિ કરી હતી એટલે સ્પષ્ટ થયું કે ક્રેઈપણ ન્હાને પુષ્પની પૂજામાં ન્યૂનતા લાવનાર ભગવાન શ્રીજિનેધરની પૂજાનું વિન કરનારજ છે વળી મનુષ્ય વનસ્પતિ કે જે ઘણે અંશે મનુષ્યને મળતા ધર્મવાળી છે તે વનસ્પતિના આરંભની ઇચ્છા કરે કે પ્રવૃત્તિ કરે તે આરંભથી નિવૃત્ત થયેલ કોઈ પણ પ્રકારે ગણાય નહિ તેમ હોઈ શકે નહિ માટે તે સંબંધી આરંભ અને પ્રસંગ દેવને વારવા માટે Twi” એમ કહેવામાં આવ્યું. બાકી મહાવ્રતરૂપ ભાવપૂજાવાળાને પણ વંશવત્તિયાણ' આદિ કહી દ્રવ્યપૂજાનું ફલ તો ઈચ્છવા લાયકજ છે. પ્રશ્ન ૯૬૯-ચિલાતીપુત્રને સુસુમાને માર્યા પછી માથું લઈને જતાં સાધુ મલ્યા, તેમને ધર્મ પૂછ્યો, એ તો ભવિતવ્યતા ગણાય અને તે સંભવિત પણ ગણાય, પરંતુ સાધુએ કહેલા ઉપશમ, વિવેક અને સંવર એ ત્રણ પદને અર્થ તેણે વાસ્તવિક રીતે કેમ જાણ્યો? સમાધાન–એક વાત તો ચેખી છે કે તે ચિલાતીપુત્રને જીવ પૂર્વભવમાં સાધુપણામાં રહેલે હતો, તેથી આ ભવમાં જન્મથી અધમતાવાળે છે છતાં પણ પૂર્વભવના માત્ર અભ્યાસથી જ તેણે તે પદને અર્થ વાસ્તવિક રીતે જાણ્યો છે. જો કે જાતિસ્મરણનું કારણ નહિ હેવાથી જાતિસ્મરણ થયું નથી. પરંતુ પહેલાના ભવના અનિચ્છાવાળા અભ્યાસથી Page #170 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૩૫ પણ તે ત્રણે પદોને વાસ્તવિક અર્થ તેણે જાણ્યો છે આ વાત શ્રીમલધારી હેમચંદ્રમહારાજ ભવભાવનામાં આ પ્રમાણે સ્પષ્ટ જણાવે છે - तो एगते हा परिभावह अक्खराण ताणऽत्थ। पुवभवन्भासेण य सेो एवं तस्स परिणमइ ॥१॥ (६३८ पृ.) સાધુ આકાશમાં ત્રણ પદ કહીને ઉડી ગયા પછી તે ચિલાતીપુત્ર એકાંતમાં જઈને તે અક્ષરોના અર્થ વિચારવા લાગે અને પૂર્વભવના અભ્યાસથી પૂર્વભવમાં વિરાધનાવાળું પણ ચારિત્ર પળાયું છે તેના સંસ્કારને લીધે તે પદોને વાસ્તવિક અર્થ તેને આવી રીતે પરિણમ્યો (આ ઉપરથી પૂર્વભવને જણાવનાર જાતિસ્મરણાદિ ન થયાં હેય તે પણ માત્ર પૂર્વભવના સારા સંસ્કારોથી મનુષ્યોને વારતવિક અર્થનો બેધ થાય અને વાસ્તવિક સન્માર્ગની પ્રવૃત્તિઓ થાય તેમાં આશ્ચર્ય શું ગણાય ?) પ્રશ્ન ૯૭૦-ભગવાન જિનેશ્વરમહારાજાની આજ્ઞાને માનનારા અને તવાતત્વને ઉપાદેય હેય તરીકે જાણનારા છેવો સર્વાંગસુંદરતાદિન માટે સર્વાંગસુંદરઆદિ તપસ્યાઓ કરે તો શું તેઓને મિથ્યાત્વી ગણવા ? અને એ અનુકાનને શું ગરલઅનુદાન કે વિષઅનુદાન કહેવું ? સમાધાન-જે મનુષ્યો ભગવાન જિનેશ્વરમહારાજની આજ્ઞાને માનનારા અને આજ્ઞાને આગલ કરીને પ્રવર્તનારા છે, તેઓ સગસુંદરતાઆદિને માટે સર્વાંગસુંદરઆદિ તપ કરે તો તેઓને મિથ્યાત્વી કહેનારે કે ગરલ વિષઅનુષ્ઠાન કહેનારે ભગવાન હેમચંદ્રસૂરિજીને આ પાઠ વિચારો___ 'अस्य च तपसः सर्वाङ्गसुन्दरत्वमातुहिकमेव फल, मुख्य तु सर्व शाशया क्रियमाणानां सर्वेषामेव तपसां मोक्षावाप्तिरेव ઉમિતિ સાવન, ઉત્તરાતિ' અર્થાત આ સર્વાંગસુંદર તપસ્યાનું સર્વાંગસુંદરપણું તે પ્રાસંગિક ફલ છે. મુખ્ય તો સવાની આજ્ઞાએ કરાતી સઘલી તપસ્યાઓનું એક્ષપ્રાપ્તિજ હલ છે. આ પ્રમાણે Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સાગર આગલ કહેવાતી તપસ્યાઓમાં પણ સમજવું. આ વિષય તપઉદ્યાનના લેખમાં શ્રીપંચાશકાદિશાસ્ત્રોના પાઠથી પણ સ્પષ્ટ જણાવાયો છે. છતાં જેઓને પોતાને અધમ વિશેષણવાળા બનવા માટે શાસ્ત્રોના આપેલા પાઠો પણ જોવા નથી તેઓની સ્થિતિ તે જ્ઞાનીજ જાણે. પ્રશ્ન ૯૭૧-ચૈત્યવંદન, સ્તવ અને સ્તુતિ એ ત્રણેમાં ભગવાન જિનેશ્વરમહારાજના ગુણોનું વર્ણન હોય છે તો પછી તે ત્રણેમાં ફરક શો ? સમાધાન-ચૈત્યવંદન, સતોત્ર અને સ્તુતિમાં ભગવાન જિનેશ્વરમહારાજના ગુણોનું વર્ણન હેય છે એ વાત સાચી છે. પરંતુ “મુલ્થ 'રૂપ પ્રણિપાત પહેલાં જે ભગવાનના ગુણોને વર્ણન કરનારૂં કથન કરાય તેનું નામ ચૈત્યવંદન કહેવાય છે અને તેમાં વિશેષ કરીને સ્થાવર તીર્થોને અને ભગવાન જિનેશ્વરમહારાજાઓની પ્રતિમાને અધિકાર હેય છે, તેથી કરીને જ તે ચિત્યવંદન બેલ્યા પછી “ વિંવિ નામતિ” વિગેરે કહી સકલતીર્થસ્થાને અને જિનપ્રતિમાઓનું વંદન જણાવનાર સૂત્ર બેલાય છે. વળી ભાવતીર્થકર અને દ્રવ્યતીર્થકરને શક્રસ્તવથી વંદન કર્યા પછી સકલ લેકનાં ચૈત્ય અને પંદર કર્મભૂમિઓના સાધુઓને વંદન કરવારૂપ પ્રણિધાન પછી જે ભગવાનના ગુણોને અને ભગવાનના ઈનરેંદ્રાદિકાએ કરેલા ભક્તિભાવને જણાવનારી રચના બોલવામાં આવે અને જેની પછી ભવાંતરને માટે અને ભવિષ્યને માટે પ્રાર્થનારૂપ પ્રણિધાન કરવામાં આવે એટલે પ્રણામરૂપ બે પ્રણિધાને પછીનું અને જે પ્રાર્થનારૂપ ત્રીજી પ્રણિધાન કરવાની પહેલાં જે ગુણગાન ભગવાન જિનેશ્વરમહારાજના કરાય તેનું નામ સ્તવ અથવા સ્તોત્ર કહેવાય છે. એવી રીતે “નમુથુ '' પહેલાંની સ્તુતિ એ ચૈત્યવંદન અને પ્રણામ–પ્રણિધાન પછી અથવા પ્રાર્થનાપ્રણિધાન પહેલાં કહેવાય તે સ્તુતિને સ્તવ કહેવાય અને ચૈત્યાદિના કાર્યોત્સર્ગ પછી શરત પરિમિ' એવા આવશ્યકના વચનથી જ જે સ્તુતિ ભગવાનના ગુણોની કરાય તેનું નામ સ્તુતિ કહેવાય છે. Page #172 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૩૭ પ્રશ્ન ૯૭૨-પીસતાલીસ માગમમાં ચૈત્યવંદન સ્તવ અને સ્તુતિને અધિકાર કયાં છે ? સમાધાન–શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં ચૈત્યવંદન, સ્તવ અને સ્તુતિને અધિકાર છે અને તેના એગણત્રીશમા અધ્યયનમાં નીચે જણાવીશું એ પ્રમાણે સૂત્ર છે. એ સૂત્રમાં સ્પષ્ટપણે સ્તવ સ્તુતિ અને મંગલ કરવાથી જ્ઞાન દર્શન અને ચારિત્રને લાભ તથા ખેાધિનેા લાભ થવાનુ જણાવે છે અને દેવવંદનમાં પ્રથમ મંગલ સ્થાને ચૈત્યવંદન હાવાથી ચૈત્યવ ંદનને મંગલ તરીકે ગણાવ્યુ` છે. એટલે સ્તવ સ્તુતિ અને ભંગલ એટલે ચૈત્યવંદનની સ્થિતિ જણાવી છે. પ્રશ્ન ૯૭૩–શ્રીઉત્તરાધ્યયનસૂત્રમાં ગણત્રીશમા અધ્યયનમાં જે સ્તવ સ્તુતિ મંગલ જણાવેલ છે તેમાં એકવચન હાવાથી તે સ્તવ સ્તુતિ મંગલ એકજ કેમ ન ગણાય ? સમાધાન–જો કે શ્રીઉત્તરાધ્યયનના પાઠમાં તે સૂત્ર આવી રીતે છે. થયયમ'મહેન મને! નીચે ત્નિ નળે ? थथुम ग नाणद' सणचरित्तबाहिलाभ સત્તળ, नाद' सणचरितबोहिलाभस पन्ने णं जीवे अतकिरिय' कप्पवि-माणाववतिय आराहण आराहेर' આવા અર્થાત્ સ્તવ, સ્તુતિ, મંગલથી જીવા શું મેળવે છે ? પ્રશ્નના ઉત્તરમાં જણાવે છે કે–સ્તવ, સ્તુતિ મંગલથી જ્ઞાન–દર્શન –ચારિત્રને (આ ભવમાં) લાભ મેળવે છે અને (પરભવમાં) ખેાધિલાભ એટલે જૈનધર્મની પ્રાપ્તિ મેળવે છે અને જ્ઞાન-ન-ચરિત્રને પામેલે અતક્રિયા કરનારી તથા બાર દેવલે સુધીના ગણાતા કવિમાનમાં ઉત્પન્ન થઇ શકે તેની આરાધના કરે છે. આ સ્થાને ય॰' એક જગા પર જે એકવચન છે તે એકશેષની માફક એકવાવસાં એકવચન છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ સાગર ૧૩૮ અને તેથીજ સામાચારી અધ્યયનમાં ઘુમ્હચ જાગળ’તયાજ્ઞિ સિદ્ધાળ સથવ” એમ ૨૫ટ્ટપણે ભિન્નભિન્ન નિર્દેશ છે. પ્રશ્ન ૯૭૪-શુક્॰' એ સૂત્રમાં સ્વત-સ્તુતિ કરનારા તે સાધુ અને શ્રાવા બન્ને હાય છે તેા તેમાં બાર દેવલાક સુધીનાં વિમાને કે કહપેાપપન્ન વિમાના કહેવામાં આવે છે ત્યાંસુધી ઉત્પત્તિવાળી આરાધના કેમ જણાવી ? કેમકે એ બારદેવલાક સુધીની ઉત્કૃષ્ટ આરાધના તે શ્રાવક વર્ગ તે માટે હાય છે. સાધુભગવાને માટેની આરાધના તે તે। કપાતીત એવા નવ ચૈવેયક અને સર્વાસિદ્ધ સુધીના અનુત્તરની પણ હાય છે. સમાધાન-‘પુષ્પામિષરસ્તેાત્ર' એટલે પુષ્પાદિ નૈવેદ્યાદિ અને સ્વેત્ર આદિથી થતી ત્રણ પ્રકારની અથવા અંગ, અગ્ર અને સ્તેાત્રાદિથી ત્રણ પ્રકારની થતી પૂજાના અધિકારી શ્રાવકાજ હોય છે. અને પુષ્પાદિ કે અગાદિ પૂજાના અનુક્રમથી થતી સ્નેાત્રપૂજા અહીં ગણેલી હાય તે। ખારમા દેવલાકની ઉત્પત્તિવાળાજ આરાધનાજ જણાવવી પડે છે. સાધુભગવ તે કરાતી કૈવલ સ્તાત્રાદિની પૂજા એટલે પુષ્પાદિપૂજા અને અગાદિપૂજાથી નિરપેક્ષ જો કૈવલ ભાવપૂજા જણાવી હોત તેા કણ્ણાતીત એવા ત્રૈવેયક અને અનુત્તવિમાનની ઉત્પત્તિવાળી આરાધના જણાવત, આ વાત જ્યારે બરાબર વિચારવામાં આવશે ત્યારેજ આ‘થર્ડ્સ'ના સૂત્રથી કેટલાક મહાનુભાવા ભગવાન્ જિનેશ્વરમહારાજની પ્રતિમાનું પૂજ્યપણુ સાબિત કરે છે તે સયુક્તિક છે એમ સમજાશે. પ્રશ્ન ૯૭પ-ભગવાન્ જિનેશ્વરમહારાજની અગાદિ અનુક્રમે કે પુષ્પાદિ અનુક્રમે સ્તુતિ-સ્તેાત્રાદિકથી ભાવપૂજા કરે ત્યારે તે સભ્યગ્દર્શનાદિકને પામેલાજ હોય તેા પછી આ થડ્યુક્॰’ સૂત્રમાં સ્તવ-સ્તુતિઆદિથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ઉત્પન્ન થવાનું કેમ જણાવ્યું ? સમાધાન–ભગવાન્ જિનેશ્વરમહારાજની પ્રતિમાની અગાદિક્રમે કૅ પુષ્પાદિક્રમે સ્તુતિ-આદિથી પૂજા કરનારા સમ્યગ્દર્શનાદિ પામે એવા સૂત્રકાર Page #174 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૩૯ મહારાજાના કથનથી સૂક્ષ્મદષ્ટિયો સમજી શકશે કે મિયાદષ્ટિવાળાએ પણ કરેલી ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાની અંગાદિ અને પુષ્પાદિક્રમવાળી પૂજા નવા સમ્યગ્દર્શનાદિને કરવાવાળી છે. અર્થાત જેમ અણુવ્રતાદિની ક્રિયામાં વ્યવહારથી પણ સમ્યગ્દર્શનની પહેલેથી જરૂર છે તેમ ભગવાન જિનેશ્વરમહારાજના પૂજનમાં પ્રથમથી વ્યવહાર સમ્યગ્દર્શનની પણ જરૂર છે એમ નથી. અર્થાત ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા જેમ સમ્યગ્દર્શનાદિની શુદ્ધિ માટે છે તેવી જ રીતે નહિ પ્રાપ્ત થયેલ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ માટે પણ ભગવાન જિનેશ્વરની પૂજા જરૂરી છે. વળી આ જ્ઞાન-દર્શન અને ચારિત્રને ઉત્પન્ન થવારૂપ ફલ જણાવવાથી પણ શાસ્ત્રકારમહારાજા સ્પષ્ટ કરે છે કે- આ સૂત્ર શ્રાવકોએ કરાતી સ્તુતિ-સ્તોત્રાદિકની પૂજાની અપેક્ષાએ છે. અર્થાત સાધુની અપેક્ષાએ જ જો આ સૂત્ર હેત તે જેમ કલ્પાતીતની ઉત્પત્તિ જણાવત તેમ જ્ઞાનાદિની વૃદ્ધિ જણાવત, પરંતુ જ્ઞાન-દર્શન- ચારિત્રને ન લાભ થવાનું જણાવત નહિ. પ્રશ્ન હ૭૬–ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમાની સ્તવ-સ્તુતિમંગલથી પૂજા કરવામાં ધિલાભ થવાનું ફલ કેમ જણાવ્યું છે? સમાધાન–જે કે ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા કરનારા ભગવાન જિનેશ્વરમહારાજના ધર્મને બહુધા પામેલ હોય છે, છતાં ભગવાન જિનેશ્વરમહારાજના ધર્મની પ્રાપ્તિ અખંડિત પણે તો કોઈક ભાગ્યશાળીને જ ટકે છે, માટે ભગવાનની પૂજાના ફલ તરીકે બોધિલાભને ઉત્પન્ન થવાનું કે સ્થિર રહેવાનું કહેવામાં આવે તો તે અયોગ્ય નથી. વળી ભવાંતરની અપેક્ષાએ તે વિરાધકભાવને પામેલા સાધુ માટે પણ શ્રીજૈનધર્મની પ્રાપ્તિ ભવતરે દુર્લભ હોય છે, તો પછી આરંભપરિગ્રહમાં આસક્ત એવા શ્રાવકને જૈનધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ હેય તેમાં આશ્ચર્ય શું ? અને આ વાત જ્યારે સમજવામાં આવશે ત્યારે જ આ સ્થાને કહેલ બધિલાભારૂપ ફલ અને સાધુ-શ્રાવકની સામાયિક Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ સાગર અવસ્થામાં પણ વાદ્દિામવત્તિયા કરીને ખેાધિલાભની પ્રાથનાને કાર્યાત્સગ કેમ કરવામાં આવે છે તેનુ' તત્ત્વ સમજવામાં આવશે. પ્રશ્ન ૯૯૭–સ્તવ–સ્તુતિ અને મંગલ જ્યારે સ્તંત્ર (સ્તવન) થાય અને ચૈત્યવંદનરૂપ છે તેા સ્તોત્રા અને થાય તેા પહેલાકાલની પ્રસિદ્ધિ છે. ષષ્ણુ એવા ચૈત્યવદન કે જેને મગલકાવ્યા ગણી મંગલ તરીકે ગણાવ્યાં છે તે કાઈ પહેલાકાલનાં છે? સમાધાન-વર્તમાનકાલમાં પણ શ્રીપ્રવચનસારાદ્વારવૃત્તિ અને શ્રીસંધાચારભાષ્યમાં મગલકાવ્યરૂપ ચૈત્યવંદના છે, તેવા પહેલા પણ હશે. જગચિંતામણિ ચૈત્યવંદન તા પહેલાનુ પ્રસિદ્ધ છે જ. પ્રશ્ન ૯૭૮-જૈનસૂત્રામાં સ્યાદ્વાદ નથી, પણ આચાર્ય મહારાજશ્રીસિદ્ધસેનદિવાકરજીએ જૈનદનના પદાર્થાની વ્યવસ્થા કરતાં સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદ તરીકે જૈનદર્શનને સ્થાપન કર્યું” છે, એવુ` કેટલાકેતુ કથન અસત્ય કેમ ? સમાધાન-શ્રીભગવતીજી જીવાભિગમ વિગેરેમાં જીવ અને નારકીઆદિના શાશ્વત અશાશ્વતપણાના પ્રશ્નની વખતે સિગ સાસણ, રબ્બટ્ટુયાણ સાસણ ઇત્યાદિ વાકયોને દેખનાર તે ભગવાન્ જિનેશ્વરમહારાજનું શાસન હંમેશાં સ્યાદ્વાદદન તરીકે હતું એમ સમજી શકે તેમ છે. વળી શ્રીભગવતીમાં સામિલના પ્રશ્નના ઉત્તરમાં ભગવાન મહાવીરે પેાતાનું એકપણુ એપણું વિગેરે જણાવ્યું છે તે પણ સ્યાદ્વાદજ છે. વિજ્ઞાનને અં કરતાં ઘટનાનરૂપે નાશ અને ઉપયેાગરૂપે અવસ્થાનનું કથન તે પણ સ્યાદ્વાદ છે. પ્રશ્ન ૯૯–નિત્યપદાર્થીમાં વિકાર ન થાય કે માનમાં અલ્પબહુવ્ ન થાય તેાજ નિત્ય કહેવાય એમ ખરૂ ? સમાધાન-જૈનદર્શનની માન્યતા પ્રમાણે કાઈપણ પદાર્થ ઉત્પાદ અને વ્યયથી મુક્તજ નથી. વળી ગંગાદિનદીયાનું માન સકાલ સરખું Page #176 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૪૧ નથી, છતાં નિત્ય છે. સમજવું જોઈએ કે જગતમાં કોઈપણ વસ્તુ દ્રવ્યની અપેક્ષાએ તો અનિત્ય છે જ નહિ વિકારરહિત હોય તે નિત્ય કહેવાય એવો તો સાંખને મત છે. જૈનમતમાં એવું નથી. માત્રુતા” એ લક્ષણ સાંખ્યનું છે. જૈનનું ત્તાવા” લક્ષણ છે. પ્રશ્ન ૯૮૦–શ્રીસિદ્ધાચલજીનું પ્રમાણ યૂનાધિક થાય છે તો તે શાશ્વત કેમ કહેવાય ? સમાધાન-શ્રીસિદ્ધગિરિમહારાજનું પ્રમાણનું જૂનાધિકપણું હોવાથી પ્રાયઃ શાશ્વત કહેવાય છે કેઈ કાલે શ્રી સિદ્ધાચલજીને નાશ થવાને નથી, માટે ગિરિની અપેક્ષાએ શાશ્વતગિરિ કહેવામાં પણ અડચણ નથી. પ્રશ્ન ૯૮૧-સ્તુતિ, સ્તવ અને સ્તોત્રનાં લક્ષણોમાં સ્તુતિ અને સ્તવની ભિન્નતા માટે શ્રીવ્યવહારભાષ્યકાર “gaહુજ” એ ગાથાથી ત્રણ કલેક સુધીની સ્તુતિ અને પાંચ કે સાત શ્લેકથી અધિકને સ્તવ કહે છે, અને શાંતિસૂરિજી ચૈત્યવંદન બૃહદ્દભાગ્યમાં સંસ્કૃતમાં હોય તેને અને અનેક પ્રકારના છંદથી પ્રાકૃત ભાષામાં હોય તેને સ્તોત્ર કહેવું એમ કહે છે, છતાં શ્રીઆવશ્યક ઉત્તરાધ્યયન વિગેરેમાં પાસ આદિને કઈ વખત સ્તવશબ્દથી કોઈ વખત સ્તુતિ શબ્દથી અને કોઈ વખત મંગલશબ્દથી કહેવામાં આવે છે તે કેમ? . - સમાધાન-ચૈત્યવંદનની અપેક્ષાએ આદિ ચૈત્યવંદન એ મંગલ, પ્રણિધાનોની વચ્ચે સ્તવ અને કાર્યોત્સર્ગની અંતે સ્તુતિ કહેવાય છે, પાંચ દંડકના દેવવંદનમાં પણ તેમ હોવા છતાં વિષ્ણુ જ' આદિને દંડક તરીકે કહેવામાં આવે છે, પ્રતિકમણની અપેક્ષાએ ભાગ આદિને સ્તુતિ, સ્તોત્ર અને સ્તવ કેઈપણ શબ્દથી કહેવાય છે, અને છૂટી સ્તવનાની અપેક્ષાએ ભક્તામરઆદિને સ્તોત્રો અને અજિતશાંતિને સ્તવ કહેવાય તે ઠીક ગણાય. પ્રશ્ન ૯૮૨-છમાસના તપને ચિંતવા કાર્ગ કરતાં છેલ્લે Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧ર સાગર મહિને દિવસ ઓછા કરી પછી સોલ ઉપવાસ આદિ ન લેતાં ચેત્રીસભક્તઆદિ કેમ લેવાય છે? સમાધાન–શ્રીપ્રવચનસારહાર વિગેરેમાં છેલે મહિને ચેત્રીશ ભક્તથી લેવાનું અને પછી નીચે ચતુર્થ ભક્ત સુધી બે બે ભક્ત ઓછા કરવાનું સ્પષ્ટપણે કહે છે. વળી શ્રીભગવતીજી અને જ્ઞાતાજીઆદિમાં શ્રીકંદ અને શ્રીમે કુમારાદિના ચરિત્રમાં પણ ગણધર મહારાજા ચેત્રીશ ભક્ત સુધી ભક્તોની ગણત્રીજ જણાવે છે. પ્રશ્ન ૯૮૩-ખરતરગચ્છવાળા બીજ ઉપવાસે છે અને ત્રીજ ઉપવાસે અમ કહે છે, અને એમ આગલ આગલ પણું કહે છે તે કેમ? સમાધાન-ભગવાન અભયદેવસૂરિજી તથા શ્રીનાતાસત્તની વૃત્તિમાં ચેખા શબ્દોમાં “પરિહાવાયા' એમ કહી બેઆદિ ઉપવાસની આદિ સંજ્ઞા જણાવે છે. કોઇ પણ સ્થાને બીજા ઉપવાસની છઠ્ઠ કે ત્રીજા ઉપવાસની અહમ એવી સંજ્ઞા છેજ નહિ. અર્થાત બે ઉપવાસ સાથે કરે અથવા ત્રણ ઉપવાસ સાથે કરે તેજ છ અઠ્ઠમ કહી શકાય એ ચેખું છે. પ્રશ્ન ૯૮૪–ીનંદીસત્રમાં “નિષ્ણુરૂપદાસગયું' એ ગાથાની વ્યાખ્યામાં ચૂર્ણિકારભગવાને દર્શન અને ચારિત્રને મોક્ષમાર્ગ તરીકે લીધાં છે કે કેમ? સમાધાન-શ્રીનંદીસરની ચૂર્ણિમાં એ “નિષ્ણુ • ગાથાની વ્યાખ્યા નથી અને તેથી ચૂર્ણિકારભગવાને મળેલા આદર્શ માં કે તેઓની પરંપરામાં એ ગાથા નહિ હોય. બીજી ગાથાઓની વ્યાખ્યા જોતાં એ ગાયા હેત તો જરૂર વ્યાખ્યા કરત. છેવટે બીજી સુગમ ગાથાઓ માટે ૪ એમ જેવી રીતે કહે છે તેમ જ એવું પણ કહેત. પ્રશ્ન ૯૮૫-ભગવાન હરિભસૂરિએ નિષ્ણુ- ગાથાની Page #178 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૪૩ વ્યાખ્યા કરતાં સમ્યગ્દર્શન અને ચારિત્રનેજ મેક્ષમાર્ગ તરીકે મ ગણાવ્યાં ? જો કદાચ સમ્યગ્દર્શનથી સભ્યજ્ઞાન આવી જાય છેઅથવા ચારિત્રવાળા જીવ કાર્ય દિવસ જ્ઞાનવિનાના હાતા નથી. અર્થાત્ ‘નાવેલ વિના ન હૈંતિ અનુળા' એ વાકયથી જ્ઞાનવિના ચારિત્ર ન ડ્રાય, એટલે ચારિત્ર લેવાથી જ્ઞાન આવી જાય, એમ ધારીએ તે। સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એ એ રૂપજ માક્ષમાગ લઈ એ ! અને એમ હાય તે ‘જ્ઞાનનિયામ્યાં માલઃ' એમ કહેવાય કેમ ? સમાધાન–ભગવાન્ હરિભદ્રસૂરિજીને 'सम्यदर्शनज्ञानचारित्राणि મોક્ષમાર્ગ: 'એ સૂત્ર માન્ય છે, અને નિવ્રુક્' ગાથામાં પણ એ ત્રણનેજ મેાક્ષમાર્ગ તરીકે જણાવેલ છે. છતાં નિતિ- પથની વ્યાખ્યા કરતાં જે સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્ર એ બેનેજ મેાક્ષમાર્ગ તરીકે જણાવેલ છે તે ‘સવ્વમાર’ની જ્ઞાનદ્વારાએ વ્યાપ્યા કરવા માટે છે. અર્થાત્ ॥ કહેવાથી બલદ અને ગાય બંને આવી જાય છે, તેમ છતાં પંવિ શબ્દ બેડે હાય ત્યારે શબ્દની વ્યાખ્યામાં એકલી ગાયેાજ લેવાય છે, તેમ મેાક્ષનાગ'થી સમ્યગ્દર્શન, જ્ઞાન અને વિરતિરૂપ ચારિત્ર લેવાં પડે. પણ ‘સજ્જ’ મે ૧૬ જ્ઞાનને દેખાડનાર જોડે છે તેથી મેક્ષપક્ષની વ્યાખ્યામાં દર્શન અને ચારિત્રજ લીધાં છે. પ્રશ્ન ૯૮૬–શ્રીનંદીસૂત્રમાં તી કરાવલિકા ગણધરાવલિકા વા પછી ‘નિવ્રુ॰' એ ગાથા સ્થવિરાવલિકાના પહેલાં ત્રણ આવલિકાની વચમાં ક્રમ લખી ! સમાધાન-ચિકારમહારાજ અને શ્રીહરિભદ્રસૂરિઝમહારાજે શ્રીનંદીસૂત્રની શરૂઆતમાં અનાદિના સામાન્યતીશકરા અને મહાવીરમહારત્નરૂપ વિશેષ તીય કરની અને તિત્ત્વયાપયન' એ થાથામાં આજે નંબરે શ્રીધ હોવાથી તેની સ્તુતિ કરીને માતી કર વિગેરેની ત્રણ આવલિકા કહેવાની પ્રતિજ્ઞા જણાવી છે. છતાં ભગવાન હરિભદ્રસૂરિજીએ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ સાગર જે “નિષ્ણુ ગાથા માની છે અને તેની વ્યાખ્યા લખી છે તે એમ જણાવવા માટે હોય કે તીર્થકર અને ગણધરોની પ્રામાણિકતા જેમ તે તે નામકર્મના ઉદયવાળા હોવાથી સ્વતઃ છે તેવી સ્થવિરની પ્રામાણિકતા સ્વત: નથી, પરંતુ સ્થવિરોની પ્રામાણિક્તા શ્રી શાસનની પ્રામાણિકતા માનવા અને તે પ્રમાણે વર્તવા ઉપર રહેલી છે. શ્રીજિનેશ્વરમહારાજ અને શ્રીગણધરમહારાજ કેવલ મેક્ષગામીજ હોય, પરંતુ સ્થવિરોમાં શ્રી જંબુસ્વામીજી જેવા મોક્ષગામી તથા શ્રીપ્રભવસ્વામી જેવા સ્વર્ગગામી હેય અને ગેષ્ઠામાહિલ અને આર્યરોહ જેવા દુર્ગતિગામી પણ હેય, માટે સ્થવિરોની પ્રામાણિકતા અને પૂજ્યતા તેઓ શ્રીજિનવચનને અનુસરતા હોય તેજ અને અનુસરતા હોય ત્યાં સુધી જ હેય આ ઉપરથી એ પણ સમજી શકાય કે જેમ કુગુરુ અને સુગુરુ માનીને કરેલી માન્યતા અને આરાધના સાચી શ્રદ્ધા થાય ત્યારે મિચ્છમિદુક્કડંઆદિ દઈ વસરાવવાની હોય છે, તેમ જમાલિઆદિની શ્રીજૈનશાસનને અનુસરવાની અવસ્થામાં કરેલી માન્યતા અને આરાધનાનું પ્રાયશ્ચિત્ત કરવાનું હોય નહિ. પ્રશ્ન ૯૮૭-નિશ્ચય-ધર્મ અને વ્યવહારધર્મ કોને કહેવાય ? સમાધાન-અપુનર્બધથી વ્યવહાર-ધર્મ હેય અને ચઉદના ગુણ ઠાણુના અંત્યસમયે નિશ્ચય-ધર્મ હેય. પ્રશ્ન ૯૮૮-તે બે ધર્મનું સ્વરૂપ જાણ્યા સિવાય સમજ્યા સિવાય (ઓલખ્યા સિવાય) જીવનમાં પરિણમન કર્યા સિવાય સમકિત કહેવાય ? સમાધાન-વ્યવહારસમ્યફવ અરિહંત એ દેવ, સુસાધુ એ ગુરુ અને કેવલિપ્રાપ્તધર્મને માને ત્યારથી છે. પારમાર્થિકથી સદાદિઠારથી જીવાદિક સ્વરૂપને માનવાના સાધનભૂત આત્મપરિણામ છે, અને કારકની અપેક્ષાએ મુનિવરને જ છે. પ્રશ્ન ૯૯ સમકિત સિવાય સકામનિર્જરા થાય? Page #180 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૪૫ 'સમાધાન-કેટલાકે આવશ્યકનિયુક્તિ અને સ્વાર્થમાં અકાનિર્જરા કરતાં બાલતપને જુદુ લીધેલું હોવાથી મિથ્યાત્વીને પણ સકામનિર્જરા હેય એમ માને છે જ્યારે કેટલાક અકામનિર્જરા માત્ર વિરૂદ્ધ ઈચ્છાપૂર્વકની હોય છે અને બાલતપ દુઃખને સહન કરવાની ઈચ્છાવાળું હોય છે છતાં યથાર્થપણે જીવ અને મે ક્ષને રોકનારા કર્મોની શ્રદ્ધા તથા જ્ઞાન ન હોવાથી સકામનિર્જ મિથ્યાદૃષ્ટિને માનતા નથી. તેઓ કહે છે કે-અકામનિર્જરા કેવલ દુઃખરૂપ છે, તેના ફલથી સામાન્ય દેવત્વ થાય અને બાલતપઆદિથી ઉંચું દેવત્વ મળે, અને તે બાબત પવાળાને બારે પ્રકારની તપસ્યા હોય. પણ સંવરની માન્યતા અને ધારણાપૂર્વકની બાર પ્રકારની તપસ્યાથી જ સંકામનિર્જરા થાય. પ્રશ્ન ૯૯૦-સકામનિર્જરા સિવાય જીવને જન્મ, મરણ, આધિ, વ્યાધિ ઉપાધિ, ઈષ્ટયાગ, અનિષ્ટસંગાદિ દુઃખોથી મુક્તિ થાય? સમાધાન-સકામનિ જે રાવાળેજ મેક્ષ મેળવી જન્માદિદુ:ખને નાશ કરે. પ્રશ્ન –મુક્તિ કોની થાય ને કોનાથી ? સમાધાન-સમ્યકૂવાદિગુણવાળા આત્માનો સમ્યફવાદિના પ્રભાવે મોક્ષ થાય. પ્રશ્ન ૯૯૨-જે મુક્તિ થવાવાળો ને જેનાથી મુકત થવાય તે બેનું સ્વરૂપ જાણ્યા સિવાય મેક્ષ થાય? સમાધાન-જીવાદિથી મોક્ષ સુધીના તમને જાણવા માનવાઆદિથી જ મોક્ષ થાય, પણ તેને યથાર્થ જાણ્યા સિવાય મોક્ષને નામે ક્રિયા કરનાર અપુનબંધક પણ લગાર વાર પછી પણ મેક્ષ મેળવે. જીવ જે આસનભવ્ય હોય તે તે ધર્મારાધનમાં રસિયો થાય જ. ધર્મથી દૂર રહેનારા તે આસનભવ્યની કેટીમાં પણ ન આવે. Page #181 -------------------------------------------------------------------------- ________________ સાગર ૧૪૬ પ્રશ્ન ૯૯૭-છવ કેને કહેવાય? એટલે જીવનું સ્વરૂપ શું? સમાધાન-ઉપગ લક્ષણ જીવ છે, અને તે જ્ઞાનઆદિસ્વરૂપ વાળોજ છે. પ્રશ્ન ૯૯૪-જીવ (દ્રવ્ય) કણે નિપજાવ્યું? કયા દ્રવ્યમાંથી નિપજ્યુ ? સમાધાન-જીવ અનાદિઅનંત સ્થિતિવાળો છે. કેઈ દ્રવ્યમાંથી થયું નથી કે જેથી તેને નાશ થાય. પ્રશ્ન ૯૫-આ શરીરને માલિક કેણુ? અને શરીરની અંદર પાચનાદિક અનેક ક્રિયાઓ થઈ રહેલ છે તે કોણ કરે છે? સમાપાન-શરીરને નામકર્મથી છવ બનાવે છે, અને તેજસ આદિથી આહારની પાચનક્રિયા થાય છે. પ્રશ્ન ૯૯૬–જે ક્રિયાને કરનાર કિયાને જાણે તે પિતાને જાણે કે નહિ? અને શાથી જણાય ? સમાધાન-આત્મા અરૂપી હોવાથી તેને કેવલજ્ઞાનથીજ સાક્ષાત જાણી શકાય. આત્માગમાદિથી તો પહેલાં પણ જણાય. પ્રત ૯૯૭-ભગવાન મહાવીર મહારાજના સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ચારસે સીતેર વર્ષ ગણવામાં અવંતીના પાલકઆદિક રાજાઓ કેમ લેવામાં આવ્યા છે ? સમાધાન-ભગવાન મહાવીરમહાવીર મહારાજે કાલ કર્યો તે જ દિવસે પાટલિપુત્ર (પટના)માં ઉદાયીરાજા મરણ પામે અને તે અપુત્ર હોવાથી તે રાજ્યનું આધિપત્ય અવંતીના રાજા પાલકનું થયેલું છે આ વાત શ્રીધમષસૂરિજી સંધાચારવૃત્તિમાં સ્પષ્ટપણે કહે છે. અને એ બે જાતના સંવતને આંતરામાં અવંતીની ગાદીના વર્ષ લેવાયાં છે. એવી રીતે બીજાં બીજાં વર્ષો અવંતીની ગાદીનાં જે જે લેવાયાં છે તે પણ તેજ કારણથી લેવાયાં ભગવાન શ્રીહેમચંદ્રમહારાજા ઉદાયિરાજાના અપુત્રપણે Page #182 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૪૭ મરણથી નદને રાજા થવાનું જે વૃત્તાંત જણાવે છે તે કેટલાંક વર્ષ પછી ઉદાયિની પાટે નંદ આવવાને લીધે છે. યાદ રાખવું જરૂરી છે કે-ઉદાયિ રાજાને મારનારને પીઠબલ અવંતીપતિનું જ હતું. આચર્ય મહારાજ શ્રીધર્મષસૂરિજીએ વિક્રમાદિત્યથી આગળ પણ ભજમહારાજા સુધી ગણત્રી આપેલી હોવાથી તે ઈતિહાસની લાંબી શોધનું પરિણામ હેય તેમ જણાય છે. વળી વર્તમાન ઇતિહાસકારો પણ શ્રીચંદ્રગુપ્તના રાજ્યકાલની શરૂઆત શ્રીવીરમહારાજના મોક્ષથી બસે પંદર વર્ષે માને છે, એકસો પંચાવનમાં સાઠ ઉમેરવાથી બસે પંદર થાય છે. - પ્રશ્ન ૯૯૮–ભગવાન કાલિકાયા વીર સંવત ૯૮• કે ૯૯૩માં આનંદપુરમાં શ્રી ચતુર્વિધ સંઘસમક્ષ શ્રીકલ્પસૂત્ર વાંચવું શરૂ કર્યું એમ ખરું? સમાધાન-આનંદપુરમાં મૂલઘર ચૈત્યમાં સભાસમક્ષ શ્રીકલ્પસૂત્ર તે શ્રીનિશીથચૂર્ણિકારમહારાજના પહેલેથી વંચાતું હતું. શ્રીકલ્પસૂત્ર નવસે એંસી વર્ષે શ્રીસ ધસમક્ષ વાંચવું શરૂ થયું કે શ્રીકાલિકાચાર્ય મહારાજે તે શરૂ કર્યું કે શ્રીસંધસમક્ષ કલ્પસૂત્ર વંચાય એ કપટીકાકારાથી પહેલાંને લેખ નથી. કમ્પટીકાઓમાં પણ ધ્રુવસેનરાજાએ સભાસમક્ષ વંચાવ્યું એવો લેખ છે, તથા સ્તોત્રમાં પણ નવસે ત્રણેએ આનંદપુરમાં પહેલું વંચાયું એ લેખ છે, પરંતુ શ્રીકાલિક ચર્થે વાંચવું શરૂ કર્યું કે નવસે એંશી કે ત્રાણુંમાં તેઓએ શરૂ કર્યું કે શ્રીસંઘસમક્ષ શ્રીકાલિકાચાર્યો વાંચ્યું, હકીકતોમાંથી કોઈપણ હકીકત શાસ્ત્રાનુસારિણી હેય એમ જણાતું નથી. તે પ્રશ્ન ૯૯-શ્રીવિરમહારાજ અને વિક્રમરાજાના સંવતના આંતરામાં શ્રીકાલિકાચા અહીં લવાયેલ શકરાજાનાં ચાર વર્ષ ગયાં છે તો શું ગભિલ્લને ઉછેદ કરનાર કાલિકાચાર્ય શ્રીવીર સંવત ચારસે. સીતેર પહેલાં થયા? સમાધાન-શીપુષ્પમાલાવૃત્તિ-શ્રીસંધાચારવૃત્તિઆદિ પ્રાચીન Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ સાગર વિસ્મહારાજ અને વિક્રમરાજાના સંવતના આંતરા સમજનાર બીજા પણ ગ્રંથકારે તો વિક્રમના સંવતની પ્રવૃત્તિ થવા પહેલાં જ શ્રી કાલિકાચાર્ય કે જે ગભિલ્લ ઉચછેદક છે તેને થયા માને . વળી ચતુર્થીની સંસ્કરી કરનારા કાલિકાચાર્ય શ્રીનિશીથચૂર્ણિકાર મહારાજ કરતાં ઘણું પહેલાં થયેલા છે. વળી શ્રી પુષ્પમાલાની ટીકા વિગેરે અનેક પૌઢગ્રંથમાં ગઈ ભિલના ઉચ્છેદક શ્રી કાલિકાચાયૅજ પર્યુષણાની તિથિ પલટાવી ચોથની પર્યુષણાની આચરણ કરી છે એમ એફખું લખેલ છે. શ્રી વીર પછી નવસે એંસી વર્ષે ચોથની સંવછરી આચરવામાં આવી એ તીર્થોરિકને નામે ઉલ્લેખ ખરતરગચ્છીય જિનપ્રભે સંદેહવિષષધિમાં કર્યો તેનાથી પહેલાંને લેખ જણાથો નથી. ગ૭ અને શાખાની અસહિષ્ણુતાએ જે ઉથલપાથલ થઈ હોય તે માનવાનું સબલ કારણ નથી.' પ્રશ્ન ૧૦૦૦-ચૈત્યવંદન કરતી વખતે કે દેવ વાંદતી વખત “મધુ ' આદિથી ભાવજિન ' ઇત્યાદિથી દ્રવ્યજિન અને ' આદિથી નામજિ નું વંદન કરવામાં આવે છે, છતાં–ઈચ્છાકારેણ સંદિસહ લાગવત્ ચૈત્યવંદન કરૂં?” એમ કહી ચૈત્યરૂપ સ્થાપના આગળ તીર્થકરના વદનને આદેશ કેમ મંગાય છે? સમાધાન-નાળુ ' આદિથી ભાવજિન આદિને વંદના કરાય છે અને એવી રીતે જ “રિદ્રુતા ” આદિથી સ્થાપનાજિન એટલે ચૈત્યોને વંદન કરાય છે, છતાં તે બધુંએ વંદન ભગવાન જિનેશ્વરમહારાજની પ્રતિમા આગળ કરાય છે માટે તે ચૈત્ય એટલે પ્રતિમારૂપ આલંબનની મુખ્યતા ગણીન-ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ચૈત્યવંદન કરૂં?” એમ અ દેશ મંગાય છે સ્થાપનાચાર્યની આગેલ પણ સ્થાપનાચાર્યના અક્ષેમાં પરમેષ્ઠિની કત ના કરીને જ દેવવંદન થાય છે માટે ત્યાં પણ એજ આદેશ મંગાય છે. જંધાચારણઆદિમુનિઓ પણ વંદનઆદિમાં નથુ શું આદિથી ભાવજિનઆદિનાં વંદન કરે છે, છતાં તે પણ ચૈત્ય Page #184 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૪૯ એટલે ભગવાનની મૂર્તિની મુખ્યતા ગણીને કરે છે માટે શાસ્ત્રકારે મા વેદ એમ સ્થાને સ્થાને જણાવે છે. તે પ્રશ્ન ૧૦૦૧-સ્તવ અને મંગલ એટલે ચૈત્યવંદનમાં કેટલા કેટલા લેક કે કાવ્ય જોઈએ ? સમાધાન સ્તવમાં પાંચ સાત કાવ્ય અગર બ્લેક હેય અથવા તેનાથી વધારે હેય સ્તુતિઓમાં વંદનીયની અપેક્ષાએ ત્રણ અને સ્મરણીયની રતુતિ સાથે ચાર ગ્લૅક કે કાવ્યો હોય, અને ચૈત્યવંદનના કાવ્યો “દિવિ નમ માનીયા' એ વચનથી અને બનાવ ઝુ” એ વચનથી એકથી એકસો આઠ સુધીનાં કાવ્યો કે શ્લોક હેય. પ્રશ્ન ૧૦૦૨-ચૈત્યવંદન માટે શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજે કરેલું ભાષ્ય છે તે કરતાં હું પહેલાં બીજાં ચૈત્યવંદનનાં ભાગો હતાં ? સમાધાન પહેલાં પણ શ્રીશાંતિસૂરિજીએ ચૈત્યવંદન ઉપર ભાષ્ય કરેલું છે, અને એને “વૃદ્ધ માણ્ય' તરીકે કહેવાય છે. વળી, શ્રીશાલિસૂરિજીનું કરેલું ભાષ્ય હતું એમ પણ શીધર્મઘોષસૂરિજીના વચનથી જણાય છે, તથા લઘુભાષ્યના નામે પણ ચૈત્યવંદન ઉપર ભાષ્ય હતું, એમ તે ભાષ્યની ટીકા ઉપરથી જણાય છે. વળી ભાષ્યની ટીકામાં આપેલાં મતાંતરેથી પહેલાં પણ અનેક ભાળે ચિત્યવંદન ઉપર હશે એમ નક્કી થાય છે. પ્રશ્ન ૧૦૦૩-જ્ઞાનને સ્વભાવ એક વિશેષ જાણવાને કે અનેક વિશેષ જાણવાને છે? સમાધાન-જ્ઞાનને સ્વભાવ વિશેષમુખ્યક પદાર્થ જાણવોને છે, જેવો જેવો ક્ષયોપશમ હોય તેવા તેવા અને તેટલા તેટલા વિશેષ જાણે. કેવલજ્ઞાનથી સર્વવસ્તુના સર્વવિશેષ જાણે પ્રશ્ન ૧૦૦૪-એક વિશેષને જાણવામાં એક સમય એટલે કાલ જોઈએ એમ ખરૂં? અને જો એમજ હેય તે પછી અનેક અને અનંતવિશેષ એક સમયમાં ન જણાય એમ કેમ નહિ ? Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સાગર સમાધાન–એક વિશેષને જાણવામાં છાને સોપશમવાળું જ્ઞાન હેવાથી અંતર્મુહૂર્ત કાલ જોઈએ અને કેવલીને ક્ષાયિકજ્ઞાન હેવાથી અખિલવિશે એક જ સમયમાં જણાય છે. પ્રશ્ન ૧૦૦૫-એક વિરોષ જાણવા માટે એક ઉપયોગની જરૂર ખરી કે નહિ ! અને જે એક ઉપગે એક વિશેષ જણાય તો અનેક અને અનંત વિશેષો જાણવા માટે અનેક અને અનંત સમયની જરૂર નહિ ? સમાધાન-જેમ એક ઘડાને જોવા માટે એક પ્રકાશની જરૂર ખરી. પણ ઘણા ઘડાઓના પ્રકાશને માટે ઘણા દીવાઓની જરૂર રહેતી નથી, તેમ એક વિશેષ પણ એક ઉપયોગથી જણાય અને ઘણું વિશે પણ એકજ ઉપયોગથી જણાય છે. કેવલજ્ઞાનથી દરેક વસ્તુના સર્વવિશેષ પ્રતિહાણે જણાય અર્થાત એક જ્ઞાન અને એક ઉપયોગથી અનેક વિશેષ ન જણાય એવું છસ્થ કે કેવલિમહારાજ એક્કેય માટે નથી. જે એક સમયે એકજ વિશેષને છાસ્થ પણ જાણતો હોય તો અવધિજ્ઞાનમાં ભાવનાજ્ઞાનમાં અનંતગુણવૃદ્ધિહાનિ આવે જ નહિં. તથા કેવલજ્ઞાનથી દરેક સમયે સર્વપર્યાય વિશિષ્ટ સર્વવસ્તુ જણાયજ નહિ ધ્યાન રાખવું કે-એક સમયે એકજ દ્રવ્ય જણાય એવો પણ નિયમ છઘસ્થ કે કેવલિ માટે નથી. પ્રશ્ન ૧૦૦૬-પ્રાતિહાર્યોને અર્થ પહેરેગિરનું કર્મ એમ થાય છે, અને તેથી તેને ચોવીસે કલાક સાથે રહેનાર મનાય છે તે શું અશોક દક્ષ પણ સદા સાથે રહે છે ? સમાધાન-સમવસરણ સિવાય જ્યાં જ્યાં ભગવાન બિરાજે ત્યાં અશોકવૃક્ષ તો હોયજ, માટે તે પ્રાતિહાર્ય ગણાય, વિહારમાં જરૂર ન હોવાથી કદાચ ન રહે અગર રહ્યા છતાં વર્ણન ન કરે તેમાં નવાઈ નથી. પ્રશ્ન ૧૦૦૭-દિવ્યધ્વનિ પ્રાતિહાર્યમાં છે, તો તે દેવકૃત માનવ કર્મક્ષયથી થયેલ માન ? સમાધાન-ભગવાનને ધ્વનિ સમવસરણમાં કે તે સમવસરણ Page #186 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૫૧ સિવાયની દેશનામાં દિવ્ય જ હોય છે. પરંતુ દેવતા વાજીંત્રથી તેને અનુવાદ કરે છે માટે તે દેવકૃત ગણાય છે. પ્રશ્ન ૧૦૦૮-ભામંડલ એ પ્રાતિહાર્યમાં ગણાવેલ છે તે પછી કર્મક્ષયજનિતમાં કેમ ગણાવાય છે સમાધાન–મસ્તકના પાછલના ભાગે જે ભામંડલ ધરાય છે તે દેવકૃત છે અને શરીરનું તેજ જે પાછલા ભામંડળમાં સંક્રમે છે તે કર્મક્ષયથી થયેલ મનાય તેમાં નવાઈ શી? જ્યાં સમવસરણ તે તીયકરને માટે ન થયું હોય તો ત્યાં ભગવાન સમવસરે ત્યારે સમવસરણ થાય જ. અને જ્યાં કોઈ મહદ્ધિ ક દેવતા વંદન માટે આવે ત્યાં પણ સમવસરણ જરૂર થાય. બાકી સર્વદેશનાને સ્થાને પ્રાતિહાર્યો તો થાય જ. પ્રશ્ન ૧૦૦૯-બધી નિગદમાં છવો સરખા હોય કે ઓછાવત્તા પણ હેય? સમાધાન-જો કે બધી નિગોદમાં અનંતા છ હેય જ છે. પરંતુ અનંતાના અનંતા ભેદ હોવાથી નિગોદમાં સરખી સંખ્યામાં અનંતા જ નથી, આજ કારણથી શાસ્ત્રકારો લેકમાં થતા નિગદના ગેળાને ઘણાભાગે તુલ્ય અને પ્રાયતુલ્ય માને છે. પ્રશ્ન ૧૦૧૦-નિગોદમાં એક જીવ અને એક ગોળાની અવગાહના શાસ્ત્રકારે સરખી કહે છે. માટે બધી નિગેની અવગાહના સરખી માનવી કે કેમ? સમાધાન-નિગોદ અને ગોળાની અવગાહનાને આધાર નિગોદના જીવની અવગાહના ઉપર રહે છે અને નિગદના જીવની અવગાહના જાન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારે હોય છે. શાસ્ત્રકારોએ અસત્કલ્પનાથી પણ જધન્યથી પાંચ હજાર પ્રદેશની તથા ઉત્કૃષ્ટથી પંદરહજાર પ્રદેશની અવગાહના માની, મધ્યાવગાહના બધા નિગોદ ની દશહજાર પ્રદેશની લેવી એમ સ્પષ્ટપણે જણાવેલ છે. એટલે Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર સાગર તત્વથી બધી નિંગમાં જીવોની અવગાહના પણ સરખી નથી. દરેક નિગોદમાં જીવો અનંતા છે અને નિગદની અવગાહના આંગુલના અસંખ્યાતમાભાગની છે એ સ્પષ્ટ જ છે. પ્રશ્ન ૧૦૧૧-અવધિ અને વિલંગમાં જેમ જઘન્યભાગ તુલ્ય છતાં ઉત્કૃષ્ટમાં કાલઆદિની અપેક્ષાએ સરખાપણું નથી, અર્થાત વિભગમાં એકત્રીસ સાગરોપમ અને અવધિમાં તેત્રીશ સામગરોપમ કાલ હાય છે, તેમ શ્રુતજ્ઞાન અને મૃતઅજ્ઞાનની ઉત્કૃષ્ટતામાં ફરક હોય કે નહિ? સમાધાન-મુતઅજ્ઞાન કરતાં શ્રુતજ્ઞાન પણ ઉત્કૃષ્ટપણામાં ફરક વાળું હોય અને અધિક જ હોય છે. શ્રુતજ્ઞાન અધિકમાં અધિક ન્યૂનદશ પૂર્વ જેટલુંજ હોય, ત્યારે શ્રુતજ્ઞાન ઉત્કૃષ્ટ ચૌદ પૂર્વ હોય છે. પણ અવધિ તથા વિલંગમાં જેમ સર્વ સ્થાને ન્યૂનાધિક્યનો નિયમ નથી તેમ શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ સર્વત્ર જીવોમાં ન્યૂનાધિક્યને નિયમ નથી પ્રશ્ન ૧૦૧૨-ઉપધાનની ક્રિયા આરાધના માટે છે ? જે આરાધના માટે હોય તે શાસ્ત્રકારે “બુતમમીલ્લતા' એમ કેમ કહ્યું છે? અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ઉપધાન હોય તે કર્ણધાટથી કે બીજે કોઈપણ પ્રકારે શ્રુતજ્ઞાન આવ્યા પછી ઉપધાનની ક્રિયા શા માટે કરવી ? સમાધાન-જ્યારે પુસ્તક નિરપેક્ષપણે મૃતની પ્રવૃત્તિ પરંપરાએ હતી ત્યારે જ્ઞાનીમહારાજા આ ઉપધાનથી આરાધના કરનારને જ શ્રુતજ્ઞાન આપતા હતા. માટે આરાધના અને જ્ઞાન એ બંને માટે ઉપધાનની જરૂર ગણાય. કર્ણાઘાટથી મળેલા જ્ઞાનની પણ રીતસર આરાધના તેના ઉપધાનથી જ થાય એટલા માટે તે શ્રીવાસ્વામીજી સંપૂર્ણ એકાદશાંગના અને કંઈક પૂર્વના અંશને ધારણ કરનારા થયા છતાં તે વખતે વાચનાચાર્ય થવાને માટે લાયક ગણાયા નહતા. અને આચરણથી નમસ્કારઆદિ બુત આવડ્યું હોય તો પણ તેના ઉપધાનને નહિ કરવારા વિરાધક ગણાય છે. પરંપરાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિની Page #188 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૫૩ વખતે ગુરુએ કરાવેલ આદેશ અને ક્રિયા થાય, અને પુસ્તકકાલમાં આચરણાથી ઉપધાન પહેલાં પણ ઉપધાનની શક્તિએ ઉપધાનને વહન કરવાની ઈચ્છાવાળાને ભણાવવાનું હોવાથી પિતે સૂત્ર બેલે અને આદેશ તથા ક્રિયા થાય તેમાં આશ્ચર્ય નથી. પ્રશ્ન ૧૦૧૩-અવસર્પિણીમાં જેમ પૂર્વકાલને મહત્વ અપાય છે તેમ ઉત્સર્પિણીમાં ભવિષ્યકાલને મહત્વ અપાશે કે કેમ? સમાધાન–અવસર્પિણીમાં પૂર્વકાલને મહત્વ અપાય છે એમ નથી, પહેલા બીજા અને ત્રીજાના પહેલાના મોટા ભાગને કોઈપણ વખાણતું નથી પરંતુ મુમુક્ષુ છે મોક્ષમાર્ગની ઉચ્ચ પ્રવૃત્તિ અને મોક્ષ પ્રાપ્તિ કરાવનાર તરીકે પૂર્વકાલને વખાણે છે. ઉત્સર્પિણમાં તીર્થસ્થાપના પછીજ ધર્મની પ્રવૃત્તિ અને મેક્ષપ્રાપ્તિ થવાને વખત હેવાથી ભવિષ્યકાલની મહત્તાને સવાલ રહેતું જ નથી. પ્રશ્ન ૧૦૧૪-પરલેક, પુણ્ય, પાપ, સદ્ગતિ અને દુર્ગતિઆદિને ન માને પણ સદાચાર અને નીતિથી ચાલે તો તે સારે ગણાય કે નહીં? સમાધાન-પરલોકઆદિને નહિ માનનારો છતાં નીતિ અને સદાચાર પાળે તે પરલેકઆદિને ન માનવાવાળા અને નીતિને ન પાળવાવાળા કરતાં ભલે સારે છે, પણ અનીતિ અને સદાચારમાં જે પારભવિક નુકશાન નથી માનતો તે નીતિ અને સદાચારથી થતો તાવિક ફાયદે સમજનાર ન હોવાથી આંધળા અજ્ઞાનીના હાથમાં આવેલ હીરાના જેવી તે નીતિ ગણાય અને સદાચાર પણ તેજ ગણાય તત્ત્વની શ્રદ્ધા સિવાયની સાધુપણુની ક્રિયા પણ અનંતી વખત થયા છતાં જેમ આત્મકલ્યાણના પક્ષે વ્યર્થ જ ગઈ છે. આઠ તત્વને માની માત્ર મોક્ષને નહિ માનનાર અભવ્યજીવની ચારિત્ર ક્રિયા પણ જ્યારે આત્મસાધ્યની અપેક્ષાએ નિષ્ફળ જાય છે તો પછી પરાકાદિને નહિ માનનારાની નીતિ અને સદાચાર તે આત્મકલ્યાણની અપેક્ષાએ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪. સાગર ગણતરીમાં જ ક્યાંથી આવે? વળી ભૌતિક એવાં પરલોકાદિને નહિ માને તે આત્મા અને તેના સમ્યગ્દર્શનાદિમુણોને ક્યાંથી માનશે? કેમકે તે ભૌતિક નથી. અને આત્માના ગુણને માન્યા સિવાય તેને રોકનાર ક્યાંથી જાણશે ? અને ક્યાંથી દૂર કરશે ? એટલે કહેવું જોઈએ કે પરલોકઆદિની માન્યતા નહિ કરનારની નીતિ અગર સદાચાર કેવલ લેકની રંજનક્રિયા અનુકરણના પંથેજ રહ્યાં છે અને તે રંજનઆદિની પ્રાપ્તિ કે પિષણ બીજી રીતે થવાના પ્રસંગે મનુષ્ય બીજો રસ્તો લે એ સ્વભાવિક છે અને જે નીતિ રાખતાં ભૌતિક પદાર્થને કે લેકરંજનને બાધ આવે તો મર્કટદીપિકા ન્યાય કરતાં તે શ્રદ્ધાહીનને વાર લાગે નહિ પરકાદિને માનનારે મનુષ્યજ ભૌતિકના ભાગે પણ નીતિ અને સદાચારને જાળવનારે થાય પર કાદિકની શ્રદ્ધાવાળાને જ લે કરંજન કે ભૌતિપદાર્થને લાભ ધાન્યની ખેતીમાં થતા ઘાસ જેજ ગણવાનું થાય અને તેથી હરકોઈ ભેગે પણ નીતિ અને સદાચારને તે શ્રદ્ધાવાળા જાળવે. પ્રશ્ન ૧૦૧૫-જેઓને યાવછર પાંચ તિથિ કે દશ તિથિ ઉપવાસનો નિયમ હેય અને તે મનુષ્ય ઉપધાનાદિ તપ આદરે કે વર્ધમાનતપઆદિની ઓળી આદરે તો તેની તપસ્યા તે તિથિના હિસાબમાં આવે કે કેમ ? સમાધાન-ઉપધાનાદિમાં આવતી પાંચમઆદિ તિથિઓએ ઉપવાસ કરે અને બન્નેની ક્રિયાઓ કરે તે બન્નેની આરાધના થાય. જુદા ઉપવાસ વાળવાની એમાં જરૂર નહિ. પ્રશ્ન ૧૦૧૬-મગફળીની શીંગ જમીનમાં થાય છે તે તે લીલી કે સૂકી બન્નેમાંથી એકેય અભક્ષ્ય કેમ નથી? સમાધાન-અનંતકાયમાં ફુલપત્રાદિ ગણાવતાં શીંગે ગણવેલ નથી. અને મગફળીની શીંગને અભક્ષ્ય તરીકે વ્યવહાર પણ નથી. તે શીગેના દાણ ફેતરાવાળા અને બદામની માફક બે દલવાળા હોય છે. Page #190 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૫૫ " પ્રસન ૧૦૧૭-શાસ્ત્રોમાં કાયોત્સર્ગના શ્વાસોચ્છવાસનું પ્રમાણ આવે છે. પરંતુ નવકાર કે લોગસ્સ વિગેરેનું પ્રમાણ નથી આવતું તેનું શું કારણ? સમાધાન-શ્રીસંવાચારમા તથા લલિતવિસ્તરાવૃત્તિ (પૃ. ૮૯)માં શાસ્ત્રકાર મહારાજાઓ જણાવે છે કે___हाच्छ्वासमानमिदं, न पुनध्येयनियमः, यथापरिणामेन हि तत् , स्थापनेशगुणतत्त्वानि वा स्थानवर्णालंबनानि वा आत्मीयदोषप्रतिपक्षो वा, प्रतिविशिष्टध्येयध्यान हि विवेकात्पत्ति ” પચવીશ કે આઠ વિગેરે પાસે માત્ર કાયોત્સર્ગનું પ્રમાણ છે પણ ધ્યેયને નિયમ નથી. પોતાના પરિણામ પ્રમાણે બેય લેવું સ્થાપના પરમેશ્વરના ગુણ અને તેનું ધ્યાન, સ્થાન, વર્ણ, કે અર્થ આલંબનનું ધ્યાન, અથવા આત્માના દોષોથી વિરૂદ્ધનું ધ્યાન થાય. સારાનું ધ્યાન વિવેકને ઉત્પન્ન કરનાર છે. આ વચનથી સૂત્ર જાણ્યા વિના પણ ઉપધાનના કાઉસગ્ગોમાં અડચણ ન આવે. પ્રશ્ન ૧૦૧૮-કૃષ્ણ અપરકંકામાં ગયા ત્યારે લવણમાં રથ ચલાવ્યો તે પાણી ઉપર કે જમીનના તળીએ ? સમાધાન-અપરકંકામાં જવા માટે માર્ગ દેવા શ્રીકૃષ્ણમહારાજે સુસ્થિતદેને આરાધ્યો છે. એટલે તે માર્ગ કેઈક જમીનને ભાગ ઉંચે હોય એવો હવે જોઈએ. પ્રશ્ન ૧૧૯-જિનકલ્પી અને એકાકી પ્રતિમા ધારીમાં શું તફાવત? બન્નેને ઓછામાં ઓછું કયું સંઘયણ હેય? અને એકાકી પ્રતિમધારીનું અસ્તિત્વ કયા પટ્ટધર સુધી ચાલ્યું? સમાધાન-જિનકલ્પ અને પ્રતિમા ધારીની સામાચારી જુદી જુદી છે. સંધયણ બન્નેમાં પહેલું હેય. પ્રતિભાધારીનું અસ્તિત્વ અમુકપાટ સુધી હતું અને અમુકપાટે બુચ્છિન્ન થયું એમ નથી. છતાં શ્રીભદ્રબાહુ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ સ્વામીના શિષ્યાએ પ્રતિમા ધારણ કરી હતી એમ શ્રીઉત્તરાધ્યયનનિયુક્તિ કહે છે અને આા સ્થૂલભદ્રજીના સ્વર્ગગમન વખતે પહેલું સંધાણુ વિચ્છેદ ગયું છે. સાગર પ્રશ્ન ૧૦૨૦–નિવાને કાયાત્મપૂર્વક સંધબહાર કર્યાં તે કાયાત્સગને અ શું સમજવા ? સમાધાન-બાર પ્રકારના ઉપધિઆદિ સભાગના વિસર્જનને માટે નિવાને અંગે કાઉસ્સગ્ગ થયા છે. પ્રશ્ન ૧૦૨૧-રાયપસેણીમાં સૂર્યાભદેવ જેમ મૂર્તિની પૂજા કરે છે તેમ ધ્વજ પ્રહરણ વિની પૂજા કરે છે, જો તેનેા એ આચાર હોવાથી પૂજે છે, તે તેને નિર્જરા કેમ કહી શકાય ? અને પ્રહષ્ણુવિની પૂજાથી નિર્જરા કહેવી કે બંધ ? સમાધાન–સૂર્યાભદેવ પ્રહરણાદિકની કરેલી પૂજા સામાન્ય આદર અને શૈાભારૂપ છે, અને તે નિર્જરા માટે ન હોવાથી પ્રણામઆદિક્રિયા તેમાં કરી નથી. પ્રશ્ન ૧૦૨૨-તામલી તાપસ મિથ્યાદષ્ટિ છતાં કાળ કરીને ઈંદ્ર થયા છે અને ઈંદ્ર બધા સમ્યગ્દષ્ટિજ હોય છે તેા તેને સમકિત કયારે કર્યુ છે ? સમાધાન-તામલી તાપસ મિથ્યાત્વી છતાં ઈશાને દ્રપણે ઉપજ્યું, પણ પર્યાપ્તો થયા ત્યાં સમ્યક્ત્વ થયું, એમ નવપવૃત્તિકાર કહે છે. પ્રશ્ન ૧૦૨૩-જ્ઞાતામાં શૅલકમુનિ તથા કડેંડરીકમુનિ સાધુપણામાં હાવા છતાં ખીમાર અવસ્થામાં દારૂ પાન કરે છે તે તેને સાધુ કહી શકાય ? અથવા અપવાદે પી શકતા હશે ખરા ? સમાધાન–શૈલકાદિને તેવી અવસ્થામાં માગામી ન ગણતાં યથા૰દાચારવાળા ગણ્યા છે, એટલે તેના આચારને અપવાદમાગ તરીકે લાવવાના રહેતા નથી. Page #192 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૫૭ પ્રશ્ન ૧૦૨૪-ચક્રવર્તી સ્ત્રીરત્ન સિવાય બીજી સ્ત્રીઓને ભોગવવામાં વૈક્રિયશરીર કરે છે તે યુદ્ધમાં વક્રિયશરીર કરે કે કેમ ? અને વૈક્રિયશરીરધારા બીજી સ્ત્રીઓને ભોગવે તે તે વિયં કઈ જાતનું હોય ? સમાધાન-ચકવયિ જે ભેગમાટે વૈક્રિય કરે છે તે વૈક્રિયધારાએ ઔદારિકવીર્યપુદગલોને સંક્રમ હોય છે તેથી ગર્ભ રહી શકે. યુદ્ધમાં વૈક્રિય કરી શકે તો પણ અડચણ નહિ. પ્રશ્ન ૧૦૨૫–નંદીસત્રના કર્તા દેવવાચકગણ કેટલા પૂર્વના જ્ઞાનવાળા હતા અને ક્યારે થયા? સમાધાન–શ્રીદેવવાચકગણિજી ભગવાન દેવદ્ધિગણિામાશ્રમણની પહેલાં થયા અને પૂર્વધર હતા. ' પ્રશ્ન ૧૦૨૬-વિષ્ણુકુમારે વૈક્રિયશરીર કર્યું ત્યારે મૂળ શરીરને ક્યાં રાખ્યું અને મેરૂ ઉપરથી આવ્યા તે ક્રિયાશક્તિથી કે આકાશગામિની વિદ્યાથી ? ' . ' સમાધાન–શ્રીવિષ્ણુકુમારે વૈક્રિય વખતે દારિક શરીર ઉપાશ્રય વિગેરેમાં રાખ્યું હોય, અને તે અંગદેશના મંદરાચલથી આવ્યા છે. અને આકાશગામિની વિદ્યાથી આવ્યા છે. પ્રશ્ન ૧૦૨૭-નવકારમંત્ર અનાદિકાલથી આટલા જ અને આજ વર્ણવાળો હેવાથી એને અપૌરૂષયવચન કેમ ન કહી શકાય ? સમાધાન-અનાદિથી આરાધકો હોય છે ને તેથી નવકારઅનાદિને છે છતાં અપૌરૂષય નથી. પ્રશ્ન ૧૦૨૮-ચંદનબાળાએ ૧૧ અંગને અભ્યાસ કેની પાસે કર્યો? તેમને ગુરૂણી તે હતાં નહિ. તેવી જ રીતે બ્રાહ્મીવિ. પ્રથમ સાધ્વીને પણ કેમ ? Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ સાગર સમાધાન–શ્રીચંદનબાલાઆદિ ભગવાન ગણધરમહારાજા પાસે ભણી શકે. પ્રશ્ન ૧૦૨૯-પૂર્વકાળમાં સાધ્વીઓને ૧૧ અંગ ભણવાને અધિકાર હતો અને હાલ આચારસંગ સિવાય બીજાને અધિકાર નથી તેનું કારણ શું? અને તે રિવાજ કેના વખતથી બદલાય? સમાધાન-આચાર્યશ્રીઆર્યરક્ષિત પછી આયઓને આચારકહ૫આદિ છેદસત્રના અધ્યયનની શ્રીધર્મરત્નવૃત્તિ અને આવ૦ ચૂર્ણિઆદિના અક્ષરથી મનાઈ જણાય છે. પ્રશ્ન ૧૦૩૦-અનંતપરમાણુ નિષ્પન્ન એવા પુદગલસ્કંધમાં વર્ણગંધ-રસસ્પ–સંસ્થાન ઓછામાં ઓછા કેટલા હોય અને વધુમાં વધુ કેટલા હેય? એક પરમાણુમાં તો એજ સ્પર્શ હોય છે તે આખા કંધમાં વધુ ક્યાંથી આવી શકે? સમાધાન-લઘુ ગુરુ કર્કશ અને મૃદુસ્પર્શ સ્કંધના સ્વભાવરૂપ હેવાથી રકંધ હોય ત્યારે થાય, પરમાણમાં અનેક રૂપ, ગંધ, રસ હેય અને બે સ્પર્શે હેય છે. પ્રશ્ન ૧૦૩૧-દરેક સૂત્રના કર્તા ૧૦ પૂર્વધરો જ હોય છે તો પછી પીસ્તાલીસને આગમ તરીકે ગણવામાં કેમ આવે છે ? અને બાકીનાને સૂત્ર શા માટે? સમાધાન છેદસૂત્રના કતા દશપૂર્વધરજ હોય એવો લેખ જણાયે નથી, વર્તમાનમાં વેગની ક્રિયાવાળા આગમે અને તે સિવાયનાં સૂત્રો કહેવાય છે. (અંગવિજ્જા વગેરે પયન્ના સામાન્ય છે.). પ્રશ્ન ૧૦૩૨–ચારે નિકાય પૈકીના કયા દેવે પિતાના મૂળશરીરે પિતાના સ્થાનમાંથી બહાર જતા હશે ? સમાધાન-મૂળ શરીરે કઈ પણ દેવ કેલેકમાંથી બહાર જાય નહિ. Page #194 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૫૯ પ્રએ ૧૦૩૩-દેવને મનોભાનું આહાર હોય છે તે તેને ત્રણ આહાર પૈકીને સમજવો ? કે તેથી જુદે ? સમાધાન–ઓજઆહારઆદિ ત્રણ વિભાગ ઔદારિકની અપેક્ષાએ ગણાય. મને ભક્ષિને આહાર માહાર ગણાય. પ્રશ્ન ૧૦૩૪–ગર્ભજ જીવ માતાના રૂધિર અને પિતાના વીર્યમાં ઉત્પન્ન થાય છે, તે જીવ ગર્ભમાં આવતાની સાથે રૂધિર અને વીર્યને આહાર કરે કે બીજી કોઈ વસ્તુનો ? સમાધાન-ગર્ભજપએંદ્રિવ પ્રથમ એજઆહાર લે અને તે શુક્રરૂધિરનો હેય. પ્રશ્ન ૧૦૩૫-નવકારમાં નમે લોએ સવ્ય આયરિયાણું એમ કેમ નહિ? ફક્ત સવ્વસાહૂણું કેમ ? સમાધાન-આચાર્ય અભયદેવજી અરિહંતાદિ ચાર પદમાં પણ સર્વપદે જોડવાનું કહે છે. જિનક૯પ યથાજીંદાદિ ભેળે સાધુમાં હેવાથી સર્વપદની જરૂર પણ ગણી છે. આચાર્ય ઉપાધ્યાય સ્થવિરઃ કલ્પમાં જ હેય. પ્રશ્ન ૧૦૩૬-ચરમતીર્થકરની ૧૬ પહેરની દેશનામાં રાત્રે સાધ્વીઓ અને સ્ત્રીઓ બેઠી હશે કે નહિ ? અને બેઠી હોય તો તેમને શું તે આચાર છે? સમાધાન-દેવતાઓની હાજરીઆદિથી સતત દિવસ જેવું હોવાથી સલ પહેરની દેશનામાં શ્રી ચતુર્વિધસંધ હેય. પ્રન ૧૦૩૭– કાલિકસૂત્ર અને ઉત્કાલિકત્ર એટલે શું? સમાધાન-રાતદિવસના પ્રથમ અને ચરમ પહેરે ભણુય તે કાલિકસૂત્ર, અને કાલાવેલા છડી સર્વ વખત ભણુય તે ઉત્કાલિકસૂત્ર ગણાય, Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ સાગર આ પ્રશ્નન - ૧૯૩૮-પ્રવચનસારોહારદીકા તથા કર્મગ્રંથટીકામાં શ્રતવિભાગમાં પદનું પ્રમાણ જાણવામાં નથી તેમ લખે છે, તો તે વિષે આપ જાણતા હે તે લખશે ? સમાધાન-આચાર્ય મહારાજશ્રી દેવેન્દ્રસુરિજી શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ટીકામાં અર્થાધિકારવાળું પદ લેવા જણાવે છે. પ્રશ્ન ૧૦૩૯-મહાવિદેહમાં અહીની પેઠે વર્ણ વ્યવસ્થા ખરી કે નહિ ? કથાનુયોગમાં-ક્ષત્રિયોનાં ઉદાહરણો આવે છે, તે હિસાબે બીજી કોમો પણ અનાદિકાળથી હેવાને સંભવ ખરે કે નહિ ? અને હેય તે આ યુગમાં ભારત રાજાના વખતમાં બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ એમ તે રહ્યું જ નહિ ? સમાધાન-યુગલીયાના વખતમાં વર્ણ વિભાગ ના હેય. અસિઆદિથી પ્રવૃત્તિ થાય ત્યારે તે હેય છે, પ્રશ્ન ૧૦૪૦-મહાવિદેહમાં પણ અહીંની પેઠે ષડુ દર્શને ખરા કે નહિ ? અથવા ઓછાં વત્તા ? અને હેય તે ક્યાં સુધી રહેવાનાં ? સમાધાન-મહાવિદેહમાં પણ જુદાં જુદાં મિથ્યાત્વિદર્શનોને અસંભવ નથી. પ્રશ્ન ૧૦૪૧-જેમ ૧૪-૧૦ પૂર્વધર સંભળાય છે તેમ ૧૧૧૨-૧૩ પૂર્વધર કોઈ કાળમાં હેય ખરા કે નહિ? સમાધાન-અહીં શ્રીસ્થૂલભદ્રજીનું નિર્વાણ થતાં અગીયારઆદિ પૂર્વેને સાથે જ વિરછેદ થયો છે. પણ બધે ક્ષેત્રે અને બધે કાલે તેમ નથી. પ્રશ્ન ૧૦૪-પહેલા પૂર્વ કરતાં બીજાં પૂર્વો અને અનુક્રમે બમણું લખે છે, અને પદની સંખ્યા તે ઓછી વસ્તી લખે છે, તે બમણું બમણું કેમ સમજવાં ? Page #196 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૬૧ સમાધાન-જ્યાઘન્ત કે અર્થાધિકારવાળા પદમાં અક્ષરનું સરખાપણું ન હોવાથી ભાન બેવડું છતાં બેવડાં પદોની સંખ્યા હેવાની જરૂર નથી. પ્રશ્ન ૧૦૪૩-શાસ્ત્રકારો સમ્યકત્વના પ્રશમઆતિલક્ષમાં રામલક્ષણનું વર્ણન કરતાં જણાવે છે કે-અવરવિ ન બા” ત્યાદિ, તથા “અપરાધિ શું રે પણ નવિ ચિત્તથી, ચિંતવિયે પ્રતિકૂળ વિગેરે તે ચોથા ગુણઠાણે રહેલા અવિરતસમ્યગ્દષ્ટિને પણ હોય છે અને તેઓને અનર્થદંડની હિંસાનો પણ ત્યાગ હોતો નથી તો પછી અર્થદંડરૂપ એવી સાપરાધની હિંસાનો ત્યાગ રોધ તો હોય જ ક્યાંથી? અને અણુવ્રતને ધારણ કરનાર દેશવિરતિવાળો જે પાંચમે ગુણકાણે હોય છે તેને પણ નિરપરાધ ત્રસજીવની હિંસાનો ત્યાગ છે. અર્થાત સાપરાધની હિંસાને ત્યાગ કે રોધ પાંચમે ગુણઠાણે પણ હેતો નથી. વળી છે ગુણઠાણે રહેલા પ્રમત્તસંયતો જો કે ત્રસ અને રથાવર બન્ને પ્રકારના જેની હિંસાથી સર્વથા વિરમેલા છે. પરંતુ કષાયના ઉદયાળા હોવાથી અપરાધી જીવો પર સર્વથા ક્રોધરહિતપણું તો તેઓને પણ હેવાનો સંભવ નથી, તો શું એ ત્રણે ગુણઠાણું સમ્યક્ત્વના લિંગ વગરનાં માનવા કે સમ્યત્વ વિનાનાં માનવાં? સમાધાન-દર્શનીયમોનીયના ક્ષયોપશમઆદિથી થયેલ તત્ત્વની અપ્રતીતિ અને અનંતાનુબંધિના પશમાદિથી થયેલ અતત્વની પ્રતીતિના નાશથી સમ્યગદર્શનવાળો જીવ પરમ પદનેજ સાધ્ય અને પ્રાર્થ ગણનારો હોય, અને તે એટલે સુધી મે ક્ષમાર્ગની આરાધનાની ઉત્તમતા. ગણનારો હોય કે સહાય જેવા અપરાધીને પણ પ્રાપ્ત થતી મોક્ષમાર્ગની આરાધનામાં અંશ માત્ર પણ પ્રતિકૂલતા વિચારે નહિ, તેમ કરે પણ નહિ. આ હકીકત આચાર્ય દેવેન્દ્રસૂરિજીએ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની વૃત્તિમાં સ્પષ્ટ કરી છે 'मोक्षलाभहेतुभिस्तान् सर्वान् स्वशक्त्या लम्भयामि, न च Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સાગર તદિનમપિ વિન્ને વરેંડમતિ અર્થાત મોક્ષની પ્રાપ્તિમાં જે સમ્યગ્દર્શનાદિ કારણો છે તેની બધા જીવોને મહારી શક્તિ પ્રાપ્તિ કરાવું અને મહને મોક્ષનાં સાધનામાં વિદ્ધ કરનાર જીવોને પણ મેક્ષમાર્ગની પ્રાપ્તિ કે આરાધનાનો વિનમાં હું વતું નહિ, આ વાત ધ્યાનમાં આવશે ત્યારેજ કૌશાંબીના ઘેરામાં રહેલી અને ચંડપ્રદ્યોતનને ઠગવાવાળી એવી મૃગાવતીને પ્રદ્યોતને ભગવાન મહાવીર મહારાજાના સમવસરણમાં જતાં કે ભગવાનની દેશના સાંભળતા કેમ પકડી કે રોકી નહિં ? તેનો ખુલાસો થશે અને એને પણ ખુલાસો થઈ જ જશે કે ચક્રવતી ભરતમહારાજાઆદિએ પિતાના પરિવારને સંસારનો ત્યાગ કરી દીક્ષા ગ્રહણમાં કેમ રોક્યો નહિ ? આ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ જ જશે કે સમ્યગ્દર્શનને ધારણ કરનાર પુરૂષ સ્વજનને તો શું ? પરંતુ શત્રુ તરીકે ગણાયેલાને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં તે મદદ કરનારજ થાય. દીક્ષા અંગીકાર કરનાર શત્રુ થયો હોય તે પણ સ્તુતિપાત્રજ છે. એમ સમ્યગ્દર્શનવાળો માને અને તેથીજ બાર વર્ષ સુધી લડાઈ કરનાર શ્રીબાહુબલિની ભરત મહારાજે દીક્ષા થવાની સાથે સ્તુતિ કરી છે, વળી “વવા જ રેવ” અને “ને દિર ઉદારૂ” એ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની ગાથાઓને અનુસાર અપરાધી એવા દર્શન માત્રધારી શ્રાવકમાં પણ પ્રતિકુલ વિચારવાનું સમ્યક્ત્વ દૂષિતજ થાય એમ સમજી અપરાધી એવા પણ શ્રીસંઘથી પ્રતિકૂલ નજ વિચારવું અને નજ કરવું એમ માનવું પ્રતિકૃતિ નથી અને તેથી જ મહારાજા ઉદાયને દાસીને ચોરી જનાર અને જીવતસ્વામીજીની પ્રતિમાને ઉઠાવી જનાર પ્રચંડદ્યોતનને શ્રાવકપણું છે એમ જાણવાથી માલવાની ગાદી પાછી આપી. એટલું જ નહિ પણ કપાલનો ડામ ઢાંકવા માટે રાજા પણ સાથે સુવર્ણપટ જે શરૂ કરાવ્યા તે વ્યાજબીજ ઠરશે. પ્રશ્ન ૧૦૪૪–ભગવાન શ્રીઅછતનાથજી અને શ્રીશાતિનાથજીએ સિદ્ધાચલજી ઉપર ચોમાસ કર્યા ત્યારે સાધુ-સાધ્વીઓ ગિરિરાજ ઉપર Page #198 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૬૩ જતા આવતા કે નહિ ? અને જે ચોમાસામાં તે વખતે સાધુ-સાધ્વીઓનું ચઢવું ઉતરવું થતું હોય તો વર્તમાનકાલમાં કેમ યાત્રાને ચોમાસામાં નિષેધ કરાય છે? સમાધાન-ફત સ્વામી વાતમાં તમારૂં વિશાય તા शृङ्गे सपरिच्छश्चतुर्मासी तस्थौ । तत्र स्वामिना निधासार्थ देवा: प्रेोत्तुङ्ग मडप चक्रुः । साधवस्तु तपोध्यानपरायणाः केचित् कन्दरासु केऽपि सप बिलस्याने केचिज्जीर्ण प्रपादेवकुलादिषु यथालब्धस्थानेषु तस्थुः ॥ । શ્રી શત્રુંજયમાહાસ્યમાં શ્રી અજીતનાથ ભગવાન અને તેમના સાધુઓના ચોમાસા માટે જણાવેલ સ્પષ્ટ પાઠ કે ભગવાન અને સાધુઓની એકત્ર સ્થિતિ જણાવે છે તે દેખનાર અને માનનાર તે ચોમાસામાં યાત્રા કરવા માટે ગિરિરાજ ઉપર સાધુઓનું ચઢવું ઉતરવું માને જ નહિ. વળી તે વર્ષોવા નતે ન્યત્ર વિહરતિ સ્મા” શ્રીશાન્તિનાથજી મહારાજે પણ મુખ્ય શૃંગમાં નહિ પણ મરૂદેવાછંગમાં ચોમાસુ કરેલ છે, તેમાં પણ ચોમાસામાં ગિરિરાજ ઉપર ચઢવા ઉતરવાનું નથી, એટલે તે આલંબન પણ લેવાય તેમ નથી છતાં જેઓ શાસ્ત્ર અને આચાર બંનેની દરકાર ન કરતાં મનસ્વીપણે બોલે, છાપે અને વર્તે તેઓની ગતિ અને સ્થિતિ જ્ઞાનિ મહારાજજ જાણે પ્રશ્ન ૧૦૪૫–દેવતાઓ ત્રીજી નરક સુધી જઈ શકે છે, તે ત્યાં નરકમાં ગયેલા સૌધર્માદિ વૈમાનિક દેવતાને અવધિજ્ઞાન ક્ષેત્રથી અઘોલેકમાં વધે અને ઉદ્ઘલેકમાં વિમાનની વજાથી ઓછું થાય કે કેમ? સમાધાન-દેવતાઓ મૂળ શરીરે તો પોતાના સ્થાનમાં જ હોય છે, માટે જે જે દેવતાન જ્યાં જ્યાં બીજે ક્ષેત્ર જવાનું થાય ત્યાં પણ તે મૂળ શરીરની અપેક્ષાએજ ક્ષેત્રની મર્યાદા ગણવાથી કાંઈપણ ક્ષેત્રની વૃદ્ધિ કે હાનિ માનવાની જરૂર રહેતી નથી. Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ સાગર પ્રશ્ન ૧૦૪૬-જે જે દેવતાઓ ભવનપતિ વિગેરે પોતાના અવધિક્ષેત્રની બહાર જાય ત્યારે બહાર ગયેલા પ્રદેશમાં શું અવધિજ્ઞાનાવરણયને ઉદય થાય છે એમ માનવું ? સમાધાન-પિતા પોતાના સ્થાનથી અને અધિક્ષેત્રથી બહાર ગયેલા દેવતાઓના આત્માના તે બહાર ગયેલા પ્રદેશમાં પણ અવધિજ્ઞાનવરણયને ક્ષપશમ છે પણ અવધિજ્ઞાનાવરણીયને ઉદય નથી. સમગ્ર આત્મપ્રદેશથી એક ઉપયોગ થતો હોવાને લીધે જે જે દેવતાને જેટલું જેટલું અવધિજ્ઞાન હોય છે તે તે દેવતાઓના અધિક્ષેત્રથી બહાર ગયેલા પ્રદેશે પણ તેટલાજ અવધિજ્ઞાનવાળા હેય છે. એટલે તે પ્રદેશને અવધિજ્ઞાનનું આવરણ થયેલું માનવાનું રહેતું નથી. અડધા અજવાળા અને અડધા અંધારામાં રહેલ દેવદત્ત જેમ દીપકના પ્રકાશગત પદાર્થોમાં દેખવામાં સર્વ આત્મપ્રદેશથી ઉપયોગવાળો છે, તેમ દેવતા પિતાના સ્થાને અગર બીજે સ્થાને અવધિથી પદાર્થને જાણવામાં ઉગવાળા જ છે. પ્રશ્ન ૧૦૪૭–દેવતા જ્યારે પોતાને સ્થાને હોય કે ઉત્તરક્રિય કરી ઉત્તરવૈક્રિયથી અન્યત્ર સ્થાને ગયેલ હોય ત્યારે પિતાનું નિયમિત જે અવધિક્ષેત્ર તેજ જાણે તો બ્રહ્મદેવલેકથી માંડીને અશ્રુતસુધીના દેવો કદાચ ત્રીજી નરક વિગેરેના અવધિજ્ઞાનવાળા હોવાથી ત્યાંના મિત્ર કે શત્રુ નારકની સાતા, અસાતા કરવા જાય, પરંતુ બીજાઓને તે ક્ષેત્રનું અવધિ ન હોવાથી શી રીતે જાય ? સમાધાન-ભવનપતિ વિગેરે દેવતાઓ ભવપ્રયિક વૈર કે મિત્રતાને લીધે ત્યાં જાય, અને જગતમાં જેમ પૂર્વ ભવમાં વૈર અને સ્નેહ યાદ આવ્યા વિના પણ પૂર્વભવના તે તે વૈર અને સ્નેહના સંબંધવાળાં કાર્યોમાં તે તે વૈર અને સ્નેહને અનુસારેજ પ્રવૃત્તિ થાય છે, તેમ ત્યાં પણ તેવી પ્રવૃત્તિ થાય તેમાં આશ્ચર્ય નથી. રાજાઓ વિગેરે તેવા જ્ઞાન વિના પણ જગલ વિગેરેમાં જાય છે અને ત્યાં તેવા કેવા કર્મોદયવાળા પ્રાણિયેનો નાશ પણ કરે છે અને કેટલાકને પાળવા માટે પણ લાવે છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૬૫ પ્રશ્ન ૧૦૪૮-અસુરકુમારના ભવનપતિઓમાં જે પરમધામિયા છે તેઓને જેમ વિશિષ્ટ અવધિજ્ઞાન હોતું નથી તેમ પિતાના પણ પહેલા ભવનું વિશિષ્ટજ્ઞાન હેતું નથી, તો પછી નારકિયાને વેદના કરતી વખત નારકિયેના પહેલાના ભવનાં કાર્યો શી રીતે યાદ કરાવે છે? સમાધાન-નારકિયાને પીડા કરતી વખતે જે પરમાધામિયો તે નાકિયેના પહેલા ભવની કરણીનાં વાક્યો કહે છે તે અવધિ કે વિભંગણાનથી તે નારકિયોનાં કૃત્ય જાણુને કહે છે એમ નથી પરંતુ અહીં સ્મરણ કરવાતાં વાક્યો કયા જ્ઞાનથી પરમાધામ જાણે છે તેને ખુલાસો થવો યોગ્ય છે જેમ અભવ્ય એવા પણ અંગારમÉકાદિ સાધુઓને મોક્ષાદિતની દેશના કરવાની શ્રદ્ધા નથી હતી છતાં કલ્પ રહે છે તેમ તે મિથ્યાદષ્ટિ પરધમિયાન પણ તેવી તેવી વેદના કરવી અને તેવાં તેવાં વચને બોલવાં તે રિવાજ છે. પ્રશ્ન ૧૦૪-પરમધામિમાંને એકેક દેવતા પણ પંદરે પરમાધામિયાનાં કાર્યો કરવા સમર્થ છે તો પછી પંદર પરમધામિ અને તે પણ અમુક નિયમિત કાર્યથી વેદના કરનાર માનવાની જરૂર શી? સમાધાન-જે કે દરેક પરમાધામ દરેક પરમધામિનું કાર્ય કરવા સમર્થ છે, છતાં પોતપોતાના રિવાજથી તે પંદરે પરમધામિયો જુદી જુદી પીડા કરે છે. અને તેથી જુદી જુદી પીડા વખતે જુદા જુદા પરમધામિયો જુદાં જુદાં વાક્યો બોલે છે, અને તે વાક્યો બેલવાનો કલ્પ પણ અવધિ કે બીજાના જાતિસ્મરણને અભાવ છતાં પણ તેથી સાર્થક થાય છે. પ્રશ્ન ૧૦૫૦–પરમાધામી નારકોને જે પૂર્વભવનાં કૃત્યો સંભળાવે તે વાક્યોને નારકી સાચાં માને કે જુઠ્ઠાં માને ? અને સાચાં માને છે નારકેને પોતે તે તે કાર્યો કર્યાની પ્રતીતિ શાથી થાય? સમાધાન-પરમધામિ નારકને પિતાના તેવા તેવા રિવાજથી તેવી તેવી વેદના કરે અને જ્યારે નારકીના છો અત્યંત વિલાપ કરી Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ સાગર અને કરગરે, ત્યારે તે પરમધામિયો પોતાના કલ્પથી તેવાં તેવાં પૂર્વભવનાં કૃત્યે તે તે નારકીનાં સંભારનારાં વાક્યો કહે અને ત્યારે તે નારકિયોને ભવપ્રત્યયિક જાતિસ્મરણથી તે તે પિતાનાં કાર્યો યાદ આવે અને તેથી પરમધામિના વાક્યોને જુઠ્ઠાં ન માની શકે. પ્રશ્ન ૧૦૫૧-દેવતાઓને આત્મા અને યક્ષેત્રથી સંબદ્ધ એવું અવધિજ્ઞાન હોય કે એકેયમાં અસંબદ્ધ એવું અવધિજ્ઞાન હોય ? સમાધાન-દેવતાઓનું મૂળ શરીર તો અવધિના ક્ષેત્રની અંદર જ હોય છે માટે દેવતાઓનું અવધિ મુખ્યતાએ તો આત્મા અને યક્ષેત્ર એ ઉભયથી સંબદ્ધજ હેય. પણ દેવતા ઉત્તરક્રિયથી યક્ષેત્રની બહાર જાય ત્યારે તેના તેના તે તે પ્રદેશોની અપેક્ષાએ આત્માથી અસંબદ્ધ એવા અવ– વિને નિષેધ કરાય નહિ, જો કે મુખ્યતાએ સંખ્ય અસંખ્ય જનવાળા અને સંખ્યા અસંખ્ય આતરાવાળા અવધિજ્ઞાનના અધિકારી તો મનુષ્યતિર્યચે હોય છે. મનુષ્યતિર્યંચને આભા સામાન્ય એકત્ર હોય છે. પ્રશ્ન ૧૦૫ર- ભગવાન જિનેશ્વરમહારાજાઓ જે સ્વયંસંબુદ્ધ થઈ પ્રવજ્યા માટે તૈયાર થાય છે તેમાં સ્વયંસંબુદ્ધપણું તેમના અપ્રતિપાતિ એવા અવધિજ્ઞાનથી હેય છે કે બીજા કોઈ હેતુથી હોય છે? સમાધાન-ભગવાન તીર્થકર મહારાજનું સ્વયંસંબુદ્ધ પણું તેઓશ્રીના અવધિજ્ઞાનથી નથી હોતુ. જે અવધિજ્ઞાનથી સ્વયંસંબુદ્ધપણું થાય તે સર્વ સમ્યગ્દષ્ટિ દેવતા અવધિજ્ઞાનવાળા હેવાથી બધા સ્વયંસંબુદ્ધ થઈ જાય વળી ભગવાનને અવધિ પહેલેથી છે માટે પહેલેથી જ સ્વયંસંબુદ્ધ પણું થઈ જાય ભગવાન જિનેશ્વરમહારાજ સિવાયના પણ ઘણું જીવો પૂર્વ ભવથી લાવેલા અવધિજ્ઞાનવાળા હોય છે તો તે બધા સ્વયંસંબુદ્ધ થઈ જાય પરંતુ તેમ નથી. કિંતુ ભગવાન જિનેશ્વરોએ પૂર્વભવોમાં જે જગતના ઉદ્ધાર માટે સુચરિતો કર્યા હતાં તેના અભ્યાસને લીધે ભગવાન જિનેશ્વરનું સ્વયંસંબુદ્ધપણું હોય છે અને એમ ભગવાન હરિભદ્રસૂરિજી Page #202 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૬૭ પણ તત્ત્વાર્થવૃત્તિમાં ફરમાવે છે આજ કારણથી શ્રીકલ્પસૂત્રકાર પણ ‘પુવૃિત્તિ ” પ્રત્યાદિ સૂત્ર કહી માત્ર અવધિજ્ઞાનાદિની સત્તા માત્ર જણાવે છે, તથા અવધિજ્ઞાનથી દીક્ષાના સમય જાણવાની વાત જણાવે છે. પ્રશ્ન ૧૦૫૩–ભગવાન્ જિનેશ્વર મહારાજાએ જ્યારે દીક્ષા ગ્રહણ કરવાના વિચારવાળા થાય છે ત્યારે લેાકાંતિકા ધમ્મતિત્વ વત્તેદિ' અર્થાત “ધર્મતીને પ્રવર્તાવે” એમ કેમ કહે છે ? સમાધાન–ભગવાન્ જિનેશ્વરાના ઉદ્દેશ જગતના ઉદ્ધાર માટે દ્વાદશાંગીના પ્રણયનને હાય છે, તે પ્રણયન ગધરાના પ્રતિખેાધથી થાય તે પ્રતિધ પણ કેવલજ્ઞાન પછી થાય, અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ દીક્ષાથી થાય માટે દીક્ષા લેવી એવા વિચારથી જિનેશ્વરા દીક્ષા લે છે અને તેથી તે લેાકાંતિક દેવે તેમ કહે છે. પ્રશ્ન ૧૦૫૪-અગપ્રવિષ્ટ અને અનુગપ્રવિષ્ટ એ બે પ્રકારના સૂત્રામાં ગણધરમહારાજાઓએ ભગવાન્ તેિશ્વરમહારાજે નિરૂપણ કરેલ ત્રિપદીને અનુસરીને રચેલ સૂત્રેાને અંગપ્રવિષ્ટ અને બાકીના ગધરાએ કે ખીજાએ રચેલા સૂત્રેાને અનંગપ્રવિષ્ટ કહેવાય છે. અર્થાત્ અનંગપ્રવિષ્ટ કરતાં પ્રધાનપણુ અંગપ્રવિષ્ટનુ છે અને ઉત્પત્તિ પણ પ્રથમ અંગપ્રવિષ્ટની છે. અનેક શાસ્ત્રકારા પણ અંગાન પ્રવિષ્ટ શ્રુત કે અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ શ્રુત એમ ક્રમે નિર્દેશ કરે છે. પરંતુ તત્ત્વાર્થસત્રકારે ‘શ્રુત... મતિપૂર્વચનેવદ્રાામે,' ' એમ જણાવીને તેમજ ભાષ્યમાં પણ તેઓએ જ ‘વિવિધમનેવિધ ધારાવિધ 'એમ જણાવી અન’ગપ્રવિષ્ટને મુખ્ય જણાવી પૂર્વનિપાત કેમ કરેલે છે? સમાધાન–જો કે અનેક શાસ્ત્રકારોએ અને શ્રીતવા ભાષ્યકારે પશુ ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમજ અંગપ્રવિષ્ટ ભેદ તેવા વિવરણમાં જણાવ્યેા છે. અને અંગપ્રવિષ્ટ સિવાયનું થયેલું શ્રુતજ અન`ગપ્રષ્ટિ છે. એમ અગાન ગપ્રવિષ્ટના ભેદની જગેાપર સ્પષ્ટપણે જણાવેલ છે. છતાં વસ્તુતાએ વચાર કરીએ તે ગણુધરમહારાજાએ પણ પ્રથમ Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ સાગર સામાયિક કે જે અનંગપ્રવિષ્ટ એવા આવશ્યકના પ્રથમ અધ્યયનરૂપ છે તે સામાયિકને ઉચ્ચાર કરી સાધુપણું લીધા પછી જ ત્રિપદી પામીને અંગપ્રવિષ્ટની રચના કરેલી છે. એટલે ઉત્પત્તિની અપેક્ષાએ બધું અનંગપ્રવિષ્ટકૃત અંગપ્રવિષ્ટબુતની પછીજ ઉત્પન્ન થયું છે એમ કહી શકાય જ નહિ. વળી ઉત્પત્તિક્રમની અપેક્ષાએ અંગપ્રવિષ્ટ એવા શ્રત સમૂહને મુખ્યતા આપીએ છતાં અભ્યાસક્રમની અપેક્ષાએ તો સામાયિકાદિ૩૫ આવશ્યકતાદિની જ મુખ્યતા પૂર્વકાલે પણ હતી અને વર્તમાનમાં પણ છે. અને આજ કારણથી જ્યાં જ્યાં અગીઆરે અંગના અધ્યયનનો ઉલ્લેખ અંગમાં આવે છે ત્યાં ત્યાં “સામાયમાડું #ારતHTછું' એવા ઉલેખોજ કરવામાં આવેલા છે, એટલું જ નહિ પરંતુ આવશ્યકનિર્યુક્તિકાર ભગવાન ભદ્રબાહુવામી પણ શ્રુતજ્ઞાનના અધિકારમાં “સામાયમાડુ વુિસાર ='ત” એમ કહી બધા શ્રુતજ્ઞાનમાં સામાયિક વિગેરે અનંગપ્રવિષ્ટને જ આદિમાં જણાવે છે. વળી શ્રીનંદીસૂત્રમાં તથા અનુયોગદ્વારસૂત્રમાં અનંગપ્રવિષ્ટ એવા આવશ્યક, ઉત્કાલિક અને કાલિકસૂત્રો જણાવ્યા પછી જ અંગપ્રવિષ્ટ એવા આચારાંગાદિ જણાવવામાં તથા નિરૂપણ કરવામાં આવેલ છે. તે નંદી અને અનુગદ્વાર બંનેમાં પ્રશ્નકરે પણ અનંગપ્રવિષ્ટનો ઉચ્ચાર અંગપ્રવિષ્ટ કરતાં પ્રથમજ કરે છે. એટલે સ્પષ્ટ થયું કે અભ્યાસના ક્રમની અપેક્ષાએ અંગપ્રવિષ્ટ કરતાં અનંગપ્રવિષ્ટ પ્રથમ અને પ્રધાન તરીકે લેવાય તે અયોગ્ય નથી. પ્રશ્ન ૧૦૫૫–શ્રીજૈનશાસનનું દર્શન અને અન્યનાં દર્શને અંગે “સત્રબવાયમૂ” એ ઉપદેશપદની ગાથાને આધાર રાખીને બેલનારાઓ સર્વદર્શનની ઉત્પત્તિ જૈનદર્શનથી માની જૈનદર્શનને જનક માને છે અને અન્યદર્શનાને જન્ય માને છે. ત્યારે “કલાવિવ સર્વે તજવઃ સમુન્નતવય નાથ ! દયઃ” એવા શ્રી સિદ્ધસેન દિવાકરછના વાક્યને અને બોલનારાઓ સર્વદર્શને રૂપ નદીયો જૈનશાસનરૂપ સમુદાયમાં મળી છે. એમ માની જૈનદર્શનની દૃષ્ટિ સર્વ શેષદષ્ટિથી થયેલ છે એમ Page #204 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૬૯ માને છે, અને તેથી સર્વદષ્ટિો જનક અને જૈનદર્શન જન્ય થાય છે એમ માને છે, તો શાસન પ્રેમિકાએ કેમ માનવું વ્યાજબી છે ? સમાધાન-ઉત્પત્તિની અપેક્ષાએ સર્વદર્શનાંતરે જૈનદર્શનથી એટલે દ્વાદશાંગીથી પછી થયેલાં છે. ભગવાન શ્રી ઋષભદેવજી પહેલાં કઈ પણ દર્શનાંતર નહોતું. પરંતુ શ્રી ઋષભદેવજીએ તીર્થપ્રવર્તનમાટે લીધેલ દીક્ષા પછીજ બધાં દર્શનાંતરે થયાં છે. એટલું જ નહિ. પરંતુ ભગવાન ઋષભદેવજીને ત્યાગને અનુસરીને જ થયાં છે. વળી પ્રવૃત્તિની માફક પ્રરૂપણે પણ ભગવાન ઋષભદેવજીની ધર્મપ્રરૂપણ પછીજ છે. પુરાણકારો વિષ્ણુના અવતારમાં પણ શ્રી ઋષભદેવજીને જ મનુષ્ય અવતાર તરીકે પહેલો અવતાર માને છે. વળી આત્મા મોક્ષઆદિ અતીન્દ્રિય પદાર્થો અતીન્દ્રિાની સિવાય બીજે જાણી શકે નહિ અને તે ન જાણવાથી તે આત્માદિની આઘપ્રરૂપણા અતીન્દ્રિયજ્ઞાનિ સિવાયથી સ્વયં થઈ શકે જ નહિ, માટે અતીન્દ્રિય એવા આત્માદિની પહેલી પ્રરૂપણા શ્રીષભદેવજી કેવલજ્ઞાની ભગવાને જ કરી, નકલ કરી આ વાત તે સમજવી સહેલી જ છે કે નકલીને પ્રાદુર્ભાવ અસલી પછીજ હોય છેવળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે દરેક દર્શનકારો ભવાંતરનાં સુખો અને એને માટે ધર્મ કરવાનું જણાવેલ હોવાથી ધર્મને સાક્ષાત જાણવા સાથે તે ધર્મમાં રહેલી સુખ આદિ દેવાની શક્તિને જાણનારાજ પ્રથમ ધર્મ અને ફળને જણાવનાર બને અને તેવું જ્ઞાન વીતરાગપરમાત્માએજ મેળવેલું છે. માટે ધર્મ અને પરલેકાદિકનું નિરૂપણ કરનાર આદિપુરૂષ જે કંઈ પણ હેય તે તે માત્ર જિનેશ્વરેજ છે. અને અન્યદર્શનકારો તો માત્ર તેનું અનુકરણ કરનારાજ છે. તેવી જ રીતે પાપ અને તે પાપના દુષ્ટફળ રૂપે નરકાદિને જાણનાર અને તેની પ્રરૂપણા કરનારમાં પણ જે આદ્ય પુરુષ હોય તે તે માત્ર વિતરાગ સર્વજ્ઞપ્રભુજ છે. એટલે ઉત્પત્તિની અપેક્ષાએ સર્વદર્શને અને કુધર્મોનું મૂલકારણ શ્રીજિનેશ્વરભગવાનનું Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ સાગર દર્શન અને ધર્મ છે. અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજી અષ્ટપ્રકરણમાં પણ “૩ન્યથા સેશનSBY ૩યફિનિમિત્તવાત” એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. આથી ઉત્પત્તિની અપેક્ષાએ સર્વ પ્રવાદનું મૂલ અને કુધર્મોનું મૂલ દ્વાદશાંગી છે એમ કહેવું વ્યાજબી જ છે. પણ શરીરે થતા મેલને મીટાવવામાં શરીરજ મીટાવવાનું જેમ ગણાય નહીં તેમ અન્યધર્મોને કુધર્મ કહેવાથી દ્વાદશાંગીને કુધર્મ કહ્યો કહેવાય નહીં વળી દર્શનકારોના સમૂહમાં પદાર્થના સ્વરૂપોની વ્યાખ્યા સંબંધી ચર્ચામાં એકેક નગમાદિયાભાસોને કહેનારા એવા વૈશેષિઆદિકના મૂલરૂપ નૈગમાદિ સર્વનો શ્રીજિનશાસનમાં હોવાથી કુદર્શનોને નદીરૂપ ગણી શ્રીજિનશાસનને સમુદ્રરૂપે ગણવામાં પણ કેઈ પ્રકારની હરકત નથી. શ્રીહરિભદ્રસૂરિજી તસ્વાર્થવૃત્તિમાં પણ નવાંતરો રૂપ સર્વ અન્યદર્શને મણિઆદિ જેવા હેઈ ભગવાનના શાસરૂપ સૂય થી પરાભવ પામી અંતભૂત થયેલ છે એમ સ્પષ્ટપણે જણાવે છે. એ વાત તો ચોફખી છે કે મણિઆદિના તેજનો સૂર્યના તેજમાં અન્તર્ભાવ થાય છે, પરંતુ તે મણિઆદિ તેથી એક અંશે પણ સૂર્યની ભામાં શુક્લ અને કૃષ્ણપક્ષમાં સૂર્યની પ્રભા સરખી હોવાથી ફરક પડતો નથી, તેમ કુધર્મોની ઉત્પત્તિ થયા પહેલાં કે પછી શ્રીજૈનશાસનમાં કંઈ પણ ફરક પડતો નથી. પ્રશ્ન ૧૦૫૬-શ્રીજેનશાસનમાં ભાષ્ય તરીકેનો વ્યવહાર શ્રીસ ઘ– દાસગણ પછી જ થયું કે તે પહેલાં પણ તે વ્યવહાર હતા ? સમાધાન–શ્રીતત્ત્વાર્થભાષ્યકાર જિનવચનનું મહેદધિ તરીકે વર્ણન કરતાં “દુર્ગમ સ્થમાષ્યાચ” એમ જણાવે છે તેથી ભાષ્ય તરીકે વ્યવહાર પહેલાંને જણાય છે વળી શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં “માસા વિમાસા' આદિના અધિકારથી પણ તેમ જણાય છે. પ્રશ્ન ૧૦૫૭–આવશ્યકઆદિશાસ્ત્રો ઉપર નિયુક્તિ કરનાર Page #206 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭૧ શ્રીભદ્રબાહુસ્વામી શ્રુતકેવલી છે પરંતુ છેલ્લા ભદ્રબાહુ નથી એમ શાથી માનવું ? સમાધાન-તે નિર્યુક્તિકાર શ્રુતકેવલી ભદ્રબાહુ ન હોત અને બીજા ભદ્રબાહુ હેત તો ચાણકય આદિને અધિકાર ન લેતાં પાછલ થયેલ કૌટિલે આદિને અધિકાર લેત. વળી પિોષ અને આષાઢ સિવાયના મહિનાઓની અધિકતા જણાવત, સામાયિક નિર્યુક્તિમાં પરંપરા અધિક જણાવત. આવશ્યક મૂલ, ભાષ્યાદિની રચના તેમના કરતાં પહેલાની થવા પામે. વળી શ્રી સિદ્ધસેન દિવાકર અને ભદ્રબાહુજી એકકાલીન થઈ જાય. યાદ રાખવું કે શ્રી સિદ્ધસેન દિવાકરજીએ તો કેટલીક નિર્યુક્તિની ગાથાઓની ઉપર વ્યાખ્યાભૂત ગાથાઓ પણ કરેલી છે. એટલું જરૂર છે કે આવશ્યકમાં નિયંતિ ગાથા વધારે હોવાથી ભાષ્ય અને મૂલભાષ્યને પણ નિયુક્તિ તરીકે વ્યવહાર થયા છે. અને આચારપ્રકલ્પાદિમાં ભાષ્ય વિસ્તૃત હોવાથી નિયંતિ ગાથાઓ ભાષ્ય તરીકે વ્યવહૂિત થઈ છે. શ્રીકંદિલાચાર્યને અનુગા હેવાથી તથા દેવદ્ધિક્ષમાશ્રમણજી સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરનાર હોવાથી શાસન સંબંધી કેટલીક હકીકતો ત્યાં સુધીની સૂત્રમાં દાખલ થઈ છે. શાખા અને નિહ્નો અધિકાર સ્વકાલ સુધીને ન જણાવે તો શાખાઓની પ્રામાણિક્તા અને ઈતરની અપ્રમાણિકતા વ્યાપ્ત હતી અને માન્ય હતી એમ ન ગણાય, માટે તે તે ઉલેખો સૂત્ર અને નિયુક્તિમાં દાખલ થયા છે. સૂક્ષ્મદ્રષ્ટિવાળા મનુષ્ય પ્રાપ્ત અને ભેદના વાક્યોને સારી પેઠે સમજી જ શકે. પ્રશ્ન ૧૦૫૮–વિશેષાવશ્યકઆદિ ભાષ્યો જૈનશાસનમાં કહેવાય છે તે ભાળ્યો વ્યાકરણદિના ભાષ્યો જેવાં જ હોય છે. જે કાંઈ ભેદ છે? સમાધાન-વ્યાકરણાદિની અપેક્ષાએ ઉત્તરોત્તર મુનિઓનું પ્રામાણિકપણું માનેલું હોવાથી જ્યારે સત્રનું વિવેચન કરતાં સૂત્ર વ્યાજબી કે ગેરવ્યાજબી છે ? એને વિચાર પણ તે ભાષ્યકારે તે તે ભામાં કરે ત્યારે જૈનશાસનમાં પૂર્વ પૂર્વ મુનિઓની પ્રામાણિકતા હેવાથી જૈન Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ સાગર શાસ્ત્રના ભાષ્યકારને શાસ્ત્રોના વાકયોનું નિરૂપણ કરવાનુ રહેવા સાથે તેની પરસ્પર સૂત્રેામાં સંગતિ જણાવવાનુ હાય છે. કોઈપણ જૈનશાસ્ત્રના ભાષ્યકાર કાઇપણ સૂત્રને દુક્ત તરીકે કહે નહિ અને કહ્યું પણ નથી એટલે જૈનશાસ્ત્રનાં ભાષ્યા મૂક્ત દુરૂક્તના વિચાર કરનારાં નથી, પણ ઉક્તાનુક્તના વિચાર કરનાર છે. પ્રશ્ન ૧૦૫૯ વિસ્તારને જાણવા માટે જે જીવા અસમર્થ હાય તેને માટે સંગ્રહ એટલે સંક્ષેપથી કથન હેાય છે, તેા પછી ધ્વને ક્ વા'’ આદિ ત્રિપદી, સામાયિકસૂત્ર અને નમસ્કારસુત્રએ દ્વાદશાંગી સકલ પ્રવચન અને ચૌદપૂર્વા સંગ્રહ કેમ કહેવાય ? સમાધાન-જેવી રીતે વિસ્તારથી પદાર્થોનું જ્ઞાન ન કરી શકે તેવા જીવાને પદાર્થાનું જ્ઞાન કરાવવા માટે સગ્રહ એટલે સંક્ષેપથી કહેવાનુ હાય છે, તેવી રીતે ઉદ્ધતિન શિષ્યા કરતાં જુદા એવા અનુદ્ધતિન શિષ્યા માટે પણ સંગ્રહ એટલે સક્ષેપથી કથન હોય છે મરાદિની અનુકૂલતા માટે પણ સક્ષેપ હોય છે વળી ' પ્રશ્ન ૧૦૬૦-શ્રીતવા ભાષ્યકાર- · અભ્યર્ચ નાવહતાં મનઃપ્રસાર’ એમ કહે છે તે શું પૂજન કરવાની વખતે મનઃપ્રસાદ ન હોય એમ માનવું અને પૂજા પછી પ્રસન્ન થાય એમ માનવું ? સમાધાન–સામાન્ય રીતે તેા મનની પ્રસન્નતા વિના પૂજા પ્રારંભ કે કાં થતુંજ નથી. પર ંતુ ‘તતઃ સમાધિશ્વ' એ વાકયથી સમાધિને ઉપાવે એવી મનની પ્રસન્નતા ભગવાનની પૂજા કરવાથી થાય છે. સામાન્ય પ્રસન્નતા તે! પૂજા કરવા પહેલાં અને પૂજા કરતી વખત પણ હાય છે. કેમકે તે સિવાય તે પૂજા પછી પણ સમાધિ કરનારી મનની પ્રસન્નતા આવે નહિ. પ્રશ્ન ૧૦૬૧-કેટલીક જગાપર ‘મુખ્યમ્બર્સ નજ્ઞાનચારિત્રાળિ મેાક્ષમા । તત્ત્વા :1 . Page #208 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭૩ नाद सणिस्स नाणं नाणेण विणा न हुति चरणगुणा । चरणाहिता मक्खिा .' શ્રી ઉત્તરાયયન. એમ કહી જ્યારે સમ્યગ્દર્શનઆદિ ત્રણથી મોક્ષ કહે છે. વળી “રળગુનદિ સાદુ' શ્રીઅનુયોગદ્વાર “નાિિરયાર્દિ મા' વિશેષાવશ્યક એમ કહી કેટલીક જગપર જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ જણાવે છે. ' વળી આવશ્યકનિર્યુક્તિમાં-ના પચાસ લો તો જો ચ કુત્તિશ તિપિ સમાગો મે ” એમ કહી જ્ઞાન તપ અને સંયમથી મોક્ષ જણાવે છે તેનું કારણ શું? સમાધાન–રવપરદર્શનવાળાની સભાની અપેક્ષાએ સમ્યગ્દર્શનઆદિ ત્રણને અને સમ્યગ્દર્શનસંપન્ન એવા સંધની સભાની અપેક્ષાએ કે કેવલ પરદર્શનની સભાની અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાને મોક્ષમાર્ગ જણાવાય તે ઠીકજ ગણ. તપ એ ચારિત્રને વિભાગ છતાં માત્ર કર્મક્ષયમાં તેની પ્રધાનતા જણાવવા માટે નિર્યુક્તિમાં તપને જુદું ગણાવ્યું છે. વાસ્તવિક્તાથી જુદુ જે તપ માનીયે તો તે તપનું આવારકકર્મ જુદું માનવું જોઈએ. શ્રીહરિભદ્રસૂરિજી ચારિત્રપરવાત એમ કહી પ્રત્યાખ્યાનમાત્રને ચારિત્રરૂપ જણાવે છે. આજ વાત “ગમતવ' એ નિયુક્તિની વ્યાખ્યામાં પણ તપને સંજમને ભેદ જણાવવાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૦૬૨-આનંદશ્રાવકને અવધિજ્ઞાન જેટલા પ્રમાણમાં થયેલ હતું તેટલા પ્રમાણનું અવધિજ્ઞાન શ્રીગૌતમસ્વામીએ સહ્યું નહિ એ સદ્ભાવ અશ્રદ્ધા કહેવાય કે નહિ ? અથવા અભૂતપદાર્થની અશ્રદ્ધા કહેવાય કે નહિ ? સમાધાન-સભૂતપદાર્થની અશ્રદ્ધા તો ગણાય અને તેથી જ ભગવાન મહાવીર મહારાજે તે ગૌતમસ્વામીજીને આલોચનાઆદિ કરવાનું ફરમાવ્યું છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સાગર પ્રશ્ન ૧૦૬૩-સદ્ભૂતપદાની શ્રા નહિ તે મિથ્યાત્વરૂપ ગણાય કે નહિ ? સમાધાન-સમ્યગ્દષ્ટિને નિયમ છે કે સર્વજ્ઞભગવાને કે તેમના શાસ્ત્રોએ કહેલા પદાર્થોની શ્રદ્ધા જરૂર કરે સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનેાની શ્રદ્ધા ન થાય તેને તે સમ્યક્ત્વ હોયજ નહિ. પરંતુ સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા છતાં જે પદાર્થ જાણવામાં ન આવ્યા હાય તેને લીધે અથવા તેવા ક્ષયાપશમની ગેરહાજરીને લીધે . અન્યથા જાણવાથી અન્યથા શ્રદ્ધા ગાચર થયા હોય તે તે આલેાચનાદિ કરવા લાયક ગણાય પરંતુ તેટલા માત્રથી સજ્ઞ અને શાસ્ત્રવચનેાની પ્રતીતિ હાવાથી સર્વજ્ઞાક્ત અને શાસ્ત્રોક્ત પદાર્થો માને છે માટે મિથ્યાત્વ ગણાય નહિ . સમ્યગ્દષ્ટિ જીવ બીજાએ એની માન્યતાને ખાટી જણાવી હોય તે। તરત તેના સત્યતત્વને જાણવા શ્રીસર્વજ્ઞ પાસે કે શાસ્ત્રજ્ઞ પાસે તરત જાય, અને તેથીજ ભગવાન્ ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરમહારાજને તે પ્રશ્ન કર્યાં અને પેાતે તરતજ આલેચનાદિ કર્યાં. કગ્ર ંથને જાણવાવાલાની ધ્યાન બહાર નથી કે શ્રીક’પ્રકૃતિમાં સર અસમાય અગાળમાળા' એમ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીમલયગિરિજીમહારાજ તેની ટીકામાં પણ જણાવે છે કે જીવ સમ્યગ્દષ્ટિ છતાં પણ જો અસદ્ભાવની શ્રદ્ધા થાય તેા તે અજ્ઞાનથીજ થાય અને અજ્ઞાની ન હેાય તે જરૂર સદ્ભવનીજ શ્રદ્દા થાય. અજ્ઞાનથી અસદ્ભાવપદાર્થની શ્રદ્ધા થાય તે પણ સમ્યગ્દષ્ટિપણાને બાધ આવે નહિ. જો તેને તે પદાર્થના નિર્ણયની શ્રીગૌતમસ્વામિઆદિની માફક ચીવટ હોય અને સત્ય જાણે અને આલેચનાદિ કરનાર હોય. અર્થાત્ અજ્ઞાનને નામે અસદ્ભાવતી શ્રદ્દા ચલાવી લેનાર તે નજ હાય. એટલું' તેા જરૂર છે કે શાસ્ત્રવચનેાથી જે વાતને એક નિશ્ચય થાય તેવું ન હેાય તેા વિશિષ્ટશ્રુતધરાને કે કેવલીયાને ભલાવી દે. પરંતુ એ પક્ષને સત્ય કે અસત્ય તરીકે કહે કે પ્રરૂપે નહિં. આથીજ અભયદેવસૂરિઆદિ ટીકાકાર મહારાજા તેને સ્થાને તેનાજ ભલાવે છે. Page #210 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭૫ શ્રીભગવતીજીમાં પણ કાંક્ષાદિને સ્થાને “તમેવ સર્વ ને ધારવાથી કાંક્ષામહનીય નથી વેદાતું એમ જણાવ્યું છે. અજ્ઞાનથી પણ અસદ્ભાવપદાર્થને માનતાં શ્રીઉત્તરાધ્યયનમી વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે સાચી શ્રદ્ધાને ઉપઘાત થાય છે એમ છે અને કર્મપ્રકૃતિની ટીકા (યશ૦) પ્રમાણે ઉપઘાત ન માનીએ તો પણ અસદ્ભાવથી થતી શંકામાં પણ કાંક્ષામોહનીય તે માનવું જ જોઈએ. પ્રશ્ન ૧૦૬૪–શ્રીપર્યુષણાક૫માં તહેલું વા' ઈત્યાદિ કહીને નીચકુલે બતાવ્યા પછી મોઢળવા” એ કહેવાની શી જરૂર હતી ? સમાધાન-અ તપ્રાંતાદિક કુલ જગત માત્રની અપેક્ષાએ નીચકુલરૂપ છે અને બ્રાહ્મણકુલ જગતમાત્રની અપેક્ષાએ નીચકુલ નથી, પરંતુ માત્ર તીર્થંકરભગવાન આદિ શલાકા પુરૂષની અપેક્ષાએ જ એ નીચકુલ છે. માટે મારા વા' એ પદ જુદું કહેવાની જરૂર રહે અને આવી અપેક્ષાથી તે પદ હોવાથી જ અગીયારે ગણધરે બ્રાહ્મણકુલમાં જન્મેલા હોવા છતાં તેમને “રા' એટલે ઉત્તમ જાતિવાળા એમ કહી શકાય તથા “ઝાપને કાંપને” વિગેરે પદેથી તેઓને ઉત્તમજાતિવાળા અને ઉત્તમકુલવાળા જણાવ્યા છે. તે પણ યોગ્ય જ છે. વળી મરીચિએ તીર્થકર અને ચક્રવર્તીની ઉત્પત્તિને લીધે કુલમદ કરેલ હેવાથી તીર્થકર આદિને લાયકનું કુલ ન મળે તેવું જે નીચગેત્ર એટલે આપેક્ષિક નીચગોત્ર બાંધ્યું કહેવાય. કુલઆર્યાદિ ભેદ પણ બાતીર્થકર આદિની અપેક્ષાએજ લેવાય તો વધારે અનુકૂલ ગણાય. પ્રશ્ન ૧૦૬૫– પૂજાની અંદર જીવોની વિરાધના હેવાથી પૂજાને સાવદ્ય કહેવાય કે નહિં. ? સમાધાન-પૂજાની અંદર આરંભ થાય છે એમ ખરું, પણ પૂજાને સાવદ્ય ન ગણાય કારણ કે તે પૂજામાં થતી વિરાધના સ્વરૂપહિંસારૂપ છે અને તે સ્વરૂપહિંસાથી બંધાયેલ કર્મ તત્કાલજ તેજ પૂજાના અધ્યવસાયથી નાશ પામે છે. જે એમ ન હોય તે નદીને ઉતરનાર સાધુનું Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ સાગર સંયમ સાવધ કહેવું પડે. અને તેમ કહેવા અને માનવા જતાં જલ, નદી અને સમુદ્રમાં સિદ્ધ થવાનું થાય છે તે હેયજ નહિં. પૂજા માટે વિશિષ્ટ પુષ્પાદિની જે વિશિષ્ટઈચ્છા તે સમગ્ર સંયમને બાધકારક હોવાથી સાધુઓ દ્રવ્યસ્તવના અધિકારી છે અને શાસ્ત્રાર પણ તે સિનતંત્રમવિશ્વ પુજાદ્ય 7 કુતિઃ એમ ફરમાવે છે. વળી શ્રીહરિભદ્રસૂરિજી બપિરિવરાત' એમ સ્પષ્ટપણે કહે છે એટલે આચાર્યાદિને વૈયાવચ્ચે અને ઈસમિતિમાં સ્વાધ્યાયના નિષેધની માફક સાધુને દ્રવ્યરતવને નિષેધ છે એમ સ્પષ્ટ થશે. એવી જ રીતે બાહ્યદ્રવ્ય અનુકંપાદાનમાં પણ શ્રાવકને અધિકાર અને સાધુને અનધિકાર સમજાય તેમ છે. પ્રશ્ન ૧૦૬૬-અનુકંપાદાનથી ભેગાદિની પ્રાપ્તિ થાય પણ નિર્જરા ન થાય એમ ખરું? સમાધાન–અનુકંપાદાનથી મનુષ્ય અને દેના ભોગોની પ્રાપ્તિ થાય એમ છતાં નિર્જરા નજ થાય એમ નથી શ્રીજ્ઞાતાસૂત્રમાં હાથીએ શશલાની અનુકંપાથી મનુષ્પાયુઆદિ બાંધ્યા છે તેમ સંસાર પણ પરિમિત કર્યો છે એટલે નિર્જરા ન માનીયે તો તે સંસારનું અલ્પપણું બને નહિ. શ્રીપુષ્પમાલામાં પણ સમ્યગ્દષ્ટિને અનુકંપાથી નિર્જરા થાય છે એમ પણ સ્પષ્ટ શબ્દમાં જણાવેલ છે. નિરનુક્રોશપણું તિર્યચઆદિ ગતિનું કારણ હેવાથી અને સમ્યફાવવાળાને તેમ દેવનું આયુષ્ય થવાનું હોવાથી સમ્યક્ત્વનું લક્ષણ અનુકંપા છે એમ માનવું જ પડશે, ધ્યાન રાખવું જરૂરી છે કે-સાનુક્રેશતા અને હિસાવિરતિ જુદી ચીજ છે. પ્રશ્ન ૧૦૬૭-વ્યસમ્યક્ત્વ અને ભાવસમ્યફ કોને કહેવું ? સમાધાન-ભગવાન જિનેશ્વરમહારાજે નિરૂપણ કરેલ છવાદિ તો અને સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી તેના ગુણો ન જાણે અને માત્ર એધેજ ભગવાન જિનેશ્વરમહારાજે નિરૂપણ કરેલને તવ તરીકે માને તે દ્રવ્યસમ્યક્ત્વ કહેવાય અને તે જીવાદિત તથા સમ્યગ્દર્શનાદિનું રવરૂપ તથા તેના ગુણો જાણુને ભગવાન જિનેશ્વરમહારાજાના કહેલા Page #212 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭૭ તત્ત્વોની જે પ્રતીતિ થાય તે ભાવસભ્ય કહેવાય. ભગવાન્ હરિભદ્રસૂરિજી શ્રીપ ચવસ્તુસૂત્રમાં જણાવે છે કે """5 " जिणबयणमेव तत एत्थ रुई होइ दव्वसम्मत्त " એટલે જિનેશ્વરભગવાનનું વચન એજ તત્ત્વ છે એવી જે આ શાસનમાં રૂચિ થાય તે દ્રવ્યસમ્યક્ત્વ કહેવાય. ટીકામાં પણ સ્પષ્ટપણે કહે છે કે " जिनवचनमेव तत्व, नान्यदित्यत्र रुचिर्भवति द्रव्यसम्यक्त्व " અર્થાત્ શ્રીજિનેશ્વરભગવાનનું વચનજ તત્ત્વ છે ખીજું તત્ત્વ નથી એવી જે રૂચિ થાય તે દ્રવ્યસમ્યક્ત્વ છે અને તેમનામામય્दुचिमात्र " '' એટલે તત્ત્વ અને દેવાદિનું અજ્ઞાનપણુ છતાં માત્ર શ્રીજિનવચનની રૂચિરૂપ હાય છે. વ્યંગ્યપણે જણાવે છે કે જેમ ભાગ્યશાળી હાય તાજ સુંદર રત્નેાના સ્વરૂપ અને ગુણાથી અજાણુ એવા મનુષ્યને રત્નને લેવાનું થાય છે. એમ દ્રવ્યસમ્યક્ જણાવી ભાવસમ્યક્ત્વને જણાવતાં કહે છે કે—–“બદનાવાળાળસદારયુદ્ધ તલ્સ સમ્મત્ત' એટલે યથાવસ્થિતપણે જીવાદિતત્ત્વ અને રત્નત્રયીનું જ્ઞાન થવાથી જે શ્રદ્ધા થાય તે શુદ્ધ એટલે ભાવસમ્યક્ત્વ જાણવું. પ્રશ્ન ૧૦૬૮-દ્રવ્યસમ્યક્ત્વ ઉત્પન્ન થવામાં અપૂવ કરણની જરૂ૨ ખરી કે નહિ ? સમાધાન–શ્રીહરિભદ્રસૂરિજી “जस्समुदायाओ चिय भवा उ तहा विचित्तरूवाओ । શ્યામ વિયવાળો તાવિધ વીરિય` ૬૬ ॥ ૬૧ ॥ તતો મ હવ્વસમ્મ”—એમ જણાવી સ્પષ્ટ કરે છે કે-પરમાથ થી વિચિત્ર એવા એ સ્વભાવઆદિ સમુદાયથી પરસ્પર સાપેક્ષપણે તે ભવ્યજીવ એવું વીય પામે છે અને તેથી વ્યસમ્યક્ત્વ થાય છે. એટલે વ્યસમ્યક્ત્વના કારણ તરીકે પણ અપૂવી'ના ઉલ્લાસ અને તથાભવ્યવાદિન જણાવે છે. ટીકાથી તેા વળી સ્પષ્ટ શબ્દમાં લખે છે કે તે જીવ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ સાગર તેવું વીર્ય પામે છે કે જે વીર્યથી અપૂર્વકરણપણે ઉલ્લાસ પામે. કહે છે કે- તથાવિષે વીર્ય મેરે વત કૌંચપૂર્વજળનેતિ’ આ બધું સમજવાથી સ્પષ્ટપણે સમજાશે કે દ્રવ્ય મફત્વને પામવામાં પણ અપૂર્વકરણની જરૂર છે. પ્રશ્ન ૧૦૬૯-ભગવાન હરિભદ્રસૂરિજી શ્રી પંચવતુમાં ધમસ્તિકાય વિગેરેને આજ્ઞા ગ્રાહ્ય પદાર્થ તરીકે લખે છે, અને શ્રીઉત્તરાધ્યયનની શ્રીશાંતિસૂરિજીવાળી ટીકા તથા શ્રીસ્વાર્થની વૃત્તિમાં ધમસ્તિકાયઆદિને હેતુયુક્તિથી સિદ્ધ કરવામાં આવ્યા છે તે ધર્મસ્તિકાયાદિકને આગ્રાહ્ય માનવા કે દાતિક માનવા ? - સમાધાન-આજ્ઞા ગ્રાહ્ય પદાર્થો દષ્ટાન્તગ્રાહ્ય ન હોય એમ સમજવાનું નથી. પરંતુ જે પદાર્થની સિદ્ધિમાં હેતુ, યુક્તિ અને દિષ્ટાન્તને પ્રયોગ કરતાં શ્રોતાઓની મતિ મુંઝાય તેવું હોય તેવા પદાર્થોને હેતુયુક્તિથી સિદ્ધ ન કરતાં આજ્ઞાથી સિદ્ધ કરવા. એટલે સામાન્ય શ્રોતાઓની અપેક્ષાએ ધર્માસ્તિકાયાદિની સિદ્ધિ આજ્ઞાગ્રાહ્ય હેય અને તર્કનિપુણશ્રોતાઓ માટે ધર્માસ્તિકાયાદિ આજ્ઞામ્રાહ્ય હવા સાથે દષ્ટાન્તગ્રાહ્ય હોય તે તો યોગ્ય જ છે. પ્રશ્ન ૧૦૭ –શમઆદિ પાંચ લક્ષણે દ્રવ્યસમ્યકૃત્વમાં હોય કે ભાવસમ્યફવમાં હોય ? સમાધાન-દ્રવ્યસમ્યકત્વ તે છવાદિ અને રત્નત્રયીના અજ્ઞાનવાળું • હેવાથી તેમાં પ્રશમાદિલક્ષણને નિયમ નહિ, પરંતુ જવાદિતો અને રત્નત્રયીના યથાર્થપણે જ્ઞાનવાળું ભાવસમ્યફ હેવાથી તેમાં પ્રશમદિ લક્ષણો નિયમિત હોય. શ્રીહરિભદ્રસૂરિજી ફરમાવે છે કે– મવસર્ક્સ gવંવિ મેવ નાચä સમાર્ટિકાગળ એટલે ભાવસમ્યક્ત્વજ પ્રશમાંદિરૂપ પિતાના કાર્યને કરનાર છે. વળી જત” એમ કહીને દ્રવ્યસમ્યકત્વથી ' પ્રશમોદિ ઉત્પત્તિને નિયમ નથી એમ પણ જણાવે છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭૯ પ્રશ્ન ૧૦૭૧-વ્યસમ્યક્ત્વ અને વ્યવહારસમ્યકત્વમાં કરક શા ? સમાધાન-અજ્ઞાનની મુખ્યતા હાય અને જિનવચનની સત્યતાથી રૂચિમાત્ર હાય તે દ્રશ્યસમ્યક્ત્વ કહેવાય, અને પ્રશમાક્ષિક્ષામાંથી અસ્તિકથાદિ કાઈક લક્ષયુક્ત જે સમ્યક્ત્વ હાય તે વ્યવહાર સમ્યક્ત્વ કહેવાય એટલા માટે શ્રીહરિભદ્રસૂરિજી તત્ત્વાર્થવૃત્તિમાં આસ્તિયાવાસ્યતરમાયયુક્ત' તુ ક્યાવહારિ'' અર્થાત્ આસ્તિકય વિગેરે પાંચ લક્ષણેામાંથી કાઇક લક્ષણુથી યુક્ત એવુ વ્યાવહારિકસમ્યક્ત્વ છે. અહીં જે આસ્તિકથાદિ લીધું છે તે એમ સ્પષ્ટ જણાવે છે કે-વ્યવહારસમ્યક્ત્વમાં પણ આસ્તિકર તેા જરૂર જોઈ એજ. વળી શ્રીહરિભદ્રસૂરિજી પ્રશમાદિ પાંચ લક્ષગ્રાની ઉત્પત્તિ પ્રશ્નાનુપૂર્વી થીજ લે છે માટે પણ પહેલાં આસ્તિકત્ર થાય તાજ પછી અનુકંપાદિ બને એ નક્કી થાય છે. એટલે વ્યાવહારિકસમ્યક્ત્વમાં એામાં એન્ડ્રુ આસ્તિકષ એટલે જીવ છે, નિત્ય છે, કમ કરે છે, કમ બેગવે છે, મેક્ષ છે, અને મેાક્ષના ઉપાયા છે એ છ વિચારેાની સમજણુવાળા જીવ હેાય તેથી તે વ્યાવહારિકસમ્યક્ત્વમાં પણ હાવાજ જોઈ એ. પ્રશ્ન ૧૦૭૨-ભાવસમ્યક્ત્વ અને નિશ્ચયસમ્યક્ત્વને ફરક શે ? સમાધાન–ભગવાન્ જિનેશ્વરમહારાજે નિરૂપણ કરેલ જીવાદિતત્ત્વા અને રત્નત્રયીને યથાવક્ષેધ થવાથી શ્રીજિનવચનની પ્રતીતિ થાય તે ભાવસમ્યક્ત્વ કહેવાય. અને તે ભાવસમ્યક્ત્વ થયા પછી તે ભાવસમ્યક્ત્વને સ્વભાવ પ્રશમાદિને જરૂર ઉત્પન્ન કરવાના છે તેથી તે પ્રશમાદિ પાંચે લક્ષણાએ સહિત તત્ત્વ અને રત્નત્રયીની પ્રતીતિ સાથે શ્રીજિનવચનની પ્રતીતિ જે થાય તે નિશ્રયસમ્યક્ત્વ કહેવાય. અર્થાત્ શ્રીજિનવચનની પ્રતીતિ એજ સત્ર સમ્યક્ત્વ છે. પ્રશ્ન ૧૦૭૩–નિશ્રયસમ્યક્ત્વ અને કારકસમ્યક્ત્વમાં શેફરક ? સમાધાન-‘તત્ત્વ ∞િસમક્ષત્રણમાિિાયુક્ત ઓનેયયિન Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ સાગર નંતિ વાસં યાજિનવિષ” એટલે સમસ્તપ્રમાદિહિંગેએ સહિત જે સમ્યક્ત્વ તે નિશ્ચયસમ્યકત્વ છે અને શ્રીઆચારાંગના “ મેળ” એ વિગેરે સૂત્રથી કહેલ કારસમ્યકત્વ પણ આજ છે એવા શ્રીસ્વાર્થવૃત્તિના વચનથી નિશ્ચયસમ્યફ તેજ કારકસમ્યફ છે ભગવાન શ્રીહરિભસૂરિજીમાવસગ્યવરવું નૈનિત્યર્થ એમ જણાવી છે કે પંચવસ્તુમાં ભાવસમ્યક્ત્વને નૈૠયિકસમ્યકત્વ કહે છે પણ તેમાં “વાર્યરિતા' અને દર્યપિ એ વિગેરે કહીને ભાવસમ્યક્ત્વ અને ઐશ્વવિકસવને કારણકાર્યભાવ માન્યા છતાં કારકકાર્યના અભેદવિવેક્ષા રાખેલી છે એમ સમજવું. પ્રશ્ન ૧૦૭૪-જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયાકર્મ જુદા હેવાથી દર્શનમોહનીયને ઉપશમાદિ થાય અને જ્ઞાનવિરણીયન પદમાદિ ન હેય અને તેથી માલતુષાદિ જેવાને જિનવચનની પ્રતીતિ કે તસ્વાર્થની શ્રદ્ધા કેમ થાય ? સમાધાન-માષતુષાદિને જ્ઞાનાવરણીયના ઉદયથી અજ્ઞાન હોય, પરંતુ જીવદિત અને રત્નત્રયીની રૂચિને રોકનાર મિયામહનીયના પશમઆદિથી તે મેહનીયનો અભાવ થઈ જાય છે અને તેથી જેટલું જાણે તેમાં તે સાચી માન્યતા હેયજ. પરંતુ જે જાણવામાં આવેલ ન હેય તેમાં પણ શ્રદ્ધાની શક્તિ તે અખલિત અને તેજજ છે કેમકે નહિ જાણેલ એવા સંવરાદિ છતાં પણ ગુપ્ટિસમિતિઆદિમાં નિરાબાધ પ્રવૃત્તિ તેઓની હોય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે વિશેષસંવાદિજ્ઞાનને ધારણ કરનારા નહિ છતાં પણ સમિતિગુપ્તિઆદિની પ્રવૃત્તિવાળા જે સમ્યક્ત્વવાળાજ છે. પણ જો તેઓ જાણેલા પદાર્થોની બરોબર શ્રદ્ધાવાળા હાય. પ્રશ્ન ૧૯૭૫ સામાન્ય રીતે સમ્યગ્દર્શનવાળાએ કેવા બનવું જોઈએ? સમાધાન-જિનેશ્વરભગવાનના માર્ગની દેશના જે સાંભળવામાં Page #216 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૮૧ આવે તેની યથાવત શ્રદ્ધા કરે અને જે વસ્તુ ન જણાય કે ન સમજાય તેમાં કદાગ્રહ કરે નહિ તેવા સમ્યગ્દષ્ટિઓ હેય એમ સમજવું. પ્રશ્ન ૧૦૭૬-શ્રીઆવશ્યકનિયુક્તિકાર અનુપમનિઝર એમ કહીને અનુકંપાને સમ્યક્ત્વનું કારણ કહે છે અને તસ્વાર્થકાર વિગેરે તે અનુકંપાને લક્ષણ અને કાર્ય તરીકે બતાવે છે તે તે બે અનુકંપામાં શું ફરક છે? સમાધાન-શ્રીજિનવચનની પ્રતીતિ જેને થઈ હોય તેને પારમાર્થિક એટલે આસ્તિક્યના કાર્યરૂ૫ એવી તાવિક અનુકંપા ન હોય એમ “પરમાર્થ પ્રતિવમનિનવનાના” ઈત્યાદિ વચનથી શ્રીહરિભદ્રસૂરિજી તાવાર્થવૃત્તિમાં ફરમાવે છે તેથી સ્પષ્ટ થાય છે કે સમ્યક્ત્વના કારણ તરીકે કહેલ અનુકંપા અપારમાર્થિની અનુકંપા છે અને સમ્પકવ થયા પછીની અનુકંપા એ પારમાર્થિની અનુકંપા છે. આજ કારણથી અભવ્ય કે મિયાદષ્ટિની અનુકંપા કે દયા અપારમાર્થિકી છે અને તેથી તેવી દયાવાળાને ચારિત્રવાળા માનવાનું કાર્ય શાસનને અનુસર નારાઓનું ગણાય નહિ. પ્રશ્ન ૧૦૭૭-દ્રવ્યનું લક્ષણ જ્યારે ગુણવત્ ” એમ છે. તે પછી દ્રવ્યનિક્ષેપાને અંગે શી રીતે દ્રવ્યપણું સમજવું ? સમાધાન-નામાદિક ચાર નિક્ષેપાને અંગે બે પ્રકાર છે. એક તે નામાદિ ચારે ભિન્નપણે હેય, અને એને અનુસરીને જ શ્રીઅનુયોગઠાર અને શ્રીસ્વાર્થભાષ્ય વિગેરમાં “ચહ્ય ચેતનાવતઃ ઈત્યાદિ કહેવામાં આવ્યુ તે, અને બીજો પ્રકાર એ છે કે મૂલ વસ્તુમાંજ ચારે નિક્ષેપા જોડવાના હોય છે. એને અનુસરીને શ્રીસંમતિતક માં નામાદિ ચારને વસ્તુના ધર્મ તરીકે ગણાવ્યા છે. તથા શ્રીવિશેષાવશ્યકમાં નામાદિચાતુષ્કમયવસ્તુને ગણી છે. તેમાં પહેલા પ્રકારમાં જ્ઞાનને ઉપયોગના કારણ તરીકે ગણુને તથા ઉપયોગ ક્રિયાત્મક આગમને ભાવનિક્ષેપમાં અંતર્ગત થતી Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ સાગર ક્રિયાના અને જ્ઞાન તથા ઉપયોગના કારણ તરીકે શરીરને ગણીને જ્ઞશરીર અને ભવ્યશરીર નામના બે ભેદે લેવામાં આવ્યા છે. વ્યવહારમાત્રને વ્યતિરિક્ત ભેદમાં આગલ કરવામાં આવ્યો છે. પરંતુ વસ્તુધર્મ તરીકે નિક્ષેપ ગણવાની અપેક્ષાએ તો “મૂત' આદિલેકને અગ્રપદ નહિ આપતાં મૂતમાવિમર્યાયાધારતયા દ્રવ્ય' એમ કહી ત્રિકાલના પર્યાયના આધારભૂતને દ્રવ્ય ગણવામાં આવે છે. એટલે ભાવની વિવક્ષા ન કરીયે તે વ્યનિક્ષેપ એ ધર્મ ગણવો અને દ્રવ્યરૂપ આધારની વિવક્ષાન કરતાં માત્ર વિવક્ષિત પર્યાય કે ગુણની અપેક્ષાએ ભાવનિક્ષેપ ગણાય છે. એટલે પૃથ નિક્ષેપમેદની અપેક્ષાએ “માં વિલિતવિયાનુભૂતિયુ' ઈત્યાદિ કહેવાય છે અને વસ્તુધર્મની અપેક્ષાએ ‘તમારઃ પરિણામઃ વિગેરે કહેવાય છે. પ્રશ્ન ૧૦૭૮-mનિ ” એ ગાથા સર્વપ્રકરણોને લાગુ કરવી કે પ્રકરણવિશેષને લાગુ કરવી ? સમાધાન-શાળા શિ.' આ ગાથા શ્રીઆવશ્યકનિર્યુક્તિના અંત્યભાગમાં છે તેથી પ્રકરણવિશેષને અંગે લાગુ કરતાં આવશ્યકમાં છેલ્લું પ્રકરણ પ્રત્યાખ્યાનનું આવે છે તેથી આ ગાથા પ્રત્યાખ્યાનને લાગુ કરાય અને આવશ્યકશાસ્ત્રના અંત્યમાં હોવાથી ઉપસંહાર તરીકે લેવામાં આવે તો આખા આવશ્યકને અને ઉપલક્ષણથી સર્વશાસ્ત્રોને પણ લાગુ કરવામાં આવે. પ્રશ્ન ૧૯૭૯-ગાા”િ આ ગાથા પ્રત્યાખ્યાનને શી રીતે લાગુ કરાય ? સમાધાન-અનાગત અતિક્રાંતાદિ પ્રત્યાખ્યાન પર્વકાલની સાથે સંબંધ ન રાખે છતાં તે અનાગતાદિપ્રત્યાખ્યાનોથી પર્વના પ્રત્યાખ્યાન જેવું ફલ થાય અને તે મૂલપર્વની તપસ્યાની માફક અતીત અને અનાગતમાં કરી શકાય એ કેવલ આજ્ઞાથીજ સમજાય. પરંતુ વધાદિની Page #218 -------------------------------------------------------------------------- ________________ સમાધાન વિરતિનાં સારાં ફલ તથા વધનાં ખરાબ ફલ આશા સાથે દષ્ટાંતે પણ સમજાય તેવાં છે. પ્રશ્ન ૧૦૮૦-શ્રીતત્ત્વાર્થસૂત્રમાં તાંબરે થાક્તનિમિત્તઃ પવિપઃ રોષાગા” એ પાઠ માને છે ત્યારે દિગંબરો ‘ક્ષવરામનિમિત્તઃ ” એ પાઠ માને છે. એ બે પાઠમાં વ્યાજબી પાઠ કરે અને તેનું કારણ શું? સમાધાન-પ્રથમ તે બીજેનશાસનમાં કેવલજ્ઞાન સિવાયનાં ચારે જ્ઞાને શાપથમિક છે એટલે ક્ષો પશમથી થવાવાળાં છે માટે “ક્ષયો રામ પદ ન રખાય. પરંતુ “ ત પ” અથવા ઉતાવળક્ષો” એમ કહેવું પડે, વળી મતિઆદિના સૂત્રોમાં બતલિજિયાનિન્દ્રિયલોપાનિમિત્ત ઇત્યાદિ કહેવું જોઈએ. વળી દેવતા અને નારકીના અવધિની જે ભિન્નતા જણવવી છે તે નહિ રહે, કારણ કે તે દેવઆદિને અવધિ મહાપશમ વગર તો નથી જ “થો પદ વાપરવાથી તે સ્પષ્ટ થાય કે અવધિજ્ઞાનની ઉત્પત્તિને માટે જણાવેલ અવધિજ્ઞાનાવરણયના ક્ષયોપશમ સિવાય જે બીજુ ભવઆદિનિમિત અગર પ્રત્યય અવધિજ્ઞાનની ઉત્પત્તિ માટે હેય છે તે નથી જેમાં એટલે માત્ર તે અવધિજ્ઞાનાવરણીયને ક્ષયોપશમજ નિમિત્તભૂત છે જેમાં એવો આ મનુષ્યતિર્યંચને અવધિ છે આ વસ્તુને મધ્યસ્થપણે વિચારનારો સુજ્ઞ મનુષ્ય “h/નતિજમેળ અથો” એવા યક્તનો અર્થ સમજવાથી વેતાંબરને પાઠકમજ યોગ્ય છે એમ સ્પષ્ટપણે કબુલ કરશે. યાદ રાખવું કે મૂર્ખશિશુ પોતાનાં માબાપને નાલાયક કહે તેમાં અધમપાડોશીને હર્ષ થાય તેમ કેટલાક અધભગવેષકે શ્વેતાંબર થઈને શ્વેતાંબર સમાજને અધમ ચીતરનારને મધ્યસ્થપણાના નામથી નવાજે છે. પણ ભવભરૂમનુષ્યને તેવી મધ્યસ્થતાની પણ હેયતા દુરાગ્રહના જેટલી અગર તેથી વધારે છે. અન્ય કુલવતીને માતા શબ્દથી વ્યવહાર કરનાર કરતાં પોતાની માતાને વંધ્યાઆદિ નામથી નવાજનાર તો સુપર્ષદામાં બેસવા લાયક રહેતા જ નથી. Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સાગર વળી અનુગામી, અવસ્થિત અને અપ્રતિપાતિ એવા ત્રણ ભેદવાળુ અવિધ તા દેવતાનારકીને હોય છે. છતાં અનાનુગામીઆદિ ત્રણ ભેદવાળુ અવધ તેઓને નથી એમ છતાં ભવપ્રત્યયમાં ત્રણ વિકલ્પવાળા અવધિ એમ જણાવ્યું નથી કારણ કે આખી ગતિમાં ભવપ્રત્યય તેા અનુગામીઆદિ સ્વરૂ પે છે. તેવા ભવ આ અવધિમાં નિમિત્ત રૂપ નહિ હાવાથી નરતિય ચને છએ પ્રકારના હેય છે. એટલે છમેદમાં પણ યથાક્તપણુ કારણ તરીકે રહે છે. ધર પ્રશ્ન ૧૦૮૧–ભગવાન્ શ્રીઉમાસ્વતિવાચકજીને સંપૂર્ણ દશ પૂર્વ કહેવામાં આવે છે અને તેઓને ઉચ્ચનાગરીક શાખાના ગણવા માં આવે છે તે કેમ ? સમાધાન-પ્રશ્નારે સમજવું જોઈએ કે પ્રથમ તે। ઉચ્ચનાગરીશાખા :ચા શ્રીશાંતિશ્રેણિકસૂરિ કે જે ભગવાન વસ્વામીજી કે જેએસ પૂર્ણ દશપૂર્વાધર છે તેમના કરતાં ત્રણ પાટ પહેલાં છે. કેમકે શ્રીઆચાર્ય શાંતિશ્રેણિકના શિષ્ય આ દિન્ત છે જેના સિંહગિરિ નામે શિષ્ય છે તેમના શ્રવસ્વામીજી શિષ્ય છે માટે ઉચ્ચનાગરી શાખાના હાવાથી દશ પૂર્વધર હાવામાં અડચણુ નથી શ્રુતકેવલિએ છ લેવાથી બીજા શ્રુતકેવલ અને દશ પૂર્વિએ દશ લેવાથી બીજા દેશ પૂર્વિં ન હાય એમ નહિ, પરંતુ પટ્ટાવલી વિશેષમાં ગણાયેલી તે તે સ ંખ્યા ગણાય. ભગવાન્ મહાવીરની વખતે સેંકડાની સંખ્યામાં ચૌદ પૂર્વી હતા અને શ્રીપ્રભવસ્વામીથી બધી પરંપરા એકેકજ શ્રુતકેવિલ અને એકેક દશપૂર્વી એમ મનાય નહિ આવસુ ચૌદપૂર્વી હતા. અમિત્રના ગુરૂ કૌડિન્ય અણુપ્રવાદને ધરનાર હતા. શ્રીમહાગિરિના શિષ્ય બનશુપ્ત વિગેરે હતા. વળી ભાષ્યકાર પેાતાને ઉચ્ચનાગરવાચક એમ જણાવે છે. પરંતુ ઉચ્ચનાગરી શાખાવાલા જણાવતા નથી ઉચ્ચનગરી મેટી હોય તેમાં જન્મેલાની મહત્તા જણાવવા પણ તેમ લખાય. ઉચ્ચનાગરી શાખા કરતાં ઉચ્ચનગરી પહેલાંની હાય તે સ્વાભાવિકજ છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૮૫ પ્રશ્ન ૧૦૮૨–ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીએ તત્ત્વાર્થશ્રદ્ધાન' સભ્યવર્શન' એમ ફરમાવી શુ' સમ્યગદર્શનને નિર્દેશ કર્યાં છે ? સમાધાન–ઉદ્દેશ, નિર્દેશ, લક્ષણુ અને પરીક્ષા નામના ચાર વિષયે ને અંગે એ સૂત્રથી લક્ષણ કહેવામાં આવ્યુ છે. ઉદ્દેશના પ્રશ્ન અને નિર્દેશના દ્રવ્ય ગુણ અને ક્રિયામાંથી અન્યતમપણાના નિયમરૂપે ઉત્તર તા નિર્દેશ' આદિત્રમાં કરવાના છે. આ હકીકત ભાષ્યને સ્વાપન્નપણે જણાવશે. પરીક્ષા એ તેા લક્ષણની સમવ્યાપકતાના વિષય છે. પ્રશ્ન ૧૦૮૩-‘નિલેશ॰' વિગેરે સૂત્રથી સમ્યગ્દર્શનના સાધનન નિશ્ચય થાય તેમ છે તેા પછી ‘તનિસદ્િ॰' એ સૂત્ર કહેવાની જરૂર શી ? સમાધાન-નિર્દેશદ્વારમાં જેમ જીવાના નિર્દેશ કરતાં ઔપમિકાદિ ભાવયુક્ત એવું જે દ્રવ્ય તે જીવ એમ કહેવામાં આવ્યું છે. તેવી રીતે સમ્યગ્દર્શનના નિર્દેશમાં એટલુંજ કહેવાય કે દર્શનમેહનીયના ક્ષયે પશમાદિથી થતા આત્માના ગુણુ તે સમ્યગ્દન છે. એટલે નિર્દેશમાં ગુણપણાને અને સાધનમાં તેના ક્ષયે।પશમાદિ સાધનને નિશ્ચય થવાના છે. પરંતુ તે ક્ષયે।પશમાદિના કારણેા નિસર્ગ અને અધિગમ છે એમ અહી જણાવાય છે. પ્રશ્ન ૧૦૮૪-અવધિજ્ઞાનના સંબંધમાં ધ્રુવિયેાડવધિઃ' એમ કહી સૂત્ર કર્યું, ઉપયોગમાં ‘સ દ્વિવિષેક્ટિવતુમે :' એમ ભેદક સૂત્ર જણાવ્યું તે પછી અહીં સમ્યક્ત્વમાં ‘તદ્ધિનિય” એમ કેમ ન કહ્યું ? સમાધાન–અવધિજ્ઞાન ઉપયેગ ઈંદ્રિયા આદિના નિરૂપણુમાં બેઠે જણાવવા માટે જુદાં સૂત્રેા કહ્યા છે, પરંતુ મન:પર્યાયના બે ભેદ જુદા સૂત્રથી જણાવ્યા નથી ભાવના છ ભેદ માટે નામથી જુદું સૂત્ર નથી, એવી રીતે સમ્યક્ત્વના ભેદ માટે જુદુ સૂત્ર ન કરે તે પણ અડચણ નથી, છતાં નિસર્ગ અને અધિગમ સમ્યક્ત્વના ભેદો નથી, પરંતુ ઉત્પત્તિના કારણભૂત ક્ષયાપશમાદિનાં કારણેા છે, વળી જેમ અધિના Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સાગર બે ભેદ વિગેરે પરસ્પર અભાવવાળાં છે તેમ આ નિસર્ગ અને અધિગમ પરસ્પર અભાવવાળાં નથી કિંતુ નિસર્ગવાળાને પણ અધિગમ સમ્યગ્દર્શન થતું હોવાથી સહભાવવાળા પણ આ ભેદ છે. પ્રશ્ન ૧૦૮૫-વાર્ય બદ્ધા સ ” અને “તનિષિામાંg એમ બે સત્ર કરવાની અપેક્ષાએ ‘તનિમિત્ત તરાર્થપ્રજ્ઞાનં સભ્યન” એમ કેમ ન કર્યું? સમાધાન–જો કે જ્ઞાન અને ચારિત્રના સૂત્રોમાં માત્ર ભેદો જણાવ્યા છે, પરંતુ સમ્યગદર્શનપૂર્વકનું જ્ઞાન અને ચારિત્ર લેવાનું હેવાથી તેના લક્ષણની જરૂર ન ગણી. અને સમગ્દર્શનના લક્ષણની જરૂર ગણી તેનું સત્ર જુદું કર્યું. આગલ પણ વાળ રક્ષા” એમ કહીને જ તેને ભેદનું સૂત્ર કરેલ છે. વળી અંતર ગ હેતુ નિસર્ગાદિ નથી, પરંતુ ક્ષયપશમાદ છે. પ્રશ્ન ૧૦૮૬-અવધિજ્ઞાનના ભેદ દેખાડતાં દ્વિવચાવવા એમ કહીને અથવા મવથતપ્રત્યયો' એમ કહીને માવો નારવાના” ઈત્યાદિ કેમ કહ્યું નહિ ? સમાધાન-જે કે સામાન્ય રીતે હેતુ. નિમિત્ત, પ્રત્યય એ શબ્દો કારણવાચક ગણાય છે, છતાં શ્રી ઉમાસ્વામિજી તે શબ્દો જુદા જુદા ભાવાર્થમાં વાપરે છે. અન્યાર્થે થયેલ કાર્યથી થતા કાર્યને સ્થાને મવપ્રત્યય વિપ્રત્યય’ની માફક પ્રલય શબ્દ વાપરે છે. આયુઆદિ કર્મોથી ભવ અને તપશ્ચર્યાથી લબ્ધિ છે અને તેનાથી જ્ઞાન (અવધિ) અને વૈક્રિય અને તેજસ થાય છે અર્થાત અવધિ માટે ભવ નથી અને વૈક્રિયાદિ માટે ક્ષાપશનિકાદિભાવવાળા તપઆદિ નથી. એટલે કાર્યકારણમાં ભાવના વિપર્યાસે પ્રત્યયશબ્દ ઠીક ગણ્યો છે. વ્યાપારવાળું કારણ જણાવ્યું હોય ત્યારે નિમિત્તશબ્દ વાપરે છે. જે “ નિત્તઃ અને તિિન્દ્રયનિમિત્ત” વિગેરે અને સામાન્ય કારણમાં હેતુ Page #222 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૮૭ જણાવતાં માત્ર પંચમી અને તૃતીયાજ વાપરે છે જે “તસિંહ बन्धहेत्वभावनिर्जराभ्यां० प्रमाणनयैः, निर्देश० धानतः, सत्स त्वैश्च, सगुप्ति. ઐશ્વ, તા. પ- માવત' વિગેરે સૂત્રોમાં છે. પ્રશ્ન ૧૦૮૭– નત્ય ચ = નાજ્ઞાં રાહુદ્ધ નામગુમ સળં૦ નામાતિ વ્ર ઈત્યાદિક વાક્યોથી સર્વ પદાર્થોમાં નામાદિ ચારની વ્યાપકતા સિદ્ધ છે. તો પછી શ્રીતવાર્થભાષ્યકાર મહારાજા જીવ અને દ્રવ્યઆદિના નિક્ષેપાની વ્યાખ્યા કરતાં “શૂન્યષ્ય માટ' એમ કહીને જીવ અને દ્રવ્ય વિગેરેમાં દ્રવ્યનિક્ષેપાન નિષેધ કેમ કરે છે ? સમાધાન-ઉપર જણાવેલ પાઠમાં “નત્ય આદિમાં જે વ્યાખ્યામાં એવો અર્થ કરી નામાદિ નિક્ષેપાની વખતે “ન ન નીવત વા’ ઈત્યાદિ જણાવી જુદા જુદા નામાદિ નિક્ષેપા લેવામાં આવે ત્યારે નામાદિ ચારે નિક્ષેપાની વ્યાપકતા છે એ સહેજે સમજી શકાય તેમ છે; પરંતુ જામફમયે” ઈત્યાદ વાક્યોથી સાપેક્ષ રહીને “ના” આદિનો જે પદાર્થમા એવો અર્થ કરવામાં આવે ત્યારે એક વસ્તુને આશ્રયીને ચારે નિક્ષેપ થાય તેવી વખતે તત્ત્વાર્થકારના કથન પ્રમાણે નિત્ય અવસ્થિત પદાર્થમાં વ્યનિક્ષેપાની શુન્યતા દેખાડે તેમાં આશ્ચર્ય નથી. પ્રશ્ન ૧૦૮૮–ઉપયોગરૂ૫ આગમ અને ક્રિયાયુક્તતારૂપને આગમની અપેક્ષાએ મૃત માવિનો વા' વિગેરે પદ્યથી જણાવેલ દ્રવ્યલક્ષણ લેતાં નિત્ય અને અવસ્થિત દ્રવ્યોમાં દ્રવ્યનિક્ષેપો યોગ્યતારૂપે ન હોય એ સ્વાભાવિક છે, પરંતુ “મા” વિગેરે વાક્યોથી જ્ઞાનાદિ ચારે નિક્ષેપ એક જ વસ્તુમાં છે તો વ્યનિક્ષેપમાં લક્ષણ ઘટે ? સમાધાન- ગુખપર્યાવત્ રબ્ય” એ સૂત્રથી દ્રવ્યમાત્ર ગુણ અને પર્યાયવાળાં છે એમ માનવાની કોઈ જેને કે તકનુસારીથી ના કહી શકાય તેમ નથી. પરંતુ ભાવવિયુક્ત એવા દ્રવ્યના લક્ષણની વખતે ભૂત અને ભવિષ્યત એવા પર્યાયની કારણતા એટલે પરિણામિપણાની યેગ્યતા લેવી પડે અને તેની અપેક્ષાએ મૂત” એ પદ્ય કહેવું અને Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ સાગર તે વ્યાજબી ગણાય પરંતુ નામાદિ ચારે નિક્ષેપને એક વસ્તુગત જ્યારે લેવા હોય ત્યારે ત્રણે કાલના પર્યાયના આધારને દ્રવ્ય તરીકે ગણી મૃતમવિમવત્પર્યાયાધારે વ્ય” અથવા “ ત્રિવિણ વિશે એ વિગેરે લક્ષણે લઈને વર્તમાન પર્યાયના આધારને પણ દ્રવ્યનિક્ષેપારમાં લઈ શકાય છે. - પશ્ન ૧૦૮–ભગવાન ઉમાસ્વાતિજી મહારાજે નજ્ઞાનારિત્રામાં મોક્ષમા” એવી રીતે જણાવેલ સૂત્રની વ્યાખ્યામાં ભાષ્યકાર સખ્યત સફાન સચવારિત્રે વ” એમ કહી સમ્યગ્દર્શનની માફક જ્ઞાન અને ચારિત્રને પણ સમ્યફશબ્દ જડે છે પરંતુ સત્રકારમહારાજ તો “મતિgતાવધિમનઃવવાનિ જ્ઞાન અને સામયિઓવસ્થાપરિહારવિશુદ્ધિસૂમપૂર યથાવ્યાતાનિ વારિવં” એવા સૂત્રો કહે છે અર્થાત જ્ઞાન અને ચારિત્રને સમ્યફ એવું વિશેષણ લગાડતા નથી તે તેનું કારણ શું ? અને તેથી એ ભાષ્ય સ્વપજ્ઞ છે એમ કેમ ગણાય ? સમાધાન-દર્શનઆદિને બંધ કરતાં આદિમાં જડેલું સભ્યપદ દર્શન આદિ ત્રણેમાં લાગુ થાય અને તેથી ત્રણેમાં સમ્યફપદ જોડાય એમાં વાંધો લઈ શકાય નહિ અને ભાષ્યકારે “સખ્યર્શનમાં રહેલ સમ્યફપદની વ્યાખ્યા કરી “વં જ્ઞાનવરિત્રોfએમ સ્પષ્ટશબ્દથી જ્ઞાન અને ચારિત્રમાં સભ્યપદ જોડવાની જરૂર જણાવી છે. સૂત્રમાં એવું જ વક્તવ્ય છતાં પણ જે જ્ઞાન અને ચારિત્રનાં સત્રમાં સમશબ્દ જોડ્યો નથી તે મુખ્યતાએ સમ્યક્દર્શનપૂર્વકના જ્ઞાન–ચારિત્ર લેવાની અપેક્ષાએ છે અને તેથીજ “મતિના વિપર્યય' એ કહેવું વ્યાજબી ઠરે છે. નહિતર “સમિથ્યાતિ જ્ઞાનાશાને’ એમ કહેવું પડત અને સામાચિવ' એ સૂત્રમાં પણ “સખ્યાનો' એ સૂત્રથી સમ્યફપદની સ્પષ્ટપણે અનુવૃત્તિ આવે તેમ છે. એટલે ભાષ્ય તથા સૂત્ર એકજ ભાવાર્થના છે અને તેથી પજ્ઞ માનવા યેચુજ છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૮૯ પ્રશ્ન ૧૦૯૦- શાઓમાં દર્શનની વિપરીતતા માટે મિથ્યાદર્શન અને જ્ઞાનની વિપરીતતા માટે અજ્ઞાનશબ્દ વપરાય છે તેા તેની માકજ ચારિત્રની વિપરીતતા માટે મિન્યાવારિત્ર' કે બાત્રિ' એવા શબ્દ કેમ કાઈ પણ જગ્યાએ કાઈ પણ શાસ્ત્રકારે વાપર્યાં નથી ? અર્થાત શું એમ માનવું કે દર્શીન અને જ્ઞાનમાં સમ્યકપણું અને વિપરીતપણું એ રહેલાં છૅ પણ ચારિત્રમાં તે એ સ્વભાવ નથી ? સમાધાન–ધ્યાન રાખા કે મિથ્યાન અને અજ્ઞાન એ બે પદાર્થોં અંશે પણ સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાનના ક્ાયદાને આપે નહિ, પરંતુ સામાયિકાયિારિત્ર તેા એવી ચીજ છે કે તે સમ્યક્ત્વાદિથી રહિત હાય કે સહિત હૈાય તેા પણુ પાપના બંધન અને દુર્ગંતિમાં પાડનારને રાવા રૂપ લતા સચારિત્રમાં હોય છે. આ કારણથી તેા અભવ્ય અને મિથ્યાદષ્ટિ છતાં પણ વ્રતધારક થનારા નરકાદિ દુર્ગાંતિમાં નથીજ જતા એ ચાસજ છે. અનુત્તર અને ત્રૈવેય જવાવાળાના ચારિત્રમાં ફરક નથી એમ લેવાય તે પશુ પરિણામમાં તે। ફરક છેજ, જો એમ ન માનીએ તે। મિથ્યાદષ્ટિનું ઉત્કૃષ્ટ વન ખીજું ફળ દેનાર માનવું પડે. પ્રશ્ન ૧૦૯૧-હિસા॰' એ સૂત્રની આગળ મહાવ્રતની સિદ્ધિ કર્યા છતાં સંવરઅધ્યાનમાં ચારિત્રશબ્દ શા માટે ઉભેા કર્યાં સમાધાન–પ્રથમ તે। પાંચે ચારિત્રામાં મહાત્રતા તા છેજ એટલે મહાવ્રતની અપેક્ષાએ ચારિત્રમાં તારતમ્યતા નથી. જો કે દિગબરા કે જે શ્વેતાંબરા એટલે કે જે વજ્રયુક્ત મુખ્યતાએ છે તેમાંથી નીકળેલા હાવાથી દિશારૂપ વસ્રવાળા અમે છીએ એમ કહી પેાતાને દિશારૂપ વસ્રવાળા કહેવડાવે છે. તેગાના હિસાબે તે। મહાવ્રતમાં નિ થતા છે એટલે ચારિત્રપદના પરાવર્ત્ત નકામા છે પરંતુ શ્વેતાંબરા મમત્વને ગ્રંથ માનતા હારાથી નિચના પાંચ પ્રકાર અને ચારિત્રના Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ સાગર પ્રકારે પણ માનવાની જરૂર છે. વળી તિર્યએ સર્વથા હિંસાદિના ત્યાગવાળા હોય પણ ચારિત્રવાળા હેય નહિ. આ હકીકત પણ મમત્વને ગ્રંથ તરીકે માનનાર અને સામાચારીને ચારિત્ર માનનારાજ ભાની શકશે. '' આ પ્રશ્ન ૧૦૯૨–શ્રીતત્વાર્થસત્રમાં “સત્રમાણે” એમ કહી પરોક્ષ અને પ્રત્યક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણે જણાવવામાં આવે છે અને શ્રીઅનુયાગદ્વાર તથા શ્રીભગવતીજી વિગેરેમાં સ્પષ્ટપણે પ્રત્યક્ષ, અનુમાનઆદિ ચાર પ્રકારનાં પ્રમાણે જણાવવામાં આવ્યાં છે, તે પછી એ તત્ત્વાર્થસૂત્રને શ્વેતાંબરાચાર્યું કરેલું છે એમ કેમ માની શકાય ? સમાધાન–પ્રથમ તો અનુયાગદ્વાર અને શ્રીભગવતીજી વિગેરેમાં પ્રત્યક્ષ અનુમાનાદિ ચાર પ્રમાણે જણાવ્યાં છે તેમજ શ્રીનંદીસત્ર, ઠાણાંગ તથા જીતકલ્પઆદિ અનેક શ્વેતાંબરશાસ્ત્રોમાં પરાક્ષ અને પ્રત્યક્ષ એવા પ્રમાણના બે ભેદ પણ જણાવેલા છેજ. પ્રશ્ન ૧૦૯૩-કેટલાક વેતાંબરશાસ્ત્રોમાં પરોક્ષઆદિ બે પ્રમાણે જણાવ્યા છે તો પછી કેટલાકમાં ચાર પ્રમાણે કેમ જણાવ્યા છે ? સમાધાન–અનુયાગ કરનારે પોતે પદાથને નિશ્ચય પરોક્ષ અને પ્રત્યક્ષ એ બે પ્રમાણેકારાએ કરવાનું હોય છતાં શ્રેતાને અનુયોગ કરતાં તેને પ્રત્યક્ષ અનુમાનાદિકથી અવગતિ હેવાથી તે ચાર પ્રમાણે દ્વારાએ સમજાવવું જરૂરી છે. માટે વ્યાખ્યાતાની અપેક્ષાએ બે પ્રમાણ હેય છતાં શ્રોતાની અપેક્ષાએ ચાર પ્રમાણુ કહેવામાં અડચણ નથી. જગતમાં સમુદ્રના માપ છે. માઈલ. ફર્ભાગ, હાથ અને અંગુલકાએ જાણનારે શિક્ષક સામાન્ય મનુષ્યને સમુદ્રનું માપ મોટી સંખ્યાએ બતાવે અને અજ્ઞાન બાલકને હાથ પહોળા કરીને બતાવે તેમાં બેટું નથી. આજ કારણથી પ્રદેશ રાજાના વૃત્તાંતમાં વાયુનું તોલ ન ગણાયું અને સર્વજ્ઞની સિદ્ધિના પ્રકરણમાં પ્રમાણપંચકથી અગ્રાહ્યતા માની એટલું જ Page #226 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૯૧ નહિ પરંતુ મીસાંસકે માનેલ કનક અને ઉપલને સંયોગ અનાદિ માનીને અનાદિકર્મસંગના નાશની સિદ્ધિ મનાવી. આ પ્રશ્ન ૧૦૦૩-નૈગમાદિન જ્યારે પ્રમાણના અંશરૂપ છે તે પછી “માનધિામઃ' એ સૂત્રમાં નયને લેવાની જરૂર શી? સમાધાન-એકેક નયે ધર્મોને વિચારતાં, જાણુતાં અને માનતાં પ્રમાણથી નિશ્ચિત પદાર્થ જણાય માટે નયોને પણ જ્ઞાનનું સાધન ગયું અને પ્રમાણના અંશ તરીકે પણ ગણ્યા - - - આ પ્રશ્ન ૧૦૯–નથી થતું જ્ઞાન જે સમ્યફ હેય તે પ્રમાનિધિામઃ' એ કહેવું વ્યાજબી ગણાય અને જે સર્વ ન મિયા દષ્ટિ હેય તે પછી નયોથી જ્ઞાન થવાની વાત કેમ મનાય ? આ સમાધાન-વિરૂદ્ધ એવા વર્તમાનધર્મોનું ખંડન કરનાર એવો જે નય હેય તે મિથ્યા છે બાકી વિરૂદ્ધ વર્તમાનધર્મની સાપેક્ષ એવા નયથી અંશે થતો બોધ તે નયના સમુદાયરૂપ અને પ્રમાણભૂત બની શકે છે. પ્રશ્ન ૧૦૯–શાસ્ત્રોમાં સ્થાને સ્થાને જ્ઞાનનય અને ક્રિયાનને વિચાર કરવામાં આવે છે, પરંતુ કેઈ પણ જગો પર દર્શનનયને વિચાર કેમ કરવામાં નથી આવત? * સમાધાન-ઉપક્રમ, નિક્ષેપ અને અનુગમ એ ત્રણે દ્વારથી સૂત્રોની જે વ્યાખ્યા કરાય કે માને તે શ્રીજૈનશાસનને પ્રતિપની અપેક્ષાએ હોય છે એટલે અનુગમ સુધી વ્યાખ્યા થયા પછી તે વ્યાખ્યાને જ્ઞાનની મુખ્યતામાં ઉતારાય અને ક્રિયાની પ્રધાનતામાં ઉતારાય માટે ચેથા અનુગમ નામના અનુયોગ પછી નયના નામને અનુયાગ રાખ્યો અને ચારિત્ર અને જ્ઞાનગુણમાં રહેલાને જ પર્યવસાને સાધુ તરીકે માન્ય ગણે. “જ્ઞાનવિયાખ્યાં મોક્ષર” અને “સે સી૪ એ વિગેરે સૂત્ર પણ પ્રતિપન્નદર્શનની અપેક્ષાએ લેવા. બાકી સામાન્યરની અપેક્ષાએ તે શ્રીઆવશ્યકનિર્યુક્તિના વંદનાધ્યયનમાં દર્શનપક્ષ લેવામાં Page #227 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ સાગર આવેલેજ છે, જેમ સર્વદર્શનવાળાઓની અપેક્ષાએ સમ્યગ્દર્શનાદિ ત્રણે મોક્ષમાર્ગ તરીકે લીધાં છે તેમજ પુણ્ય-પાપને પણ ઈતર તવોના અભાવ રૂ૫ ન હોવાથી તત્ત્વમાં ન લીધા પણ જેનની અપેક્ષાએ એ ત જ છે. પ્રશ્ન ૧૦૯૭-સાયગ્દર્શનના પ્રતિપનેની અપેક્ષાએ જ્ઞાનક્રિયાની માફક શ્રુતશીલ લેવામાં આવ્યાં હોય તે જ્ઞાન પક્ષમાં દેશવિરાધના કહી તેમ કિયા પક્ષમાં પણ દેશવિરાધના હેવી જોઈએ ? સમાધાન-જ્ઞાન અને ક્રિયા અથવા મૃત અને શીલના અંશો સરખા છતાં જ્ઞાન અને મૃતની મહત્તાને લઈને માત્ર દેશની વિરાધકતા રખાય જેમ કેધને શમાવવા રૂ૫ આરાધકતા સરખી, છતાં સ્વપક્ષની ક્ષમાની મહત્તા હોવાથી તેમાં દેશવિરાધકતા શ્રીજ્ઞાતા સત્રમાં રાખવામાં આવી છે, અને પરપક્ષની ક્ષમાને દેશઆરાધકતાની દશા જણાવી છે તે સમજી શકાય નહિ તેમ નથી. આશ્ચર્યની વાત તે એ છે કે બન્ને જગે પર જ્ઞાન અને સ્વપક્ષનું સહન કરનારને જ્યારે દેશથી વિરાધક ગણ્યા છે, જ્યારે ક્રિયા અને પરપક્ષનું સહન કરનારને દેશથી પણ આરાધક કહ્યા છે. આ વસ્તુને વાસ્તવિક ખુલાસે ત્યારે જ થાય કે જ્યારે સમ્યગ્દષ્ટિ જીવ આરાધનાની મહત્તાને જેટલું અપદ આપે તેના કરતાં અલ્પ પણ વિરાધનાને ઘણું અગ્રપદ આપે, જ્યારે અન્ય સંસ્કારવાળાઓ તે “હાય એટલું પુણ્ય” એમ માનનારા હોઈ અલ્પ પણ આરાધનાને અમપદ આપે એ વસ્તુ સામાન્યથી લક્ષ્યમાં આવે. વસ્તુતઃ જ્ઞાનવાન થઈને સદાચારથી દૂર રહેનાર ભવસમ્મુખ જનાર અને ભદ્રિકપણે ક્રિયા કરનાર મોક્ષ સન્મુખ થનાર થાય એ ભાવાર્થમાં અસંગતતા નથી જ. ક્ષમાના વિષયમાં પણ શ્રમણ મહાત્મા અન્યના આશાદિકને સહન કરનાર પિતાને કહે તેટલી પણ વિરાધના એને ડૂબવાની સ્થિતિવાળી છે, જ્યારે શાસનબહારને મનુષ્ય અલ્પ પણ સહન કરે તે આગળ વધારનારો થાય છે. સાનક્રિયા અને સ્વપર ક્ષમામાં Page #228 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૯૩ એકેક વ્યક્તિને ધારીને જુદા જુદા વિષય લઈ ને સ-દેશ આરાધક– વિરાધકપણું લેવામાં પણ અસંગતતા આવશે નહિ. એક દેવદત્ત વિનયવૈયાવચાદિ કાર્યોમાં જ્ઞાનક્રિયાના ઉભય અન્યતર અને અનુભયવાળા હાય અગર એક આક્રોશમાં સ્વપરના ઉભય અન્યતર અને અનુભયના સહનવાળા થાય ત્યારે સર્વ દેશ આરાધના–વિરાધના થાય એ અસંભવિત નથી, પરંતુ અંશે વિજ્ઞાતધતા અને ઉપરતતા માનવી જોઈ એ. અન્યથા શ્રદ્દાદ્દારાએ ઉભયસંપન્નતા છતાં તેની વિક્ષા ન કરી પૃથક્ પૃથક્ વિષયેાની વિક્ષા કરી આરાધકતાદિ વિચારાય, એક વાત જરૂર ધ્યાનમાં રાખવા જેવી છે અને તે એ કે ના અને ક્રિયાનું સુત્ર અન્યતીથીય વક્તવ્યતાની સ્પર્ધામાં છે અને ક્ષમાનું સૂત્ર સ્વાભાવિક છે એટલે જ્ઞાન અને ક્રિયાના વિભાગેા સજીવવ્યાપક લેવાય અને સ્વપરસહનનાં સૂત્રેા શાસનાંત તે માટે લેવાય અને તેથીજ સહનમાં સ્વ અને પરપક્ષ તરીકે વિવક્ષા કરી અને અહિ"સમ્ય-મિથ્યા જ્ઞાન કે ક્રિયાતી વિક્ષા ન કરી. પ્રશ્ન ૧૦૯૮-સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિની શ્રદ્ધાના નિયમ શી રીતે સમજવા ? સમાધાન-તત્ત્વા શ્રદ્ધાન સભ્યશ્રીને' સવા॰'સૂયત્વેળાહિયા’ પુત્ત॰ ‘તત્તસ્થસદ્દાનં’ચારાજ॰ વિગેરે શાસ્ત્રવચનેાથી એ નક્કી છે કે જીવાદિની સાચી શ્રદ્ધાવાળાજ સંમકિતી હાય અને સમકિતી જીવ હેાય તે સાચી શ્રદ્ધાવાળાજ હેય. એટલે સમ્યક્ત્વવાળાને શ્રીજિનેશ્વરાના વચનને આધારેજ તત્ત્વ માનવાનુ` હેાવાથી સાચી શ્રદ્વાજ હાય. સમ્યક્ત્વયાળાની ભવિતવ્યતા એટલી બધી અનુકૂલતાવાળી હોય કે તેને ખેાટા પદાર્થને માનવાને સંભવ થાયજ નહિ. ભવિતવ્યતા અને અપૂર્વકરણાદિથી સમ્યક્ત્વ પામીને સાચી શ્રદ્ધાવાળા થયા હેાય તેવાને પણ ભવિતવ્યતા અને માહમહીધરની પ્રતિકૂલતા થાય એટલે માં તે ક્રુગુરૂને યાગ થાય અને શ્રદ્ધાથી પડે અથવા અજ્ઞાન હતાં નિશ્ચય કરવા તરફ દરાજને સાચી શ્રદ્ધા ગુમાવી મિથ્યાલીની દશામાં જઈ પડે. જો અજ્ઞાનના દોષ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ સાગર અને કુગુરૂના સંગે સમ્યક્ત્વથી પતિત ન થવાતું હેત તો સમ્યકૃત્વને અમરપટ્ટોજ જગતમાં રહેતા તત્વ એટલું જ કે કર્મની લાઘવતાને લીધે ભગવાન જિનેશ્વરમહારાજે કહેલા તત્ત્વની સમ્યફ હેય ત્યાંસુધી પ્રતીતિ થાય જ. મુમષુ આતુર જેમ કહ્યું પધ્ય ગ્રહણ ન કરે એટલું જ નહિ પણ અણકહ્યું કે કહ્યું એવું અપથ્યજ ગ્રહણ કરે તેમ મિયાદષ્ટિ જીવ હોય કે થાય, ત્યારેજ ઉપદેશેલા પણ તત્વની શ્રદ્ધા ન કરે, પરંતુ ઉપદેશેલા કે અનુપદેશેલા પણ અતત્ત્વની શ્રદ્ધા કરે છે. ધ્યાન રાખવું કે ઉપદેશેલા કે અનુપદેશેલા પણ અતવની શ્રદ્ધા મિયાત્વ છે. વિરૂદ્ધ પદાર્થની શ્રદ્ધા થાય છતાં સમ્યક્ત્વ ગણવું અને સાચા પદાર્થની શ્રદ્ધા સાંભળવામાં આવ્યા છતાં શ્રદ્ધા ન થાય છતાં પણ સમ્યક્ત્વ માનવું એમ અજ્ઞાન અને ગુરૂના નામે બચાવ કરે ક્યાં સુધી ટકે? પ્રશ્ન ૧૦૯૮-સાંજે પ્રતિક્રમણના છ આવશ્યકમાં દેવવંદન આવતું નથી માટે તે ન કરે તે અડચણ શી? સમાધાન-છ આવશ્યકરૂપ પ્રતિક્રમણ જે કે પંચઆચારની શુદ્ધિને માટે છે એ વાતમાં બે મત નથી, પરંતુ ધ્યાન રાખવાની જરૂર છે કે પંચઆચારની શુદ્ધિ કરતાં પણ સમ્યક્ત્વની ક્રિયા અત્યંત જરૂરી છે. અને ત્રિકાલદેવવંદન કરવું એ સમત્વવંતની ક્રિયા છે, વળી મહાનિશીથમાં સાંજના દેવવંદન કર્યા સિવાય પ્રતિક્રમણ કરનારને પ્રાયશ્ચિત જણવેલું છે માટે ચૈત્યવંદન એ છે આવશ્યકથી પ્રથમ કર્તવ્ય જ છે. પ્રશ્ન ૧૧૦૦-પ્રતિક્રમણ કરનારા જે હેય તેઓને સામાયિક ન હોય અથવા તે વખત બે ઘડી ન જોઈએ એમ ખરૂં ? સમાધાન–પ્રતિ મણનાં છ આવશ્યક હેવાથી સામાયિક તો જરૂર જોઈએ વળી “રાવનામ”ને અર્થ જ ચૂર્ણિકાર જધન્યથી બે ઘડી કહે છે માટે કઈપણ સામાયિક બે ઘડીથી ઓછી મુદતનું હેયજ નહિં. પ્રશ્ન ૧૧૦૧-પચ્ચખાણુભાષ્ય ગાથા ૯ મધ્યના પચ્ચક્ખાણમાં Page #230 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૯૫ “સૂરે ઉગ્ગએ વિગેરે પદ જુદા જુદા ન કહેવા તો આદિ શબ્દથી “ઉગએ સુરે' પદ લેવું કે નહિ? અને આયંબિલ એકાસણુના પચ્ચખાણમાં શરૂઆતમાં “ઉગ્ગએ સૂરે” બે વખત બોલાય છે તે બેલાય કે નહિ ? સમાધાન-મધ્યના પચ્ચખાણમાં “ઉગ્ગએ સૂરેન બલવું એને અર્થ એટલે છે કે વિનય, નિવિ, અને આયંબીલના પચ્ચખાણ એકાસણા બેસણાના પચ્ચખાણ અને “પાણસ્સ લેવેણ વા'ના અને દેશાવગાસિકમાં “ઉગએ સૂરે” કે “સૂરે ઉગ્ગએ ન બેસવું અંગુષ્ઠસહિત મુલ્સીમાં પણ ન બેલવું. આદિશબ્દથી “ઉગએ સૂરે આવે. સિરેઈ વસરામિ શબ્દ પણ ન બેલવો એ પણ સ્પષ્ટ છે “ઉગ્ગએ સૂરે” કે “સૂરે ઉગ્ગએ એ પદ પહેલું આવે છે. “સિરેઈસિરામિ' એ પદ છેલ્લું આવે છે. વસ્તુતાએ નમુક્કારસિ પોરસિ વિગેરે પચ્ચ ખાણો મુદ્દત્ત અને પિરસસુધીના વખત સુધીના હોય છે એટલે તેને સૂર્યના ઉદયથી મુહૂર્ત વિગેરેને અવધિ લેવો પડે છે. પરંતુ વિનય એકાસણું વિગેરેના પરફખાણે આખા દિવસ માટે હોય છે તેથી તેમાં મુહૂર્ત પિરસ વિગેરે અવધિ નથી અને તેથી અવધિવાળા “ઉગએ સૂરે કે “સૂરે ઉગ્ગએ પદની જરૂર નથી એ સ્વાભાવિક છે. યાદ રાખવું કે વિગય વિગેરે પફખાણ દિવસના છે અને પચ્ચક્ખાણ ઉત્તરગુણ રૂપ હોવાથી તેને ધારણ કરનારા રાત્રિભોજનવિરમણરૂપી મૂળગુણ ન ધારણ કરનારા હેઈનકારસી વિગેરે પચ્ચખાણોમાં “ઉગ્ગએ સૂરે બે વખત બોલવાનું શાસ્ત્રોક્ત નથી. પરંતુ પુરિભઠ્ઠ અને અવઠ્ઠના પચ્ચ ખાણ જુદા હોવાને લીધે તે ભેળા લેવા હેય તે “સૂરે ઉગએ જુદુ સાથે સાથે બેલિવું પડે છે. પ્રશ્ન ૧૧૦ર-પચ્ચકખાણભાવ ગાથા ૧૦ ઉત્તરાર્ધ સુવિદ્યારે વિમળા એકાશન વિગેરે દુવિહારવાળું કર્યું હોય અને અચિત્તભોજી તે પાણીના આગાર લેવા તો અચિત્તભેજીમાં અચિત્તપાણી આવી જાય કે કેમ ? અથવા તો ઉત્તરાર્ધને અર્થ કેવી Page #231 -------------------------------------------------------------------------- ________________ ૧૬ 'સાગર રીતે કરે ? સમાધાન–એકાસણું વિગેરે દુવિહારે પણ સંપ્રદાય વિશેષ અત્યારે નથી થતાં છતાં પણ થતાં હોય અગર કોઈ કરે તો પણ તેને “પાસ લેવેણુ વા'ના આગાર લેવા જોઈએ. વળી એકાસણું વિગેરે વિશેષ પચ્ચખાણ ન હોય છતાં અચિત્ત ભોજન અને પ્રાસુક પાણીને નિર્ણય હોય તો પણ તેણે પાણસ્સના આગાર લેવા જોઈએ. આવી રીતને સંપ્રદાય પણ સુવિહિતમાં અને આખા શ્રીસંઘમાં ચાલે છે. કાઈક પરંપરા અને શાસ્ત્રને ન માનનારા અને ન સમજનાર અન્યથા કરે તે વાત પ્રમાણભૂત ગણાય નહિ, પ્રશ્ન ૧૧૦૩-શ્રાવકે અને સાધુઓને પોરિટી વિગેરે તિવિહારે થઈ શકે છે તે તે બાબતમાં પચ્ચખાણ-ભાષ્યની ગા. ૧રમીને ભાવાર્થ બરાબર છે કે જુદી રીતે ? સમાધાન-પચ્ચખાણ કરનારાઓના ઉત્સાહને માટે કેટલુંક વિવેચન ભાવાર્થરૂપે છે પરંતુ ગાયના અર્થને અનુસરતું હોઈ બાધકારક નથી. પ્રશ્ન ૧૧૦૪-અત્યારે તિવિહારે પિરિસી કરી શકાય કે નહિ ? અને કરે તે ક્યારે અને કેવી રીતે પાણી પીએ ? ' સમાધાન-સાધુ અને શ્રાવક બંનેને કાશી તો એવિહાર કરવાની જ છે એ વાત ઘણી વખત પ્રત્યાખ્યાનભાષ્યમાંજ જણાવેલી છે. મુનિ અને શ્રાવક પિરિસી તિવિહાર કરે તો નકારશી વિહાર પચ્ચખાણ કરી પિરિસી વિગેરેને તિવિહાર કરે તો કરી શકે પરંતુ તેવી સામાચારી કે સંપ્રદાય નથી. : ".. . " " પ્રશ્ન ૧૧૦૫-અસ્થિર અને સ્થિર, શુભ અને અશુભ એ ચારે પ્રવેદી છે તે ૧૩મા ગુણઠાણા સુધી રહે છે તે ઘેચમાં હાડ, દાંત કેમ ભાંગી જતાં હશે અને સ્થિરમીમકર્મા ઉદયે હોય તેને ૧૩ મા Page #232 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ગુણુઠાણા સુધી રહેવા જોઇએ ? સમાધાન-તે તે હાડ દાંત બાબતમાં અસ્થિરક ઉદયમાં આવે હાડ દાંત વિગેરે તૂટે તેમાં આશ્રય' નથી. જેટલા પૂરતા સ્થિરનામકર્માંતા ઉદય હોય તેટલા પુરતે સ્થિર રહે. બધા અસ્થિર થતા નથી. લેહનું કરવું યાગને લીધે હાય છે અને યાગની ચંચળતા આત્મપ્રદેશની ચંચળતાને લીધે હોય છે. સ્થિર-અસ્થિરપણું હાડકા વિગેરેની અપેક્ષાવાળુ છે. ઉપર કહેલી લેાહીની વાત સમજાશે એટલે તીથ’કરમહારાજને અથિરના ઉદયના પ્રસંગની શંકા નહિ રહે. ܕ ૧૯૭ પ્રશ્ન ૧૧૦૬-શુભ, અશુભ. નાભી નીચેના અંગે તે અશુભ અને ઉપરના અંગે તે શુભ, આ પ્રમાણે અથ કરીએ તેા તીર્થંકર મહાત્માને દેવતા પૂજે છે તે તેમને સર્વાંગે શુભનામકર્મ માનવું પડે અને અન્યજીવેાને નાભી નીચેના ભાગેાને અશુભ માનવા પડે તે અન્યજીવાને નાભી નીચેતા ભાગ શુભ પ્રાપ્ત થાય કે નહિ ? સમાધાન–મુખ્યતાએ ગુણ અને પ્રીતિ વિગેરેની અપેક્ષા સિવાય આ વ્યવસ્થા કરેલી છે તેથી અરિહ ંતમહારાજ કે આચાર્યાદિના નાભી વિગેરેથી નીચેના અગા પૂજ્ય થાય તેમાં આશ્રય નથી. પ્રશ્ન ૧૧૦૭-ચૈત્યવ’દનભાષ્યમાં કહ્યું છે કે કાઉસ્સગ્ગમાં આડ પડતી હોય તે। અન્ય રથલે જવું તે પતિક્રમણમાં આડ પડતી હોય તેા અન્ય સ્થળે જવું કે આડ ન ગણવી ? ***", સમાધાન–સક્રિયા ગુરૂ આદિતી. સાક્ષીએ તેમની સમક્ષજ કરવાની છે તેથી ગુરુ આદિતી સાક્ષીએ કરાતી ક્રિયામાં સત્ર આડ વારવાની છે, પરંતુ કાયેટ્સ'માં સ્થાનને નિયમ હોવાથી આડની વખતે આગળ આવવાના આગાર માટે એ વત 'જણાવવામાં આવી છે. પ્રશ્ન ૧૧૦૮– ચૈત્યવંદનભાષ્યમાં શાસનદેવનુ સ્મરણુ કરવાનુ કહેલ છે તે। દરરાજ શાસનદેવનું પ્રક્ષાલન અને પૂજા થાય છે તે Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ સાગર કરવું ઉચિત છે ? સમાધાન-દેવવંદનના બારે અધિકાર સાધુ અને શ્રાવક બંનેને અંગે સાધારણું કહેવામાં આવ્યા છે, તેથી ભાગ્યમાં બાર અધિકાર વખતે સ્મરણ માત્ર શાસનદેવતાદિકનું જણાવ્યું છે હમેશાં પક્ષાલન પૂજન કરવું એ સાધાર્મિક ભક્તિ અને સુલભબે વિપણાને માટે અનુચિત ગણાય નહિ. પ્રશ્ન ૧૧૦૯-દેરાસરમાં અશુભવિગેરે થાય તે શું કરવાથી આશાતના દૂર થાય ? સમાધાન-સામાન્ય અશુચિ હોય એટલું સ્થાન ધોવાથી અને વિશેષ અશુચિ થાય તે સ્નાત્ર પૂજા અને મંદિર જેવા વિગેરેથી પણ કરાય. પ્રશ્ન ૧૧૧૦-શ્રાવકના અતિચારમાં બેસતાં નવકાર ન ભણ્યો ઊઠતાં પચ્ચખાણ કરવું વિસાયું” એવું જે આવે છે તે એકાસણું વિગેરે કર્યા પછી પચ્ચખાણ લેવું જોઈએ તે માટે છે કે બીજા માટે ? મસાધાન-પૌષધ વિગેરેમાં એકાસણું કર્યું હોય ત્યારે અથવા સામાન્યપણે પણ એકાસણાવિગેરે કરવા બેસતાં પચ્ચખાણ પહેલાં પાયું હોય તો પણ ઈષ્ટ સ્મરણ માટે પહેલાં નવકાર ગણુ જોઈએ, અને એકાસણું વિગેરેમાં ઘણું આગાર હોવાથી આગારના એછાપણા માટે તિવિહારનું પચ્ચખાણ કરવું જોઈએ અને ન કરે તે તપાચારમાં દૂષણ લાગે માટે કહ્યું છે. પ્રશ્ન ૧૧૧૧-ત્રણ કાળ કેવી રીતે ગણવા? સમાધાન-કેટલાક ગ્રંથકારના કહેવા પ્રમાણે ત્રણે સંયાઓની આગળ પાછળની એક એક ઘડી લેવી. અને કેટલાકના કહેવા પ્રમાણે સૂર્ય ઉદય અને આથમ્યા પછીની બે ઘડી સવાર સાંજની સંધ્યા વખતની ગણવી. મધ્યાહ્નને મધ્યરાત્રિની આગળ પાછળની એક એક ઘડી ગણવી. Page #234 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૯ પ્રશ્ન ૧૧૧૨-કેટલાક સાધુ અંદર કપડે નાખ્યા સિવાય એકલી કામળી ઓઢવાનું નિરૂપણ કરે છે તે વાજબી છે કે કેમ ? સમાધાન-શ્રાનિશીથચૂર્ણિના પ્રથમ ઉદ્દેશામાં નીચે જણાવ્યા પ્રમાણે કપડા માટે વિધિ હોવાથી એકલી કામળી ઓઢવી તે ઉચિત જણાતું નથી – 'इक्क पाउरमाणा, खामिय उन्निए लहुमासेो । दुन्निय पाउरमाणो अतो खामी बहिं उन्नी ॥१॥ छप्पइयपणगरक्खा भूसा उज्झायणा य परिहरिया । सीयत्ताण च कय तेण य खोमन बाहिरओ ॥२॥ . एतच्चूर्णियथा-इम खामिय' कासिक पाउणिज्जइ उनियमेगन पाउणिज्जइ अह पाउणइ मासलहुच से पच्छित्त पच्छद्ध कंठ ॥१॥ खामियम्स अतो उनिअस्स बहिं परिभागे इमे गुण। 'छप्पइ' गाहा व्याख्या-कप्पासिए छप्पइया न सम्भवन्ति इयरहा बहू भवति, ‘पणग' उल्ली अतो उन्निपाउणिज्जमाण मलीमस तत्थ मलिमसे उल्ली भवति, सा य विहिपरिभोगेण रक्खिया भवइ, बाहिं खामिएण विभूसा भवइ सावि उल्झिया य परिहरिया भवति, वत्थ मलक्खम न कंबलि, मलिमसा य कबलि दुग्गधा, सावि उज्झायणा परिहरिया भवइ, पडिगमा कंबलीइ सीयत्ताण कय हवइ, एएहि कारणेहिं बहिं न पंगुरिज्जा' इति श्रीनिशीथभाष्यचूर्णी प्रथमोद्देशके ॥२॥ ભાષ્યકારમહારાજ જણાવે છે કે એક વસ્ત્ર ઓઢવું હોય તે સૂત્રનું ઓઢવું, પણ ઊનનું એકલું જે ઓઢે તો લઘુમાસ પ્રાયશ્ચિત આવે એક વસ્ત્ર ઓઢવાને વિધિ બતાવીને બે વસ્ત્રના આઢવાના વિધિમાં જણાવે છે કે બે વસ્ત્ર ઓઢતો સાધુ અંદર સૂત્રનું બહાર ઊનનું વસ્ત્ર ઓઢે, ઊનનું વસ્ત્ર બહાર રાખવું અંદર સત્રનું રાખવું તેનું કારણ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ “સાગર જણાવતાં ફરમાવે છે કે ઊનનું વસ્ત્ર એકલું અંદર ન ઓઢવાથી જૂઓ અને લીલફુલની રક્ષા થાય છે તેમજ કામળીની મલીનતા જેને લીધે લેકમાં થતી નિંદા તેને પણ પરિહાર થાય છે, અને ટાઢથી બચવાનું વધારે થાય છે. તેથી સત્રનું વસ્ત્ર અંદર રાખવું પણ બહાર ન રાખવું. ચૂર્ણિકાર મહારાજ કહે છે કે-એકલું લૌમિક એટલે કપાસનું ઓઢવું પણ એકલું ઊનનું ન ઓઢવું. જે કોઈ એકલું ઊનનું ઓઢે તે તેને માસલઘુ પ્રાયશ્ચિત્ત આવે. એક વસ્ત્ર એવાને વિધિ જણવ્યો બે વસ્ત્ર ઓઢવાના વિધિવાળી ગાથાનું પ્રશ્નાર્ધ સુગમ છે. સૂત્રના વસ્ત્રને અંદર પરિભેગ કરવાના અને ઊનના વસ્ત્રને બહાર પરિભોગ કરવાના આ ફાયદા છે. સૂત્રના વસ્ત્રમાં તેટલી જ નથી હતી. ઊનના વસ્ત્રમાં (પરસેવાથી) બહુ જૂઓ થાય છે. અંદર ઊનનું વસ્ત્ર ઓઢાય અને તે મેલું થાય તે તે મેલા ઊનના વસ્ત્રમાં લીલ– ફુલ જલદી થાય. માટે અંદર સુતરનું અને બહાર ઊનનું વસ્ત્ર વાપરવાથી જૂઓની માફક લીલફુલની પણ રક્ષા થાય. બહાર સુતરનું વસ્ત્ર વાપરવાથી શોભા થાય તેનો પણ બહાર ઊનનું વસ્ત્ર વાપરવાથી પરિ. હાર થાય. સુતરનું વસ્ત્ર મેલ સહન કરી શકે છે પણ ઊનનું વસ્ત્ર મેલ સહન કરી શકતું નથી. મેલું થયેલું ઊનનું વસ્ત્ર દુર્ગધી થાય છે તેથી અપભ્રાજના થાય તેને પણ ઊનનું વસ્ત્ર બહાર રાખવાથી પરિહાર થાય સુતરનું વસ્ત્ર અંદર હોય તેવી કામળીથી ટાઢને પણ બચાવ સારો થાય એ કારણથી (સૂત્રનું વસ્ત્ર અંદર ઓઢવું) પણ બહાર ન એહવું. એવી રીતે નિશીથચૂર્ણમાં પ્રથમ ઉદ્દેશમાં નિરૂપણ કરેલું છે. આ ઉપરથી એકલું કામળીનું વસ્ત્ર જેઓ ઓઢે છે તેઓ શાસ્ત્રના વચનથી વિરૂદ્ધ વર્તનારા અને વિરાધનાવાળા છે. પરંતુ જેઓ એકલું ઊનનું વસ્ત્ર ઓઢવાનું પ્રતિપાદન કરે છે તેઓ તે તેમ આચરીને વિરાધના કરે છે એટલું જ નહિ પરંતુ પિતાના આત્માને ઉત્સવ માષપણામાં મેલે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૧ આ પ્રશ્ન ૧૧૩-કૈવલ્યાન આત્મામાં શકિતરૂપે હેવાથી કર્મને દૂર કરવા પ્રયાસ કરવાની જરૂર નથી. પણ આત્માની શક્તિ પ્રગટ કરવાથી આપેઆ૫ કર્મનાશ થાય છે. કર્મના આવરણ માનવાની જરૂર નથી, તો કૈવલ્યજ્ઞાન આત્મામાં શક્તિરૂપે માનવું કે સત્તાપણે માનવું ?" સમાધાન-(અ) વેતાંબર, દિગબર અને સ્થાનકવાસી વિગેરે સર્વ જૈનમતવાળાઓ અને સૂત્રકારો આત્માના જ્ઞાનાદિગુણોને આવરવાવાળા જ્ઞાનાવરણીયાદિ કર્મો માને છે અને શાસ્ત્રકારે પણ કહે છે. માટે જ્ઞાનાવરણાદિ વિગેરેને આવરણરૂપે નહિ માનનારે જૈનધર્મને પામેલેજ નથી. (આ) આત્મામાં જે શક્તિરૂપે સર્વદા જ્ઞાન રહેલું છે એમ માનવામાં આવે તે કાલે પ્રકાશ રૂપે કાર્ય થવું જ જોઈએ. કેમકે કેવળ જ્ઞાનની શક્તિ એજ છે. આવરણુકર્મ વસ્તુને આવરનાર છે. માટે સત્તા રૂપે માની શકાય, વળી આવરણના ક્ષયઆદિ થયા હોય ત્યારે જ શક્તિરૂપે મનાય, મત્યાદિના આવરણને નાશ હોય છે ત્યારે તે અત્યાદિને ' લબ્ધિ એટલે શક્તિરૂપે મનાય છે. (ઈ) “વપવાળ” “પાવા ના નિયUTU ઈત્યાદિ વાક્યો અને સંવર તથા નિર્જરાતત્વ (સંયમ અને ત૫) ત્યારે વ્યાજબી ગણાય કે કર્મને રોકવા લાયક માનવામાં આવે. છેવટે “નો સદ તાળ” પણ ત્યારેજ વ્યાજબી ગણાય કે જ્યારે કર્મને હણવા લાયક મનાય. (ઈ) આત્માના પ્રયાસથી આવરણકર્મને નાશ ન માનીએ તો શક્તિને પ્રગટ થવાનું કે ન થવાનું કારણ રહેતું નથી. બીજુ પ્રયાસ પણ નહિ થવા થવાનું કારણું આવરણને ન માનીએ તો રહેતું નથી. એટલે કર્મના ક્ષપદમાદિક માટે આત્માને પ્રયાસ થાય છે. અને તેથીજ શક્તિ અગર વસ્તુ પ્રગટ થાય છે એમ માનવું જોઈએ આત્મા લોકાલેકપ્રકાશક ન થાય ત્યાં સુધી આત્મામાં કેવળજ્ઞાન સ્વભાવરૂપ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ એલાનને પણ વિના. નયા એક સાગર હેવાથી સત્તારૂપે મનાય, પણ શક્તિરૂપે ન મનાય. નહીતર અભવ્યાદિને શક્તિરૂપે કેવળજ્ઞાન છે એમ કહેવું પડે. પ્રશ્ન ૧૧૧૪-સમ્યક્ત્વની પ્રાપ્તિ થયા પછી ગૃહસ્થાશ્રમધર્મમાં રહીને ગમે તેવા ભોગ ભોગવે કે લડાઈ કરે અગર ગમે તેવાં કર્તવ્ય કરે છતાં ત્યાં નિર્જરા હેતુભૂત છે? ચેડા રાજાએ લડાઈ કરી હતી, તેમ. ઘણું સમ્યફવી રાજાઓ લડાઈ કરે તો તેમાં નિર્જરા છે? સમાધાન-(અ) સૂક્ષ્મસં૫રાય અને તેનાથી આગળના ગુણઠાણું સિવાય મોહનીયકર્મના બંધનો પણ વિચ્છેદ નથી તો પછી અવિરતસમતિદષ્ટિ જવ એકલી નિર્જરાજ કરે છે અને કર્મને બાંધત નથી એમ કહેવું તે શાસ્ત્રને અનુસરનાર અને શાસ્ત્રની શ્રદ્ધા રાખનારને તો શોભે તેવું નથી. (આ) અવિરતસમ્યગ્દષ્ટિગુણસ્થાને અવિરતિ, કષાય અને યોગને લીધે કર્મને બંધ હોય જ છે. (ઈ) જે સમ્યગ્દષ્ટિ એકલી નિર્જરા કરતો હોય અને હિંસાદિક કરવા છતાં તેને પાપ ન જ લાગતું હોય તે પછી તેને સંવર વિગેરેને ઉદ્યમ કરવાની જરૂર રહે નહિ, તથા અતિ રુ વંધે’ એમ જણાવેલું છે તે પણ યોગ્ય ગણાય જ નહિ. (ઈ) મહાવ્રતાદિક ઉચ્ચારણ કરી સમિતિઆદિને પાલન કરનારા પ્રમત્તસાધુઓને પણ જ્યારે પ્રમાદપ્રત્યયિક બંધ હોય છે તો પછી હિંસા વિગેરે પાપસ્થાનકમાં પ્રવર્તાવાવાળા સમ્યગ્દષ્ટિ છતાં એકલી નિર્જરાજ કરે છે તેવી માન્યતા સાચી કેમ હોય ? (ઉ) અવિરતસમ્યગ્દષ્ટિથી શરૂ કરીને અપૂર્વકરણગુણસ્થાન સુધીમાં શાસ્ત્રકારે ન્યૂન એક કડાછેડીસાગરેપમથી ઓછો બંધ નજ હેય એમ જણાવે છે છતાં એથે ગુણસ્થાને અવિરતિ વિગેરે છતાં અને આરંભાદિ કરવા છવાં કર્મબંધ હેયજ નહિં અને નિર્જરાજ હેય Page #238 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૦૩ એમ માનવું કેમ શોભે ? (ઊ) કર્મમાત્રની અપેક્ષાએ બંધનો અભાવ એકલા અયોગગુણસ્થાને જ હોય છે. ઘાતી કર્મને બંધને અભાવ દશમા પછીથી હેય છે. એ સમજનારો મનુષ્ય કોઈ દિવસ પણ ચોથે ગુણઠાણે બંધને અભાવ માની શકે નહિં. પ્ર ૧૧૧૫-સંસારની પ્રવૃત્તિ ગમે તેવી શુભાશુભ હોવા છતાં તે કાર્ય પિતાને શુદ્ધ આત્મા કરતો જ નથી, પરંતુ ઉદય આવેલી પ્રકૃતિ સ સારમાં જોડાઈ છે, પણ તે કાર્ય અને તે કાર્યના પરિણામથી મારે આત્મા જુદી છે. તેથી કર્મ લાગતાં નથી તેમ સમ્યક્ત્વની માન્યતા હેવાથી સમ્યફવીને કર્મ લાગતાં જ નથી ? સમાધાન-(અ) સમ્યફવવાળાને અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણીય અને સંજવલન કષાય અને વેદાદિનેકષાયોને ઉદય હેય કે નહિ? અને હોય તો તે બધા જીવવિપાકી હેઈને આત્માની સ્વરૂપરમણતાને બગાડનારા થાય કે નહિ ? અને તેને બગડેલી પરિણતિ થયા છતાં કર્મ બંધાયજ નહિ એમ કહેવું વિચારવાળાને શોભે ક્યાંથી ? (આ) જે કે સમ્યકત્વની પરિણતિવાળે દુઃખ કે સુખ વેદતાં કર્મના ઉદયનું સ્વરૂપ વિચારે અને તેથી આતંરૌદ્રધ્યાનવાળો ન થાય અને તે દ્વારા નવા તેવા ગાઢ પાપો ન બાંધતાં ગાઢ કર્મોને નિર્જરે એમ કહેવામાં વાંધો નથી. પરંતુ હિંસાદિ આશ્રોમાં પ્રવર્તે, કષાયોમાં તન્મય થાય અને એકલી નિજ રાજ કરે અને કઈ પણ જાતનું કર્મ ન જ બાંધે એમ કહેવું એ આત્મા અને કર્મના જાણનારાને શોભે નહિ. () સમ્યક્ત્વ પામેલે ગૃહસ્થ અવિરતિ ટાળીને ચારિત્ર લેવાની ઈરછાવાળો જ હોય તે પછી જે તેને કર્મબંધ જ ન હોય તો તેને ચારિત્ર લેવાની કે લિંગ લેવા દ્વારા નિવૃતિ કહેવાની જરૂર ક્યાં રહી ? Page #239 -------------------------------------------------------------------------- ________________ २१४ સાગર (ઈ) શાસ્ત્રકારે ઉદયના નિરોધને તથા ઉદયની નિષ્ફળતાને સંવરનું કારણ ગણે છે. તે પછી ઉદયના આધારે વર્તનારાને તે ધર્મને સ્પર્શ પણ થયે ન ગણાય. તે તે વાતે બંધનો અભાવ થયો તે ગણાય ક્યાંથી ? (ઉ) જે આત્મા શુદ્ધ છે એવા જ્ઞાનમાત્ર કે વિચારમાત્રથી આત્માની શુદ્ધિ થતી હોય એટલે કર્મ ન લાગવારૂપ સંવર થતો હોય અને કર્મના નાશરૂપ નિર્જરા થઈ જતી હોત તો “જ્ઞાનશિયાખ્યા ” વરનrmફ્રિમો સાદૃ “સીરું , ૪, “તિવ્fપ સમાને મારવો વિગેરે વાક્યો નિરર્થકજ થઈ જાત.' * પ્રશ્ન ૧૧૧૬–કોઈએ કોઈનું ખૂન કર્યું કે પરિતાપ કર્યો અગર તો પોતે કોઈને માર્યો કે બચાવ્યો. તેવી માન્યતા હેવી કે વાણી બોલવી તે મિથ્યાત્વીની શ્રદ્ધા અને સમ્યફવી કેઈનું ખૂન થયાનું કે બચાવ્યાનું માનતો જ નથી ? - સમાધાન-(અ) હિંસાને પાપનું સ્થાન ન માને અગર વિરમણને સંવરનું સ્થાન ન માને તે કોઈ પણ અંશે સમકિતિ છે તેમ મનાય જ નહિ. , , (આ) બાર પ્રકારની અવિરતિમાં છકાયના વધને અવિરતિ તરીકે ગર્ણવામાં આવે છે. માટે વધઆદિને નહિ માનનારો કે વધઆદિથી 'ચંતા પાપકર્મને નહિ. માનનારા પિતાને જે કહેવડાવવા લાયકજ નથી, તો પછી સમકિતિ તે હાઈજ ક્યાંથી શકે ? (ઈ) કેવળ મહારાજના ચિહ્નો જણાવતાં શ્રીઠાણાંગજી અને શ્રીભગવતસત્રમાં પ્રાણીના પ્રાણનો અતિપાત અને અનતિપાત જણાવવામાં આવેલા છે, માટે પ્રાણોને અતિપાત જ થતો નથી તેવું માનનારે સર્વને નહિ માનવામાં જ પર્યવસિત થશે. . (ઈ) મહાવીરભગવાન વિગેરે જિનેશ્વરોએ આચારાંગાદિમાં જણાવેલી દેશનાઓમાં પચવીસ ભાવનાવાળા પાંચ મહાવ્રતો હોય છે અને Page #240 -------------------------------------------------------------------------- ________________ સમાધાન તેથી હિંસાની માન્યતા અને દેશના મિથ્યાત્વીને હેય એમ ગણનારે. ભગવાન જિનેશ્વરની ભયંકરમાં ભયંકર આશાતના કરનારે થાય છે. (ઉ) હિંસા વસ્તુજ ન હોય તે અણુવ્રતો અને મહાવતો રહેતાજ નથી અને તેથી દેશવિરતિ અને સર્વવિરતિનાં ગુણઠાણું લેપવાનું પ્રાયશ્ચિત તેવાઓને લાગે છે. (9) પ્રાણાતિપાત વિગેરેને ન માનનારે મનુષ્ય શાસ્ત્રોમાં પ્રાણતિપાત વિગેરેથી છેવોનું ભારેપણું થવાનું જે કહ્યું છે તેને ન માનનાર થઈ મિથ્યાત્વગુણઠાણાવાળો થાય તેમાં આશ્ચર્ય નથી. (એ) જે ઉપદ્રવ અને પીડા છોને થતી જ નથી, તો પછી આરંભિકી અને પારિતાપનિકી ક્રિયાજ જગતમાં નથી એમ માનવું જોઈએ. અને તેમ માનનારો મિથ્યાત્વી સિવાય બીજો ન જ હોય. . (ઐ) જૈનનાં સામાન્ય બાલકે પણ જે સૂત્ર જાણે છે એવા ઇરિ યાવહિના સૂત્રમાં પણ એકેંદ્રિયવિગેરેના અભિવાતાદિથી પાપ થવાનું સ્પષ્ટ જણાવેલું છે, એટલે જેઓ પરિતા પાદિકને માનનારા નથી, તેઓ જેનબચ્ચાંઓ કરતાં પણ અધમાકેટીના છે. પ્રશ્ન ૧૧૧૭ આત્માને કર્મ લાગતાં નથી એ જડનાજ કારણથી અને તેના ઉદયથીજ કર્મ બંધાય છે એમ નહિ? સમાધાન-(અ) મિથ્યાત્વ, અવિરતિઆદિક હેતુએ આત્માને કનને બંધ થાય છે, એ વાત નવતત્વમાં બંધતત્ત્વને સમજનાર અને માનનારે રહેજે સમજે અને માને. જે આત્માને કર્મ લાગતાં ન હોય તો આત્મા સંસારમાં રખડતજ નહિ. ભવમાં રખડત ન હોત તો શરીર હેત નહિ. શરીર ન હોત તો ઇકિયે ન હેત અને ઈકિ ન હોત તે વિષયને બેધ હેત નહિ. અને વિષયને બોધ ન હોત તો સુખ-દુઃખ થાત નહિ. માટે આત્માને કર્મ લાગતાં જ નથી એમ માનનારે જૈનશાસન, જૈનધર્મ કે નવતત્વનો સર્વથા બંધ કર્યો નથી Page #241 -------------------------------------------------------------------------- ________________ સાગર ૨૦૬ અગર શ્રદ્ધા નથી એમ સમજવું. (આ) વળી આત્માને કર્મ ન લાગતાં હોય એમ માનીએ તો બધ વગર ઉદય હાયજ નહિ માટે કર્મને ઉદય પણ આત્માને છે એમ માનવાનું રહે નહિ અને ઉદયના અભાવથી સંસારાદિક બધા પદાર્થો કલ્પિત થઈ જાય. (ઈ) કર્મ લાગવાનું આત્માને હોય છે અને તેથી જ આત્મા કર્મને કથંચિત કરૂં છે એ માનવું થાય. અને તેનું જ નામ આસ્તિક્ય છે, અને આત્મા કર્મને કર્તા નથી એમ માનવું છે તો મિથ્યાત્વ સ્થાન જ છે. (ઈ) જે આત્માને કર્મ લાગતાં જ ન હોય તે કર્મને ઉદય આત્માને શી રીતે હેય ? અને જો આભાને કર્મને ઉદય ન હોય તે પછી આત્માને મિથ્યાત્વાદિક વિકારો થાય કેમ? અને જે તે ન થાય તો તેનાથી કર્મ બંધાય પણ કેમ ? (ઉ) આત્માને જે કર્મ ન લાગતાં હોય તે આકાશાદિક અને સિહની પેઠે કર્મને ઉદય આત્માને સતાવનાર બને જ નહિ. () આત્માને કર્મ લાગતાં ન હોય અગર આત્મા કર્મને કરતો ન હોય તો પછી કર્મને તોડવા માટેના મેક્ષનાં સાધને તથા આયનિક કર્મવિયેગથી થયેલ મેક્ષ માનવે તે પણ રહે નહિ. (એ) આત્માને કર્મ લાગતાં જ ન હોય તે ચાર ગતિ અને એકેન્દ્રિયાદિક અતિ વિગેરેનું માનવું ભ્રમરૂપ જ ગણાય. પ્રશ્ન ૧૧૧૮–આત્મા પોતેજ ત્રિરની લેવાથી વ્યવહારથી પાંચવ્રત કે દેશચારિત્ર લેવા તે મેક્ષનું કારણ નથી, પરંતુ આભાને શુદ્ધ સ્વરૂપે શ્રદ્ધો તે સમ્યગ્દર્શન અને તેને સમજવો તે સમ્યકજ્ઞાન તેમજ આત્મભાવમાં સ્થિરતા હેવી તેજ ચારિત્ર છે, અને આત્માની સ્થિરતામાંજ અનંતા કર્મની નિર્જરા છે? Page #242 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૦૭ સમાધાન–(અ) આત્મા સ્વરૂપે સમ્યગ્દર્શનાદિ ત્રણ રત્નવાળા છે, પરંતુ જેમ દેખનાર માણસની આંખે પાટા બાંધેલા હોય તેા તે પાટા દૂર થાય ત્યારેજ તે ચક્ષુદ્રારાએ દેખવાનું કામ થઈ શકે. તેમ આત્માને અંગે પણ જ્ઞાન દર્શીન અને ચારિત્રરૂપી ત્રણ રત્નને રોકનારાં કા ક્ષય થાય તાજ તે જ્ઞાનાદિ ત્રણ રત્ન ઉપયાગમાં આવે. (આ) દુર્જનતા દૂર થયાથી જેમ સજજનંતા આપે!આપ આવે હે, વાદળ દૂર થવાથી સૂર્ય આપે।આપ પ્રકાશિત થાય છે, તેવી રીતે જ્ઞાનને રોકનાર તથા ચારિત્રને આચ્છાદિત કરનાર કર્મીનુ જોર હોય ત્યાં સુધી જ્ઞાનનેા પ્રકાશ પેાતાનુ કામ કરે નહિં, તથા મેાહનીયતા નાશ ન થાય ત્યાંસુધી દેશવિરતિ અને સવિરતિ (પાંચ અણુવ્રતા અને પાંચમહાત્રતા) અને વીતરાગતા પ્રગટ થાય નહિ. એટલે જ સ્પષ્ટ થયું કે જે આત્માને પાંચ અણુવ્રતા નથી આવ્યાં એટલે લેવાનું બન્યું નથી તેને તથા જેને સાધુપણું એટલે પાંચ ત્રતા લીધાં નથી અગર માં નથી તેને મેાહનીયના ઉદ્દય ગયા નથી એ ચોક્કસ છે. (૪) અણુવ્રતા અને મહાવતા જેમ ચારિત્રમેાહનીયના ક્ષયે।પશમને લીધે થાય છે તેમજ તે અત્રતા અને મહાવતા નવાચારિત્ર મેાહનીયને રોકનાર તથા તે।ડનાર થાય છે. તેથીજ શાસ્ત્રકારોએ સામાયિકઆદિચારિત્રાને મેક્ષના માર્ગ તરીકે સ્પષ્ટપણે જણાવેલજ છે, (ઈ) અણુવ્રતા અને મહાત્રા લેવાં એવા ભવમાં રહેલા નિર્દોષ મહાત્માને સ્વભાવ હાવાથીજ ભરતાદિક મહાપુરૂષો ગૃહસ્થપણે કેવલજ્ઞાન પામ્યા છતાં વ્યવહાર–સાધુપણાને આદરવાવાળા થયા છે. (૩) શાસ્ત્રોમાં અન્યલિંગે પણ મેક્ષે જવાનું જણાવ્યું છે, છતાં જે મહાત્મા અંતથી વધારે આયુષ્યવાળા હાય તે મહાપુરૂષ તા ત્યાગરૂપી મહાત્રતાને અંગીકાર કર્યા સિવાય રહેજ નહિ અને તેથીજ શાસ્ત્રકાર જણાવે છે કે અંત ત્તથી અધિક આયુષ્યવાળા અન્યલિંગે વલી થયેલા સિદ્ધ હાયજ નહિ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સાગર (ઊ) અપ્રત્યાખ્યાનની ચોકડી જે આત્માના ઉદ્દયમાં હાય તેજ પાંચ અણુવ્રતા ન લઈ શકે. (એ) જે આત્માના પ્રદેશેાથી પ્રત્યાખ્યાનાવરણીયની ચાકડીના ઉદય ખસેલે હાય તે આત્મા તે પાંચ મહાત્રતારૂપ ચારિત્રને આદર્યાં સિવાય રહેજ નહિ. કારણ કે તેજ તેને રાકનારા હતા, અને જે આત્માને સ્વભાવ અહિંસકતાઆદિ ગુણવાળેા ન માનીએ તેા પછી ચારિત્રમાહનીયકમને માનવાનેા અવકાશ રહેતા નથી. (ઐ) આત્માને શુદ્ધસ્વરૂપે માને જાણે અને આત્મભાવમાં સ્થિરતા કરે તે ચારિત્રમેાહથી દૂર થયેલેજ હાય, અને તેવા જીવ અવિરતિને કબંધનનું કારણુ માનનારા હોવાથી વિરતિ લીધા વગર રહેજ નહિ. (એ) વિરતિવાળા થવાની" આત્માી જરૂર છે એવી જેની શ્રદ્ધા ન હેાય તે સમ્યગ્દર્શનવાળેાજ નથી, અને . મિથ્યાત્વવાળા જીવ આત્મભાવમાં સ્થિર છે એવું કહેવુ', માનવું કે પ્રરૂપવું તે અનંતભવચક્રમાં રખડાવનાર એવા અનંતાનુબંધીને બાંધવાનું કારણ છે. પ્રશ્ન-૧૧૧૯-વ્યવહારથી પાંચ વ્રત કે શ્રાવકનાં વ્રત અગર ગમે તેવી શુભ પ્રવૃત્તિ તે ઉદ્દયાધીન છે એટલે તે વસ્તુ ઉદયમાં હોય તેની તેવી ક્રિયા કરે છે પણ તેમાં નિરા નથી? સમાધાન–(અ) પ્રાણાતિપાતાદિકથી દેશથી કે સથી નિવૃત્તિ કરવી તે હતા ક્ષયેાપશમથીજ થાય છે .માટે તેને તત્ત્વા અને કુ ગ્રન્થ જાણનારાઓ લાયે।પનિક માને છે. પરંતુ ત્રાને કે મહાત્રાને ઔયિક માનવા એ તેા જૈનશાસનથી ખસેલા તે શું પણ જૈનશાસનના વૈરીએથી પણ બની શકે તેમ નથી ઉન્મત્તની માફક કાઈ લવારા કરે તેની વાત તે જુદી છે. (આ) જો મહાવ્રત કે અણુત્રરૂપી ચારિત્ર કર્મના ઉદયને લીધે થવાવાળુ હોય તે। જે એકેદ્રિયાદિ જવા મહાવ્રત કે અણુવ્રત વગરના Page #244 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૦૯ છે તેને શું મેાહનીયના ઉદયને અભાવ છે? એમ સમકિતિથી શું મનાય ? (પ્રુ) ચારિત્ર અને વ્રતની ક્રિયા સવર અને નિર્જરાનું કારણ છે એમ તેા નવતત્ત્વ અને તત્ત્વાર્થને જાણનાર સહેજે કહી શકે, પરંતુ તેમાં નિરા થતી નથી એવું કહેનારા તેા માત્ર લવારે જ કરે છે. કેમકે તે હકીકત શાસ્રીય નથી. (૪) મહાવ્રતાદિ અને અણુવ્રતા‚િપ ચારિત્ર જે નિરાનુ કારણ ન હેાય તે તે મિથ્યાત્વાદિકમાંથી કયું' બંધનું કારણ છે ? તે સમજવું જોઇએ. મહાવ્રતાદિ ક્ષાયેાપસમિકજ છે, અને તેથી તે નથી તેા બંધના કારણુ અને નથી તે ઉદ્દયને આધીન એટલુ જ નહિ. પરંતુ તે એકાંત નિરાનાં કારણ છે. (૬) જો તપ–સ ંજમની ક્રિયા નિર્જરાનું કારણ ન ય તે શાસ્ત્રકાર। તપ-સ’જમથી આભને ભાવવાનું લખત નહિ અતે જ્ઞાનક્રિયાથી મેક્ષ કહેત નહિ. યાદ રાખવું કે એકલું સમ્યક્ત્વ મેાક્ષનું કારણ નથી, પરંતુ સમ્યક્ત્વજ્ઞાન અને ચારિત્ર એ ત્રણે મળે તેાજ મેક્ષનું કારણ છે. (ઊ) મેાક્ષના ઉદ્દેશથી કરાતું વંદન, પ્રત્યાખ્યાન, તપ નિયમ વિગેરે કાઈ પણ ક્રિયા હોય તે સકામનિરા કરાવનારજ થાય છે. i પ્રશ્ન ૧૧૨૦-કાઇ જીવ શુભ ઉદયથી ત્યાગ કરે છે તેા કાઈ તપશ્ચર્યા કરે છે, તે તમામ ઉદયના ધરની વાત છે. માટે આત્મભાવમાં સ્થિરતા સિવાય કોઇ ક્રિયાની જરૂર નથી ? સમાધાન-(અ) ત્યાગ અને તપશ્ચર્યાને જેએ શુભ કે અશુભ ક્રના ઉદયથી થયેલા માને છે તે જૈનધર્માંતે જાણતાજ નથી, કેમકે સંયમ અને તપ તે બન્ને કે બન્નેમાંથી એક પણ કર્મના ઉદયથી થવાવાળી ચીજ નથી, પરંતુ ક્રના ક્ષયાપશમથીજ થવાવાળી ચીજ છે, ચારિત્રની પરિણતિ સિવાય વીતરાગતા નથી અને વીતરાગતા સિવાય આત્મસ્થિરતા નિવિઘ્ન થતી નથી. Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ સાગર (આ) તવાર્થ કાર “ ર્શનશાનચારિત્રાણ ક્ષમા એ સૂત્રથી ચારિત્રને મુખ્ય મેક્ષમાર્ગ તરીકે જણાવે અને સૂત્રકાર પણ રાશુદિમો લાદ્દ એમ કહીને ચારિત્રમાં રહેનારને જ સાધુ ગણવાનું કહે છે, તથા “દો તો સંગમો ય શુત્તિ” એમ કહી નિયુક્તિકારમહારાજા પણ મેક્ષના સાધન તરીકે ચારત્રની જરૂર જણાવે છે. (ઈ) તેરમે ગુણઠાણે સંપૂર્ણ જ્ઞાન દર્શન અને ચારિત્ર હોવાની સાથે આત્મભાવમાં રમણતા છે, છતાં યોગરોધની ક્રિયા વગર મેક્ષ થતો. નથી એ વિચારનાર ક્રિયાને મહાફલવાળી ગણેજ. (૪) ગમન-આગમન-આહાર-નવાર વિગેરે પ્રવૃત્તિઓ આમાની ચંચળતા વગર થતી જ નથી માટે તેવી ગમનાદિકશ્ચિાવાળો જીવ આત્માને પોતાને માટે સ્થિરજ છું એમ માનવાનું કહે તે સ્પષ્ટપણે જુઠું જ છે. (ઉ) શું આત્મભાવમાં ધૈર્ય થાય તેનું નામ ક્રિયા ગણવી? જે તેનું નામ ક્રિયા હેય તે ચૌદમે ગુણઠાણે વર્તતા આત્મભાવમાં સ્થિરતાવાળા છે તે તે શું સક્રિય અને સગી છે? એટલે કહેવું જોઈએ કે દયાઆદિકની પ્રવૃત્તિરૂપ ક્રિયા ઉઠાવવાને માટે આત્મભાવની સ્થિરતાને ખેટી રીતે ક્રિયાશબ્દ લાગુ કરવામાં આવેલું છે. પ્રશ્ન ૧૧૧૧-ભરત મહારાજા કે મરૂદેવામાતા આત્માની સ્થિરતામાંજ સંપૂર્ણદશાને પ્રાપ્ત થયા છે પામ્યા છે. તો વ્યવહારચારિત્ર મોક્ષનું કારણ નથી ? સમાધાન-(અ) ભરત મહારાજાએ પૂર્વભવમાં પૂર્વ વર્ષો સુધી ચારિત્રની આરાધના કરી છે. અને જબરજસ્ત તપસ્યા કરી છે ભરત મહારાજાના ભાવમાં પણ વીંટી વિગેરેનો ત્યાગ કરવા દ્વારા એજ ભાવના વધી છે અને કેવલજ્ઞાન પામ્યા છે. વળી પછી પણ સ ધુપણું લીધેલું જ છે એટલે જ્યારે કેવળજ્ઞાન પામ્યા પછી પણ ચારિત્રને વ્યવહાર આદરવાની જરૂર રહે તે પછી સંસારદાવાનળમાં બળતા Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ સમાધાન ઈને તેની જરૂર રહે તેમાં તે આશ્ચર્યજ શું? (આ) મરૂદેવમાતા અનાદિવનસ્પતિમાંથી આવેલાં હતાં એટલે તેઓને પૂર્વભવનાં ચીકણું અને દીર્ઘકાળનાં લાંબાં કર્મો ન હોય તે સ્વાભાવિક છે, પરંતુ એવા અનાદિવનસ્પતિમાંથી એકદમ મનુષ્યપણામાં કે જુગલીયાપણુમાં નહિં આવેલા જીવોને ભારે કમપણું હેવાનું સહેજે સંભવિત ગણાય, છતાં તેવા છો વ્યવહારચારિત્રને મોક્ષનું કારણ ન માને તો ગાયના શકુનનું ફલ ગધેડે લેવા ગયો એમ કહેવું પડે. () મરૂદેવા માતા પણ જીનેશ્વરભગવાનની સામા ગયા એ પણ ક્રિયાજ ગણાય. (ઈ) મરૂ દેવામાતાને જે કેવળજ્ઞાન થયું છે તે ભગવાનની સમવસરણાદિ ઋહિના વિચારને અંગેજ થયેલું છે, એ જાણનારો મનુષ્ય વ્યવહારને કેમ લેપી શકે ? (ઉ) મરૂદેવા માતાને સર્વવિરતિરૂપ વ્યવહારચારિત્ર નથી આવ્યું છતાં ભાવથી મોક્ષે ગયા છે એ બનાવ આશ્ચર્ય રૂ૫ છે, એ વસ્તુ શ્રીહરિભદ્રસુરિજીમહારાજ પંચવસ્તુમાં સ્પષ્ટપણે જણાવે છે તો તેવા આશ્ચર્યને આગળ કરી વ્યવહારચરિત્ર મોક્ષનું કારણ નથી એમ ગણનાર કે માનનાર શાસ્ત્ર કે શાસનને ભાન નથી એ ચોક્કસ છે આ પ્રશ્ન ૧૧૨૨-કેટલાક કહે છે કે સમ્યફવ પ્રાપ્ત થયા પછી જે આરંભ પરિગ્રહ લેવાય છે તેમાં જેટલા જડપદાર્થ છે તે જડપદાર્થમાં પરિણમત ભાવ જેવા સ્વરૂપે થવાના હોય તેવા સ્વરૂપે બનાવવાને ચૈતન્યઆત્માનો ભાવ આપોઆપ થઈ જાય, તેથી સમ્યફવી તેવી પ્રવૃત્તિમાં જોડાતા હોવાથી તેને ષ લાગતો જ નથી. દાખલા તરીકે સમ્યફવીને મકાન બનાવવું હોય ત્યારે પત્થરઆદિની વસ્તુ વિગેરે તેવા સ્વરૂપે તેને પરિણમવાનું થવાથી રહામાને તેવા ભાવરૂપે આપોઆપ થવાનું છે તેથી તે વસ્તુ તે સ્વરૂપે બની જાય છે. તેમાં સમ્યફીની જવાબદારી નથી. કારણ કે તે પોતે પિતાને જ્ઞાતા અને દષ્ટા તરીકે માને છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ 3 સાગર, ૨૧૨ સમાધાન-(અ) સમ્યકત્વ તેનું જ નામ છે કે વિરતિવાળાને જ ગુરૂ માનવા અને વિરતિનેજ ધર્મ માન. (આ) જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તે અવિરતિને કર્મબંધનનું કારણુજ માને. (ઈ) જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે આરંભ અને પરિગ્રહને છાંડવા લાયકજ માને, અને તે છાંડવામાં જ આત્માનું કલ્યાણ છે એમ માને. (ઈ) સમ્યકત્વવાળા જીવોને આરંભિકી અને પારિગ્રહિક ક્રિયા માનનાર સમકિતી તે શું ? પણ વ્યવહારથી પણ જૈની નહિ કહી શકાય. (૬) જડના પરિણામની અપેક્ષાએ તે મિથ્યાત્વી વિગેરેના પરિણામ પણ તેવી ભવિતવ્યતાથી થાય છે તે તેને પણ કર્મબંધ લાગવો જોઈએ નહિ. . (9) હિંસામાં જેમ હિંસ્યને કર્મને ઉદય છતાં તેનું કારણ બનનાર એવો ઘાતક હિંસાના પાપને ભાગી છે. તેવી રીતે જડ પરિણતિમાં કારણ માનનારે જીવ પણ જરૂર પાપથી લેપાયજ છે. (એ) આરંભ, પરિગ્રહાદિકમાં પ્રવર્તવું, રાચવું, લેકોને પ્રેરવા અને સાધુપણાને અનુચિત કાર્યો કરવાં, કરાવવા અને પિતાના આત્માને જ્ઞાતા અને દષ્ટા કહીને બચાવે એવું સ્વને પણ સમકિતી જીવને તે હેવજ નહિ. તા. ક. વીસ તીર્થંકરમાંથી કોઈ પણ તીર્થકર મહારાજ વ્યવહારચારિત્ર આદર્યા સિવાયના નહતા અને તે સર્વે ગર્ભકાળથી સમ્યકૃત્વ અને ત્રણે જ્ઞાનને ધારણ કરવાવાળા હતા એ વિચારનાર મનુષ્ય વ્યવહારચારિત્રની અત્યંત ઉપયોગિતા માન્યા સિવાય રહેશે જ નહિ. વળી જગતના સ્વભાવે ઉત્પન્ન થતું મન:પર્યવજ્ઞાન પણ વ્યવહારત્યાગવાળાને જ ઉત્પન્ન થાય છે. એવું જાણનારા મનુષ્ય વ્યવહારત્યાગને ઉત્તમ પદનું સાધન માન્યા સિવાય રહેજ નહિ. માટે શાસ્ત્રદષ્ટિવાળાએ તો જીવાદિકતશ્રદ્ધારૂપી સમ્યકૃત અને અંગાદિકજ્ઞાનરૂપી બેધ તથા Page #248 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૧૩ સામાયિકાદિચારિત્રને મેક્ષના ભાગ માનવા. શાસ્ત્રમાં કહેલ નિશ્ચયનાં વાકયોને પકડી વ્યવહારને ન માનનાર તીર્થં ઉચ્છેદના પાપવાળા છે એમ સ્થાને સ્થાને શાસ્ત્રકારા કહે છે. તેવા વ્યવહાર લેાપનારને નજરે જોવામાં પણ પાપ છે એમ શાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે, પ્રશ્ન ૧૧૨૩–શ્રમણ ભગવંતમહાવીરમહારાજાએ કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' ત્યારે દેશના ઋજુવાલિકાનદીના કાંઠે દીધી તે દેશનામાં મનુષ્યા આવ્યા હતા કે નહિ ? અને જો મનુષ્યા આવ્યાજ ન હેાત તેા પછી ‘માવિયા રિસા’ અર્થાત્ ‘માવિતા વર્’ એટલે કાઈ પણ જીવે જે પ્રથમ પદામાં સર્વવિરતિ ગ્રહણ કરી નહિં તેથી આશ્રય ગણાયું એમ કહેવાની જરૂર શી ? કેમકે મનુષ્યગતિ સિવાય બીજી કાર્યપણુ ગતિવાળા જીવ સર્વવિરતિ પામે નહિ એ શાસ્રસિદ્ધ હકીકત છે તેા પછી તેનું આશ્ચર્ય ગણાય કેમ ? સમાધાન–ભગવાન્ મહાવીરમહારાજાના ચરિત્રામાં નીચે પ્રમાણે ઉલ્લેખા છે તેથી દેવતાએજ આવેલા હર્તા— महावीरचरित्र - चक्रुः समवसरणं यथाविधि दिवौकसः ॥९॥ न सर्व विरतेरह : केोऽप्यत्रेति विदन्नपि । कल्प इत्यकरेरात्तत्र, निषण्णेो देशनां विभुः ॥ १ ॥ महावीर० ( गुण०) 'ताहे तिलोयणाहा धुव्वंते। देवनरनरिदेहिं । सिहासणे निसीयइ तित्थपणाम पकाऊणं ॥ २ ॥ जविहु परिस' नाणेण जिणवरा मुणइ जे ग्गयारहिय । महावीर० (नेमि०) पव्वज्जाइगुणाणं पडिवत्तिखमा न केाइ इह अस्थि । इय णा खणमेग' केवलमहिम सुरेहिं कय ॥ १ ॥ जीयति अणुभवउ' सुरकयवरकणयकमलनवगं मि । चरणे विनिक्खिव तो चउविहसुरसं घपरियरिओ ॥ २॥ आवश्यक (मल०) पृ० ३०० भगवतेा ज्ञानरत्नोत्पत्तिसमनन्तरमेव देवाश्चतुर्विधा अभ्यागता आसन्, अत्यद्भूतां व Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ સાગર प्रहर्ष वन्तो ज्ञानोत्पादमहिमान चक्रः, तत्र भगवान् अवबुध्यते नात्र कश्चित् प्रव्रज्याप्रतिपत्ता विद्यते। બાવળ [] go રર૧ મતે શાનજોત્પત્તિસમાન્તरमेव देवाश्चतुर्विधा अण्यागता:, तब च प्रवज्याप्रतिपत्ता न कश्चिद् विद्यत इति विज्ञाय विशिष्टधमकथनाय न प्रवृत्तवान् । ઉપર જણાવેલા ચરિત્રમાંજ એકલું દેવતાનું આવવું જણાવે છે તેમ નહિ, પરંતુ શ્રીકલ્પસૂત્રની ટીકામાં પણ માત્ર સુર અને અસુરાનું પ્રથમ સમવસરણમાં આવવું જણાવે છે. જુઓ તે પાઠ मिलितेषु सुरासुरेषु स्थलवृष्टिमिव निष्फलां देशनां क्षण दत्वा प्रभुः अपापापुर्या महासेनवने जगाम । ઉપર જણાવેલા પાઠથી સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરમહારાજાના પ્રથમ સમવસરણમાં મનુષ્યોની હાજરી નહતી આમ છતાં પણ શ્રીઆચારાંગસૂત્રના ભાવના અધ્યયનનો પાઠ તો ખુલે ખુલા શબ્દમાં જણાવે છે કે-શ્રમણ ભગવંત મહાવીર મહારાજે પહેલા સમવસરણમાં દેવતાને ઉદ્દેશીને જ ધર્મ કહ્યો અને મનુષ્યને ઉદ્દેશીને પછી જ ધર્મ કહે છે. જુઓ તે પાઠ-લાચાર સૂત્રોનું મને पुर्व देवाण धम्ममाइक्खइ पच्छा मणुआण। ઉપર જણાવેલા પાઠોથી એ વાત તો સ્પષ્ટ થઈ જાય છે કે ભગવાન મહાવીર મહારાજના પહેલા સમવસરણમાં કેવળ દેવતાઓ જ હતા અને તેમને જ ઉદ્દેશીને ધર્મદેશના કરવામાં આવી હતી. હવે એ વાત જરૂર વિચારવાની રહે છે કે જ્યારે પ્રથમ સમવસરણમાં એકલા દેવતા જ હતા અને મનુષ્યો હતા જ નહિ તો પછી દેવતાઓને સર્વવિરતિ દેશવિરતિ પણ ભવ-ઋત્યયથી જ નથી અને તેથી તે સમવસરણમાં સર્વવિરતિ ન થાય તેમાં આશ્ચર્ય શું? પરંતુ આવી વિચાર શ્રેણી લાવવી યોગ્ય નથી, કારણ કે કોઈ પણ વીશીમાં કોઈ પણ કાલે સામાન્ય રીતે તીર્થકર મહારાજાઓના પ્રથમ સમવસરણમાં એકલા Page #250 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૧૫ દેવતાઓ જ આવે અને મનુષ્યો ન આવે તેમજ મનુષ્યો ન આવવાથી કઈ પણ મનુષ્ય ચારિત્ર લેનારે ન થાય તેમજ ગણધર પદની સ્થાપના વિગેરે ન બને એવું બને જ નહિ. પરંતુ અહીંયાં મનુષ્ય ન આવ્યા અને ગણધર પદ વિગેરે પ્રથમ સમવસરણમાં ન બન્યાં તે જ આશ્ચર્ય છે. અહીં ગુણચંદ્રનાં ચરિત્રમાં નર નરેન્દ્ર જે જણાવવામાં આવ્યા છે તે સ્તુતિને કરનારાઓના વર્ગ માટે અને કિરણાવલીમાં જણાવેલ નરપદ ભાષાના ગુણોને જણાવવા માટે ગણાય.' પ્રશ્ન ૧૧૨૪-આચાર્ય મહારાજ હરિભદ્રસૂરિજીએ દીક્ષા ચાલક નામનું બીજું પંચાશક કરેલું છે અને જેમાં સમવસરણની રચના કરી આંખ મીંચીને ફૂલ નાંખવા વિગેરે જણાવ્યું છે તે દીક્ષા કઈ સમજવી! સમાધાન–આચાર્ય ભગવાન હરિભદ્રસૂરિજીએ તેજ બીજા પંચાશકની શરૂઆતમાં સ્પષ્ટપણે જણાવી દીધું છે કે આ દીક્ષા જે કહેવામાં આવે છે તે મસ્તકમુંડનરૂપ દીક્ષા નથી. પરંતુ ચિત્તની પરિણતિને સુધારવા રૂપ દીક્ષા છે, વળી તેમાં જણાવેલી વિધિ પ્રમાણે દીક્ષિત થયેલાને જે મહાદાન અને ગુરુસેવા વિગેરે કરવાનાં જણાવેલાં છે તે સર્વવિરતિ દીક્ષાથી દીક્ષિત થયેલાને લાગુ પડે તેવાં નથી. પરંતુ શ્રાવકધર્મનું કેટલીક મુદત સુધી પાલન કર્યા પછી સર્વસ્વ અર્પણની દીક્ષા લેનાર એવા શ્રાવકને જ લાગુ પડે તેમ છે, અને એ જ કારણથી શાસ્ત્રકાર દ્વિપદ-ચતુદ-કનક-મણિમાણિક્ય વિગેરેનું તેમજ કુટુંબકબીલાનું ગુરુ આધીન કરવાનું જણાવે છે. એ બધી હકીકત વિચારનાર સુગપુરૂષ સહેજે સમજી શકશે કે બીજા પંચાશકમાં ભગવાન હરિભદ્રસૂરિજીએ જણવેલી દીક્ષા જે છે તે પ્રવ્રયારૂપ દીક્ષા નથી, પરંતુ સર્વસ્વાર્પણ કરી સ્વયંસેવક બનવારૂપ દીક્ષા છે. જો કે પ્રકરણ ગાથા અને તેના અર્થો વિગેરે વિચાર્યા સિવાય બોલનારા અજ્ઞાની છે તો તે બીજા પંચાશકમાં દીક્ષાની વિધિને અંગે કહેલું વચન સર્વવિરતિરૂપ દીક્ષાને લાગુ કરે છે, પરંતુ તેમાં તેઓની પૂરી અજ્ઞાનતા છે એમ કહેવા સિવાય બીજું કહેવાય નહિ Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧૬ પ્રશ્ન ૧૧૨૫–શ્રીનિશીથંચૂર્ણિમાં વારા માત્તા #લ્લ વળિયક્ષ નત્યિ પરિમા” આવા જણાવેલ વાક્યથી ચોમાસા સિવાય એકલા ઊનના વસ્ત્રને વાપરવાનું નથી એમ સ્પષ્ટ જણાય છે તો પછી બારે માસ એકલા ઊનના વાને વાપરવામાં પ્રાયશ્ચિત્ત છે એમ કેમ કહેવાય ? . સમાધાન–પ્રથમ શ્રીનિશીથચૂર્ણિકારમહારાજ શ્રીનિશીથભાષ્યની ગરમાળ” એ ગાથાની વ્યાખ્યામાં એકલા સુતરના કપડાને ઓઢવાને વિધિ જણાવી એકલા ઊનના કપડા (કાંબળી) ને ઓઢવામાં પ્રાયશ્ચિત્ત જણાવે છે એ એફખું છે એટલે એકલું ઊનનું વસ્ત્ર એટલે કામળી. એકલી ઓઢાય નહિ એ દેખું છે. વળી જે નિશીથચૂર્ણિને પાઠ ઉપર આપે છે તેમાં વાસત્તાને અર્થ વર્ષાઋતુ એ જે કરવામાં આવ્યા છે તે ખોટો છે. એ વાસત્તા'ને અર્થ વર્ષોત્રાણ એટલે વરસાદથી બચાવનાર એટલે કાંબળી થાય છે. વળી વાસત્તા” ઈત્યાદિ વાક્યની પહેલાં qરિમેને વિશ્વાસે જિન્નતિ અર્થાત સુતર અને ઊનના વસ્ત્રના પરિ. ભોગમાં એટલે વાપરવામાં વિધિનું ઊલટાપણું ન કરવું એમ જણાવેલ છે તેથી આ વાસત્તાનું વાક્ય અવિધિના સંભવને કે વિધિના વિપર્યાસને જણાવનાર છે અર્થાત સૂત્રના બે કપડા અને ઊનનું એક વસ્ત્ર કાંબળી રૂ૫ લેવાનું હોવાથી કાંબળી સિવાય બીજા એકલા ઊનના વસ્ત્રોને પરિભોગ નથી એટલે એક કાંબળી જ ઊનની છે અને તેને એકલી વાપરવામાં આવે તો વિધિને વિપર્યાસ થયો કહેવાય અને એ જ કારણથી એકલી કાંબળીને ઓઢવામાં ભાષ્ય અને ચૂર્ણિમાં પ્રાયશ્ચિત્ત જણાવેલાં છે. વાસ ના વાક્યથી જે ચોમાસામાં એલ્લી કબળી ઓઢવાનું જણાવવું હોત તો અવિધિપરિભાગના નિષેધમાં લેત નહિ. તેમજ “વાસાયું વાસતા # રમુજ એમ સરલપણે જ કહેત એટલું નહિ, પરંતુ ઊનના વસ્ત્રને એકલું ઓઢવામાં પ્રાયશ્ચિત્ત જણાવતા ભાષ્યકાર અને ચૂર્ણિકાર “વાસાવાર” અથવા “વાસં મોજૂળ' એમ લખત. પ્રશ્ન ૧૧૨૬-ઊનનું વસ્ત્ર એકલું ન વાપરવું. પણ સુતરના કપડા સાથે જ વાપરવું એવા અક્ષર કઈ પ્રWકારે કહ્યા છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૧૭ સમાધાન-આણુસૂરગંજીમાં અગ્રપદે ગણાતા ઉપાધ્યાયશ્રી કીતિવિજયજીએ શ્રીવિચારરત્નાકરમાં ગચ્છાચારના વિચારૢ જણાવતાં પણ સ્પષ્ટપણે જણાવે છે કે अयोजित सौत्रकल्प केवल मौर्णिक साधुभिर्न व्यापारणीयमित्याह ' અર્થાત્ સુતરનું કપડું જોડયા વિના એકલુ ઊનનું વસ્ત્ર સાધુઓએ વાપરવું નહિ એ વાત જણાવે છે. પ્રશ્ન ૧૧૨૭-વર્ષાઋતુમાં કપડાં સાથે કાંબળા આઢાય એવા ચેોખ્ખા પાઠ કેાઈ શાસ્ત્રમાં છે? 6 સમાધાન-શ્રીપ ષાકલ્પસૂત્રના સામાચારી વ્યાખ્યાનમાં સ્પષ્ટપણે સતત્તર'સ' એવુ જણાવે છે અને એતે અસ્પષ્ટ છે કે અંદરના સુતરના કપડા સહિત એવા ઉપર ઊનના કપડે એટલે કાંબળી (ભીંજાય) છતાં (આહારપાણીને તે) પાણી લાગે તેવા વરસાદમાં ચોમાસું રહેલા સ્થવિરકપી સાધુએ ગોચરી જવુ ક૨ે નહિ તે પાઠ આ પ્રમાણે છે કે-‘વસ્તુમાંસસ્થિતસ્ય વ~તે માન્તર:-૨ :-સૌક उत्तर:- और्णिकः ताभ्यां ત્રાવૃતસ્યાબંધૃષ્ટા' આવે સ્પષ્ટ પાડે છવાં અને તે બધું જણાવ્યુ' અને સમજાવાયા છતાં ચેામાસામાં એકલું ઊનનુંજ વસ્ત્ર એઢવું એમ માન– નાર અને કહેનારને કેવા ગણવા તે જૈન તે સાફ સમજી શકે છે. પ્રશ્ન ૧૧૨૮-કેટલાકા વર્ષાકાલશબ્દથી એટલે ચામાસા સિવાય ઊનને કપડા એટલે કાંબળી એકલી એઢવી નહિ એસ ગચ્છાચારમાં કહેલું છે એમ કહે છે અને ગચ્છાચારની ૧૪મી ગાથાની ટીકાને પાઠ આપે છે, અને તેથી એમ જણાવવા તેએ માગે છે કે ચામાસામાં એકલી કપડાના અંતરપટ સિવાયની કામળી ઓઢવી જોઈ એ. એમ કહે છે તેનુ કેમ? સમાધાન-શ્રી ગુચ્છાચારની ૧૪મી ગાથાની ટીકામાં વિધિથી વાપરવાનું જણાવતાંજ ટીકાકાર જણાવે છે કે-મધ્યે સૌત્રિય વહિૌતિ કૃતિ વિધિરિમે:' અર્થાત્ અંદરનું સૂતરનું કપડું અને બડ઼ારનુ` ઊનનું કપડુ વાપરવુ તેનુ નામ વિધિથી વાપરવું કહેવાય " અને તેથીજ Page #253 -------------------------------------------------------------------------- ________________ સાગર ૨૧૮ જણાવ્યું છે કે ર્નિદ , ન ચાવાર્થ ' અર્થાત ઊનનું એકલું વસ્ત્ર વાપરવું નહિ. જે એકલું ઊનનું ચોમાસા સિવાય ન વાપરવાનું હેત તો પરિભેગને વિધિ જણાવતાં ચોમાસાનું વર્ણન કરત. ખરી રીતે ચોમાસામાં બમણી ઉપધિ લેવાનું શાસ્ત્રીય વિધાન હોવાથી ચોમાસા સિવાય બે સુતરના અને ઊનનો કપડે રાખો એમ જણવવામાં આવેલ છે. તેને તેઓ સમજતા નથી. વળી વિચારરનાકરમાં આવેલા તે પાઠને શોધનારે “ સારા અને દ્વિવારિગતુરંતશ્રાવિકાઃ શુઃ” અર્થાત ઊનનું વસ્ત્ર શરીરે લાગે તો જ આદિ છવોની ઉત્પત્તિ આદિ દોષ લાગે એમ સ્પષ્ટપણે જણાવીને એકલા ઊનના વસ્ત્રને વાપરવાની મનાઈ કીધી છે તે પણ વિચાર્યું નથી. (વિચારરત્નાકર આત્મારામજીમહારાજના વિજયદાનસૂરિએ શોધ્યો છે તેમાં અને તેમના પૌત્રશિષ્ય જંબુવિજયજીએ પ્રસ્તાવનામાં પણ તેમાં લખ્યું છે.) પ્રશ્ન ૧૧૨૯–મન:પર્યવજ્ઞાની મનુષ્યક્ષેત્રવર્તી સંત્તિના મનપણે પરિણામ પામેલા અગર તે પામતા મને ગત ભાવ જાણે તે પછી કાળથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ સુધી ભૂત અને ભવિષ્ય જાણે એમ કહ્યું તો ભવિષ્યકાળની મને ગત વર્ગણાઓ જે મનપણે પરિણાવી નથી તે શી રીતે જાણી શકે? અને વિશેષાવશ્યકમાં–મનિજનમાજ” એ પદથી ચિંતવાતા એમ કહ્યું હોવાથી ભૂતભવિષ્યકાળના પણ શી રીતે પલ્પના અસંખ્યાતમા ભાગ સુધીના ચિંતવાતા જાણી શકે? સમાધાન-ભૂતકાળમાં તેટલા કાળ સુધી અને ભવિષ્યકાલમાં પણ તેટલા કાળ સુધી પરિણામ પામવાવાળાને દેખી શકે (જેમ અમુક મનુષ્ય ભૂતકાળમાં આવી રીતે મનના પુગલે લઈને પરિણાવી ગયો છે અને ભવિષ્યકાળમાં આવી રીતે મનના પુદગલે પરિણુમાવશે એટલે ગનકાળનું વર્તમાનપણું અને ભવિષ્યકાળનું પણ વર્તમાનપણું જાણવાથી મન:પર્યવવાળાને અતીત, અનાગત જાણવાની અને ચિતવાતાની અડચણ નહિ રહે) દાચ એમ માની લઈએ કે છુટા પડેલા મનના પુલને પરિણાવવાનો થયેલે પર્યાય તે મનઃપર્યવજ્ઞાની જાણે છે તે અનુકૂલ Page #254 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૧૯ આવે એમ નથી. કારણ કે મનના પુદગલની અપેક્ષાએ પણ અતીત અનાગતપણું થઈ જાય. એટલે મન્યમાનપણ ન રહે, વળી મનના પુગલનું મનપણે પરિણમન અંતર્મુહૂર્તથી વધારે વખત રહેતું નથી. કે જેથી એકજ જીવના મન પણે ગ્રહણ કરીને મનાતા પુદગલનું તેટલી સ્થિતિ સુધીનું વર્તમાનપણું જાણવાનું બની શકે એમ માની શકાય... પ્રશ્ન ૧૩૦–વ્યતિરિક્તદ્રવ્યનંદીનિક્ષેપામાં બાર પ્રકારનો સૂર્ય સમુદાય લેવો એમ કહ્યું તે હાલમાં નીકળેલા વાજીંત્રો તેને દ્રવ્યનંદી ગણી શકાય કે? અથવા તે તેની અંતર્ગત થઈ જતા હશે ? બાર એવી સંખ્યા નિયત કરી માટે શંકા થાય છે. સામાન્ય તૂર્યશબ્દ કહ્યો હોય તો આધુનિકકાળના પણ નંદીમાં ગણી શકાય ? સમાધાન-પ્રાચીનકાળમાં પણ વાજીંત્રો અનેક પ્રકારનાં હતાં. છતાં લેકવ્યવહારથી બાર પ્રકારનાં તે વાછત્રોને દ્રવ્યનંદી કહેવામાં આવી છે. વર્તમાનકાળમાં પણ ત્રાંસાની જગાએ નગારીઓ કે ઝાલરની જગો પર નગારાં વગાડતાં નથી. પ્રશ્ન ૧૧૩૧-નંદીસૂત્રમાં ત્રીજા સૂત્રમાં–‘વિદં વન' તે કાવિયાવતું વિષi a' તો પ્રત્યક્ષરજ્ઞાનમાં ઇકિય પ્રત્યક્ષ કે નેઈદ્રિયપ્રત્યક્ષ કેમ જણાવ્યું હશે ? ખરૂં પ્રત્યક્ષ તે ઈદ્રિયથી નિરપેક્ષ હેય છે છતાં આ સત્રમાં આમ કેમ જણાવેલ હશે? સમાધાન-ઇદ્રિયપ્રત્યક્ષ એ પરમાર્થથી પક્ષ છે, છતાં વ્યવવહારથી પ્રત્યક્ષ છે માટે ત્યાં પ્રત્યક્ષપણે કહ્યું છે. ૧. અવધિ આદિ વ્યવહાર અને પારમાર્થિક બને દષ્ટિએ પ્રત્યક્ષ છે. ૨. અનુમાન વિગેરે બને દૃષ્ટિએ પરોક્ષ છે. ૩. ઈદ્રિયપ્રત્યક્ષ એ વ્યવહારથીજ પ્રત્યક્ષ જાણવું. પ્રશ્ન ૧૧૩ર-પોથી પૂજેલું, સૂત્ર વહેરાવતી વખતે બેલાએલી બેલીનું દ્રવ્ય કે પ્રતિક્રમણસત્ર બેલવા માટે બેલાતી બેલી જે જ્ઞાનદ્રવ્ય કહેવાય તેવા પ્રકારના દ્રવ્યને શ્રાવકના છોકરાને ઉપયોગી એવા Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - સાગર ધાર્મિક-પુસ્તકમાં ઉપયોગ થઈ શકે અથવા તે શ્રાવકેચિત વાંચવાના કે તેને છપાવીને આપવાના પુસ્તકમાં તે દ્રવ્યને વ્યય કરી શકાય ? સમાધાન-શ્રાવકે સપરિગ્રહ હોવાથી તેઓથી વ્યવહારિક કે ધાર્મિક કાઈ પણ કેળવણીમાં જ્ઞાનની પૂજા વિગેરેનું દ્રવ્ય વાપરી શકાય નહિ, વ્યવહારિક કેળવણી દેવામાં તે જ્ઞાનદાન કહેવાય જ નહિ. પક્ષ ૧૧૩૩-વીરભગવંતનું ચારિત્ર ઉત્તમકેટિનું હેય અર્થાત તેમને શરીર માટે ઔષધાદિક સેવન કરવાનું ન હોય છતાં સુર રેવતીશ્રાવિકાએ ભગવાનને માટે પાક બનાવ્યો કેમ? અને ભગવ તે પણ ઔષધ પિતા માટે કરેલ પાક ન લાવવા માટે, ઘોડા માટે બનાવેલ પણ પાકને લાવવા જણાવ્યું છે તે જેમ જનકલ્પીઓ ઔષધ ન સેવે તેમ તીર્થકરોને પણ તેવો જ ક૯પ ન હોય ? સમાધાન-નેશ્વરમહારાજા જેમ વિકલ્પમાં ન ગણાય તેમ જનકલ્પમાં પણ ગણતા નથી, પરંતુ તેઓ કપાતીત ગણાય છે. ભગવાન મહાવીર મહારાજે જે ઔષધ લીધું છે તે સિહઅનગારની શાંતિની અપેક્ષાને વધારે રાખનાર છે પ્રશ્ન ૧૧૩૪-તહાવિહેં તમને મા વા ઈત્યાદિમાં એકતિ નિર્જરા કહી છે તે માહણશબ્દથી શ્રાવક લેવા કે સાધુ? અ૯પ પણ પાપ નથી પણ પુણ્ય ફચિત થઈ જાય છે, જ્યારે બીજી વખતે હિતાહિ” કહી એકાંતપાપકર્મ અને અ૯પ પણ નિર્જરા નથી એમ કહ્યું છે તે એકાંતપાપકર્મ કેમ ? ભલે નિર્જરા ન થાય પણ પાપકર્મ શી રીતે બંધાય ? આમ તે પછી કઈ દાન દેજ નહિ? સમાધાન-માહણશબ્દથી જે વૃદ્ધશ્રાવકા ભરત મહારાજના નિયત કરેલા તે લેવામાં અડચણ નથી. વળી શ્રમણમાહણશબ્દો એકાર્થ પણ થાય, અવિરતિને અંગે જે એકાંતપાપ કહેવું છે તે પ્રતિલાભવાની અપેક્ષાએ છે અને પ્રતિલાભવું એ ગુરુને અંગે પારિભાષિકશબ્દ છે, તેથી અસંયત કે શ્રાવકને ગુરૂમાનીને પ્રતિલાલે તે એકાન્તપાપ Page #256 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૨૧ થાય તેમાં આશ્ચર્ય નથી અને એ વાસ્તવિક અર્થ સમજવાથી અનુકંપાદિ દાનના નિષેધના પ્રસંગ નહિ આવે. * પ્રશ્ન ૧૩૩પ-શીંગદાણુાને ધાન્યાની ગણતરી કરી છે ત્યાં તે ધાન્ય નથી ગણાવ્યા તે તેને શેમાં સમજવા ? તેને કેટલાકે બાંયમાં થતાં હાવાથી અલક્ષ્ય માન્યા છે તેા તે ભક્ષ્ય કે અભક્ષ્ય છે ? સમાધાન-શીંગ એ ધાન્ય નહિ તેા પણુ ખીજ તેા છે અને તે અભક્ષ્ય ગણાતી નથી. પ્રશ્ન ૧૧૩૬-રોહિણી તપ આગાઢ કે અનાગાઢ છે ? અર્થાત્ સ્ત્રીએ તેવા માંદગી કે પ્રસુતિસમયમાં તે તપ ન કરી શકે તા શું કરવું ? સમાધાન-વ્યવહારથી જે તપ જે દિવસે કરવાના હોય છતાં રાગાદિથી તેમ ન બને તે પૂરા થતાં આગળ વધારી દેવાય છે. પ્રશ્ન ૧૧૩૭-ભગવંતા સમિતિ સાચવે છે તે પ્રસ`ગમાં મળ્યું? એમ કહે છે તે એધા મુહપત્તિ તેા રાખતા નથી તે। તેમને ત્રમ’ શી રીતે સભવી શકે ? સમાધાન-પહેલા છેલ્લા તીર્થંકર સિવાય બધા તીર્થંકરાને જાજ્જીવ દૈવષ્ય તે રહેલું જ છે એટલે તેના છેડાથી પૂજવાનું અસંભવત નથી, પરંતુ શરીરના સંસ્કાર વગરના અને ઉપકરણવિનાના હેાવાથી તેમને તેની જરૂર હોય નહિ. પ્રશ્ન ૧૧૩૮-દરરોજ અભ્યાસથી અમુક સ્થાને પાકુ પાણી પડેલુ છે તેમ ધારી ભૂલથી ચિત્ત પાણી એકાસણા, આંબિલ કે ઉપવાસમાં ગૃહસ્થ વાપરી જાય તે પ્રાયશ્ચિત્ત કેટલું? સમાધાન-અજાણતાં કાચું પાણી પીવાય છે તેને આલેાયણમાં બિલ જેવું આપવાની પદ્ધતિ છે. પ્રશ્ન ૧૧૩૯-બાવીશ તીર્થ"કરના શાસનના સાધુ ઋજુ અને Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ સાગર ત્રાસ હોય તેમ થનેમિજી હતા છતાં એકલા કાઉસગ્ગધ્યાને ગુફામાં રહ્યા તેથી જણાય છે કે તે આગમવિહારી હશે, તેા તેવા પણ આત્માને પરિણામથી પડવાનું કેમ બન્યું હશે ? . મધ્યમતીના સાધુ હાવાથી ચાર વ્રતજ તેમને હેાય તે સાધુએ શાણા સરલ અને સમજુ હાવાથી અપરિગ્રહીત રાજીમતીને ગ્રહણ કરવા કેમ તૈયાર હશે? ખીજુ` રાજીમતી જેવા પૌઢ અને અગ્રેસર સાધી એકલાં કેમ પત પરથી ચડતાં ઉતરતાં હશે ? બીજા કોઈ સાથે કેન્ રાખ્યા નહિ હોય ? અગર શિષ્યા કેમ સાથે ગઈ નહિ હોય ? જો સાથે કેાઈ હતે તે કદાપિ રહનેમિના આવા માઠા પરિણામ નજ થતે ? સમાધાન–રથનેમિજી અને રાજીમતી બન્નેને વરસાદને લીધેજ સમુદાયના જોડેવાળાથી છૂટાં પડવાનું થયું એટલે . એક એકલા ગુફામાં ગયા છે. રથનેમિજી ભિક્ષા લઈને ગામમાંથી આવ્યા છે અને રાજીમતી ઉપરથી વદણા કરીને ઉતર્યાં છે અને સમુદાય જોડે હતા એ વાત દશવૈકાલિકની વૃત્તિમાં સ્પષ્ટ છે. પરિણામની પતિતતા તેા ચૌદપૂર્વીઓને બને, અને ઋજુપ્રત્તાણું છતાં મેહતી બલવત્તરતા અસંભવિત નથી પ્રશ્ન ૧૧૪૦-કૃષ્ણમહારાજ ઉત્તમપુરૂષામાં છે. તેયા નિરૂપક્રમઆયુષ્યવાળા છે તેા તેમને જરાકુમારના બાણુના ઉપદ્રવ કેમ લાગ્યા ? ને તેથી મરણુ કેમ થયું ? અર્થાત્ નિરૂપક્રમ આયુષ્યવાળાને બાણુને ઉપક્રમ લાગ્યા તેથી મૃત્યુ થયું તેમ કેમ મનાય ? પ્રતિવાસુદેવા ઉત્તમપુરૂષા હોય તે તે બધાને વાસુદેવ સ્વચક્રથી મારી નાંખે છે તે તે શી રીતે ઘટે? સમાધાન-આયુષ્યનું અપવત્ત'નીયપણુ' અને અનપવત્ત નીયપણુ તે જુદી વસ્તુ છે. અને સ્વપક્રમ તથા નિરૂપક્રમપણું તે જુદી વસ્તુ છે. આયુષ્યને નાશ કરનારાં સાધના મળે તેથી સ્વાપક્રમ ગણાય, પરંતુ આયુષ્ય પૂરૂ થયાની વખતેજ તેવા ઉપક્રમ બને તે। તેથી આયુષ્ય અનપવનીય ગણાય. એટલા માટે તત્ત્વાકારે અનપવનીય શબ્દ રાખ્યો છે Page #258 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૨૩ પ્રશ્ન ૧૧૪૧- શ્રેણિક કે કૃષ્ણમહારાજાએ તપસ્યાકારાએ એકપણ સ્થાનક આરાયું નથી તે તીર્થકરો આગલા ત્રીજા ભવમાં એક પણ સ્થાનક આરાધેજ તે નિયમ શો! સમાધાન-વીશસ્થાનકમાં સર્વપદની કે કેટલાક પદની આરાધના કરવાથી તીર્થંકરપણું થાય છે. એ નિયમ છે. પણ તેમાં તપસ્યાનો અવશ્યભાવ નથી. જગતના સર્વ જીવો જે રસ્તે ધર્મમાર્ગે જોડાય તેને અંગે ઉચિત એવી તપસ્યાકારાએ કે બીજી રીતે પણ પ્રવૃત્તિ કરીને આરાધે તો પણ જિનનામ બધેિ પ્રશ્ન ૧૧૪ર-આચારાંગાદિ અંગે, ઉપાંગો કે સૂત્રો જે આગમ અત્યારે વિદ્યમાન છે. તેમાં અંગમાં આચારાંગથી સૂયગડાંગ બમણું, સૂયગડાંગથી ઠાણાંગ બમણું એમ ઉત્તરોત્તર બમણું પ્રમાણુવાળા ગણ્ય છે, તો અત્યારે તે પ્રમાણે અંગે ઉપલબ્ધ નથી, તે અત્યારના વિદ્યમાન અંગે સંપૂર્ણ ગણવા કે કેટલેક ભાગ વિચ્છેદ ગયો છે એમ માનવું ? વિદ્યમાન ભાગ કક્ષારસુધીને અત્યારે હશે ? હરિભદ્રસૂરિ વિગેરે પ્રૌઢ ટીકાકારોના વખતમાં પણ આટલેજ ભાગ વિદ્યમાન હશે કે આથી વધારે હશે ? તેમના કાલ જેટલું તો મૂળ અત્યારે વિદ્યમાન છે કે નહિ? સમાધાન-અંગના પદના પરિમાણને અંગે કેટલાક ટીકાકારે વિમવન્ત વરું ” લેવા કહે તે અપેક્ષાએ અત્યારે પણ જે જે વાચના સંક્ષેપ થઈ છે તે લખવામાં આવે તો ઠામ બમણું પદ થવામાં અડચણ આવે નહિ એમ લાગે છે અને અર્થાધિકારની સમાપ્તિને પદ કહેવાય એવા મતની અપેક્ષાએ પદો લેવાં હોય તો પણ અર્વાધિકાર ગોઠવવામાં અને વિસ્તાર વાચનાની અપેક્ષા રાખવામાં આવે તો બમણું પદ થવામાં અડચણ આવી શકે તેમ નથી, છતાં દેવદ્ધિગણિક્ષમાશ્રમણજીએ આરૂઢ કરતી વખતે સંકેચ કર્યો છે એમ માનવામાં પણ અડચણ નથી. પ્રશ્ન ૧૧૪૩–અગનાં ઉપાંગે છે, અને અંગને અનુસરીને ઉપાંગે તેનો વિસ્તાર કરનારા હોય છે તે મૂળસૂત્ર કરતાં તેમાં કંઇક જુદીજ વસ્તુઓ અને વિવેચના હેય છે. જેમ નિયુક્તિઓ, ભાળે, Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સાગર ટીકાઓ, અને ચૂર્ણિઓ મૂળસૂત્રને સ્પર્શ કરતી એવી વ્યાખ્યાઓ અને વિવેચને કરે છે. તેમ ઉપાંગમાં તે રૂ૫ ઉપલબ્ધ થતું નથી તે અંગના ઉપાંગ શા માટે ગણવા? સ્વતંત્ર અંગઆદિ માફક સૂત્ર ગણવામાં શી હરકત ? . સમાધાન-અંગમાં કહેલા અર્થોમાંથી કોઈપણ એક અર્થની અપેક્ષાએ વિસ્તાર કરવામાં આવે તો તેને ઉપાંગ કહી શકાય. જેમ આચારાંગમાં આત્માનું ઔપપાતિકપણું કહ્યું હતું અને વિવાઈજીમાં તેજ ઉ૫પાતને અંગે વર્ણન કરાયું છે. નગરીઆદિકનું વર્ણન તે પ્રાસંગિક છે. સૂયગડાંગજીમાં નાસ્તિકનું ખંડન હતું અને તેજ ઉદ્દેશથી રાયપણમાં મુખ્ય મુદ્દો તે ચર્ચા છે. ઠાણુંગ વિગેરે સૂત્રોમાં પણ જે એવા એકેક મુદ્દા હતા તેને અંગે જ તે તે ઉપાગે રચાયાં છે. પ્રશ્ન ૧૧૪૪–સૂચના સૂત્ર' એ વ્યુત્પત્તિથી સૂર સંક્ષિપ્ત હોય તો આચારાંગ, નંદીસૂત્ર, પન્નવણા વિગેરેમાં બહુજ વિસ્તારથી સસ્ત્રો કેમ બનાવ્યાં છે. જે તસ્વાર્થ સૂત્ર આદિની માફક અગર સિદ્ધહેમ આદિના સૂત્રોની માફક ગોઠવણ કરી સૂત્રો બનાવ્યાં હતે. તે ટુંકા બની શક્ત આગળની અનુવૃત્તિ પાછળ ખેંચી શકાય તેવાં ઘણાં પનવણ વિગેરે સૂત્રમાં સરખા આલાવાવાળાં સૂત્રો છે, તો તત્ત્વાર્થસૂત્ર માફક ટુંકું ન કરતાં બહુ વિસ્તારવાળું શા માટે બનાવ્યું હશે ? આ તો ઉલટું યાદ રાખવું વધારે કઠિન પડે. સરખા આલાવાથી પાઠમાં ગુંચવાઈ પણ જવાય. તો ટુંકું સૂચવે તેવા સૂત્રો ભગવંતોએ કહેવાને બદલે વિસ્તૃત અને એક વસ્તુ વારંવાર પણ શા માટે સૂત્રમાં લખી હશે ? સમાધાન-વૈરાગ્ય, વ્રત અને ભાવના વિગેરે આત્માને સર્વથા ઘાતી કર્મને ક્ષય ન થાય ત્યાં સુધી વારંવાર આચરવામાં અને મનન કરવાનાં હેય છે માટે જ સુત્રામાં હેય તથા ઉપાદેય પદાર્થોને વારંવાર અને જુદી જુદી રીતે જણાવાવમાં આવ્યાં છે અને તેથી જ પ્રમાદ, અપ્રમાદ, પંચમહાવ્રત અને છકાયના સ્વરૂપને વારંવાર કહેલું ગણાવી Page #260 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૨૫ . . . છે ." નિરર્થક ગણનારને સત્રની આશાતના કરવાવાળે કહ્યું છે, “સૂચનાત્ત સૂત્ર એ વાક્ય સંગ્રહસૂત્રની અનુસરીનેજ છે, જે એમ ન હોય તો વ્યાકરણ સૂત્રમાં પણ દૂતાદિ અને પદાદિ એમ કરવું પડે. એવી રીતે સમાસ, તદ્ધિત, કારક, આ ખ્યાત અને કૃદંત વિગેરેમાં સ્થાને સ્થાને જઈ શકાય છે. વ્યાકરણસૂત્રમાં કઈ જગાએ આદિથી લઈ લે છે અને કોઈ જગોએ સાક્ષાત બધાને જણાવે છે. ન્યાયમાં પણ સર્શિયાદિ પદાર્થો પ્રમાણ કે પ્રમેયમાં નહેતા આવતા એમ તો નહોતું જ છનાં જણાવ્યા છે માટે એ લક્ષણ સંગ્રહસવની અપેક્ષાએ છે. એ પ્રશ્ન ૧૧૪પ-ગીતાર્થ કે ગીતાર્થની નિશ્રાવાળું એમ સાધુપણાને બેજ પ્રકાર છે. ત્રીજો પ્રકાર સાધુપણાને નથી એમ નિષેધ કર્યો છે. તે ગીતાર્થની આજ્ઞાથી અલગ અગીતાર્થ ચોમાસુ કો, વિદ્ધાર કરે, પરંતુ આચારપ્રકલ્પાદિકના પ્રાયશ્ચિત અને તેના દાનવિભાગ ન જાણે તે તેવાનું સાધુપણું ગણી શકાય? જો ન ગણી શકાય તો અત્યારે ગીતાર્થોજ એક આંકડાની સંખ્યામાં પૂરાં નથી તો આધુનિક સમુદાયપણે આજ્ઞા-ખપી જીવોનું સાધુપણું ગણવું કે નહિ ? " સમાધાન-શાસ્ત્રકારો ગીતાર્થની નિશ્રાએ તો સાધુપણું ગણેજે છે, એટલે ગીતાર્થની નિશ્રાવાળાને તો સાધુપણામાં અડચણ નથી, અને પ્રાયશ્ચિત્ત પ્રતિપત્તિ ગીતાર્થના સંજોગે અને બીજી રીતે પણ લઈ શકાય છે. દેશકાળાદિના સંયોગે નિશ્રિતમાં સાધુપણું માનવાનું ભિન્નક્ષેત્રે અને ભિન્નકાલે પણ બને છે. સહચારશબ્દ નથી લીધો પણ નિશ્રિત શબ્દ લીધે છે. પ્રશ્ન ૧૧૪૬-શ્રમણભગવંત મહાવીરમહારાજાને મોટાભાઈ જે નંદિવર્ધને તેમની જ્યારે રજા માગી ત્યારે તેમના કુટુંબમાં બીજે કઈ ડેટો હતો કે નહિ? અને તેમની રજા માગી છે કે કેમ : - સમાધાન-શ્રીઆવશ્યકચૂર્ણિમાં– વિજળકુવાવાયું એટલે શ્રીનંદિવર્ધન અને સુપાર્શ્વ વિગેરે સ્વજનવર્ગને ભગવાને પૂછયું, આવું Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સાગર કથન હેવાથી સુપાર્શ્વ કે જે ભગવાન મહાવીર મહારાજના સગા કાકા થાય અને જેને અંગે શ્રીકલ્પમૂત્ર વિગેરેમાં “પિતિન્નઈ સુપાશે” એમ કહેવામાં આવે છે તે તે વખતે હયાત હતા અને તેમની પણ આજ્ઞા ભાગવામાં આવી. આ પ્રશ્ન ૧૧૪૭- ભગવાન મહાવીર મહારાજને દીક્ષા લેતાં બે વરસ રેકવાનું એકલા નંદિવર્દાનજીએ જણાવ્યું કે આખા કુટુંબે જણાવ્યું ? સમાધાન-આવશ્યકચૂર્ણિમાં ઉતા તાળ વિગતો મળતિ” એવું કહેલ છે. તેથી સ્પષ્ટ સમજાય છે કે માતાપિતાના કાલધર્મ પછી એકલા નંદિવર્ધનછનાજ આગ્રહથી બે વસ રહેવાનું થયું છે એમ નહિ, પરંતુ આખા કુટુંબના મનુષ્યના આગ્રહથી બે વર્ષ રહેવાનું થયું છે. પ્રશ્ન ૧૧૪૮-શ્રમણ ભગવાન મહાવીર મહારાજે શ્રીનંદિવર્ધન વિગેરે આખા કુંટુંબને જે બે વર્ષ રહેવાની કબુલાત આપી તે બે વર્ષમાં ભગવાન મહાવીર મહારાજા કેવી રીતે વર્યાં ? સમાધાન-શ્રીઆવશ્યકચૂર્ણિકાર મહારાજ જેઓ પ્રસિદ્ધિએ કરીને જિનદાસગણિમહત્તર છે એમ કહેવાય છે તેઓ તે બાબતમાં નીચે પ્રમાણે જણાવે છે। जति अप्पच्छ देण भोयणादिकिरिय करेमि, ताहे समस्थित अतिशयरूवपि ताव से कंचि कालं पासामा, एवं सय निक्खमणकाल णच्चा अवि साहिए दुवे वासे । सीतादगमभोच्चा णिक्खते, २ अप्फासुग आहारं ३ राइभत्तं च अणाहारे तो ४ बभयारी ५ असं जमवाचाररहितो ठिओ, ६ ण य फासुगेणवि पहातो, हत्थपादधोवणं तु फासुगेण आयमण च।.... માવાઈ: તમારી તરફથી બે વર્ષ રહેવાની વિનંતિને સ્વીકાર કરૂં કે જે મહને પિતાની ઈચ્છા પ્રમાણેજ ભેજનાદિક ક્રિયા કરવાનું થાય. - આવા કથનના ઉત્તરમાં કુટુંબીજનોએ જણાવ્યું કે તે હમારે કબુલ છે, અર્થાત તમારી ઈચ્છાએ ભોજનાદિક ક્રિયા તમે કરજે. તેમાં Page #262 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૨૭ અમો કોઈ પણ પ્રકારે બાધા થાય તેવી વિનંતી પણ કરીશું નહિ, અને તમે તમારી ઈચ્છા પ્રમાણે જ ભોજનાદિક ક્રિયા કરજે (વર્તમાનકાળમાં કેટલાક શ્રદ્ધહીન અને સંયમને ભોગવંચના તરીકે માનનારા યુવકે શ્રીનંદિવર્ધનજીના દાખલાને દીક્ષા રોકવા માટે આગળ કરે છે, પરંતુ વિનંતીથી રોકાયેલા પણ દીક્ષાભિલાષીને કે નહિ રોકાતા એવા તેને કેટલી ધર્મની અનુકૂળતા આ લકે કરે છે ? તે અમદાવાદ રામજીમંદિરની પાળે, અને રાધપુર ટંકારીયા છાણી વિગેરે અનેક સ્થળોના તે જૈન નામધારીના વર્તનથી જાહેર થઈ ચૂક્યું છે. એટલે સ્પષ્ટ થાય છે કે તેઓને માત્ર કુટુંબી તરીકે કંઈ પણ લાગણી નથી, પરંતુ માત્ર ધર્મના ડેષ તરીકે પ્રવૃત્તિ છે શાસનપ્રેમી મહાશયોએ એવા ચારિત્રદૂષીઓના વચન વન ઉપર લેશ પણ ધ્યાન આપવા જેવું નથી. પરંતુ તેઓને પગલે પગલે પ્રતિકાર કરવા જેવો છે. યાદ રાખવું કે જૂનેરનાજૂથનો બહિષ્કાર કરવા માત્રથી તમારું કાર્ય સંપૂર્ણ થતું નથી, પરંતુ સ્વને પણ તેવાઓની સાથે બેસવાને કે તેવાઓની સાથે સહકાર કરવાને વખત શાસન પ્રેમીએ રાખવા જેવો નથી, કદાચ તેઓ પોતાના તૂટી ગયેલા જૂથને સાધવા માટે શાસન વિરોધી ઠરાને જતા પણ કરે, પરંતુ તેવી સેબત તો કુંફાડા વગરના નાગના સહકાર જેવી જ છે.) શ્રમણ ભગવંતમહાવીરમહારાજાને ગૃહસ્થપણામાં પણ દીક્ષિતપણે વર્તવાની છૂટ આપીને કુટુંબીજને સ્પષ્ટપણે જણાવે છે કે ભલે તમે ભેજનાદિકમાં સાધુપણાની ક્રિયામાં વોં પરંતુ તેટલા કાળ સુધી એટલે બે વર્ષ સુધી તમારા રૂપના અતિશયને અમે દેખીએ આટલુંજ અમારે કામ છે. (આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે કુટુંબ વર્ગ નેહવાળો હતો, પરંતુ વર્તમાનકાળમાં જડ એવો કુટુંબી વર્ગ કે જે જમને દેવા તૈયાર થાય તે છે તે તે હતો તે સ્પષ્ટ થાય છે, અને તેથી તે વર્ગની વિનંતી અને આ વર્ગની જડતાનું કેટલું આંતરૂં છે ? તે સુ-પુરૂષ રહેજે સમજી શકે તેમ છે. અર્થાત વિનંતિનું કાર્ય જડતાથી કરવાવાળા અને હક Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૮ દેખાડવાવાળા કાઇ, પશુ પ્રકારે સાંભળવાને લાયક રહેતા નથી) - ભગવાન મહાવીર મહારાજે કુટુબીજનાના શાકનુ નિવારણ કરવા તથા બમણેા શાક નહિ થવા દેવા જે બે વર્ષી રહેવાની વિન ંતિ સ્વીકારી છે તેને માટે પણ ચૂર્ણિકારભગવાન લખે છે કે તે વિનતિના સ્વીકાર જે આવી રીતે કર્યાં તે પણ પેાતાના દીક્ષાકાળ પણ છે. વર્ષ થવા જાણીને કર્યાં અર્થાત્ અવધિજ્ઞાનથી પેાતાની દીક્ષા પણ બે વર્ષ પછીજ થવાની છે અને કુટુંબીઓ પણ એ વર્ષ જ સાધુપણાની ક્રિયાથી રહેવાતુ માને છે માટે અડચણુ નથી. (આ ઉપરથી સુજ્ઞ - મનુષ્યા સમજી શકશે કે શ્રમણ ભગવંત મહાવીરમહારાજા જો પોતાના દીક્ષાના કાળ બે વર્ષ પછીજ થવાના છે એમ અવધિજ્ઞાનથી ન જાણુત તા કુટુખીના શાક ક્રાઇ પ્રકારે ગણતજ નહિ) : ત સાગર વળી એવી રીતે કંઈક અધિક એ વર્ષ સુધી સચિત્તજળ નહિ વાપરીને દીક્ષિત થયા. (જો કે ભગવાન્ મહાવીરમહારાજે કંઇક અધિક બે વર્ષ સુધી અચિત્તઆહાર વિગેરેની ક્રિયા કરેલી છે. છતાં અહીં ફક્ત સચિત્તજળ ન ‘પીવાની વાત જણાવી છે તે માત્ર એટલુ જણાવવા પુરતી છે કે ગૃહસ્થાને સચિત્તજળનુ પાન વવું તે પણ સાધુપણાની પ્રથમ કસાટી છે) જેવી રીતે સચિત્તજળ કંઈક અધિક એ વ સુધી વાપર્યું નથી. સઁવીજ રીતે ક ંઈક અધિક એ વર્ષો સુધી અપ્રાસુક એટલે ચિત્ત એવા કાઇપણુ અન્ન, પાણી, લ, ફેક્ષાદિતા આહાર પણ પેતે કર્યા નથી. વળી રાત્રિભોજન કે જે અશન, પાન, ખાદિમ અતે સ્વાદિમ વિષયક દ્રવ્યથી ગણાય છે તેને પણ પરિહારજ કરેલા હતેા. કંઇક અધિક એ વર્ષોં સુધી સર્વથા બ્રહ્મચય તે પશુ પાલનારા થયા હતા. (આ ઉપરથી જેએ ગૃહસ્થને સથા બ્રહ્મચ કરાયજ નહિ એવું કહેનારા છે તેઓ જૈનશાસન સમજનારા નથી, એમ ચાક્ખું થાય છે. પચાશકવૃત્તિ વિગેરેમાં શ્રાવકને સર્વ શ્રા બ્રહ્મચર્ય ઉચ્ચરવાનું પણ Page #264 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૨૯ પેતે જણાવે છે. અંતેશ્રાવકની છઠ્ઠી પ્રતિમામાં તા સર્વથા બ્રહ્મચ પાળવાનુ હોયજ છે. ભગવાન મહાવીરમહારાજે સીતેાદગ અપ્રામુક આહાર-રાત્રિભાજન અને અબ્રહ્મનેજ માત્ર ત્યાં અધિક એ વર્ષોમાં ત્યાગ કર્યાં એટલુંજ નહિ પરંતુ અસંયમની પ્રવૃત્તિવાળી જે જે ક્રિયાએ તે બધી ક્રિયાએથી વિરક્ત થઈનેજ કઈક અધિક એ વર્ષ સુધી રહ્યા. વળી સામાન્ય ગૃહસ્થ માટે તે। શું ? પર ંતુ માંતરના ત્યાગીવતે પણ મુશ્કેલ પડે એવુ લગવાન મહાવીરમહારાજે એક કાર્યો કર્યું અને તે એ કે ‘સુ’ પાણીએ કરીને પણ સ્નાન કર્યું... નહિ પરંતુ હાથપગનુ ધાવું અને સ્થંડિલાદિક કર્યાં પછી જે પ્રક્ષાલન કરવું તે તે જરૂરી હાવાથી કર્યું. પરંતુ તે પણ પ્રાસુક એટલે અચિત્તપાણીએજ કર્યુ”. ઉપરની હકીકતથી સ્પષ્ટ થતે કે કદાચિત્ દીક્ષાના અભિલાષિએને કુટુંબીજને। શકવા માગે અને રેકાવુ જ પડે. તેા તેને ઉપરના દૃષ્ટાન્ત પ્રમાણે –૧. સચિત્તજળ પીવું નહિ. ૨. સચિત્ત આહાર કરવા નહિં. ૩. સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ૪ રાત્રિભાજનના સર્વથા ત્યાગ કરવા. ૫ કાઈ પણ ગૃહસ્થપાન પ્રવૃત્તિમાં જોડાવું નહિ. ૬કાસુપાણીએ સ્નાન પણ કરવુ નહિ. (જો કે ભગવાન્ જિનેશ્વરમહારાજાની પૂજા સ્નાન વગર થઈ શકે નહિ, અને પ્રભુની પૂજા કરવી તે શ્રાવકને માટે જરૂરી કાર્ય છે. છતાં જેઓ સ્નાનના અને સચિત્તને ત્યાગ કરે છે, તે વિમળધી ગણાય છે. અને તેવા વિમળધી માટે ષોડશક અને પચાશકાદિ ગ્રંથામાં પ્રભુની દ્રવ્યપૂજાની જરૂરીયાત સ્વીકારાયેલી નથી માટે પૂજા ન થાય તેા અડચણુ નથી.) પ્રશ્ન ૧૧૪૯–શ્રમણ ભગવાન મહાવીરમહારાજે જે માતાપિતાના કાળધર્મ થી પ્રતિજ્ઞા પુરી થયા છતાં પણ રહેવાનું કર્યું તે પ્રતિજ્ઞા લેાપ ગણાય કે કેમ ? સમાધાન–નિયુક્તિકારમહારાજા શ્રીભદ્રબાહુસ્વામીજી આવશ્યક Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સાગર નિર્યુક્તિમાં અને પર્યુષણકપમાં પણ એમજ જણાવે છે કે णाह समणो होह अम्मापियरंमि जीवते तथा को खलु मे कप्पड अम्मापिऊहिं जीव तेहिं मुडे भवित्ता अगाराओ अणगारिय' पब्वइत्तए-... અર્થાત માતાપિતા જીવે ત્યાં સુધી સાધુપણું નહિ લેવું એટલી જ માત્ર પ્રતિજ્ઞા છે. પરંતુ એવી પ્રતિજ્ઞા નથી કે માતાપિતા કાળધર્મ પામે ત્યારે દીક્ષા લેવી જ. એટલે માતાપિતાના કાળધર્મથી ગર્ભમાં રહેતા થકાં કરેલી પ્રતિજ્ઞા પુરી થઈ છે. એ વાત ખરી છે. પરંતુ અધિક બે વર્ષ વધારે રહેવાથી પ્રતિજ્ઞા પળાઇ નથી એમ કહી શકાય નહિ. આચાર્ય ભગવંત હરિભદ્રસૂરિજી પણ અભિગ્રહનું એજ સ્વરૂપ જણાવે છે કે તાવવાધિવામિ હમદમીતિઃ' અર્થાત જ્યાં સુધી આ ભવમાં માતાપિતા જીવે છે ત્યાં સુધી હું ઘરમાં પણ મારી ઇચ્છાથી રહીશજ. અર્થાત તાવતશબ્દની આગળ રહેલ એવાકાર “પિવરસ્થાનિ' ક્રિયાપદની સાથે જોડી શકાય તેવો છે. અને તેથી ઉપર જણાવેલા શાસ્ત્રને મળતો અર્થ થઈ શકે તેમ છે. વળી આ અષ્ટકમાં ઈચ્છાથી રહેવાનું જણાવીને નીચે પ્રમાણે સ્પષ્ટ કરે છે જે કે ચારિત્રમોહનીય ઉદય એજ ચારિત્રને રોકનારી ચીજ છે. ચારિત્રમોહનીયના ઉદય સિવાય કેઈપણ ગૃહસ્થ પણમાં એટલે અવિરતિપણામાં રહેતું નથી, પરંતુ ગૃહસ્થપણામાં રાખનાર એ જે ચારિત્રમેહનીયને ઉદય તે મારા શુભ પરિણામથી ખસી શકે એવો છે. પરંતુ માતાપિતાના ઉદ્વેગના નિવારણને માટે તેમની અનુકંપાથી તે ચારિત્રમોહનીયના ઉપક્રમના ઉદ્યમ નહિ કરું. પરંતુ ઈચ્છા પૂર્વકજ ગૃહવાસમાં રહીશ. આ વસ્તુ બરોબર સમજનારો મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે ભગવાન મહાવીર મહારાજનું તેમના માતપિતાની હતાતી સુધી ઘરમાં રહેવાનું જે અભિગ્રહ દ્વારા થયું છે તે તેઓની ઈચ્છાથી જ છે, અને માતાપિતાની અનુકંપા માટે જ છે. પરંતુ પોતાની ત્રીસ વર્ષ પછી જ દીક્ષા થવાની છે. એવું અવધિજ્ઞાથી જાણીને પછી અભિગ્રહ કર્યો છે એમ કહેવાય નહિ. અને એમ કહેવું તે શાસ્ત્રોને Page #266 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૩૧ નહિ સમજવાવાળાનું કર્મ છે. જો કે આવશ્યકવૃત્તિમાં ગર્ભમાં રહ્યા છતાં કરેલા અભિગ્રહની વાત પછી જ્ઞાનત્રયોનેતૃત્વાત્' એમ હેતુ દેવામાં આવેલે છે પરંતુ તે હેતુ ગર્ભ માં પણ અભિગ્રહની સંભાવનીયતાને માટે છે, પરંતુ અભિગ્રહના કારણ તરીકે તેા ‘માત્રળુ વળદા' એ પણ પ`ષણ કલ્પમાં તથા આવશ્યકવૃત્તિ વિગેરેમાં સ્પષ્ટપણે છે. જો અવધિજ્ઞાનથી દીક્ષા ન લેવાનું હોય તે। પછી માતાની અનુકંપા માટે અભિગ્રહ લીધા તેમજ તેમના કાળ સુધી રહેવા માટે। અભિગ્રહ લીધે। એ બન્ને વસ્તુ વ્યે જ થઈ જાત વળી શાસ્ત્રકારે એ ચારિત્રમેાહનીયના ઉપક્રમનું અકર્તવ્યપણું જણાવ્યું. તે પણ વ્યજ થાત કારણ કે ત્રીસ વર્ષોંની ઉમ્મર પહેલાં ઉપક્રમની કવ્યતા થવાનીજ નહેતી એ નિશ્ચિતજ છે. અવધિજ્ઞાનથી જો દીક્ષાકાળ દેખ્યા હોત તેા ચારિત્રમેાહનીયક્રમના ઉપક્રમના પ્રયત્નને અસભવપણુ દેખેલેાજ હાત અને તેથી ઉપક્રમ નહિં કરવા રૂપ ઇચ્છાની વાતને સ્થાન રહેતજ નહિ. પ્રશ્ન ૧૧૫૦-૬ગ્નિતતપાધનાનાં નિત્ય થતનિયમસ થમતાનામ્। उत्सवभूतं मन्ये मरणमनपराधवृत्तीनाम् ॥ १॥ આ પ્રમાણે ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીની આર્યાં છે. તેને અં રામ-શ્રીકાંતા એવા કરે છે કે એકઠું કર્યું. છે તપરૂપી ધન જેઓએ અને હંમેશાં જે વ્રત નિયમ અને સજમમાં લીન છે, તથા જેઓનુ વર્તન અપરાધરહિત એટલે પાપ અને વૈવિરાધ રહિત છે તેવામેાના મરણને હું ઓચ્છવ રૂપ માનું છું. એતે અ રામ-શ્રીકાંતેા તરફથી કરીને ભગવાન્ તી કરાદિ મહામાના ભરણુને ભક્તોએ એવ ગણુવા એમ કહેવાય છે તે શું વ્યાજબી છે ? જણાવેલી સમાધાન-ઉપર ભગવાન્ ઉમાસ્વાતિવાચકજીની 'સચિત॰' આર્યાના અથ આ પ્રમાણે છે. તપરૂપી ધન જેઓએ મેળવ્યું છે, તેમજ જેઓ હંમેશા વ્રત નિયમ અને સજમમાં લીન છે તથા જેનું વન પાપ અને વૈરથી રહિત છે તેવા મહાત્માઓને (તા) Page #267 -------------------------------------------------------------------------- ________________ २३२ સાગર જે મરણ થાય (તે પણ તેઓને) ઉત્સવભૂત હોય છે એમ હું માનું છું. એટલે આ આર્યામાં મરણશબ્દની આગળ દ્વિતીયા વિભક્તિ નથી पशु प्रथमा विभक्ति छे. ते 'उत्सवभूत' त्यां पशु प्रथमान छे. तथा 'मन्ये' मे ક્રિયાપદ ઉત્પ્રેક્ષાઅલ કારને માટે છે અને તે મરણમાં ઉત્સવની અસંભાવનીયતા જણાવવા માટે છે. જુએ કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રીહેમચદ્રાચાર્યનું કાવ્યાનુશાસન પૃષ્ઠ ૨૪૭ અને વાગ્ભટ્ટનુ डाव्यानुशासन पृष्ठ ३४ असधर्म' सम्भावनमिवादिद्योत्येोत्प्रेक्षा ॥ प्राकरणिकेऽथे ये धर्मा गुणक्रियालक्षणास्तदभावलक्षणा वा तेषां सम्भावन तद्योगात्प्रेक्षणमुत्प्रेक्षा सा चेव मन्ये शक्के, ध्रुवं प्रायेा नूनमित्या - दिभिः शब्देद्यत्यते । अत्यंत सादृश्यादसतोऽपि धर्मस्य कल्पनमुत्प्रेक्षा । तां चेव मन्ये- शङ्के ध्रुवमित्यादिभिर्घातयेत् । છતાં ઉપરના બંને પાઠે જેએના જોવા જાણવા અને સમજવામાં આવ્યા होय तेयो 'मन्ये' छिया उत्प्रेक्षाने भावनार यो रहे सम અને તેથી મરણનું ઉત્સવપણું દરેકને માટે અસંભાવનીય છે, તેવા મહાત્માઓમાં ભરણુની પ્રાપ્તિ પણ ઉત્સવ રૂપ છે, એમ અર્થ કરી શકે એવી જ રીતે શ્રીવીતરાગસ્તેાત્રમાં પણ જણાવેલું છે જુએ ४:- दानशीलतपेाभावभेदाद् धर्म" चतुर्विधम् । मन्ये युगपदाख्यातु चतुर्वक्त्रोऽभवद् भवान् ॥ टीका भुवनबान्धवे हि धर्मोपदेशनिमित्ततः समवसरणममरकल्पितमलङ्कृत्य मृगेन्द्रासनमुपविष्टे प्राङ्मुखे दक्षिणापरोत्तरासु तिसृष्वपि दिक्षु तथास्थितेरेव विरचयन्ति व्यन्तरसुराः स्वामिप्रतिच्छन्दानि । इदमेव स्तुतिकृदुत्प्रेक्षते हे भुवन स्वामिन्नहमेव मन्ये यद् भवानेतदर्थं चतुर्वक्त्रोऽभवत् । किमर्थमित्याहआख्यातुं कथयितु' किं तद् ? धर्म प्रथमपुरुषार्थ" किंवि शिष्ट' ? " Page #268 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૩૩ चतुर्विध-चतुष्प्रकारम् । चातुर्विध्यमेवाह-दानशीलतपोभावनारूपम् । नन्वेकरूपोऽपि भगवांश्चतुर्विधमपि धर्म पर्यायेण प्ररूपयति किं चतुमुखत्वेनेत्याह-युगपत्-समकाल एतच्चतुर्वक्त्रत्वमन्तरेण नोपपद्यत इति ॥ વીતરાગસ્તોત્રની અવચૂરિમાં પણ પત્ર ૬૮માં જણાવે છે કે दान० हे वीतराग ! दानशीलतपोभावभेदाच्चतुर्विध चतुष्प्रकार धर्म युगपत्समकालमाख्यातु भवान् चतुषत्रश्चतूरूपा મૂલ્ય મળે ૪ | જે રામ-શ્રીકાંતેનું ઉપરના પાઠ સંબંધી જાણપણું અને માન્યતા હતા તે તેઓ ઉપ્રેક્ષા અલંકાર પ્રથમ વિભક્તિ અને ભૂતશબ્દનું રહસ્ય જરૂર સમજત પણ તત્ત્વ વિભક્તિ અલંકારના જ્ઞાનથી વંચિત છે. જો તેમ ન હોય તો કઈ દિવસ પણ તીર્થકરઆદિ મહાભાઓના મૃત્યુને ભક્તોએ ઓચ્છવ માને એમ જણાવવા તૈયાર થાત નહિ વળી તેઓએ मरण'पि सपुष्णाण जही मे तमणुस्सुय । सुपसन्नमणक्खाय संजयाण युसीमओ ॥१॥ . એ સૂત્ર તેની ટીકા વિગેરેની સાથે વિચાર્યું હોત તો કઈ પણ પ્રકારે મહાપુરૂષના મરણને તેના ભક્તો ઓચ્છવ ગણે એમ કહેવા અને માનવાને તૈયાર થાતજ નહિ. વળી તે રામ-શ્રીકાન્તોએ ઉત્સવશબ્દની આગળ ભૂત શબ્દ વપરાય છે તેનો જે અર્થ ઉપમા અને તદર્થ થાય છે તે સંબંધી પણ વિચાર કર્યો હતો તે મહાપુરૂષના મરણને ભફતો ઉત્સવ માને એમ કહેવા કે માનવાને વખત આવતજ નહિ. પ્રશ્ન ૧૧૫૧-સમ્યગ્દષ્ટિ જીવ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સંપૂર્ણપણે વર્તી ન શકે. છતાં તેનું સમ્યગ્દર્શન જાય નહિં, પણ માન્યતા અવળી થાય તે સમ્યફ રહે નહિં એ વાત શાસ્ત્રસિદ્ધ હેવાથી રામ-શ્રીકાનોના કહેવા પ્રમાણે જેઓ સમ્યગ્દષ્ટિ હોય તેઓએ ભગવાન જીનેશ્વરમહા Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ સાગર રાજાદિના મરણને ઓચ્છવ તરીકે માનવો જોઈએ, અને જે તે મહાત્માઓના મરણથી તે તે મહાત્માના ભક્તો શોક મનાવે કે માને તો તેઓ વિપરીતશ્રદ્ધાવાળા થઈને મિથ્યાત્વી થાય એમ ખરું? સમાધાન-પ્રથમ તે ઉપર જણાવેલ “શ્ચિત' આર્યાને અર્થજ તેઓએ ખોટો ના માન્ય અને સ્વરૂપો છે, વળી જે મહાત્માએના મરણમાં શોક મનાવે એ મિશ્રાદષ્ટિનું કાર્ય હેય, અગર ઉત્સવ ન મનાવવો એ પણ મિયાદષ્ટિનું કાર્ય હેય તે ભગવાન ગૌતમસ્વામીજી, ભરત મહારાજ અને ઈદ્રમહારાજા કે જેઓએ ભગવાન મહાવીર મહારાજાના કાલધર્મને અંગે અને ભગવાન શ્રીષભદેવજીના કાલધર્મ અંગે શોક માન્ય અને કર્યો છે, તેઓને તે રામ-શ્રીકાન્તો કેવા ગણશે અને માનશે? ભગવાન મહાવીર મહારાજના નિર્વાણ વખતે “ચાબ્રિટે રાહુતરિવાજરમિ’ અને ‘રતિ મિથ્યાત્વતનો આ વિગેરે. વાક્યોથી ભગવાન ગૌતમસ્વામીજીને શોક સકલ શ્રીસંઘમાં જાહેર છે, “ પ” એ કથન પણ શ્રીગૌતમસ્વામીજીના ખેદને જ જણાવનારૂં છે, વળી ત્રિષષ્ટીયની અંદર ભગવાન ઋષભદેવજીના નિવણને અધિકાર શું કહે છે તે જુઓ પર્વ ૧ સર્ગ ૬ततोऽकृशेन संस्पृष्टः, सद्यः शोककृशानुना। तरुः सिमसिमाबिन्दू-निवाश्रूणि मुमोच सः ॥४६४॥ तेऽपि प्रदक्षिणीकृत्य जगन्नाथं प्रणम्य च । વિષouTઠ, નિષouri%, તળુતાજિવિતા ફુલ ૮રા महाशोकसमाक्रान्तश्चक्रवर्ती तु तत्क्षणम् । पपात मूर्छितः पृथ्व्यां, वजाहत इवाचलः ॥४९॥ પર્વ-૧૦-સર્ગ-૧૩ પત્ર ૧૮૧ जगद्गुरोर्वपुर्नत्वा, बाष्पायितदृशः सुराः । अदूरे तस्थुरथ ते शोचन्तः स्वमनाथकम् ॥२४९॥ श्रावकाः श्राविकाश्चापि, भक्ति शोकसमाकुलाः ॥२६॥ Page #270 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૩૫ ઉપરના શ્લોકોથી સ્પષ્ટ થાય છે કે ભારતમહારાજા, ઈદ્રો, દેવતાઓ શ્રાવકે અને શ્રાવિકાઓ એ સર્વ ભગવાનના નિવણથી શોકવાળા થયા છે, પરંતુ કોઈએ ભગવાનના મરણને ઓચ્છવરૂપ મા નથી, એટલે રામ-શ્રીકાતોના મુદ્દા પ્રમાણે સમ્યફાવનું પડીકું તે બધાનું છૂટી ગયું હશે. પ્રશ્ન ૧૧૫ર-સૂત્રો પ્રાકૃત ભાષામાં લખાયા તેનું કારણ બાલ મૂહ સ્ત્રી વિગેરે સમજી શકે અર્થાત પ્રાકૃતભાષા સહેલી છે માટે તે ભાષામાં ગ્રંથે લખવામાં આવ્યા છે. તો જે તે ભાષા સહેલી હોય તો નવા ગ્રંથ પણ તે જ ભાષામાં લખવા જોઈએ અને તેના ઉપર સંસ્કૃત ભાષામાં ટીકાની જરૂર હેય નહિ, પરંતુ સહેલાઈને માટે તો સંસ્કૃત ભાષાને આશ્રય લેવો પડે છે તે પ્રાકૃતિને સહેલી શા માટે કહેવામાં આવે છે? સમાધાન-તીર્થકર અને ગણધરની હયાતિમાં એટલે સૂત્ર રચનાની વખતે ભાગધી અને અર્ધમાગધીભાષા મગધાદિદેશને માટે પ્રચલિત હતી. અને બાળ, સ્ત્રી વિગેરેને સહેજે સમજી શકાય તેવી હતી, અને તેથી આચારાંગાદિ અંગોની રચના કરી અને તેની ભાષા માગધી, અર્ધમાગધી રાખી તથા તેની સહેલાઇને લીધે નિર્યુક્તિ, ભાગ્ય અને ચૂર્ણિઓ પણ તે ભાષામાં જ લખાઈ. પરંતુ જેમ દેશવિશેષની માતૃભાષા દેશવિશેષવાળાને સમજવા માટે ભાષાન્તરની અપેક્ષા રાખે છે. ગુજરાતી ભાષા ઘણી સહેલી છતાં અન્ય દેશવાળાને સમજવા માટે ભાષાંતરની જરૂર પડે છે. તેમ કાલવિશેષે તે ભાષાની મૃતપ્રાય અવસ્થા હેવાથી તેને સમજવા ટીકાની જરૂર ગણાય પ્રશ્ન ૧૧૫૩-પૂર્વે સંસ્કૃત ભાષામાં હતાં તેવું સાંભળવામાં આવે છે. તે ઠાણુંગ–વિશેષાવશ્યક વિગેરેમાં પૂર્વગત સૂત્રની સાક્ષીઓ આપવામાં આવે છે અને તે પ્રાકૃતમાં હેય છે તે ખરૂં શું છે? સમાધાન-પૂર્વગત નામના દષ્ટિવાદના ચોથા ભેદે રહેલો આગમરૂપ પૂર્વેમાં જ એટલે ચૌદપૂર્વેમાં જ સંસ્કૃત ભાષા હેય એમ કિંવદંતીને અર્થ કરવાથી પૂર્વગતના પ્રાકૃત પાઠે જે નિવવાદ વિગેરેમાં આવે છે તે સંબંધમાં સંશય થવાનો સંભવ નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ સાગર તે પ્રશ્ન ૧૧૫૪-પૂર્વકાળમાં સાધ્વીઓને ૧૧ અંગ ભણવાને અધિકાર હતો, હાલ અંગમાંથી આચારાંગ સિવાય બીજાનો નિષેધ શા માટે ? | સમાધાન-કાલવિશેષે સાધ્વીઓને છેદાદિસો આપવાને નિષેધ તો શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે જણાવેલ છે. તેવી રીતે સંપ્રદાયથી આચારાંગ સિવાયને નિષેધ સંભવિત છે. પ્રશ્ન ૧૧પપ-ઠાણુગના સાતમા ઠાણમાં ૭ નિદ્દો કહ્યા છે. ૮મા શિવભૂતિની ગણના કરી નથી, તો આ આઠમે કેમ ગમ્યું નહીં હોય ? - સમાધાનશ્રીસ્કન્દિલાચાર્યે અનુગની વ્યવસ્થા કરેલ હોવાથી તેમનાથી પહેલાના થયેલા સાત નિહ્ન મૂલમાં કહ્યા છે; વળી પુસ્તકારહણ શ્રીદેવદ્ધિક્ષમાશ્રમણે કર્યું તેમાં જે તે નિદ્ધને અધિકાર ન કહેવાય તે પૂર્વકાલીય શ્રીસંઘની અપ્રમાણિકતા થાય. માટે તે નિદ્રોને અધિકાર ચાલુ રાખ્યો છે. પ્રશ્ન ૧૧૫૬-સાતે નિદ્દોમાં કેટલાકને ૧૧ અંગનું અને કઈ કઈને તો પૂર્વનું પણ જ્ઞાન હતું એટલે તે બધાએ ત્રીજુ ઠાકુંગસૂત્ર તે ભણેલાજ હતા, અને ઠાણાંગના ૭મા સ્થાનમાં એ સાતે નિહ્નોની વાત આવે છે, ત્યારે તે જાણતાં એમને ખબર તો પડી જ હશે કે અમે નિદ્ભવ થવાના છીએ. છતાં શા માટે આગળ ભણવાનું ચાલુ રાખ્યું હશે ? આ હિસાબે તો એમ સમજાય છે કે સૂત્રની શબ્દરચનામાં પાછળથી ફેરફાર થયેલ હોવો જોઈએ. સમાધાન-જમાલિનિહવને ખુદ ભગવાનના વચનની જ શ્રદ્ધા નહેતી તે પછી નિ થનાર શ્રદ્ધાવાન હોય એમ નિર્ણય ન થાય, અથવા સાવચેત હેય અને ભાગ્યે પણ ભૂલાવે તે તેમાં પણ આશ્ચર્ય શું? જ્યોતિષ અને નૈમિત્તિકના સાચા નિર્ણયોમાં શું તેમ નથી બનતું? પ્રશ્ન ૧૧૫૭-તીર્થક આહાર ન લે તે આત્મામાં અનંતવીર્ય છતાં પણ શરીરમાં તો મંદતા આવી જાય અને વિશ્રાંતિ પણ તેથી લે. Page #272 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૩૭ છે, આવા ભાવવાળું લખાણું સૂત્રકૃતાંગની ટીકામાં છે. તે આદીશ્વર ભગવાનના શરીરની અપેક્ષાએ ઉત્તરોત્તર તીર્થકરોમાં શરીરબળ ઓછું હશે કે કેમ ? - સમાધાન-વાસુદેવો જેમ શરીરની ન્યૂનતાએ કે કાલબળે શારીરિક બળમાં સરખા નથી, તેમ છદ્મસ્થપણુમાં વર્તતા તીર્થકરે અન્ય તે કાલના જીવો કરતાં અતુલબલવાળા છતાં પૂર્વ પૂર્વના તીર્થકરોની અપેક્ષાએ શારીરિક બેલે હીન હોય છે તેમાં આશ્ચર્ય નથી આત્મીયબલ અનંત પ્રગટ થાય તો પણ શરીર તો તેને લાયકજ પરિશ્રમ ખમે અને વધારે પરિશ્રમે થાક પણ ખરૂં. શરીરને સર્વથા પણ નાશ છતાં આત્મીય અનંતવીર્ય તો અવસ્થિતજ છે. પ્રશ્ન ૧૧૫૮-આવશ્યકત્ર અંગમાં તેમજ અંગબાહ્યમાં પણ પફખીસત્રમાં ગણ્યું નથી, તો બે ભેદ સિવાય તેને કયા ભેદમાં સમાવવું? સમાધાન-અનુયોગઠારની માફક આવશ્યક અને આવશ્યક વ્યતિરિક્ત એવા ભેદ ગણીને વ્યતિરિક્તમાં ઉત્કાલિક તથા કાલિક અને કાલિકમાં અંગબાહ, અંગપ્રવિષ્ટ એમ ભેદ લેવાથી તાત્પર્યથી આવશ્યક સૂત્ર અંગબાહ્ય આવી શકે. પ્રશ્ન ૧૧૫૯-જિનકલ્પી સાધુને સાત પ્રકારની ગોચરીમાં ૫ ને અભિગ્રહ અને ૨ ને ગ્રહ એટલે ૭ માં ત્યાગ કેટલાને અને સ્વીકાર કેટલાને? અને તેનાં નામે શું? સમાધાન–અસંતૃષ્ટઆદિપદોથી થતા સાત ભાંગામાં પાંચ એષણનો અત્યાગ અને તેમાં બેને સ્વીકાર પ્રશ્ન ૧૧૬૦–ઉત્તર પટ્ટો વિગેરે ઔપગ્રહિક (જે વાપરીને પાછું આપવાનું હેય) ઉપધિ તરીકે ગણ્યાં છે, તે તે ન મળે તે ઘાસને સંથારે કરવાનું થઈ ચૂકયું, આમ હોવા છતાં દિગંબર ઘાસને ઉપયોગ કરે તેની નિંદા શા માટે ? Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ સાગર સમાધાન–નહિં મળવાથી જેને ઉપયોગ કરાય તે આપવાદિક અને તે માર્ગ રૂપ ગણાય. પરંતુ ઉત્સર્ગ એવા વસ્ત્રાદિ મુખ્ય વસ્તુને નિષેધ કરી માત્ર અપવાદજ માને તે તો દિગંબરોનું મિથ્યાત્વજ છે. પ્રશ્ન ૧૧૬૧-ળીના ઉપકરણમાં પાત્રક અને માત્રક લખ્યું છે તેનો અર્થ શું? સમાધાન-ભક્ત-પાનને સંધરવાવાળું તે પાત્ર ગણાય અને ભક્ત–પાન જેનાથી ગૃહસ્થ પાસેથી લેવાય તે માત્રક, આચાર્યાદિકને લાયક પણ માત્રક નામના ભાજનમાં લેવાય. પ્રશ્ન ૧૧૬૨-કાપ કહાડનારને ૧ કલ્યાણકની આલેયણ લખી છે તે કલ્યાણક એટલે કેટલે તપ? સમાધાન-એક ઉપવાસ આંબિલ એકાસણું નવિ અને પુરિમુને કલ્યાણક તપ કહી શકાય. પ્રશ્ન ૧૧૬૩-પૂર્વગત જ્ઞાન ભગવાનના નિવણથી ૧ હજાર વર્ષ સુધી રહ્યું છે, એમ ભગવતીના ટીકાકાર લખે છે તે દેવર્કિંગણિક્ષમાશ્રમણ હજાર વર્ષના અંતભાગમાં થયા છે, એટલે તેમને પૂર્વનું જ્ઞાન હતું. અને પૂર્વનું જ્ઞાન હોય તેને ૧૧ અંગનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ, તેમણે પોતે જ જ્ઞાનને પુસ્તકારૂઢ કર્યું છે તે ૧૧ અંગે અપૂર્ણ શા માટે લખાયાં? સમાધાન-અગિયાર અંગેને શ્રીદેવદ્ધિગણિજી સંપૂર્ણપણેજ જાણતા હતા અને સંપૂર્ણ લખ્યાં છે. પદનાં સ્વરૂપમાં મતભેદ છે. કદાચ અપૂર્ણ લખાયાં માનીયે તે પણ જ્ઞાન અને લેખના સમપણાને નિયમ રહે નહિ. પશ્ન ૧૧૬૪-૦ પૂર્વધર ૧૦ જ હતા કે વધુ થયા છે? સમાધાન- દશપૂર્વધારે ઉલિખિત દશ કહેવાય છે અધિક નિષેધ કરી શકાય તેવું સાધન નથી. Page #274 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૩૯ પ્રશ્ન ૧૧૬પ-અમુક પ્રકૃતિનું સ્તિથ્યુક સંક્રમણ કરે, પ્રદેશ અને રસ પ્રકૃતિની સાથે અમુક પ્રકૃતિને વેલી નાંખે, તેા તેવી ક્રિયા કરીને દળીયા અને રસને શેમાં નાખતા હશે ? અનંતાનુબંધિની વિસ ચૈાજના શબ્દ વારંવાર આવે છે તે વિસયેાજના અને ક્ષયમાં ફેર શું ? સમાધાન-તે તે ક પરમાણુને તે તે કમ પણાના સ્વભાવ સદા પેાતાને અંગે તેાડી નાંખવા તે ક્ષય છે, અને તે સ્વભાવ સ્થગિત કરવા તે વિસયેાજના ગણાય તે। ઠીક. પ્રશ્ન ૧૧૬૬–સૂર્ય પશ્ચિમમાં અસ્ત પામતા અને પૂમાં ઉગતા હંમેશા જોવામાં આવે છે, પણ ચન્દ્રમામાં એવું દેખાતું નથી. તે તેા શુક્લ ખીજે પશ્ચિમમાં ઉગે છે. વળી દિવસે પણ ઘણી વખતે આકાશમાં દેખાય છે, આ પ્રમાણે હાવાથી શાસ્ત્રના લખાણુની સાથે સ્પષ્ટ વિરાધ આવે છે. શાસ્ત્રમાં તેા લખે છે કે જેવી રીતે ૨ સૂર્યાં ગતિ કરે છે તેવી રીતે ૨ ચન્દ્ર પશુ તિ કરે છે અને તેવી રીતે દેખાતું નથી માટે તેનુ સમાધાન શું? ર સમાધાન–બીજને દિવસે કે વચમાં યાવત્ પૂર્ણિમામાં ચંદ્ર જે સ્થાને હાય કે દેખાય ત્યાંથી તે પશ્ચિમ તરફ જ જાય છે. પ્રત્યક્ષ યુક્તિ અને શાસ્ત્રમાં સિદ્ધ પદાર્થોં સમજવા કે માનવામાં જેની બુદ્ધિ ચાલે તેવે મનુષ્ય જે શાસ્ત્રવિરાધ જણાવવા માટે તૈયાર થાય તે તેા ગભશરા ન્યાય જ ગણાય. પ્રશ્ન ૧૧૬૭-સૂત્રપૌરસી અને અપૌરસીના ચાક્કસ ટાઇમ કેટલા ? સમાધાન–દિવસ અને રાત્રિના પહેલા પહેાર સૂત્રપૌરસી અને બીજો પહેાર અપૌરસી. પ્રશ્ન ૧૧૬૮–પુલાક, અકુશ, કુશીલ, નિમ્ થ અને સ્નાતક આ પાંચ પ્રકારના ચારિત્રમાં નિગ્રંથ અને સ્નાતક તા ૧૧–૧૨-૧૩-૧૪ ગુણસ્થાનકે હાય છે, તે। જ્યાંસુધી શ્રેણિ માંડી મેાહનીય કતે ન ખપાવે ત્યાં સુધી તીર્થંકરને કયુ· ચારિત્ર હોય? Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ સાગર સમાધાન-કેવલિપણું ન મેળવે ત્યાંસુધી તીર્થકરને પણ કષાયકુશીલ ગણવા પડે. પ્રશ્ન ૧૧૬૯-ભદ્રબાહુસ્વામિ મહારાજે નિયુક્તિની રચના કરી તે તે પહેલાં અનુગામનામનો ભેદ તે કેવી રીતે ઘટી શકે? જે નિર્યુક્તિ અનુગમ તેનો સમાસ કર્મધારે છે કે પછીતપુરૂષ છે? - સમાધાન-શ્રીભદ્રબાહસ્વામીના પહેલેથી પણ નિયુકિત તે હતી એમ આવશ્યક વિગેરેમાં સ્પષ્ટ છે, માત્ર વર્તમાનમાં જે ગ્રંથરૂપે છે તે રૂપે શ્રી ભદ્રબાહુજીની કરેલી છે. સમાસનું નામ કર્મધારે એવું નથી, પણ કર્મધારય છે. અને અહીં તે જ હોવાને છે. આ પ્રશ્ન ૧૧૭૦-આચાર્ય શ્રી અભયદેવસૂરિજી શ્રીપંચાશકની વ્યાખ્યામાં “ અર્થમાએ માં - શી ચતુર્વશી વા’ એમ કહે છે તો શું તેઓ પુનમની પફખી માનતા હશે? કેમકે જે એમ ન હેત તે જેમ બીજી જગો પર પાક્ષિકશબ્દની વ્યાખ્યામાં “ચતુર્વરશી' એકલી જ કહેવાય છે. તેમાં એકલી ચૌદશ જ પાક્ષિકની વ્યાખ્યામાં જણાવત? સમાધાન–આચાર્ય શ્રીઅભયદેવસૂરિજી જે પુનમની પખ્ખી માનતા હોત તે પ્રથમ ચતુર્દશી રા' એમ કહી ચૌદશની ૫ખી જણાવત જ નહિં, વળી કેશકાર પૂર્ણિમા વાણી અને વર્ગમારી તુ પૂર્ણિમા એમ પુનમને માટે પૂર્ણિમા અને પર્ણમાસી એ બે શબ્દ જણાવે છે, તેથી જે આચાર્યને પુનમની પફખી ઈષ્ટ હેત તે “pffમા કે પૌમાસી' શબ્દ વાપરત. કદાચ કહેવામાં આવે કે પૂર્ણિમા કે પૌર્ણમાસી એ શબ્દ વાપરવાથી એકલી પુનમ આવે, પણ અમાવાસ્યા ન આવે માટે પુનમ અને અમાવાસ્યા એ બંનેની ૫મ્મીઓ લેવા માટે પંચદશી શબ્દ વાપરે છે. તે આ કથન વ્યાજબી નથી. કારણ કે પૂર્ણિમા અને અમાવાસ્યા માટે જે પંચદશી શબ્દ હેત તે પૂછ્યું એમ કહેવું પડત. કેશકારો પણ “વલાન્તો પક્ષપળી તથા કળી સપિ એમ જ કહે છે. ખરી રીતે તે પરવાના પૂરળ વધવારી” એમ કેશકારોએ પણ કરેલી વ્યાખ્યાને અનુસરીને પંદરમી તિથિ એટલે દિવસ એવો અર્થ થાય અને પફખીની કહેલી Page #276 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૪૧ ચૌદશ અને બીજી ચૌદશની વચ્ચે પંદર દિવસ હોય, વળી કદાચ અવમરાત્રિ જે પક્ષમાં હે યે તે પક્ષમાં ચૌદ દિવસ પણ થાય એટલે પંદરમે દિવસે કે ચૌદમે દિવસે એ અથ થાય, વળી જૈનશાની “અપેક્ષાએ પાક્ષિક ચતુર્દશીએજ હોય છે, પરંતુ લૌકિક અપેક્ષાએ પૂર્ણિમાએ હેય છે તેથી લૌકિક અપેક્ષાએ અર્ધમાસમાં આવતી પુનમને જણાવવા વડે લેકરૂઢ અર્થ જણ વી લેતરમાર્ગની ચૌદશની પખી જણાવી છે. આ ઉપરથી ખરતની ચૌદશના ક્ષયે પુનમની પકૂખી કરવાને મત ટકતો નથી. કેમકે તેમ હેય તે “તુર્વશી રાજી રા' એમ કહી પુનમ આપપાદિક કહેત. પાયચંદ તો પુનમના ક્ષયે પણ ચૌદશને ઉદયને નામે માને અને શાસનને અનુસરનારાઓ માફક તેરસે ચૌદશ અને ચૌદશે પુનમ ન માને માટે “પથરી રા' કહેવાની જરૂર નથી. આ પ્રશ્ન ૧૧૭ શ્રીદશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયનપણે શ્રીપર્યુષણકલ્પ છે તેનું આટલું બારસે પ્રમાણ ખરું? સમાધાન-જે શ્રીકલ્પસૂત્રનું વિદ્યમાન મહેસું પ્રમાણ હેત નહિ તો દશ અધ્યયનવાળા શ્રીદશાશ્રુતસ્કંધમાં શ્રીદશવૈકાલિકના દશ અધ્યયનમાં જેમ પાંચમા અને છઠ્ઠા અધ્યયનને મધ્ય મંગલમાં લીધું, તેમ અહીં પણ પાંચમા અને છઠું અધ્યયનને મુખ્ય મંગલ તરીકે લેત. પરંતુ ચૂણિકાર ભગવંતએ જે આઠમા અધ્યયનને મધ્ય મંગલ તરીકે ગણ્યું તે વર્તમાનપરિમાણની અપેક્ષાએજ હેય. તે પ્રશ્ન ૧૧૭૨–છેલ્લા તકેવલી ભગવાન્ ભદ્રબાહસ્વામીજીએ જે કલ્પસૂત્રની રચના કરી છે તે પછી શ્રીકલ્પસૂત્રમાં શ્રીભદ્રબાહુસ્વામીજીથી આગળની પટ્ટાવલી ક્યાંથી આવી ? સમાધાન-પ્રથમ પ્રક્ષકારે એ વિચારવાનું છે કે પયુંષણીક૫શબ્દનું તાત્પર્ય સામાચારીના સૂત્રોમાં છે અને તેજ નવમા પૂર્વથી ઉદ્ધરેલ છે, તે પછી તેમાં જિનેશ્વરમહારાજાઓનાં ચરિત્ર તે કલ્પસૂત્રમાં જણાવવાની શી જરૂર છે? જો એનું સમાધાન એમ દેવામાં આવે છે Page #277 -------------------------------------------------------------------------- ________________ સાગર ૨૪૨ જેવી રીતે પર્યુષણ વખતે પર્યુષણાક નું કથન આદ્યત્ય-જિનશાસનના આચારરૂપ છે, છતાં તેમાં મંગલની જરૂર હોવાથી મંગલરૂપે જિનેશ્વરનું કીર્તન કરવામાં આવ્યું છે. તે પછી જેવી રીતે પર–ગુરૂરૂપ શ્રીજિનેશ્વરોનું વર્ણન મંગલને માટે છે, તેવી જ રીતે અપર-ગુરરૂપ સ્થવિરોનું કથન પણ મંગલરૂપ હેવાથી તે હવું જ જોઈએ અને તેથીજ શ્રાદેવદ્ધિ ગણિક્ષમાશ્રમણજીએ પોતાના ગુરૂ સુધીની પટ્ટાવલિ સિદ્ધાંતને પુસ્તકારૂઢ કરતાં લખી છે તેમ તે વ્યાજબી છે. પાવલીક રેશ પણ તે પર્યુષણકપની સ્થવિરાવલિના સંબધથી પાપલી જણાવવાનું કહે છે. કેટલાક વિવરણકારે પણ પોતાના ગુરૂ સુધી પદાવલી લે છે. પરંપર-ગુરૂ-સ્મરણની માફક અનન્તર–ગુરૂના સ્મરણની મંગલતાને તે કેઈથી નિષેધ થાય તેમ પણ નથી. શ્રીસામાથારીની પાછળ સકળ દેવાદિપર્ષદાની હકીકત પણ પૂર્વથી ઉધરવાને લીધે એ સામાચારીને અંગે લાગુ પડે એટલે કલ્પકર્ષણને જે નિશીથમાં ગૃહસ્થાદિ આગળ અભાવ કહ્યો છે તે પણ વિરૂદ્ધ થતો નથી શ્રીદશાબુતરકંધના દશમાં અધ્યયનને અંતે દેવાદિપર્ષદે જણાવેલ હોવાથી આ પર્ષદ સંભાવ સામાચારીને પૂર્વગતપણની વખતે લાગુ થાય પ્રશ્ન ૧૧૭૩-બીદશાશ્રુતસ્કંધર સ્વતંત્ર રચાયું નથી પણ પૂર્વગતથી ઉઠરેલું છે એમ ચૂર્ણિકારમહારાજા જણાવે છે તો તેની સત્રમાં શી નિશાની છે ? સમાધાનઅધ્યનનોની આદિમાં મે” ના સૂત્રની આગળ રે િમાવંતેહિં' વિગેરે જે કહેવામાં આવે છે તે જણાવે છે કે ગણધર મહારાજરૂપ સ્થવિરના વચને અનુવાદ અથવા ઉદ્ધારરૂપે આ સૂત્ર છે, વળી નવમા અધ્યયનના ઉપક્રમમાં કેણિક રાજાદિનું વર્ણન છે. અને પછી દશમા અધ્યયનના ઉપક્રમમાં શ્રેણિકમહારાજાદિનું વર્ણન છે, તેથી પણ મૂળ રચનારૂપ આ ન હોય પણ ઉદ્ધારરૂપ હેય. શ્રીભગવતીજી વિગેરે સ્વતંત્ર ગણધરેવડે રચાયેલાં સૂત્રમાં તેમ નથી. પ્રશ્ન ૧૧૭૪-અપથફવાનુયોગ એટલે શું ? Page #278 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૪૩ - ' સમાધાન-ચરણકરશું અનુગઆદિ ચાર અનુયોગોમાંથી કોઈપણ એક અનુયોગની વ્યાખ્યા કરતાં ચારે અનુયોગની વ્યાખ્યા નિયમિત કરવાનું થાય તે અપૃથફવાનુયોગ કહેવાય અને એકેક અનુગની વ્યાખ્યા જુદી જુદી કરાય તે પૃથવાનુયોગ કહેવાય. પ્રશ્ન ૧૧૭૫-શ્રી પયુ પણ૫ કે જે કલ્પસૂત્ર તરીકે ઓળખાય છે તે શ્રીદશાશ્રુતસ્કંધનું આઠમું અધ્યયન શાથી ગણવું? કારણ કે કઈ પણ કહપસૂત્રની પ્રતમાં “તિ શ્રાદ્ધત વર્ષે અષ્ટમાર્યાનું એવું સમ પ્તિમાં લખેલું હોતું નથી તેમ આદિમાં પણ વધાષ્ટમધ્યયન' એમ હેતુ નથી સમાધાન-પ્રથમ તે શ્રીસ્થાનાંગસૂત્રમાં દશાતરકંધનાં અધ્યયને ગણાવતાં પયુંષણકલ્પને આઠમા અધ્યયન તરીકે ગણાવેલ છે. વળી ટૂંકી વાચનાવાળી દશાની પ્રતિમાં પણ તેને જાણે ના ઉલ્લેખ છે. કેટલાક પાટણ વિગેરેના ભંડારના પુસ્તકોમાં અત્યારે પણ તે ક૯પસૂત્રના આખા પાઠવાળાં પુસ્તકે છે. વળી શ્રીસમવાયાંગમાં પર્ષદાના નિરૂપણમાં પણ શ્રીપર્યુષણક૯૫ એટલે કલ્પની ભલામણ છે. તેમજ દરેક કહાની પ્રતોમાં “વનુસળા જે ગામમન્નયન' એમ સમાપ્તિમાં લખેલું જ છે, અને અધ્યયન એ આખા સૂત્રને માટે વપરાય કે સૂત્રના એક ભાગને માટે વપરાય ? તે સહેજે સમજાય તેમ છે. વળી શ્રીદશાશ્રુતસ્કંધની નિયુક્તિ અને શૂર્ણિમાં આઠમા અધ્યયનપણે તે ક૯૫નું વિવેચન છે. પ્રશ્ન ૧૧૭૬– શાસ્ત્રકારો સ્થાને સ્થાને અરિહંત મહારાજને અર્થના પ્રતિપાદનમાં કાંઈ પણ પ્રયોજન નથી એમ જણાવીને તરતજ તીર્થંકર નામકર્મને ભોગવવાનું પ્રયોજન તેમાં બતાવે છે, તે એ વાક્યો પરસ્પરવિરધવાળા કેમ ન ગણાય ? સમાધાન-ગન જે સી એ વાક્યને સમજનાર મનુષ્ય એ વ્યાખ્યામાં અંશે પણ વિરોધ માનશે નહિ કારણ કે ફલની અપેક્ષાએ ધર્મદેશનાથી ભગવાન અરિહંતોને કાંઇપણ સાધ્ય સાધવાનું Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સાગર નથી. કેમકે તેઓ કૃતાય થઈને દેશના દે છે. માટે ફ્લરૂપ પ્રયે જનથી રહિતપણુ છે. તે હેતુરૂપ પ્રયજનની અપેક્ષાએ તીર્થંકરનામક્રમના ઉદય છે. તેથી જ દેશના દે છે. પ્રશ્ન ૧૧૭૭–તી કરનામકને ભાગવવા ભગવાન દેશના દે છે તેા તે તીર્થંકરનાંમકમ તેાડવાનું પ્રયાજન દેશનામાં છે એમ કેમ કહેવાય નહિ ? સમાધાન-લુગડાને મેલ કાપવા જેમ સામુ ધલાય અને કડાં સાફ કરતા મેલ નીકળી જાય અને તેની સાથે સાષુ પણ નીકળી જાય છતાં મેલ ધાવાની મહેનત કહેવાય છે પણ સામુને ધાવાની મહેત કહેવાતી નથી. કારણ કે મેલ કાઢવાજ સાબુ લગાડયો હતેા તેવી રીતે અહીં પણ ભવ્યવાને તારવા તીથ સ્થાપવાજ તીર્થંકરનામક બાંધ્યું હતુ. તેથી તે જો કે દેશનાદ્વારા ભોગવવાથી તૂટે છે. પણ તે ફૂલ કહેવાય નહિ. 1 #' '' ૬ પ્રશ્ન ૧૧૭૮-સમ્યગ્દર્શનાદિ ત્રણ તત્ત્વા, દેવ, ગુરુ અને ધર્મરૂપ ત્રણ રસ્તે અથા અરિહંતાદિક નવપદો એ મેક્ષના કારણેા છે, એટલે નિરાનાં કારણે છે. તેા. પછી તેની આરાધના રૂપ વીશસ્થાનકથી તી કરનામાના અન્ય કે આશ્રવ કેમ થાય ? સમાધાન-જે જીવ પેાતાના આત્મકલ્યાણની દૃષ્ટિએ સમ્યગદર્શના દિનું આરાધન કરે તેમ તે આરાધનાથી મેક્ષ મેળવે, પણ જો જીઞ જગતના આત્માના યાણુતે માટે તેની આરાધનામાં પ્રવૃત્તિ કરે તે જીવ તી 'કરનામુકમના અન્ય પશુ તેથીજ કરે. પ્રશ્ન ૧૧૭ શ્રીજિનનામકર્મ બાંધનારા જીવ તે જિનનામ કરવાના ભવમાં માસે મન જોય ! - સમાધાન–જિનનામક ના બન્યા તેવા સ્વભાવ છે કે જેથી નિકાચિત ત્રણ ભવ બાકી રહે ત્યારેજ તે અન્યાય. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ સમાધાન * પ્રશ્ન ૧૧૮૦-પક્ષમાં તેર કે ચૌદ અગર સોળ કે સત્તર દિવસ થવા છતાં પફખીમાં “નરસકું રાખુંઢિયા” તથા પાંચ માસ અને તેર ભાસ થવા છતાં પણ ચોમાસામાં “ઇડ્યું માતાળ” વિગેરે તથા સંવ૨છરીમાં “વારસ૬ માસા વિગેરે કેમ કહેવાય છે ? સમાધાન-તિથિની વધ-ઘટ કે માસની વધ-ઘટ થાય તો પણ પંદર નામની તિથિઓ અને બાર નામનાજ માસ છે. માટે એ કથન વ્યાજબી છે. અને સર્વગવાળાઓએ માન્ય કરીને તે પ્રમાણે આચરેલ છે, ટીપણામાં હોય તે ન માને તેને મિથ્યાત્વી તરીકે જ બૂએ કહ્યા તેના અહીં તો પંદર દિવસ આદિ કહેવાથી રામ રમેલા છે. વિશેષમાં નીચેની હકીકત ધ્યાનમાં લેવી " કર્મવર્ષને અંગે વ્યવહાર હોવાથી તિથિ એને માસની અનિયતતા હોવા છતાં ૧૫, ૧૨૦, અને ૩૬૦ રાત-દિન બેલાય. બીજા વર્ષો અને બીજા માસા તો અખંડ હતા જ નથી. જેનોતિષના ગણિતના હિસાબે બે અષાઢ આવે તે અભિવર્ધિત વર્ષ ગયું હોવા છતાં સ્થિરતારૂપ પર્યુષણને અંગે બીજો અવાઢ કે જે ફાગણથી પાંચ માસ છે, છતાં તે અષાઢ માસથી વીસ દિવસની મર્યાદા શ્રીનિશીથચૂર્ણિ આદિમાં જણાવેલ છે એટલે જ તષ્કના ચારમાં પાંચ માસ થાય તો પણ પ્રતિક્રમણ તો ચોમાસાજ કહેવાય અને તેથી ચાર માસ, આઠ પક્ષઆદિ કહેવાય કોઈપણ ગ૭ પંચમાસી પ્રતિક્રમણ કર્યું કે માન્યું નથી. વળી ખરતરની અપેક્ષાએ જ્યારે શ્રાવણ અધિકમાસ હોય ત્યારે તો બીજા શ્રાવણ સુદ પાંચમે કે ચોથે સંવત્સરી કરી બારે માસ રાખ્યાં પણ જે બીજે વર્ષે માસ વૃદ્ધિ થતી નથી હોતી છતાં પાંચ માસે માસી અને તેર માસે સંવત્સરી થાય છે વળી ચારે માસ થયા અને માન્ય ચોમાસી ન કરવી અને પાંચ માસ સુધી ટકવું અને બાર માસ થયા અને માયર છતાં સ વત્સરી ન કરવી અને તેમાં મહિના સુધી ટકવું એ કઈ શાસ્ત્રનું કથન નથી જેન તિષથી તિચિહાની છે જેમાં ભોગવટે પંદર દિવસ નહિ છતાં પદર માન્યો અને ભૌકિકરીતિએ સેલ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સાગર સત્તર દિવસ છતાં તિથિના નામની અપેક્ષાએ પંદર દિવસ માન્યા તેમ ચોમાસી સંવત્સરીમાં પણ ચાર અને બાર માસ જ બોલાય વળી પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિ ચાર માસ છે છતાં પાંચ માસે માસી કરે તે પ્રત્યાખ્યાનાવરણની સ્થિતિથી આગલજ વધાય. પ્રતિક્રમણ કે જે અધિકરણ શમાવવા માટે છે તેને અધિકાર સમજાય તે સાચો માર્ગ મળશેજ. દરેક ચૌદશે પખી, આષાઢાદિ ચૌદશે ચોમાસી અને ભાદરવા સુદ ૪ સંવત્સરી કરવી એજ ન્યાય છે. અભિવર્ધિતમાં માસજ ૩૧ કફ એટલે લગભગ ૩૨ દિવસનો છે. દિનઆદિની ગણતરીએ તેથી દેવસી, રાઈ, પફખી અને ચોમાસી બધાં અવ્યવસ્થિત થશે. છ ઋતુનું વર્ષ બે ઋતુનું ચોમાસું વિગેરે પણ ચોમાસીના હિસાબે જ છે. પ્રશ્ન ૧૧૮૧-શાસ્ત્રની આદિમાં મંગલ કરવાથી વિશ્વનો નાશ અને તે દ્વારા સમાપ્તિ જે ફલ તરીકે ગણાવાય છે તેનું કારણ શું ? અને ક્યા વિનને નાશ તે સમાપ્તિમાં કારણ તરીકે માનવો ? સમાધાન-પ્રથમ તે એ વાત ધ્યાનમાં રાખવાની છે કે જેમ કલ્પવૃક્ષઆદિમાં સમસ્ત અર્થની સિદ્ધિ કરવાને સ્વભાવ છે છતાં આરાધક જેની કલ્પના કરે તેનીજ તે સિદ્ધિ કરે છે. તેવી રીતે ઇષ્ટદેવને નમસ્કાર આદિ રૂપ ધર્મ પણ ગ્રંથના આરંભ વખતે ચિંતવેલ ગ્રંથની સમાપ્તિ કરનાર અને તેમાં અંતરાય કરનાર અવગ્રહ-ઈહા-અપાય અને ધારણાને રોકનાર જે કર્મો તેને નાશ કરે છે અને તેથી જ નિર્વિન સમાપ્તિ થાય છે. વળી ઉદ્દેશની વખતે ગુરૂમહારાજે ભણવાન કરેલ આદેશ પણ શુભ આશિર્વાદરૂપ અને સ્વરૂપના નિર્દેશરૂપ છે. અન્યદેવને જે નમસ્કારાદિ તે ધર્મરૂપ ન હોવા છતાં પણ તે કરવામાં અજ્ઞાનાવરણને નાશ તો થાય અને તેથી નિર્વિન સમાપ્તિ થાય અધ્યવસાયના પ્રમાણ પર ધર્મના પરિમાણને આધાર હોવાથી એક નમસ્કારે ઘણું વિનિને અને અનેક નમસ્કારે થોડા વિનાને નાશ થાય એથી અગર એક અથવા ઘણા નમસ્કાર છતાં વિદને નાશ કે સમાપ્તિ ન થાય તેમાં મંગલની નિરર્થકતા નથી. મંગલ કર્યા છતાં પણ નહિ ગુંથેલ મંગલમાં Page #282 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૪૭ પણ તેનું કારણુપણું જતું રહેતું નથી. યથાપ્રવૃત્તિની માફક જોગવાઈ જતા કર્મને અંગે વિના મંગલે પણ સમાપ્તિ થાય છે તેથી મ ગલનું કાર્ય પ્રવૃત્તિને વેગ્ય નથી એમ ન ગણાય. ચેરના આગમન વખતે રક્ષણના યત્નથી મિલકતનું રક્ષણ થતું દેખાને બીજી વખતે રક્ષણને પ્રયન વ્યર્થ છે એમ સુજ્ઞ તે માને નહિ. પ્રશ્ન ૧૧૮૨-શાસ્ત્રમાં મધ્યમંગલ કરવાથી શાસ્ત્રની સ્થિરતારૂપ અને લેકામાં શાસ્ત્રને વિસ્તાર થવારૂપ ફલ કેમ મનાય છે? સમાધાન-અવગ્રહાદિ તથા સ્મરણાદિને રોકનાર એવાં કર્મના નાશ દ્વારા થતા તેના સ્મરણાદિથી આવરણ ત્રુટવા પછી સંપૂર્ણ થયેલા શાસ્ત્રની અભ્યસ્તતા થાય અને તેથી જ સ્થિરતા થાય અને તેવા સ્થિર શાસ્ત્રવાળા પાસે જ લેકે પવુંપાસનાદિ કરી જ્ઞાન મેળવે અને તે કોમાં તેવા શાસ્ત્રનો વિસ્તાર થાય એ સાહજીકજ છે ગુરૂમહારાજ પણ સમુદેશની વખત પણ સ્થિરપરિચિત કરવાનુજ કહે છે ઉદ્દેશાદિક્રિયાના મધ્યમાં સમુદેશ છે અને શાસ્ત્રના મધ્યભાગમાં કરાતું મંગલ પણ તે ઉદ્દેશવાળું ગણાય. પ્રશ્ન ૧૧૮૩-શાસ્ત્રના છેલ્લા ભાગે કરાતા મંગલથી શિષ્યપ્રશિષ્યાદિ વંશમાં શાસ્ત્રને અવિચછેદ થવાને કહેવાય છે કે કેમ? સમાધાન-નિવિન પણે પૂર્ણ કરેલ અને સ્થિરપરિચિત કરેલ એવું શાસ્ત્ર જે હોય તેજ પૂર્વાપર બાધ થાય નહિ તેવી રીતે સમજાવી શકાય અને એવી રીતે સમજાવાય તો જ શિષ્યપ્રશિષ્યાદિમાં તેને અવિછેદ બને. ગુરૂમહારાજ અનુસ્સામાં પણ ધારણ અને દેવાનેજ આદેશ આપે છે. આ અપેક્ષાએ અનુયોગ કરતાં આવશ્યક ઉદ્દઘાતને અંત્યમંગલપણે કેટલાકે ગણે છે તેમાં આશ્ચર્ય નથી. સૂત્રાર્થની સમાપ્તિ પછીજ નિયુક્તિ અનુગમ હોય છે અને નથી તો સાથેજ ચાલે છે પ્રશ્ન ૧૧૮૪મતિઆદિ પાંચ જ્ઞાનમાં દેશને જવનાર ક્યાં શાને ? અને સર્વને જણાવનાર કયાં શાને? સમાધાન-તત્ત્વાર્થઆદિને જાણનારાઓને સ્પષ્ટ માલમ પડે તેમ Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ - સાગર છે કે મતિઆદિચારાને સર્વ પર્યાને જણાવનારા નથી તેથી તે દેશગમક ગણર્ય અને ભગવાન ભાષ્યકાર પણ શામળા” આદિથી પષ્ટપણે તે જણાવે છે અને કેવલજ્ઞાન સર્વ પર્યાયને જવનાર હોવાથી સર્વગમક છે. પશ્ન ૧૧૮૫-મતિઆદિ ચાર જ્ઞાનેને શ્રીનની આદિમાં સર્વભાવને જણાવનાર માન્યાં છે તેથી તે ચાર શાને પણ સર્વગમક કેમ ન બને ? સમાધાન-મતિઆદિ ચાર જ્ઞાનમાં મતિ અને શ્રતને સર્વભાવ વિષય છે એમ નન્દીઆદિમાં જણાવેલ છે તથા અવધિ અને મનઃપર્યાયને સર્વભાવવિષયક જણાવ્યાં નથી. કિંતુ તે તો અનંતભાગ પર્યાયના વિષયવાળાં છે એમ જણાવ્યું છે. પરંતુ મતિ અને શ્રતને પણ જે સર્વભાવવિષયક જણાવ્યાં છે તે પણ ઓઘદેશ એટલે મૃતધારાએ સામાન્યપણે જણાવેલ છે. એટલે ચાર દેશગમક છે. વળી તે બે પક્ષજ્ઞાન છે માટે તે દેશગમક છે. પ્રશ્ન ૧૧૮૬-આચારાંગથી શ્રદષ્ટિવાદ સુધીનું લેકેત્તર-બુત છે. તેને સમ્માન કહેવું કે મિથ્યાજ્ઞાન કહેવું ? ' સમધાન-આચારાંગાદિ બારે અંગનું મૃત પ્રકૃતિથી સમ્યગૂજ્ઞાન કહેવાય. - " પ્રશ્ન ૧૧૮૦-જે આચારાંગાદિ બારે અંગ સમ્યજ્ઞાન છે તો પછી કંઈક ન્યૂન દશપૂર્વને ધારણ કરનારાઓને પણ સમજ્ઞાનીજ માનવા જોઈએ તેમજ નિયમ સમ્યગ્દષ્ટિ પણ માનવા જોઈએ એમ ખરું? આ સમાધાન-ભગવાન જિનેશ્વરમહારાજે 'નિરૂપણ કરેલ હેવાથી પ્રકૃતિથી બારે અંગેનું સમ્યજ્ઞાનપણું ગણાય, પણ સ્વામીની અપેક્ષાએ જે તે ન્યૂન દશપૂર્વ સુધીના મૃતને લેનાર મિશ્ચાદષ્ટિ હેય તે તે ન્યૂન શપૂર્વ સુધીનું બધું મૃત મિથ્યા-બુત જ ગણાય અને જે એને ગ્રહણ કરનાર સમ્યગ્દષ્ટિ હોય તો તે ન્યૂન દેશપૂર્વ સુધીનું જ્ઞાન સમ્યજ્ઞાન ગણાય ! : - Page #284 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૪૯ આ પ્રશ્ન ૧૧૮૮- સંપૂર્ણ દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીના, શ્રુતજ્ઞાનને સ્વામીની અપેક્ષાએ મિયાજ્ઞાન અને સમ્યજ્ઞાન કેમ ન કહેવાય? સમાધાન-સમ્યગ્દર્શનવાળે જીવ થયા સિવાય દશપૂર્વ પૂરાં કરી શકે જ નહિ. તેમ આગલનાં પૂર્વો પણ લઈ શકે જ નહિ, માટે સંપૂર્ણ - દશપૂર્વથી ચૌદપૂર્વ સુધીનું જ્ઞાન સમ્યજ્ઞાનજા હેય, પણ મિથ્યાજ્ઞાન નજ હાય. આ પ્રશ્ન ૧૧૦૯-આચારાંગદિશા લકત્તર-બુત છે છતાં તે મિથ્યાજ્ઞાન કેમ થાય છે? સમાધાન-ચિંતાજ્ઞાન અને ભાવનાત્તાન સુધી ન વિચારે તેમજ ઐદંપર્ય સુધી ન પહોંચે તે તે આચારાંગાદિનું શ્રુતમય માત્ર જ્ઞાન ગણાય અને તેથી તે અજ્ઞાન પણ ગણાય. પ્રશ્ન ૧૧૯૦-૪૬ નટ્ટ વસ્તુગો' એ ગાથામાં બહુશ્રુતને સિદ્ધાન્તને પ્રત્યેનીક એટલે વૈરી કેમ ગણુવ્યો ? સમાધાન–શ્રી જેનશાસ્ત્રો ઉત્સર્ગ અપવાદઆદિ અનેક પ્રકારનાં છે અને તે એકતિ ઉત્સર્ગાદિને પકડનારા સિદ્ધાંતના વેરી થાય એમાં નવાઈ નથી. . . . . પ્રશ્ન ૧૧૯૧–ભગવાન જિનેશ્વરમહારાજને- '. “વાસ્તવ ચારપત્ર ક્રાંતિ છે, જેણે વિદ્યા જિયાત' એમ કહીને સ્તુતિકાર શું જણાવે છે ? . છેસમાધાન-એ કાબાર્થને અર્થ આ પ્રમાણે છે કે હે ભગવન હારા નયવાદે જ્યારે સ્વાતંદથી યુક્ત થાય છે ત્યારે જ તે નયવાદ રસે વિંધાયેલા લોઢાના અર્થાત સોનાની માફક (ઇષ્ટસિદ્ધિને કરનાર થાય) છે. ઉપર જણાવેલ કાવ્યર્થને અર્થ વિચારશે તેને નીચેની વાતો સ્પષ્ટ માલમ પડશે. (૧) ભગવાન જિનેશ્વરમહારાજના સર્વવચને નયમય છે. Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - સાગર (૨) ભગવાનનાં વચને નૈગમાદિ, વ્યવહારાદિ, જ્ઞાનાદિ અને ઉત્સર્ગાદિની વિધિ આદિવાળાં હેવાથી જુદા જુદા નયવાળાં છે અને તે વચને સમુદાયેજ સર્વનયરૂપ છે. (૩) ભગવાનનાં વચનની ભગવાને જ જણાવેલી સ્યાદવાદ મુદ્રાએ સ્યાસ્પદને જોડીને વ્યાખ્યા જે કરવામાં આવે તેજ તે સુવર્ણ સિદ્ધિ સમાન થાય છે. (૪) ભગવાનના સર્વનયમય વચને ઈતિરેતર નયની સાથે સાપેક્ષતા જણાવવા માટે સ્યાસ્પદ જોડ્યા સિવાય લેવામાં આવે તો તે બધાં વચને એકનયમય થવાથી લેઢાની જેવાં ગણાય. (૫) ભગવાનના વચનને સ્યાસ્પદ લગાડીને જેઓ સમજે અને માને તેઓ જ સમ્યગ્દર્શની ગણાય. (૬) ભગવાનના વચનને પણ જેઓ સ્યાસ્પદ જગ્યા વિનાજ ગ્રહણ કરે તેઓ મિથ્યાદિષ્ટ હોય છે. પ્રશ્ન ૧૧૯૨-આચારાંગાદિ દ્વાદશાંગીનું જ્ઞાન સમ્યફશ્ચત છે કે મિયામૃત છે ? સમાધાન-સમ્યગ્દષ્ટિ સ્યાદવાદની શ્રદ્ધાવાળા હેવાથી સ્યાસ્પદને લગાડીને જ. તે વચનો ગ્રહણ કરે અને તેથી તેને જે જ્ઞાન થાય તે સમ્યફશ્ચત કહેવાય. પ્રશ્ન ૧૧૯૩-આચારાંગઆદિ શાસ્ત્રોનું જ્ઞાન અજ્ઞાન કેમ કહેવાય ? સમાધાન-ભિયાદષ્ટિ છ સભ્યશ્રદ્ધારહિત હેવાથી તેજ આચારાંગાદિ શાસ્ત્રોને સ્યાસ્પદ લગાડવા સિવાય અને ક્ષમાર્ગના ઉપયોગીપણું સિવાય ગ્રહણ કરે તેથી તે અજ્ઞાન ગણાય. પ્રશ્ન ૧૧૪-જ્ઞાનના સમ્યફપણું કે મિયાપણાને હેતુ કયો ? સમાધાન-ગ્રહણ કરનારની શ્રદ્ધા સાચી હોય તે તે સર્વજ્ઞાનને રયાસ્પદની સાથે જોડે અને તેથી સમ્યજ્ઞાન ગણાય અને જો તેમ ન થાય તે તે જ જ્ઞાન મિયાજ્ઞાન ગણાય. Page #286 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૫૧ પ્રશ્ન ૧૧૯૫લૌકિક ભારતઆદિ શાસ્ત્રોને મોક્ષના હેતુ પણે ન ગ્રહણ કરે તેમ સંસારના હેતુપણે પણ ન ગ્રહણ કરે, પરંતુ માત્ર પદાર્થજ્ઞાનની બુદ્ધિથી જ ગ્રહણ કરે તો અજ્ઞાન કહેવાય કે કેમ? સમાધાન-માત્ર પદાર્થને જાણવાની દષ્ટિએ પણ લૌકિક શાસ્ત્રોનું જ્ઞાન જેમ સ્યાસ્પદથી જોડ્યા વિનાનું તેમ જ મે ક્ષના હેતુભૂત ન હવાથી અજ્ઞાન ગણાય તેમ લેકર શ્રુત પણ. જો કે પ્રકૃતિએ સમ્યજ્ઞાન ગણાય છે કેમકે ભગવાન જિનેશ્વરમહારાજે મેક્ષ માટે જ તે નિરૂપણ કરેલ છે છતાં તે પણ જે સ્યાસ્પદ યુક્તપણે કે મેક્ષના તુ પણે ન લેવાય તો તે પણ અજ્ઞાન જ ગણાય, જે એમ ન ગણીએ તે સમ્યગ્દષ્ટિને પરસમય જે ભારતાદિ ગણાય છે તે જાણવાનું જરૂરી ન ગણાય અને સમ્યજ્ઞાનરૂપ ન ગણાય અને દેશનશિપૂર્વ સુધીનું જે લેકોત્તર શાસ્ત્ર છે તેને મિથ્યાદિષ્ટ અને અભવ્ય ગ્રહણ કરનાર બને નહિ. અર્થાત કોઈ પણ શાસ્ત્ર સ્યાસ્પદની મુદ્રાઓ કે મોક્ષમાર્ગના હેતુપણે ન ગ્રહણ થાય તે તે અજ્ઞાન ગણાય. પ્રશ્ન ૧૧૯૬–સ્યાસ્પદથી યુક્ત અને મોક્ષના કારણભૂત જ્ઞાન તે સમ્યજ્ઞાન ગણાય કેમકે તે જ્ઞાન સર્વનયના સમુદાયવાળું હોય, પરંતુ નગમાદિ એકનયની અપેક્ષાએ જે જ્ઞાન તે જ્ઞાન ગણાય કે અજ્ઞાન ગણાય? સમાધાન-સર્વ નયના સમુદાયમય એવા જૈનમતની અંતર્ગત એકલા નેગમાદિનાનું વાક્ય કે જ્ઞાન તે અપ્રમાણું પણું ગણાય નહિ તેમ પ્રમાણ પણ ગણુય નહિ. કિંતુ તેને પ્રમાણને અંશ ગણાય. અને જૈનમતની અંતર્ગત એવું પણ નૈગમાદિનયનું જ્ઞાન સર્વનયમય માર્ગના અંશરૂપ ન હોય તે તેજ નયજ્ઞાન બીજા દર્શનની માફક મિયાજ્ઞાન ગણાય. પ્રશ્ન ૧૧૯–આવશ્યકમાં સર્વદ્વાદશાંગી મિથ્યાદષ્ટિને અજ્ઞાનરૂપ છે અને સમ્યગ્દષ્ટિને જ્ઞાનરૂપ છે. એમ જણાવે છે તે પછી સંપૂર્ણ દશપૂર્વથી આગળ સમ્યજ્ઞાનરૂપજ કુત છે એમ કેમ? Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ * સાકાર - સમાધાન સંપૂર્ણદાપૂર્વથી આગળનું મૃત સમગ્દષ્ટિજ ગ્રહણ કરે છે માટે તે સમ્યજ્ઞાન જ છે અર્થાત તેને પણ મિથ્યાદષ્ટિ ગ્રહણ કરે તે અજ્ઞાન થાય. પણ તેમ થતું જ નથી. . " પ્રશ્ન ૧૧૯૮–આચાર્ય ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી પૂર્વગતિશ્રતના યુરછેદન કાલની નજીકના વખતમાં થયા છે એમ શાથી માનવું ?' ' સમાધાન-શ્રીપચાલકની ટીકામ આચાર્ય શ્રી અભયદેવસૂરિજી તે માટે જણાવે છે કે- પ્રવચનાર્થતારતારવિરોષાનુર્શિથિપુ.” તેમજ “નિતામનુપક્ષીભૂતપૂર્વ વિદ્યુતમ' વિગેરે એ જાણનારને એ વાત સહેજે સમજાય તેમ છે. વળી શ્રીહરિભદ્રસૂરિજી શ્રીનંદીની ટીકામાં દષ્ટિવાદને અંગે તેને બુચ્છેદ જણાવતાં “બા” શબ્દ વાપરે છે ત્યાંજ પરિકર્મ અને સત્ર નામના ભેદને અંગે સૂત્રાર્થથી સર્વથા વિરછેદ જણાવ્યા છતાં પણ નજીકને કાલ હોવાથી સંપ્રદાયની સંભાવના ગણીને “યથા સંપ્રા' એમ પણ જણાવે છે અને તે નજીકના કોલેજ હેય અન્યાન્ય ગ્રંથકારોના નામના તેઓએ પોતાના ગ્રંથમાં કરેલા નિર્દેશથી કેટલાક તેમને અર્વાચીન ઠરાવવા માંગે પણ શ્રીજૈનસંધમાં હરિભદ્રસૂરિજી, અભયદેવસૂરિજી, પ્રદ્યુમ્નસૂરિજી, સિદ્ધસેનસૂરિજીઆદિ અનેક જુદા જુદા કેલના સરખા નામેવાળા આચાર્યોની માફક બીજામાં પણ ધર્મોત્તર, ધર્મકીર્તિ, દિનાગ વિગેરે નામોને અંગે બનાવને સંભવ વિચારનારને તે યોગ્ય નહિ લાગે. વળી નીચેની વાતો ધ્યાનમાં લેવાથી વિશેષ સમજાશે. (૧) બૌદ્ધમતનું ખંડન સ્થાને સ્થાને અનેક પ્રકારે કરેલું છે (૨) દિગમ્બરોને અંગે વસ્ત્રની ઉપકરણતાની સિદ્ધિ માટે શ્રીધર્મ સંગ્રહણી શ્રીપંચાશકાદિમાં યત્ન થયું છે. ' (૩) યાપનીયપક્ષ અને યાપની શાસ્ત્રોની મુખવતા શિંબરોમાં જે વખતે હતી તે વખતે તેઓશ્રીએ લલિતવિસ્તરા બનાવી. (૪) સામાયિકચારિત્ર હેવાથી સાધુઓએ નમસ્કાર સહિત આદિ. પચ્ચક્ખાણ ન લેવાય અને તેના આકાર ન ઉચ્ચારાય, એવી Page #288 -------------------------------------------------------------------------- ________________ સમાધાન મંતવ્યતાના પ્રચાર તેમના વખતે, હતા.. *j (૫) જૈતાનું મુખ્ય કેન્દ્રસ્થાન પાટલીપુત્ર અને તગરા નગરીમદિ તે વખતે હતાં. ૨૫:૩: (૬) આવશ્યવૃત્તિમાં જીવસ્તુ વ્યાક્ષતે' એમ કહી જણાવે છે 'एतदपि न्याय्यमेवास्माकं प्रतिभाति, किन्तु अतिगम्भीरधिया भाष्यकृता सह વિજ્યંતે ।’ અર્થાત્ ‘અમારા આચાયૅ એમ કહે છે’ અને ‘આ પણ હમેાને ન્યાયયુક્તજ જાય છે. પરંતુ અત્યંતગ બીરબુદ્ધિવાળા ભાષ્યકારની સાથે વિરાધ આવે છે' એમ જણાવે છે. આ વાકયમાં નીચેની વાતા ધ્યાનમાં લેવા જેવી છે. 1 ૬. ભગવાન હરિભદ્રસૂરિજી શ્રીજિનદત્તસૂરિજીના શિષ્ય હતા છતાં વિદ્યાધરકુલના શ્રીજિનલટસૂરિની આજ્ઞામાં રહેનારા હતા એટલે ભાષ્યકારની બહુસમāાટીમાં જિનભટ ગુરુને કહે છે. આ ભાષ્યકારના વચનની સાથે વિરેધ આપે તે પણ ન્યાય– યુક્ત ગણાય. પણ ખંડન યેાગ્યતા ન ગણાય એમ કહે છે તેા તેમ કહી શકાય એટલા પહેલા તેઓ ૬ ભાષ્યકારના વચનના હું ભાષ્યકારમહારાજની આપ્તપણા છાયા ન પ્રચલિત થઈ હાય અને માત્ર ગંભીરબુદ્ધિપણાની છાયા હૈાય એ સમય હતા. કાલના તેમના વ્યાખ્યા-ગુરૂના પ્રભાવ ન પડવો હોય તેવા ; i (૭) શ્રીવિચારસંગ્રહમાં શ્રીવિક્રમથી ૫૮૫ અને શ્રી મહાવીર્મહારાજથી ૧૦૫૫ માં શ્રીહરિભદ્રસૂરિજીના કાલધર્મ થવાનુ જણાવે છે. ાઈક્ર અણુસમજુ ‘વળપળસસર્ફિં’ ને સ્થાને ‘પળપદ્મવારસસ’ પાઠની ગાયા જણાવે છે તેણે ખરેાબર ગાથા નથી જોઇ. મતાંતર કહેવા માટે એ ગાયાજ નથી. (૮) સમરાäકહાની સંકલના તથા તે ઉપદેશની મૂલગાયાની સ ́લના ભાષ્યકારની સંગ્રહ ગાથા માર્ક છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સાગર પ્રશ્ન ૧૧૯૯- આચારાંગદિ વિગેરેની ચૂલિકાને જુદા શાસ્ત્ર તરીકે ગણવામાં આવતી નથી અને તેની અઢારહા આદિ પદસ ખ્યા પશુ ચૂલિકા સિવાય છૅ. તેા પછી દૃષ્ટિવાદના પાંચ બે કેમ ? અને અમાં ચૂલિકા જુદી કેમ ? સમાધાન-આચારાંગદિની ચૂલિકા તે તે અગાદિની સાથે ભણાય છે. અને દૃષ્ટિવાદમાં ગણાતી ચૂલિકાઓ તા ‘સજીવરિ’જિજ જ્ઞિતિ' એ વચનથી બધા પૂર્વી પછી ભણુાય છે એટલે જુદા ભેદ લીધા છે. પ્રશ્ન ૧૨૦૦-પ્રશ્નવ્યાકરણુસૂત્રમાં પ્રશ્નાદિના અધિકાર છે એમ શ્રીસમવાયાંગાદિમાં કહે છે તે વર્તમાનમાં આશ્રવેશ આદિ કેમ ? સમાધાન–શ્રીન’દીજીની ચૂર્ણિ માં આશ્રવાદિ પણું અધિકાર તેમાં હે।વાનુ જણાવે છે એટલે એ અધિકાર રાખી બાકી પ્રશ્નાદિ અધિકારના નિષેધ કર્યાં ગણાય. પ્રશ્ન ૧૨૦૬-એક બાજુ શાસ્ત્રકાર ચૌદશના ક્ષયે તેશને દિવસે તેરશ ઉદયવાળી છતાં તેરશના વ્યપદેશ પણુ કરવા નહિ એમ કહે છે અને ખીજી બાજુ જે સાક્ષી તરીકે ગાથા આપે છે તેમાં તે વરવિ' પદના અર્થમાં ચૌદશ પણ પ્રમાણુ ગણવી એમ કહી ચૌદશની સાથે લીધેલા પણુશબ્દથી તેરશનું નામ આવવાનું જણાવે છે તે પરસ્પર વિરૂદ્ધ કેમ ન ગણાય ? સમાધાન-આઠમ ચૌદશઆદિ પર્વો કે જેમાં તપ-ચૈત્યવંદન અને સાધ્રુવદતાદિ ન કરાય તે પ્રાયશ્ચિત્ત આવે તેવાં તથા પૌષધાદિ વિધિ કે જે નિયત પર્વાનુષ્ઠાન તરીકે ગણાય છે તેવાં કાર્યોમાં લૌકિક ટીપણામાં ચૌદશના ક્ષય હોય ત્યારે તેરશને દિવસે ઉદયવાળી તેરશ છતાં પણ તેરશને બ્યપદેશ થાયજ નહિ એ અભિપ્રાયથી પહેલાં તેશને વ્યપદેશ કરવા નહિ એમ જણાવ્યું છે અને મુર્રાદ્રિ કા` કે તિથિના ઉડ્ડય કે તિથિના વ્યવહાર ઉપર આધાર ન રાખતાં માત્ર તિથિના ભેગ Page #290 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૫૫ - ઉપરજ આધાર રાખે છે તેવા કાર્યમાં એટલે પૂર્વે જણાવેલ પર્વકાર્યથી ઈતર કાર્યમાં તેરશ ગણવામાં આવે એટલે પર્વકાર્યમાં તે દિને તેરશને વ્યપદેશ નજ થાય એવું કથન વિરૂદ્ધતાવાળું ન ગણાય. પ્રશ્ન ૧૨૦૨–સાક્ષીની ગાથામાં. “ગવરાવિ' કહીને અપિશબ્દથી ચૌદશ કહેવાની સાથે તેરશ પણ ગૌણપણે છે એમ મા ને ગૌણપણે તે દિવસે તેરશને વ્યપદેશ કેમ ન થાય? - સમાધાન-શાસ્ત્ર અને ન્યાયને અનુસરીને યવથી થયેલા અંકુરામાં જેમ યવકારણ છે તેમજ પૃથ્વી પાણું અને હવા વિગેરે પણ કારણે છે છતાં તે અંકુરાને પૃથ્વી, પાણુ કે હવાનો અંકુર છે એમ કેઈ પણ કહેતું નથી, પરંતુ તેને વાંકુરજ માને છે અને કહે છે કારણ કે તેજ વાંકુરમાં મુખ્ય કારણ છે. તેમ અહીં પણ પર્વ કૃત્યના પ્રસંગે ચૌદશનું મુખ્યપણું હવાથી ચૌદશને જ વ્યવહાર અને વ્યપદેશ થાય તેરશના ગૌણપણાને લઈને તે દિવસને તેરશ કહેનારા પાણી આદિના અંકુરા કહેનારની માફક લૌકિક ન્યાય અને શાસ્ત્રની બહાર હવા સાથે શાસનની બહાર થાય છે. પ્રશ્ન ૧૨૦૩-શ્રીપ્રવ્યાકરણુસૂત્રમાં પ્રાદિને અધિકાર છે એમ શ્રી સમવાયાગાદિમાં કહે છે તે આશ્રવાદિ કેમ ? સમાધાન-શ્રીનંદીજીની ચૂર્ણિમાં આશ્રવાદિને પણ અધિકાર તેને જણવેલો છે એટલે એ અધિકાર રાખી પ્રશ્નાદિ અધિકારને સંકોચ કર્યો ગણાય. (પણ મૂળ રચના ફેરવી ન ગણાય.) - પ્રશ્ન ૧૨૦૪ શ્રી વિપદમય શ્રી સિદ્ધચક્રમાં જે સાતમું પદ ના ના ” એવું કહેવાય છે એ પદથી જે સમ્યજ્ઞાનને નમસ્કાર કરવામાં આવે છે અને અનેક પ્રકારે આરાધના કરવામાં આવે છે તે સમ્યજ્ઞાન કયું ગણવું ? સમાધાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એ બે જ્ઞાને તો કે “કાલે કેઈપણ જીવને અજ્ઞાનરૂપ હેતાં જ નથી, એટલે તે જ્ઞાને તે Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ સાગર સવ થા સમ્યજ્ઞાન રૂપ જ છે. પણ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાને એવાં છે કે જો તેને ધારણ કરારા સમ્યગ્દષ્ટિ જ હોય તે। ત્રણે જ્ઞાનરૂપ ગણાય. માટે ‘“નમેા નાળસ’ એ પદનાં સમ્યગ્દષ્ટિના મતિ, શ્રુન અને અવધિ વાજ ત્રણ નાતેની સાથે મનઃપત્ર અને કૈવલજ્ઞાન લઇ પાંચ જ્ઞાનાને નમસ્કાર કરાય અને તેની આરાધ ગણાય. પ્રશ્ન ૧૨૦૫-જ્ઞાનની આરાધના માટે જેવી રીતે ‘શ્રીઞાનારાજ્ઞસૂત્રાય નમ:' વગેરે લેાકેાત્તરના જાપ વિગેરે . કરવામાં આવે છે, તેવી રીતે ‘શ્રીમારતાય નમ:' વિગેરે લૌકિકને કેમ કરવામાં આવતા નથી ? સમાધાન-શ્રીઆચારાંગસૂત્રેા ત્યારેજ સમ્યગ્દાન રૂપ છે કે જ્યારે તેને ગ્રહણ કરનાર સન્યષ્ટિ હોય અને ભારતાદિ શાસ્ત્રોને ત્યારેજ અજ્ઞાન રૂપ કહેવાય કે જ્યારે ગ્રહણ કરનાર જીવ મિથ્યાર્દષ્ટિ હેય, પરંતુ પ્રરૂપ્રણા કરનાર સ્વામીની અપેક્ષાએ પ્રકૃતિથી વિચારવામાં આવે તે। શ્રીઆચારાંગાદિત્રાજ શ્રીજિનેશ્વરભગવાને જગતના જીવાને મેક્ષપ્રાપ્તિ માટે કહેલ છે તેથી પ્રકૃતિ અપેક્ષાએ સમ્યગ્દાનરૂપ એવા આચારાંગાદિસૂત્રેાના જાપઆદિ કરાય છે અને તેજ કરવા ચેગ્ય છે. પ્રશ્ન ૧૨૦૬-જે વસ્તુ જે સ્વરૂપે હાય તેવા સ્વરૂપે માનવી અને કહેવી એ જ સમ્યગ્દષ્ટિનુ લક્ષણ છે એમ ખરૂ ? સમાધાન-સમ્યગ્દર્શનાદિ, વાદિ, પ્રમાણાદિક અને દ્રવ્યાદિ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે માનવાં અને કહેવાં એ જ સમ્યગ્દષ્ટિનું લક્ષણુ છે. પ્રશ્ન ૧૨૦૭-કાઈ મનુષ્યાદિ પ્રાણી સમ્યગ્દર્શનાદિ પદાર્થાને યસ્થિતપણે માનતા હાય અને પ્રરૂપણા અન્યથા કરે તેને શ્રદ્ધા સાચી હોવાથી સમ્યગ્દષ્ટિ કહેવાય કે નહિ ? સમાધાન–વસ્તુતાએ સમ્યગ્દર્શનાદિ તત્ત્વાને સમગ્દર્શનાદિ તરીકે માનવાં તે સમ્યગ્દ ́નનું કાર્ય છે, પશુ સમ્યગ્દર્શન તે। તે શુદ્ઘમાન્ય Page #292 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૫૭ તાના કારણભૂત એવું આત્મસ્વરૂપ છે, અને તે કારણથી તો સિદ્ધદશા અને અપર્યાપ્તાદિ દશામાં મન નથી અને તેથી માન્યતા પણ નથી, છતાં ક્ષાયિકઆદિ સમ્યફ તે રહી શકે છે, છતાં શાસ્ત્રકારોએ કાયા અને વચન મનને આધીન હેવાથી મનની માન્યતા તે કાર્ય તરીકે લક્ષણમાં લીધી છે. એટલે સુદ્ધાત્મપરિણામથી જેમ માન્યતા એફખી હોય તેમ પ્રરૂપણ પણ સમ્યગ્દર્શનવાળાની ચેખિી જ હોય આ કારણથી તે શાસ્ત્રકારે ઉત્સત્રભાષકોને બેધિ-સમ્યકત્વને નાશ તથા અનંતસંસાર થવાનું જણાવે છે. યાદ રાખવું જરૂરી છે કે કુવલયપ્રભ-આચાર્ય અને વસુરાજાઆદિની માન્યતા ખોટી નહિ છતાં ઉન્માર્ગનાં વચને જ તેમને અનર્થકારક થયાં છે. વળી કાયાદિથી થતા પ્રણમાદિતે અંગે રખાતા કુલ, ગણાદિ આકાર પણ તેથી જ સફલ ગણાય. પ્રન ૧૨૦૮-ઉત્સસૂત્રભાષકને અનંતો સંસાર રખડેજ પડે એવો નિયમ ખરો? સમાધાન-જેમ પ્રજ્ઞાપનીયભાષાની અપેક્ષાએ મિથ્યાત્વ અને અનંતાનુબંધી અનંતસંસાર રખડાવનાર કહેવાય તેમ ઉસૂત્રભાષણમાં અનંત સંસાર રખડવાનું કહેવાય પ્રજ્ઞાપનીયભાષાએ શાસ્ત્ર એક. મનન્તાચનુવાન્તિ, ચલેં નન્માનિ મૂતા એમ કહી અનંતાનુબંધીવાળાને અને તે મિથ્યાત્વ વિના હેય નહિ એ અપેક્ષાએ મિથ્યાત્વને અનંતસંસાર વધારનાર સ્પષ્ટપણે ગણાવ્યો છે, છતાં એમ તો ન જ કહી શકાય કે અનંતાનુબંધી અને મિથ્યાત્વને ખપાવ્યા પછી અનંતસંસાર રખડીને જ મોક્ષ મેળવે એટલે જેમ મિથ્યાત્વ અને અનંતાનુબંધીથી મેળવેલે અનંતસંસાર ફળ અનુભવવારૂપે ઓછો થઈ જાય અને વાવત અંતર્મુહૂર્તા માં પણ તે જીવ મોક્ષને મેળવી શકે તેમ ઉસૂત્રભાવી પણ અનંતો સંસાર મેળવેજ છે. એમ શાસ્ત્રકારોના “સુર”ના વચનથી કહેવામાં બાધક કહેવાય નહિ. સામાન્ય રીતે સર્વ મિથ્યાત્વી જેવો સત્રથીજ વિરહજ માનનારા અને બોલનારા હોય છતાં જેઓ જૈન નામ ધારણ કરીને તથા શાસનના ધુરંધર બનીને ઉત્સત્ર બોલનારા Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ સાગર થાય ત્યારે તેની દશા કારમી થાય. તેને તે સન્માર્ગે ચાલનારાઓને * ઉન્માર્ગગામિ ઠરાવવા તથા મિથ્યાત્વી ઠરાવવા ભગીરથ પ્રયત્ન કરવા પડે છે ભગવાન મહાવીરમહારાજાની વખત ઘણું અન્યમૂથિક પાંખડી હતા, પરંતુ ગોશાલાની માફક ઘાતકી ઉપદ્રવ કરવાનું તથા માલિની માફક કોઈને પણ સમક્ષ આવીને યધા તદ્દા બવાનું ભગવાન મહાવીરમહારાજાને થયું નથી. આ વસ્તુ વિચારનારો સુઝ મનુષ્ય સહેજે સમજી શકશે કે ઉત્સત્રભાષક એવા જૈનને અંગે તે અનંતસંસારને નાશ કરનાર એ બેધિલાભ ભવાંતરે પણ મુશ્કેલ જ છે. વળી સાચા મોક્ષમાર્ગ ઉપર થયેલે હૈષ પણ એની હેરાનગતિમાં અને દુલભબોધિપણામાં વધારો કરે તે સ્વાભાવિક જ છે. આ પ્રશ્ન ૧૨૦૦-પદાર્થ જે રૂપે હોય તે રૂપે ન કહે તો સમ્યગ્દર્શન ન રહે એમ ખરું? છે. સમાધાન-વાદિતાના સ્વરૂપને અંગે જે જે જીવાદિતત્ત્વ સ્વરૂપે હોય તેને તે તે સ્વરૂપે માને અને કહે તેજ સમ્યગ્દર્શન ગણાય એ વાત ખરી છે. પરંતુ વ્યવહારને અંગે તેમ નથી. પ્રશ્ન ૧૨૧૭-શ્રીનંદીસૂત્રને પફખીમૂવ વિગેરેમાં સ્પષ્ટપણે સૂત્ર તરીકે જણાવ્યું છે. છતા નંદીને અધ્યયન તરીકે કેમ કહેવાય છે? સમાધાન-સર્વ ભૂતસ્કની આદિમાં શ્રી નંદીનું કથન થાય તેથી તે મૃતનો અંશ હોઈ સર્વ શ્રુતકની અંતર્ગત છે અને તેથી શ્રુતસ્કંધના અવયવરૂપ ગણાઈને અધ્યયન ગણાય પ્રશ્ન ૧૨૧-પંચમેઝિનમસ્કારને શ્રુતસ્કંધ કે મહાગ્રુતસ્કંધ કેમ કહેવાય છે? અને જો એ શ્રુતસ્કંધ છે તે પછી પ્રતિક્રમણ શ્રુતસ્કંધના અવયવ તરીકે કેમ બેલાય છે? સમાધાન-પંચનમસ્કારને સ્વતંત્રપણે મહામૃતસ્કંધ કે શ્રુતસ્કંધ તરીકે કહેવાય ? સર્વશ્રુતની યાવત નંદીની પણ આદિમાં અને સર્વ અનુગની આદિમાં તેમજ સામાયિક ગ્રહણદિની ક્રિયાની આદિમાં Page #294 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૫૯ પૃથફપણે બેલાય છે, વિગેરે કારણથી તે મહાગ્રુતસ્કંધ પણ ગણાય. છતાં ચેથા પ્રતિક્રમણઋતસ્કંધમાં જ્યારે બોલાય ત્યારે તેજ અવયવ બની અધ્યયન બને છે એ રીતે સામાયિક સૂત્ર સ્વતંત્ર અધ્યયનપણે છતાં પ્રતિક્રમણ અધ્યયનની અપેક્ષાએ અધ્યયનને અંશ પણ બને છે પ્રશ્ન ૧૧૨–શ્રીનિશીથચૂર્ણિકારે પોતાનું જિનદાસનામ સ્પષ્ટપણે જણાવ્યું છે અને શ્રી નંદીની ચૂર્ણિમાં સંકેતધારા કર્તાએ પોતાનું જિનદાસ નામ જણાવ્યું છે. પણ આવશ્યકચૂર્ણિન કર્તા કેણ ? સમાધાન-gયામો સવ્વામી જ્ઞા નમુક્કારે તા ત્રાગો ' એવા શ્રીનંદીચૂર્ણિના વચનથી આવશ્યકચૂર્ણિ પણે જિનદાસમહત્તરની કરેલી ગણાય. પ્રશ્ન ૧૨૧૩-પરમાણું એકલે છુટ હેય તેમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શને પટ થાય કે નહિ ? સમાધાન-એકલે છુટો પરમાણું હેય તે પણ વદિને ફેરફાર થાય છે તે માટે શ્રીઉત્તરાધ્યયનબૃહદવૃત્તિકાર પત્ર ચોવીસમામાં નીચે પ્રમાણે જણાવે છે... कृष्णपरमाणुः कृष्णत्वमपहाय नीलत्व प्रतिपद्यत इत्येको भङ्गः, एवं रक्तत्व' पीतत्वं शुक्लत्वं चेति चत्वारः, तथाऽयमेव रसपञ्चकगन्धद्वयाविरुद्धस्पर्शेस्तारतम्यजनितैश्च स्वस्थान एव द्विगुणकृष्णत्वादिभिः परमाण्वन्तरद्विप्रदेशादिभिश्च योजनाद्विवक्षावशतः सख्यातासङ्ख्यातानन्तात्मिकां भारचनामवाप्नोतीति। ' અર્થ-કૃષ્ણપરમાણુ કૃષ્ણપણાનો ત્યાગ કરીને નીલપણાને ૫ મે છે એ એક ભાંગો. એ પ્રમાણે રક્તપણું પીળાપણું અને સફેદપણું એમ ચાર, તેવી જ રીતે આજ પરમાણું પાંચ રસ બે ગંધ અને અવિરૂદ્ધસ્પર્શેની તારતમ્યતાએ ઉત્પન્ન થવા વડે પોતપોતાના સ્થાને જ બે ગુણ કૃષ્ણત્વાદિ વડે અને બીજા પરમાણુના તથા બે પ્રદેશાદિ વડે જોડાવાની વિવક્ષાના વિશે સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતસ્વરૂપવાળી Page #295 -------------------------------------------------------------------------- ________________ २६० સાગર ભ ગરચનાને પામે છે. તત્વાર્થભાષ્યકાર પણ કહે છે કે -વર્ષા વરમાળવું જોવું પરિણામના gવ મન્તિ' એટલે સ્પર્ધાદિ ચાર પરમાણુઓમાં અને રકધમાં પરિણામથી ઉત્પન્ન થવાવાળા હોય છે. પ્રશ્ન ૧૨૧૪-હંમેશાં ધર્મની આરાધના કરવાનું શ્રેષ્ઠ છે એ વાત કબુલ છે, પણ આઠમઆદિ તિથિયોએ આરાધના કેમ? સમાધાન-જે હમેશ ધર્મની આરાધના થાય છે તે નિરાલંબનપણે હોય છે અને તેથી તે શ્રેષ્ઠ જ છે, પરંતુ જેઓ તેમ ન કરી શકે તેઓને અંગ આદિ આગ આઠમ, ચૌદશ, પુનમ અને અમાવાસ્યા એમ ચાર પર્વ અને છ તિથિની આરાધના કરવાની આવશ્યકતા છે એમ વિધિવાદે જણાવે છે અને અંગઆદિ આગમમાં શ્રાવકેના વર્ણનની વખતે ચૌદશ-આઠમ-અમાવાસ્યા અને પૂર્ણિમાને દિવસે સંપૂર્ણ પૌષધ કરવાનો અધિકાર જણાવે છે, જો કે તે તે શ્રાવકે કે જેઓનાં વર્ણને અંગઆદિ આગમગ્રન્થમાં છે તેઓ પર્યુષણ અને સંવછરી જેવા પર્વોમાં પૌષધ કરતા નહેતા એમ નહિ,–પરંતુ દરેક મહિનાના નિત્યાનુષ્ઠાન તરીકે ત્ર ચૌદશઆદિ ચાર પર્વ તથા છ તિથિના પૌવધની કર્તવ્યતા તેમને માટે જણાવી છે. એટલે વર્તમાનકાળમાં પણ શાસનને અનુસરનારા તથા શાસ્ત્રોને માનનારા મહાનુભાવ શ્રાવકે આઠમ, ચૌદશઆદિની આરાધના નિયમિત કરે તે યોગ્ય જ છે. આચાર્ય મહારાજ શ્રી હેમચંદ્રાચાર્યજી પણ ગશાસ્ત્રમાં “પતુપએ શ્લેક કહીને આઠમઆદિની આરાધના નિયમિતપણે કરવાનું જણાવે છે. શ્રીશ્રાદ્ધદિનકૃત્યસૂત્રકાર પણ “છઠું તિહીં.' એમ કહી એજ વાત જણાવે છે. વળી લવણસમુદ્રની શિખા પણ દરેક માસની અપેક્ષાએ ચૌદશ અમાવાસ્યા અને પુનમે વધતી કહેવાય છે, તેથી અખાતીજ વિગેરેની અનિયમિત વૃદ્ધિને નથી ગણતા એમ નથી, વળી મધ્યગ્રહણથી આદ્યતનું ગ્રહણ ગણીને પર્વ અને માસના મધ્યે અષ્ટમી પૂર્ણિમા કે અમાવાસ્યા લઈ પફખી તરીકે ચૌદશને લેવામાં નવાઈ Page #296 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૬૧ સમાધાન–રત્યાઘા કે અર્થાધિકારવાળા પદમાં અક્ષરનું સરખાપણું ન હોવાથી ભાન બેવડું છતાં બેવડાં પદોની સંખ્યા હોવાની જરૂર નથી. પ્રશ્ન ૧૦૮ ૩-શાસ્ત્રકારો સમ્યફવના પ્રશમઆદિલક્ષમાં રામલક્ષણનું વર્ણન કરતાં જણાવે છે કે-“અવરહેડવિ ર ળ ' ઇત્યાદિ, તથા “અપરાધિ શું રે પણ નવિ ચિત્તથી, ચિંતવિયે પ્રતિકૂળ” વિગેરે તો ચેથા ગુણે રહેલા અવિરતસમ્યગ્દષ્ટિને પણ હેય છે અને તેઓને અનર્થદંડની હિંસાને પણ ત્યાગ હોતો નથી તો પછી અર્થદંડરૂ૫ એવી સાપરાધની હિંસાને ત્યાગ કે રાધ તો હોય જ ક્યાંથી ? અને અણુવ્રતને ધારણ કરનાર દેશવિરતિવાળે જે પાંચમે ગુણઠાણે હેય છે તેને પણ નિરપરાધ ત્રસછવની હિંસાને ત્યાગ છે. અર્થાત સાપરાધની હિંસાનો ત્યાગ રોધ પાંચમે ગુણઠાણે પણ હેતો નથી. વળી છઠ્ઠ ગુણઠાણે રહેલા પ્રમત્તસંયતા છે કે ત્રસ અને સ્થાવર બન્ને પ્રકારના છની હિંસાથી સર્વથા વિરમેલા છે. પરંતુ કષાયના ઉદયાળા હેવાથી અપરાધી જીવો પર સર્વથા ક્રોધરહિતપણું તે તેઓને પણ હોવાને સંભવ નથી, તો શું એ ત્રણે ગુણઠાણું સમ્યક્ત્વના લિંગ વગરનાં માનવા કે સમ્યકત્વ વિનાનાં માનવાં ? સમાધાન-દર્શનીયમહનીયના ક્ષપશમઆદિથી થયેલ તત્ત્વની અપ્રતીતિ અને અનંતાનુબંધિના પશમાદિથી થયેલ અતત્ત્વની પ્રતીતિના નાશથી સમ્યગદર્શનવાળો જીવ પરમ પદનેજ સાથ અને પ્રાર્થ ગણનારો હોય, અને તે એટલે સુધી મે ક્ષમાર્ગની આરાધનાની ઉત્તમતા ગણનારા હેય કે હાય જેવા અપરાધીને પણ પ્રાપ્ત થતી મેક્ષમાર્ગની આરાધનામાં અંશ માત્ર પણ પ્રતિકૂલતા વિચારે નહિ, તેમ કરે પણ નહિ. આ હકીકત આચાર્યદેવેન્દ્રસૂરિજીએ શ્રીશ્રાદ્ધદિનકૃત્યની વૃત્તિમાં સ્પષ્ટ કરી છે 'मेक्षिलाभहेतुभिस्तान् सर्वान् स्वशक्त्या लम्भयामि, न च Page #297 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સાગર દિન તમિપિ વિઘરે વડમિતિ અર્થાત મોક્ષની પ્રાપ્તિમાં જે સમ્યગ્દર્શનાદિ કારણ છે તેની બધા એને મારી શક્તિ પ્રાપ્તિ કરાવું અને મહને મોક્ષનાં સાધનમાં વિન કરનાર કેવોને પણ મેક્ષમાર્ગની પ્રાપ્તિ કે આરાધનાના વિનમાં હું વતું નહિ. આ વાત ધ્યાનમાં આવશે ત્યારેજ કૌશબીના ઘેરામાં રહેલી અને ચંડપ્રદ્યોતનને ઠગવાવાળી એવી મૃગાવતીને ચંડપ્રદ્યોતને ભગવાન મહાવીર મહારાજાના સમવસરણમાં જતાં કે ભગવાનની દેશના સાંભળતા કેમ પકડી કે રોકી નહિં ? તેને ખુલાસો થશે અને એને પણ ખુલાસો થઈ જ જશે કે ચક્રવર્તી ભરતમહારાજા આદિએ પિતાના પરિવારને સંસારનો ત્યાગ કરી દીક્ષાગ્રહણમાં કેમ રોક્યો નહિ? આ ઉપરથી એક વાત તો સ્પષ્ટ થઈ જ જશે કે સમ્યગ્દર્શનને ધારણ કરનાર પુરૂષ વજનને તે શું ? પરંતુ શત્રુ તરીકે ગણાયેલાને પણ મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં તો મદદ કરનારજ થાય. દીક્ષા અંગીકાર કરનાર શત્રુ થયે હેય તો પણ સ્તુતિપાત્રજ છે. એમ સમ્યગ્દર્શનવાળો માને અને તેથીજ બાર વર્ષ સુધી લડાઈ કરનાર શ્રી બાહુબલિજીની ભરત મહારાજે દીક્ષા થવાની સાથે સ્તુતિ કરી છે, વળી વિવાાં રે” અને “ રિ વહાફ” એ શ્રીમદ્ધિદિનકૃત્યની ગાથાઓને અનુસારે અપરાધી એવા દર્શનમાત્રધારી શ્રાવકમાં પણ પ્રતિકૂલ વિચારવાનું સમ્યફ દૂષિતજ થાય એમ સમજી અપરાધી એવા પણ શ્રીસંઘથી પ્રતિકૂલ નજ વિચારવું અને નજ કરવું એમ માનવું પ્રતિકૃતિ નથી અને તેથી જ મહારાજા ઉદાયને દાસીને ચોરી જનાર અને જીવતસ્વામીજીની પ્રતિમાને ઉઠાવી જનાર પ્રચંડદ્યોતનને શ્રાવકપણું છે એમ જાણવાથી માલવાની ગાદી પાછી આપી. એટલું જ નહિ પણ કપાલને ડામ ઢાંકવા માટે રાજા પણ સાથે સુવર્ણપટ્ટ જે શરૂ કરાવ્યું તે વ્યાજબીજ ઠરશે. પ્રશ્ન ૧૦૪૪–ભગવાન શ્રી અજીતનાથજી અને શ્રીશાતિનાથજીએ સિદ્ધાચલજી ઉપર માર્યા કર્યા ત્યારે સાધુ-સાધ્વીઓ ગિરિરાજ ઉપર Page #298 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૬૩ જતા આવતા કે નહિ? અને જે ચોમાસામાં તે વખતે સાધુ-સાધ્વીઓનું ચઢવું ઉતરવું થતું હોય તો વર્તમાનકાલમાં કેમ યાત્રાને ચોમાસામાં નિષેધ કરાય છે? સમાધાન-પ્રત સ્વામી વરસમાં વિથ રવિ शृङ्गे सपरिच्छश्चतुर्मासी तस्थौ । तत्र स्वामिनो निवासार्थ देवा: प्रेोत्तुङ्ग मडप चक्रुः । साधवस्तु तपोध्यानपरायणाः केचित् कन्दरासु केऽपि सबिलस्याने केचिज्जीर्णप्रपादेवकुलादिषु यथालन्धस्थानेषु तस्थुः ।। શ્રી શત્રુંજયમાહામ્યમાં શ્રી અજીતનાથજી ભગવાન અને તેમના સાધુઓના ચોમાસા માટે જણાવેલ સ્પષ્ટ પાઠ કે ભગવાન અને સાધુઓની એકત્ર સ્થિતિ જણાવે છે તે દેખનાર અને માનનાર તો ચોમાસામાં યાત્રા કરવા માટે ગિરિરાજ ઉપર સાધુઓનું ચઢવું ઉતરવું માને જ નહિ. વળી તે વર્ષો સે ન્યત્ર વિરતિ મ” શ્રીશાન્તિનાથજી મહારાજે પણ મુખ્ય શૃંગમાં નહિ પણ મરૂદેવાશંગમાં ચોમાસુ કરેલ છે, તેમાં પણ ખાસામાં ગિરિરાજ ઉપર ચઢવા ઉતરવાનું નથી, એટલે તે આલંબન પણ લેવાય તેમ નથી છતાં જેઓ શાસ્ત્ર અને આચાર બંનેની દરકાર ન કરતાં મનસ્વીપણે બેલે, છાપે અને વર્તે તેઓની ગતિ અને સ્થિતિ જ્ઞાનિમહારાજજ જાણે પ્રશ્ન ૧૦૪૫-દેવતાઓ ત્રીજી નરક સુધી જઈ શકે છે, તે ત્યાં નરકમાં ગયેલા સૌધર્માદિ વૈમાનિક દેવતાને અવધિજ્ઞાન ક્ષેત્રથી અઘોલેકમાં વધે અને ઉર્ધ્વ લેકમાં વિમાનની વજાથી ઓછું થાય કે કેમ? - સમાધાન-દેવતાઓ મૂળ શરીરે તો પોતાના સ્થાનમાં હોય છે, માટે જે જે દેવતાને જ્યાં જ્યાં બીજે ક્ષેત્ર જવાનું થાય ત્યાં પણ તે મૂળ શરીરની અપેક્ષાએજ ક્ષેત્રની મર્યાદા ગણવાથી કાંઈપણ ક્ષેત્રની વૃદ્ધિ કે હાનિ માનવાની જરૂર રહેતી નથી. Page #299 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪. સાગર પ્રશ્ન ૧૦૪૬-જે જે દેવતાઓ ભવનપતિ વિગેરે પિતાના અવધિક્ષેત્રની બહાર જાય ત્યારે બહાર ગયેલા પ્રદેશમાં શું અવધિજ્ઞાનાવરણીયને ઉદય થાય છે એમ માનવું ? - સમાધાન-પિતપોતાના સ્થાનથી અને અવધક્ષેત્રથી બહાર ગયેલા દેવતાઓના આત્માના તે બહાર ગયેલા પ્રદેશોમાં પણ અવધિજ્ઞાનાવરણીયન લોપશમ છે પણ અવધિજ્ઞાનાવરણીયનો ઉદય નથી. સમગ્ર આત્મપ્રદેશથી એક ઉપયોગ થતો હોવાને લીધે જે જે દેવતાને જેટલું જેટલું અવધિજ્ઞાન હેય છે તે તે દેવતાઓના અધિક્ષેત્રથી બહાર ગયેલા પ્રદેશે પણ તેટલાજ અવધિજ્ઞાનવાળા હેય છે. એટલે તે પ્રદેશોને અવધિજ્ઞાનનું આવરણ થયેલું માનવાનું રહેતું નથી. અડધા અજવાળા અને અડધા અંધારામાં રહેલ દેવદત્ત જેમ દીપકના પ્રકાશગત પદાર્થોમાં દેખવામાં સર્વ આત્મપ્રદેશોથી ઉપગવાળા છે, તેમ દેવતા પોતાના સ્થાને અગર બીજે સ્થાને અવધિથી પદાર્થને જાણવામાં ઉપયોગવાળા જ છે. - પ્રશ્ન ૧૦૪૭–દેવતા જ્યારે પિતાને સ્થાને હેય કે ઉત્તરક્રિય કરી ઉત્તરક્રિયથી અન્યત્ર સ્થાને ગયેલ હોય ત્યારે પોતાનું નિયમિત જે અધિક્ષેત્ર તેજ જાણે તે બ્રહ્મદેવલકથી માંડીને અચુતસુધીના દેવો કદાચ ત્રીજી નરક વિગેરેના અવધિજ્ઞાનવાળા હોવાથી ત્યાંના મિત્ર કે શત્રુ નારકની સાતા, અસાતા કરવા જાય, પરંતુ બીજાઓને તે ક્ષેત્રનું અવધિ ન હોવાથી શી રીતે જાય ? સમાધાન-ભવનપતિ વિગેરે દેવતાઓ ભવપ્રયિક વૈર કે મિત્રતાને લીધે ત્યાં જાય, અને જગતમાં જેમ પૂર્વભવમાં વૈર અને સ્નેહ યાદ આવ્યા વિના પણ પૂર્વભવના તે તે વૈર અને નેહના સંબંધવાળાં કાર્યોમાં તે તે વૈર અને નેહને અનુસરેજ પ્રવૃત્તિ થાય છે, તેમ ત્યાં પણ તેવી પ્રવૃત્તિ થાય તેમાં આશ્ચર્ય નથી. રાજાઓ વિગેરે તેવા જ્ઞાન વિના પણ જંગલ વિગેરેમાં જાય છે અને ત્યાં તેવા કેવા કર્મોદયવાળા પ્રાણિયોને નાશ પણ કરે છે અને કેટલાકને પાળવા માટે પણ લાવે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭૩ नाद सणिस्स नाणं नाणेण विणा न हुति चरणगुणा । चरणाहितो मोक्खा०' શ્રી ઉત્તરાધ્યયન. એમ કહી જ્યારે સમ્યગ્દર્શનઆદિ ત્રણથી મોક્ષ કહે છે. વળી બાળગુદિ સાદુ' શ્રીઅનુયોગદ્વાર “નારિયાર્દિ મે' વિશેષાવશ્યક એમ કહી કેટલીક જગપર જ્ઞાન અને ક્રિયાથી મક્ષ જણાવે છે. વળી આવશ્યકનિયંક્તિમાં નાનું વાત તે સામે ચ ગુત્તિ તિબ્દ સમાને છે .” એમ કહી જ્ઞાન તપ અને સંયમથી મોક્ષ જણાવે છે તેનું કારણ શું? સમાધાન-વપરદર્શનવાળાની સભાની અપેક્ષાએ સમ્યગ્દર્શનઆદિ ત્રણને અને સમ્યગ્દર્શનસંપન્ન એવા સંઘની સભાની અપેક્ષાએ કે કેવલ પરદર્શનની સભાની અપેક્ષાએ જ્ઞાન અને ક્રિયાને મોક્ષમાર્ગ જણાવાય તે ઠીક જ ગણુ. તપ એ ચારિત્રને વિભાગ છતાં માત્ર કર્મક્ષયમાં તેની પ્રધાનતા જણાવવા માટે નિયુક્તિમાં તપને જુદું ગણાવ્યું છે. વાસ્તવિકતાથી જુદુ જે તપ માનીયે તો તે તપનું આવારકકર્મ જુદું માનવું જોઈએ. શ્રીહરિભદ્રસૂરિજી “સચ્ચારિત્ર વાત’ એમ કહી પ્રત્યાખ્યાનમાત્રને ચારિત્રરૂપ જણાવે છે આજ વાત “સંગમતવ એ નિર્યુક્તિની વ્યાખ્યામાં પણ તપને સંજમને ભેદ જણાવવાથી સ્પષ્ટ છે. પ્રશ્ન ૧૦૬૨-આનંદશ્રાવકને અવધિજ્ઞાન જેટલા પ્રમાણમાં થયેલ હતું તેટલા પ્રમાણનું અવધિજ્ઞાન શ્રીગૌતમસ્વામીએ સહ્યું નહિ એ સદ્ભાવ અશ્રદ્ધા કહેવાય કે નહિ ? અથવા અભૂતપદાર્થની અશ્રદ્ધા કહેવાય કે નહિ ? સમાધાન-સભૂતપદાર્થ ની અશ્રદ્ધા તે ગણાય અને તેથી જ ભગવાન મહાવીર મહારાજે તે ગૌતમસ્વામીજીને આલોચનાઆદિ કરવાનું ફરમાવ્યું છે. Page #301 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ સાગર પ્રશ્ન ૧૦૬૩-સભૂતપદાર્થની શ્રદ્ધ નહિ તે મિથ્યાત્વરૂપ ગણાય કે નહિ ? સમાધાન-સમ્યગ્દષ્ટિને નિયમ છે કે સર્વ ભગવાને કે તેમના શાસ્ત્રોએ કહેલા પદાર્થોની શ્રદ્ધા જરૂર કરે સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા ન થાય તેને તે સમ્યક્ત્વ હોયજ નહિ. પરંતુ સર્વજ્ઞ અને શાસ્ત્રના વચનની શ્રદ્ધા છતાં જે પદાર્થ જાણવામાં ન આવે છે તેને લીધે અથવા તેવા ક્ષય પશમની ગેરહાજરીને લીધે અન્યથા જાણવાથી અન્યથા શ્રદ્ધા ગોચર થયો હોય તો તે આલોચનાદિ કરવા લાયક ગણાય પરંતુ તેટલા માત્રથી સર્વજ્ઞ અને શાસ્ત્રવચનેની પ્રતીતિ હોવાથી સર્વત અને શાસ્ત્રોક્ત પદાર્થ માને છે માટે મિથ્યાત્વ ગણાય નહિ સમ્યગ્દષ્ટિ જીવ બીજાએ એની માન્યતાને ખોટી જણાવી હોય તે તરત તેના સત્યતત્વને જાણવા શ્રી સર્વજ્ઞ પાસે કે શાસ્ત્રજ્ઞ પાસે તરત જાય, અને તેથી જ ભગવાન ગૌતમસ્વામીજીએ ભગવાન મહાવીર મહારાજને તે પ્રશ્ન કર્યો અને પોતે તરતજ આલોચનાદિ કર્યા. કર્મગ્રંથને જાણવાવાલાની ધ્યાન બહાર નથી કે શ્રીકર્મપ્રકૃતિમાં “હૂંફ મસમારં ગાળમાળા” એમ સ્પષ્ટપણે જણાવે છે. શ્રીમલયગિરિજી મહારાજ તેની ટીકામાં પણ જણાવે છે કે જીવ સમ્યગ્દષ્ટિ છતાં પણ જે અસદ્દભાવની શ્રદ્ધા થાય તે તે અજ્ઞાનથીજ થાય અને અજ્ઞાની ન હોય તો જરૂર સદભાવનીજ શ્રદ્ધા થાય. અજ્ઞાનથી અભાવપદાર્થની શ્રદ્ધા થાય તો પણ સમ્યગ્દષ્ટિપણને બાધ આવે નહિ. જે તેને તે પદાર્થના નિર્ણયની શ્રીગૌતમસ્વામિઆદિની માફક ચીવટ હૈય અને સત્ય જાણે અને આલેચનાદિ કરનાર હેય. અર્થાત અજ્ઞાનને નામે અસભાવની શ્રદ્ધા ચલાવી લેનાર તે નજ હોય. એટલું તો જરૂર છે કે શાસ્ત્રવચનથી જે વાતને એક નિશ્ચય થાય તેવું ન હોય તો વિશિષ્ટમૃતધરને કે કેવલીને ભલાવી દે. પરંતુ એક પક્ષને સત્ય કે અસત્ય તરીકે કહે કે પ્રરૂપે નહિં. આથી જ અભયદેવસરિઆદિ ટીકાકાર મહારાજા તેને સ્થાને તેઓને જ ભલાવે છે. Page #302 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૧૭૫ શ્રીભગવતીજીમાં પણ કાંક્ષાદિને સ્થાને “તમેવ ચંને ધારવાથી કાંક્ષામોહનીય નથી વેદાતું એમ જણાવ્યું છે. અજ્ઞાનથી પણ અભાવપદાર્થને માનતાં શ્રીઉત્તરાધ્યયનની વૃત્તિમાં જણાવ્યા પ્રમાણે સાચી શ્રદ્ધાનો ઉપઘાત થાય છે એમ છે અને કર્મપ્રકૃતિની ટીકા (યશ૦) પ્રમાણે ઉપઘાત ન માનીએ તો પણ અસદ્ભાવથી થતી શંકામાં પણ કાંક્ષામોહનીય તે માનવું જ જોઈએ. | મન ૧૦૬૪–શ્રીપર્યુષણાક૫માં “સંત, રા' ઈત્યાદિ કહીને નીચકુલે બતાવ્યાં તો પછી “મારવુકુ વા’ એ કહેવાની શી જરૂર હતી ? સમાધાન-અ તપ્રાંતાદિક કુલે જગત્ માત્રની અપેક્ષાએ નીચકુલરૂપ છે અને બ્રાહ્મણકુલ જગતમાત્રની અપેક્ષાએ નીચકુલ નથી, પરંતુ માત્ર તીર્થકરભગવાન આદિ શલાકાપુરૂષની અપેક્ષાએ જ એ નીચકુલ છે. માટે માળવુવુ વા' એ પદ જુદું કહેવાની જરૂર રહે અને આવી અપેક્ષાથી તે પદ હોવાથી જ અગીયારે ગણધરે બ્રાહ્મણકુલમાં જન્મેલા હોવા છતાં તેમને “નવા’ એટલે ઉત્તમ જાતિવાળા એમ કહી શકાય તથા “નારૂપને ૩૪Éqને' વિગેરે પદોથી તેઓને ઉત્તમજાતિવાળા અને ઉત્તમકુલવાળા જણાવ્યા છે. તે પણ યોગ્ય જ છે. વળી મરીચિએ તીર્થકર અને ચક્રવર્તીની ઉત્પત્તિને લીધે કુલમદ કરેલ હોવાથી તીર્થકર આદિને લાયકનું કુલ ન મળે તેવું જે નીચગોત્ર એટલે આપેક્ષિક નીચત્ર બાંધ્યું કહેવાય. કુલઆર્યાદિ ભેદ પણ છાતીર્થકર આદિની અપેક્ષાએજ લેવાય તો વધારે અનુકૂલ ગણાય. પ્રશ્ન ૧૦૬૫– પૂજાની અંદર જેની વિરાધના હોવાથી પૂજાને સાવદ્ય કહેવાય કે નહિં.? સમાધાન-પૂજાની અંદર આરંભ થાય છે એમ ખરૂં, પણ પૂજાને સાવદ્ય ન ગણાય કારણ કે તે પૂજામાં થતી વિરાધના સ્વરૂ પહિંસારૂપ છે અને તે સ્વરૂપહિંસાથી બંધાયેલ કર્મ તત્કાલજ તેજ પૂજાના અધ્યવસાયથી નાશ પામે છે. જે એમ ન હોય તો નદીને ઉતરનાર સાધુનું Page #303 -------------------------------------------------------------------------- ________________ સાગર ૧૭૬ સંયમ સાવધ કહેવું પડે. અને તેમ કહેવા અને માનવા જતાં જલ, નદી અને સમુદ્રમાં સિદ્ધ થવાનું થાય છે તે હેયજ નહિં. પૂજા માટે વિશિષ્ટ પુષ્પાદિની જે વિશિષ્ટઈચ્છા તે સમગ્ર સંયમને બાધકારક હેવાથી સાધુઓ દ્રવ્યસ્તવના અધિકારી છે અને શાસ્ત્રકાર પણ તે સારંગમવિક પુરું ન ઇતિ એમ ફરમાવે છે. વળી શ્રીહરિભદ્રસૂરિજી ષિવિશાત એમ સ્પષ્ટપણે કહે છે એટલે આચાર્યાદિને વૈયાવચ્ચે અને ઈસમિતિમાં સ્વાધ્યાયના નિષેધની માફક સાધુને દ્રવ્યરતવને નિષેધ છે એમ સ્પષ્ટ થશે. એવી જ રીતે બાહ્યદ્રવ્ય અનુકંપાદાનમાં પણ શ્રાવકને અધિકાર અને સાધુને અનધિકાર સમજાય તેમ છે. પ્રશ્ન ૧૦૬૬-અનુકંપાદાનથી ભેગાદિની પ્રાપ્તિ થાય પણ નિર્જરા ન થાય એમ ખરું? સમાધાન–અનુકંપાદાનથી મનુષ્ય અને દેના ભોગોની પ્રાપ્તિ થાય એમ છતાં નિર્જરા નજ થાય એમ નથી શ્રીરાતાસૂત્રમાં હાથીએ શશલાની અનુકંપાથી મનુષ્પાયુઆદિ બાંધ્યા છે તેમ સંસાર પણ પરિમિત કર્યો છે એટલે નિર્જરા ન માનીયે તો તે સંસારનું અલ્પપણું બને નહિ. શ્રી પુષ્પમાલામાં પણ સમ્યગ્દષ્ટિને અનુકંપાથી નિર્જરા થાય છે એમ પણ સ્પષ્ટ શબ્દમાં જણાવેલ છે. નિરનુક્રોશપણું તિર્યચઆદિ ગતિનું કારણ હેવાથી અને સમ્યફવવાળાને તેમ દેવનું આયુષ્ય થવાનું હેવાથી સમ્યક્ત્વનું લક્ષણ અનુકંપા છે એમ માનવું જ પડશે, ધ્યાન રાખવું જરૂરી છે કેસાનુક્રેશતા અને હિસાવિરતિ જુદી ચીજ છે. પ્રશ્ન ૧૦૬૭– વ્યસમ્યકત્વ અને ભાવસમ્યફવિ કોને કહેવું ? સમાધાન–ભગવાન જિનેશ્વરમહારાજે નિરૂપણ કરેલ છવાદિ ત અને સમ્યગ્દર્શનાદિરૂપ રત્નત્રયી તેના ગુણે ન જાણે અને માત્ર જ ભગવાન જિનેશ્વરમહારાજે નિરૂપણ કરેલને તવ તરીકે માને તે દ્રવ્યસમ્યક્ત્વ કહેવાય અને તે છવાદિત તથા સમ્યગ્દર્શનાદિનું સ્વરૂપ તથા તેના ગુણો જાણીને ભગવાન જિનેશ્વરમહારાજાના કહેલા Page #304 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૬૯ સંધ્યાકાળને વખત થવા આવે તે ત્યાં શું રાત્રિના બીજા સમયથી ગણત્રી લેવી તેમાં બીજા સમયને હેતુ શે ? સમાધાન-યુગને પલટો કે વર્ષને પટે શ્રાવણ વદી એકમની સંધ્યાકાળથી ગણાય છે. અને તેનાજ બીજે સમયે મહાવિદેહમાં થાય, સૂર્યના ઉદયને એમાં નિયમ નથી પણ તેની મંડલગતિ ઉપર આધાર રાખે છે. પ્રશ્ન ૧૨૪૨-મૂલાના પાંચે અંગ અભયે પન્નવણા આદિ કોઈમાં છે કે કેમ? આ તરફ તે કાંદા સિવાય ચારે અંગ સાધુ સાધ્વી પણ વાપરે છે. " સમાધાન-જે કે શ્રાદ્ધવિધિમાં મૂલાના પાંચ અંગ અભક્ષ્ય કહ્યાં છે. તો પણ વર્તમાનમાં મૂળા સિવાય બાકીના અંગે ઘણી જગ્યાએ વપરાય છે. પ્રશ્ન ૧ર૪૩-મેરૂની વાવડીમાં તિર્યંચની ઉત્પત્તિમાં પંચૅક્રિય જલચર એકલા કે વિદ્રિય પણ થાય ? તે સમાધાન-મેરૂની વાવડીયોમાં વિલેંદ્રિય હોય તો અસંભવિત નથી. પ્રશ્ન ૧૨૪૪–અત્યારે વિજયાષ્ટકમાં એકેક તીર્થકર ભગવંત વિચરે છે તો બાકીની સાત સાત વિજમાં કેવલીઓ હોય કે કેમ? અને હેય તે તે સહિત દશ દશ લાખને કેવલિ પરિવાર ગણેલ છે કે કેમ ? સમાધાન-વર્તમાનમાં મહાવિદેહમાં તીર્થકરોની હયાતિવાળા જે વિજયો છે. તે જ વિજય હંમેશાં જધન્યપદ વખતે રહે એવો નિયમ દેખવામાં આવ્યો નથી. બાકીની વિજયોમાં પણ સાધુનું વિચારવું અને કેવલિનું દેવું સર્વકાલે અસંભવિત છે એમ કહેવાય નહિ. પરંતુ અધિક્તા તીર્થકરેની સાથેના કેવલિસાધુઓની હેયજ તેથીજ તે સંખ્યા ગણ. Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ કે સાગર પ્રત ૧૨૫અનાદિનિગોદના છને મિથ્યાત્વગુણઠાણું ગણાય કે કેમ ? સમાધાન-શાસ્ત્રોની અપેક્ષાએ કોઈ પણ સંસારી જીવ ગુણઠાણું વગરને માન્ય નથી તેથી અવ્યવહારરાશિમાં પણ મિથ્યાત્વગુણઠાણું છે એમ ગણાય. કેટલાક શાસ્ત્રકારો યથાભદ્રકપણાને અને વ્યક્તમિથ્યાત્વપણાની પ્રાપ્તિને ગુણઠાણું કહે છે તેઓની અપેક્ષાએ ન ગણાય પ્રશ્ન ૧૨૪૬–સાંજના પડિલેહણને કાજે સિરાવી ઇરિયાવહિ કરવી કે કેમ ? ' સમાધાન-વસતિનું પ્રમાર્જન કરીને કાજે વસરાવ પડે છે અને તેને અંગે ઈરિયાવહિયા હોવી સ્વાભાવિક છે. છતાં પૌષધવિધિ વિગેરેમાં હેય ત્યાંથી બતાવવું. પ્રશ્ન ૧૨૪૭-આર્કકુમારના પૂર્વભવના વૃતાન્તમાં સ્ત્રી જે સાધ્વીપણુમાં હતી તે-ભરથાર એવા સાધુને રાગ થયા” એ હકીકત શાથી જાણી શકી ?' સમાધાન-પોતે સાધુને વાત કરી. સાધુએ આચાર્ય મહારાજને જણાવ્યું અને ત્યાંથી પ્રવતિની જાણ થઈ અને તેથી તેણુના માલમ પડી. . | મન ૧ર૪૦-સાધુના રાગની વાત માલમ પડવાથી સાધીઓ દેશાંતર ગઈ નહિ ? ' . ' સમાધાન-પ્રવર્તિની અને સાધ્વી બધાંએ દેશાંતર વિહાર કરી દીધે હેત, પણ સમવસરણ હેવાથી એકલી ન ગઈ પ્ર ૧૨૪૯-સાધ્વીને અણુસણું કરવાને શે પ્રસંગ આવ્યો ? સમાધાન-તે વખતે તે દેશમાં સક્લ સાધુ સાધ્વીઓનું સમવસરણ થવાને પ્રસંગ આવેલ અને તેમાં સાણીને સંયમની રક્ષા મુશ્કેલ ભાલમાં પડી તેથી અનશન કર્યું અને કાલ કરી દેવો કે દેવીપણે થઈ . Page #306 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૭૧ - પન ૧૨૫૦–તે સાધ્વીના કાલધર્મની વાત જ્યારે જાણી ત્યારે તે સાધુએ શું કર્યું ? . સમાધાન-તે સાધુને વિચાર થયો કે સાધ્વીએ સંયમની રક્ષા માટે જ્યારે અનશન કરી કાલ કર્યો, તો હવે મારું જીવન વ્યર્થ છે, એમ ધારી મરણના પહેલાં દિવસ ઘણું હોય તો પણ અનશન આદર્યું અને કાલ કરી દેવેલેકે દેવપણું મેળવ્યું. મન ૧૨૫૧-સંયમ-રક્ષા માટે જીવનને અનશન દ્વારાએ અંત લાવીને કાલ કરનાર દેવતા અને તેણીના કાલધર્મને સાંભળીને સંયમશુદ્ધિ માટે અનશન કરી કાલધર્મ પામી દેવકે જનારની ભવાન્તરમાં શી દશા થઈ ? સમાધાન-કેટલાકના કથન પ્રમાણે તે સાવીને છવ દેવકથી વીને આય ક્ષેત્રમાં સ્ત્રી પણે ઉપજ્યો, અને સાધુને જીવ અનાર્ય દેશમાં આદ્રકુમારપણે ઉપ. પરંતુ ચૂર્ણિકાર મહારાજના કથન પ્રમાણે તે સાધ્વીનો જીવ અનાર્ય દેશમાં આદ્રકુમારપણે ઉપજે. અને સાધુનો જીવ આર્યદેશમાં શેઠીયાને ઘેર છોકરીપણે અવતર્યો. ચૂર્ણિને વચન પ્રમાણે જ્યારે સાધ્વીને જીવ આદ્રકુમાર છે અને સાધુને જીવ જ્યારે શેઠની છોકરી છે. ત્યારે આદ્રકુમારને ચારિત્રની તીવ્ર ભાવના અને શેઠની કરીને ચારિત્રની ભાવનાથી રહિતપણું હેવા સાથે બીજાને પણું ચારિત્રથી દૂર કરવાની અને દૂર રાખવાની જે ભાવના અને પ્રવૃત્તિ થઈ છે તે પૂર્વભવના વર્તનને અનુકૂળ ગણાય પ્રન ૧૫ર-તે આદ્રકુમારે શેઠીયાની છોકરીને સ્વીકાર કેમ કર્યો? - સમાધાન-કેટલાકના કહેવા પ્રમાણે સંયમની રક્ષા માટે દેશત્યાગ કરી જે અન્યત્ર દેશમાં વિહાર કરતાં પણ ભૂલા પડવાથી આદ્રકુમાર. તે છોકરીની દાનશાલામાં આવી ગયા અને છોકરીએ પગના લાંછનથી ઓળખ્યા પછી તે છોકરીને શેઠ, રાજા વિગેરેના આગ્રહથી પિતે Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ સાગર ગૃહસ્થપણું સ્વીકાર્યું નહિ, પછી છોકરી જ્યાં જ્યાં તે આકુમાર વિહાર કરતા જાય ત્યાં ત્યાં સાથે સાથે ગઈલોકોમાં આ આદ્રકુમારની સ્ત્રી છું એમ જાહેર કરતી ચાલે તેથી શાસનની હેલના ગામેગામ થાય એવો કવિકલ્પ આવતાં છોકરીની સાથે ઘરમાં રહ્યા અને તેને સ્વીકાર કર્યો. પ્રશ્ન ૧૨૫૩–શ્રીસમવાયાંગઆદિસોમાં ગણધર મહારાજે કહેલ “માઘુ ' તથા શ્રીલલિતવિસ્તરાઆદિ શ્રીસંઘના આચાર દેખાડનાર વિધિમાં જણાવાતા અને આવશ્યકાદિ ક્રિયામાં કહેવાતા મધુ માં સી' આદિ છ પદે જણાવ્યાં નથી, અને શ્રીઉવવાઈજી તથા શ્રીકલ્પસૂત્રમાં અનુક્રમે કેણિક અને શક્ર-ઇ કહેલા 'નમોઘુ ”માં તે પદે છે તેનું કારણ શું? સમાધાન ઉપર જણાવેલા સ્થાનમાં છા' આદિ છ પદે તેવા નહિ હેવાન ફરક છે ખરે અને ટીકાકારોએ એ બાબતમાં ખુલાસો કર્યો નથી. છતાં એમ જણાય છે કે શ્રીસંઘને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત અવસ્થા તથા છસ્થ કેવલી અને સિદ્ધ અવસ્થા વિગેરે જન્મ પછીની અવસ્થાઓ સ્તુતિગોચર રાખવાથી અભૂતપૂર્વપણાની મહત્તાઆદિ દર્શક દીવો આદિ પદ ન રાખ્યાં હોય અને કેન્દ્રને યવનદશાથી સ્તવનાનો વિષય હોવાથી તે મહત્તાદર્શક પદે રાખ્યાં હોય અને પ્રસિદ્ધ ચિત્યવંદનવિધિ વિરતિવાળાઓને હેવાથી દીપાદિપણાની પ્રાર્થન. થતા ન ગણી હોય અને અવિરતિવાળા માટે કહેવાતા એકલા “નમેલ્યુ એમાં દઆદિની ઉપમાથી પ્રાર્થનીયતા ગણું હેય, એ તો ચોક્કસ છે કે ' આદિ પદ પ્રથમતપણે કહેલાં છે જ્યારે બીજાં બધાં પદે ચતુથીંના અર્થવાળી છઠ્ઠીના અંતવાળાં છે. વિભક્તિને પલટાવવાની વાત છેડી દઈએ તે કહેવું જોઈએ કે એ પદે નમસ્કારનાં વિષયનાં નથી. વસ્તુતઃ ભગવાનના ઉપદેશેલા ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી દૂર રહલાઓને અદભૂતતા દેખીને ઉપમાદિરૂપે કેવલ ઉપમાવાચક છે. સિંહ વિગેરે ઉપમાઓ જ્યારે પુરૂષલકના તે ધર્મને અંગે છે. વળી Page #308 -------------------------------------------------------------------------- ________________ સમાધાન : રેકે ભગવાનનું ભરતાદિ ક્ષેત્રના ચાર છેડાનું ચક્રીપણું જણાવ્યા પછી વિસતિ રૂ૫ શાસનથી દૂર રહેવા માટે (તે પદો) છે. ભગવાનનું સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનરૂપ શાસન તો ત્રણે લોકમાં હોય છે. માત્ર ભરતાદિકમાં તે તેઓના વિરતિરૂપ શાસનચક્રનું પ્રવર્તન છે. અને તેથી જ ચાતુરતચક્રવર્તે છે દર્શનાદિની અપેક્ષાએ તો ત્રિક ચક્રવર્તી છે, એમ જે માનવામાં આવે તે ભગવાનને દૂર દેખીને નમરકાર્યતાને વિલય કરવા કરતાં દીવોઆદિ પદો કહે. એટલે હું અવિરતિ હેવાથી ભવસમુદ્રના મધ્યમાં છું. અને તમે જેમાં વર્તે છે એ વિરતિદ્વીપ પણ મહારાથી દૂર છે. સંસારને કરનાર સપિરાયિક કર્મો જે ગાઢપણે થઈ રહ્યા છે તેનાથી બચાવનાર વિરતિમય પ્રાણ પણ દૂર છે. સમાદિ જે ભવિષ્યના સંસારથી બચાવનાર શરણ રૂપ તમે પણ દૂર છો બાહ્યાવ્યંતર ગ્રંથ છોડીને સુસ્થતા માટે આશ્રય કરાતા તમે દૂર છે. દિન-પ્રતિદિન મળેલ ચારિત્રપરિણામના અવલંબન અને વૃદ્ધિના કારણ૨૫ એવા આધાર જેવા આપ દૂર છે. એવી કઈક સ્થિતિ દર્શાવનાર એ પદો પ્રથમાંતમાં રહેલા ગણાય. નમસ્કાર કરવામાં બુદ્ધિથી પણ નમસ્કાર્યનું સાનિધાન કરવું જોઈએ રૂપક તરીકે વર્ણન કરતાં વર્ણનીયને બુદ્ધિપણે નજીક ન લાવતા દૂર રાખે એ “૦” વિગેરે અવિરતિમાં દૂર રહેલા માટે હેરવાં અસંભવિત નથી. શિકસ્તવ અને ગણધરરચિતને સમજનારા સુ તો વિધિમાં “-” આદિ બેલેજ નહિ નવા પાયચંદીયાઆદિ મતો સિવાય પ્રાચીન ગો અને તેના આચાર્યો તે વિધિમાં તે ” આદિ પદો કહેવાનું કહેતા નથી. પ્રશ્રન ૧૫૪-વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિ કોને કહેવી ? સમાધાન-જગતમાં જે સંસારી જીવને સમુદાય છે. તેમાં જેઓ કંઈપણ કાલે “આ જીવ એ વ્યવહાર થઈ શકે તેવી રીતે બાદરપૃથ્વીકાયઆદિ પ્રત્યેકમાં આવ્યા નથી. તેઓ જીવના વ્યવહારથી રહિત હોવાને લીધે અવ્યવહારરાશિવાળા એમ ગણાય છે અને જેઓ બાદરપૃથ્વીકાયઆદિ પ્રત્યેક અવસ્થામાં કોઈપણ કાલે આવ્યો હોય Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સાગર પછી ભલે તે કદાચિત સૂક્ષ્મ અવસ્થામાં કે સાધારણ એવી વિગત અવસ્થામાં જાય તે પણ વ્યવહારરાશિમાં ગણાય છે. કેટલાકે જીવના શરીરધારાએ પૃથપણાના વ્યવહારને ન ગણતાં સક્ષમનિગોદને જ માત્ર અવ્યવહારરાશિ તરીકે ગણુને બીજા બધા સંસારી જીવને વ્યવહાર રાશિમાં ગણે છે. . ફ છે . * પ્રશ્ન ૧ર૧પ-વ્યવહારરાશિ અને અવ્યવહારરાશિમાં પરસ્પર અલ્પબહુત શી રીતે છે? ને સમાધાન-સીધી રીતે અવ્યવહારરાશિ અને વ્યવહારરાશિમાં અહ૫બહુત શાસ્ત્રમાં કહ્યું હોય એમ સંભવ નથી. કારણ કે અવ્યવહારરાશિની કલ્પનાજ યૌક્તિક છે. અને તેની સિદ્ધિ માટે “રાત્વેિ મળતા શીવા ને િવ વત્તો તરૂપરિણામો’ એ શ્રીજિનભગણિક્ષમાશ્રમણછઆદિની કરેલી ગાથાઓને આધાર લેવાય છે. પરંતુ સાદી સમજથી એમ કહી શકાય કે જીવના શરીરધારા વ્યવહારિપણને ગણતાં વ્યવહારરાશિવાળા છે કરતાં અવ્યવહારરાશિયા અનંતગુણ છે, પરંતુ એકલી સૂક્ષ્મનિગોદને જ અવ્યવહારરાશિ તરીકે ગણે તો કદાચ અવ્યવહારિયા અસંખ્યગુણાજ થાય. પ્રશ્ન ૧૨૫૬-સર્વજીવનું મૂલસ્થાન અવ્યવહારરાશિજ છે એમ ખરું ? સમાધાન-સર્વજીનું મૂલસ્થાન અવ્યવહારરાશિજ છે એવું તેઓજ માની શકે કે જેઓ બાદરપૃથ્વિીકાયાદિપની પ્રાપ્તિથી વ્યવહાર રાશિપણું માને. પરંતુ જેઓ બાદરનિદપણા આદિની પ્રાપ્તિથી વ્યવહાર રાશિ માનનારા હેય તેઓ સર્વ જીવોનું મૂલસ્થાન અવ્યવહારશશિ છે અમ માની શકે નહિ કેમકે એ વાત તે બન્ને પક્ષવાળા માને જ છે કે જેટલા જીવ મેક્ષે જાય તેટલા જ અવ્યવહારમાંથી વ્યવહારમાં આવે છે અને મોક્ષે ગયેલા છે તે એક નિગોદને અનંતમો ભાગજ હંમેશ માટે છે. પ્રશ્નન ૧રપ૭-વ્યવહારરાશિવાળા છ અનાદિ ખરા કે નહિ? Page #310 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૫ સમાધાન-બને માન્યતાવાળા વ્યવહારરાશિને તો અનાદિ માને છે, એક વર્ગ વ્યવહારરાશિને અપરા પર જવાની વ્યવહારિપણાની પ્રાપ્તિની અનાદિતાને લીધે મનુષ્ય પણદિની માફક અનાદિ માને ત્યારે બીજો વર્ગ વ્યવહારરાશિના જેવો વ્યવહારિપણામાં જ અનાદિકાલથી છે એમ માની નિગદ અને અવ્યવહારરાશિની માફક તેને અનાદિ માને છે. પ્રશ્ન ૧૨૫૮-અત્રિ મળતા” એ ગાથામાં ત્રસાદરિણામ અને નિગેહવાસ જણાવીને અવ્યવહાર અને વ્યવહાર વિભાગ કરે છે એમ નહિ? - સમાધાન-જેઓ બાદરપૃથિવીઆદિથી વ્યવહારિપણું માને છે જેઓ બાદરનિગોદમાં આવવાથી વ્યવહારિપણું માને તે બન્ને વર્ગને આ ગાથામાં ઉપલક્ષણથી વ્યાખ્યાન લેવું જ પડે. પહેલા પક્ષવાળા તસરૂને અર્થ કરતાં પડ્યાનુપૂવથી બાદરપૃથ્વીપણે સુધી જાય અને બીજે વર્ગ “ નિયવાને અર્થ માત્ર સૂક્ષ્મનિગદ લોવી એમ કરે. અહી ત્રસાદિ અને નિગેદ શબ્દ હેવાથી જે તેમ ન કરવામાં આવે તે ત્રાસપણું નહિ પામેલા સમગ્ર જીવોને અવ્યવહારરાશિવાળા ગણવા પડે અને તેવી માન્યતાવાળે તે કઈ વર્ગ છે નહિ. એટલું નહિ પરંતુ તેમ માનવા જતાં પૃથ્વી આદિ જે બાદ પૃથક પૃથફ છવપણાધારા કે શરીરના બાદરપણુઠારા વ્યવહારમાં આવે છે તેને પણ વ્યવહારરાશિવાળા એ છે એમ માનવાને પ્રસંગ રહે નહિ. પ્રશ્ન ૧૨૫૯-શ્રીમહાવિદેહક્ષેત્ર અને ભરત, ઐરાવત ક્ષેત્રમાં માસ, તુ, વર્ષ અને યુગ આદિની શરૂઆત માટે કેટલું આંતરૂં છે? સમાધાન-શ્રીભગવતીજીના પાંચમા શતકના પહેલા ઉદેશાના “અળતરપુરહરસમસિ” વાક્યથી તથા શ્રીસૂર્યપ્રજ્ઞપ્તિ આદિનાં તેવા વાક્યોથી એ નક્કી થાય છે કે જે સમયે ભરત એરાવતમાં વર્ષ આદિને આરંભ થાય તે પછીના બીજા સમયથી જ શ્રીમહાવિદેહમાં વર્ષ ઋતુ આદિને આરંભ થાય છે. ભારતમાં શ્રાવણ વદ એકમના સંધ્યાકાલથી Page #311 -------------------------------------------------------------------------- ________________ સાગર અમને આરંભ છે, મહાવિદેહમાં દિનારંભથી હેય. • * પ્રશ્ન ૧૨૬૦-તપ એ મનની કે વચનની ચીજ નથી, તો આત્મામાં તે કેમ પ્રવેશ કરશે ? જે ત૫ પિતાની શક્તિને મને વચન સુધી ફેરવી શકતું નથી તે તપ આત્મામાં જઈને કમેને કેવી રીતે તપાવશે : આ જ સમાધાન-તપ એ મન વચનને તપાવતું નથી, પણ કાયાને જ પાવે છે એવું કહેવું ઉચિત નથી. દીર્ઘતપસ્વીઓ માટે શાસ્ત્રકાર કહે છે કે તેઓને વચન બોલતાં તથા વિચાર કરતાં પણ જોર આવે છે, માટે તપશ્ચર્યા માત્ર કાયાના તાપનું તાપણું નથી, પણ મને તથા વચન ઉપર પણ અસર કરે છે. બાત્માં અરૂપી છે તે તપશ્ચર્યાના પરિણામ પણ તેવા અરૂપી છે. પરિણામ પણ આત્માનાજ છે. પ્રકન ૧૨૬૧-“આત્માને વળગેલાં ચઉસ્પર્શ કર્મોને નાશ તપ શી રીતે કરે? અસંખ્યાત ઊડાં વળગેલાં કર્મોને નાશ તપથી શી રીતે થાય? • : સમાધાન-સૂર્ય અંધારાને નાશ કરે છે. સૂર્ય અંધારાને નાશ કરે તેમાં કાંઈ નવાઈ નથી. સૂર્ય અંધારાને નાશ શી રીતે કરશે? એવું બોલવું તે તો બાળકને પણ શોભે નહીં. જેમ સૂર્ય બાર સ્વરૂપવાળો છે, દ્વાદશાવર્ત છે. બારે રાશિનું રૂ૫ તેનું છે. તેમ આ તપના પણ બાર ભેદ છે- ૧ અનશન ૨. ઉનેદરી ૩ વૃત્તિ સંક્ષેપ ૪ રસત્યાગ ૫ કાયફલેશ ૬ સલીનતા ૭ પ્રાયશ્ચિત્ત ૮ વિનય વૈયાવૃત્ય ૧૦ સ્વાધ્યાય ૧૧ ધ્યાન અને ૧૨ કાઉસગ્ગ એટલે આ તપથી પાપ રૂ૫ અંધકારને નાશ વિરૂદ્ધ સ્વભાવને લીધે જ થાય છે ; આ પ્રશ્ન ૧૨૬ર-જેટલા જેટલા તપ કરે છે તે પૂર્વના પાપીજ ને? જે તેઓ પ્રથમના પાપી ન હોય અને તપ કરે તો પાપ ન હોવાથી ક્ષય ન હેય માટે તપ નિષ્ફળ જવાને ને ? : : Page #312 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૭૭ સમાધાન-બુધેિ આ વિચારણાથીજ તપ મૂકી દીધો અને. પ્રથમ તો જ્ઞાનીને એ પ્રશ્ન છે કે જે જીને કેવલજ્ઞાન-દર્શનાદિની પ્રાપ્તિ નથી થતી તે પુણ્યના ઉદયે કે પાપના ઉદયે ? દરેકને પાપના ઉદયને જ કબુલ પડશે શીયાળીયાની પાછળ વાધ પડ્યો હોય અને શીયાળી પંજામાં આવી ગયા તે પછી કંઈ આંખ મીંચવાથી છૂટી શકવાનો નથી. તેમ ગુનેગાર પણ આંખ મીચામણ કરે તેટલા માત્રથી છટકી શકતો નથી. જ્યાં સુધી કેવલજ્ઞાન નથી ત્યાં સુધી હું પાપી નથી એમ કહેવા માત્રથી જીવન પાપના પંજામાંથી છૂટક થાય તેમ નથી. આત્માના સ્વાભાવિક કેવલાદિ ગુણ પ્રાપ્ત થાય નહિં ત્યાં સુધી પાપીપણું દરેક આત્માને છે અને તે પાપના ક્ષય માટે તપ કરે એ આવશ્યક છે. | મન ૧૨૬૩–પાપ થયું ગયા ભવમાં અને તપ આ ભવમાં ? તેથી ગયા ભવમાં બંધ માટેની તપશ્ચર્યા આ ભવમાં કેમ થઈ શકે ? આગ લાગે ત્યાં અને પાણી રેડાય અહીં ? એવું આ તે થાય ? સમાધાન-ખાઈમાં ખરડાયેલાં લુગડાં તળાવમાં બે યજ છે. ગયા ભવમાં આત્મા ખાઈ જેવો હતો. આજે મનુષ્ય ભવે તળાવ જેવો હઈ તપ કરે છે. પ્રશ્ન ૧૨૬૪-સ્ત્રીએ- તમે ૪ જિલ્લા ગ્રા' બેસી શકે કે નહિ? સમાધાન-તે પૂર્વની વાણુ હેવાથી સ્ત્રીઓને બે લ ાને અધિકાર નથી. પ્રશ્ન ૧૨૬૫–ારાયસારા” ૦ એ ગાથા એક સાથે મોટા ઉચ્ચારથી કેમ બેલાય છે? સમાધાન–શ્રીહરિભદ્રસૂરિમહારાજાએ ૧૦૪૪ ગ્રંથ મન વ્યા તેમાં આ સંસારરાવાની ૪ ગાથાઓ છેલ્લા ૪ ગ્રંથ રૂ૫ છે અંત અવસ્થામાં Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ સાગર સંસ્કૃત પાકૃત ઉભય-ભાષાસ્વરૂપ અસંયુક્તાક્ષર એવા આ ગ્રંથની રચના કરતાં કરતાં કાળધર્મ પામે છે તે વખતે આ છેલ્લાં પદે સંઘ પણ સાથે સાથે પુરે છે, આ પ્રશ્ન ૧૨૬૬-ડા વર્ષ નાના અને વિજ્ઞાન સ્ત્રીઓ કેમ નથી બેલતી ? સમાધાન- પૂર્વની વસ્તુ હોવાથી સ્ત્રીઓ નથી બેલતી કારણ કે સ્ત્રીને પૂર્વની વસ્તુ બેલવાનો નિષેધ છે. પ્રશ્ન ૧૨૬૭-તિથિ કોને કહેવી ? સમાધાન-ચંદ્રને સેળમો ભાગ નિત્યરાહુથી મુક્ત થઈને પ્રકાશમાં વધતો જાય તે શુક્લ પક્ષની તિથિ અને તેટલે ભાગ નિત્યરાહુથી આવરાતો જઈ પ્રકાશમાં ઘટતો જાય તે કૃષ્ણ પક્ષની તિથિ કહેવાય. આજ કારણથી શાસ્ત્રકારો તિથિની ઉત્પત્તિ ચંદ્રથી એટલે ચંદ્રની કલાના હાનિવૃદ્ધિને આધારે ગણે છે. પ્રશ્ન ૧૨૬૮-ચંદ્રની ગતિ અને રાહુથી આવરાવવું તથા મુકાવવું દરેક પક્ષે નિયમિત છે. તો ચંદ્રમાને અંગે શુલ અને કૃષ્ણ પક્ષની પંદર પંદર તિથિ થવાથી બંને પક્ષની ત્રીસ તિથિ થાય અને શાસ્ત્રકારો પણ સ્થાને સ્થાને ત્રીસ તિથિનેજ ચાંદ્રમાસ કહે છે તેમજ ત્રસે સાઠ તિથિનું જ ચાંદ્રવર્ષ કરે છે તે તિથિની હાનિ જે જેન તિપમાં પણ મનાય છે તે કેમ બને ? સમાધાન–વસ્તુતાએ ચંદ્રમાસની ત્રીસ તિથિ જ છે. અને શુક્લ તથા કૃષ્ણપક્ષની પંદર પંદર તિથિજ છે. એટલે તેમાં કોઈ પણ તિથિને ક્ષય થતો નથી અને થઈ શકે પણ નહિ અને તેથી જ પાંચ વર્ષમાં યુગમાં થતા ૧૮૩૦ દિવસોમાં ચંદ્રમાના બાસઠ માસ થાય છે, સર્વયુગ–સર્વવર્ષ અને સર્વમાસમાં રૂ ઘડી પ્રમાણવાળી તિથિ હેય છે. નથી તો તે પ્રમાણમાં કઈ કાલે વૃદ્ધિ થતી નથી કે નથી તો કેઈ કાલે હાનિ થતી. Page #314 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૭૯ પ્રશ્ન ૧૨૬૯-તિથિની ઉત્પત્તિ અને સ્થિતિ ચંદ્રની ગતિ ઉપર અને તેના આવૃત-અનાવૃતપણાને લીધે જ્યારે થાય છે અને તેની સંખ્યા દરેક યુગ તથા માસ પક્ષમાં નિયમિત છે તેમજ દરેક તિથિનું માન પણ નિયત છે તે પછી તિથિયોને ક્ષય કેમ આવે છે? જૈનશાસ્ત્રકારોએ પણ શ્રીસ્થાનાંગાદિસૂત્રોમાં અવરાત્રીના નામે તિથિને ક્ષય માનેલે પણ છે તેનું કેમ? સમાધાન-પાંચમ–આઠમ–ચૌદશ-પુનમ અને અમાવાસ્યા એ બધી તિથિએ ચંદ્રની ગતિઆદિ ઉપર આધાર રાખનારી છે અને ચંદ્રમાસ અને તેના પક્ષની અપેક્ષાએ નિયતજ શરૂ થાય છે, વર્તે છે અને પૂર્ણ થાય છે. અને તેમાં કોઈ પણ તિથિની હાની થતી જ નથી. અને શાસ્ત્રકારોએ પણ ચંદ્રમાસની તિથિની હાનિ કરી નથી. શાસ્ત્રકારોએ જે અવમાત્ર કહીને તિથિની હાનિ જણાવી છે તે કર્મમાસથી થતા કર્મવર્ષની અપેક્ષાએ જણાવેલી છે. યાદ રાખવું કે કર્મમાસ જ્યારે પરિપૂર્ણ ત્રીસ દિવસનો છે અને કર્મવર્ષ પૂર્ણ ત્રણસે સાઠ દિવસનું છે ત્યારે ચંદ્રમાસ પૂર્ણ ત્રીશ તિથિનો હોવા છતાં ૨૯૩ દિવસને છે અને ચંદ્રવર્ષ ૩૫૪ દિવસનું છે, એટલે ચંદ્રસંબંધી મહિને કે વર્ષ એકે નિરશ એટલે અખંડ નથી અને કર્મમાસ અને કર્મવર્ષ તે અખંડ છે તેની સાથે મેળવતાં પફ જેટલે ભાગ જે ઘટે છે તેનું જ નામ છ અવરાત્ર છે અને તેથી જ છ તિથિને ક્ષય ગણવામાં આવે છે. તિથિ છ ગુણ થવાથી મેળ મળે છે =રૂ થાયજ છે. પ્રશ્ન ૧૨૭૦-ચંદ્રવર્ષના ૩૫૪રૂ દિવસ હોય તે પાંચ વર્ષને યુગમાં ચંદ્રને ૧૭૭૦ દિવસે થાય અને યુગના દિવસે તો બરાબર ૧૮૩૦ હેય છે તે કેમ મળે ? સમાધાન–ચંદ્રવર્ષના જે કે ૩૫૪ દિવસ હોય છે અને યુગમાં ચંદ્રના ૬૦ માસ હેય તે ૧૭૭ દિવસ થાય, પરંતુ ચંદ્રવર્ષને યુગમાં ત્રીજો અને પાંચમે અભિવર્ધિત સંવત્સર હોય છે અને તે Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સાગર અભિવર્ધિત ૩૮૩૪ દિન પ્રમાણ હોય છે. એટલે બે અભિવર્ધિતના ૭૬ દિવસ અને ત્રણ ચ વર્ષના ૧૦૬ર મેળવતાં ૧૮૩૦ દિવસ બરોબર યુગમાં થાય છે. પ્રશ્ન ૧ર૭ર-અભિવર્ધિતવર્ષમાં ૩૮૩; દિવસ હોય છે તો આજકાલના ખરતને તેવી વખતે ૩૯૦ દિવસ કેમ રહે છે ? સમાધાન-મૂલમાં તે ખરતર પાર વગરની માન્યતા પ્રરૂપણ અને કરણી શાસ્ત્રોના વચનોથી વિરુદ્ધપણે કરતા આવ્યા છે. એની સાક્ષી શ્રી પુનવણ તથા જીવાભિગમની વૃત્તિમાં શ્રીમલયગિરિજી છે તેમાં નવા ખરતરોએ પંચમાસી અને તેરમાસી વિગેરે શબ્દો પોતાની પરંપરા અને શાસ્ત્રથી વિરુદ્ધ ઉભા કર્યા છે તે માત્ર અધિકમાસને પ્રમાણ કરવાના આગ્રહને લીધે જ જેમ છે તેમ ૩૯૦ દિનને પણ રીવાજ તેઓએ ન જ ચલાવ્યો છે. ખરી રીતે ચંદ્ર કે અભિવર્ધિત કઈ પણ વર્ષમાં ૩૯૦ દિન આવે જ નહિ, એક વાત ખરી છે કે ચંદ્રમાસ અને ચંદ્રની તિથિ પ્રમાણે અધિકમાસ હેય ત્યારે ચોમાસીમાં પાંચ માસ અને સંવછરીમાં તેર માસ થાય તથા ચોમાસીમાં ૧૫૦ ૧૫૦ સંવછરીમાં ૩૯૦ તિથિ થાય. પણ દિન ન થાય. પરંતુ તે હિસાબે દરેક “qનરસાદું વિવા” પક્ષમાં અને “વનરસ રા ' નહિં કહી શકે. તેમજ માસી અને સંવછરીમાં એકસે વીસ અને ત્રણસે સાઠની સંખ્યામાં દિવસ અને રાત્રિ નહિ કહી શકે. વળી મુસલમાન લોકેની માફક તિથિને વ્યવહાર ચંદ્રોદયની સાથેજ નિયમિત કરે પડશે, પણ સૂર્યોદયની સાથે સંબદ્ધ નહિં રહે તથા મુસલમાનના તાછઆ આદિ તહેવારોની માફક સંવછરી આદિ જુદા જુદા મહીને કરવા પડશે. શાસનને અનુસરનારા શ્રતિપાગચ્છવાળાને તે હીન ધિક તિથિની કે અધિકમાસની ગણતરી ન લેવાથી કેઈ જાતની ૨ ડચણ આવી નથી અને આવશે પણ નહિં. પ્રશ્ન ૧૨૭૨-શાસ્ત્રોમાં પાલકમુદિપુળમાસળવું’ વિગેરે વચનો Page #316 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૮૬ ચૌદશ આઠમ અમાવાસ્યા કે કલ્યાણક તિથિ અને પુનમને આરાધવાનું જણાવે છે. અને તે આઠમ વિગેરે તિથિની ઉત્પત્તિ ચંદ્રની ગતિઆદિ ઉપરથી છે. તેમજ તે તિથિ હમેશાં એક સરખા માનવાળી તથા સંખ્યાવાળી છે તે તેની આરાધના તે ચંદ્રતિથિની અપેક્ષાએ શા માટે કરાતી નથી ? સમાધાન–જેવી રીતે શાસ્ત્રોમાં સ્થાને સ્થાને “' વિગેરે વાકયથી ચૌદશઆદિ તિથિ કે જે ચંદ્રની ગતિઆદિથી થાય છે. તેની આરાધના કરવાનું જણાવે છે તેવી જ રીતે તે બધાં શાસ્ત્રવાળ્યો તે તિથિયોની સાથે “ડિપુ છું' એમ જણાવી અહેરાત્ર કે દિન રાત્રિની મર્યાદાજ એક આહાર-શરીરસકાર, વ્યાપાર અને અબ્રહ્મનો ત્યાગ જણાવવા સાથે સાવઘના ત્યાગને કર્તવ્ય તરીકે જણાવે છે.. અને અહેરાત્રની મર્યાદા તો ચંદ્રની ગતિઆદિ ઉપર નથી, પણ સૂર્યના ઉદય આદિ ઉપર છે. અને શાસ્ત્રકારે પણ સ્થાને સ્થાને “પૂરાછું મેળ દુતે.' એમ કહી અહેરાત્રને સંબંધ સૂર્ય સાથે જ જોડે છે. એટલે ચૌદશ આદિની તિથિને આરાધનારે ચંદ્રની ગતિઆદિ ઉપરથી થતી તિથિઓ ઉપર જે આધાર રાખવાને છે તેના કરતાં અધિક આધાર અહોરાત્ર ઉપર એટલે સૂર્યના ઉદય ઉપર રાખવાનું છે. જે એમ ન માનવા અને કરવામાં આવે તે મુસલમાનોના રોજ જેમ રાતે શરૂ થાય અને રાતે ખુલ્લા થાય છે, તેમ જેના ઉપવાસાદિ નિયમ પણ રાતે શરૂ થઈ રાતે જ પૂરા થવાવાળા થાય અને એમ કરતાં ન તો રાત્રિભેજનવિરમણરૂપ મૂલગુણ રહે અને ન તો અદ્ધાપચ્ચખાણરૂપ ઉત્તરગુણ રહે. અને તેથી શાસ્ત્રકારો સૂર્યના ઉદયની અપેક્ષાએ તિથિ ન માનનારાઓને અર્થાત ચંદ્રોદય કે તત્કાલવ્યાપ્ત આદિથી તિથિ માનનારાઓને મિથ્યાત્વાદિ દે લાગવાનું કહે છે. પ્રત ૧૨૭૩-ચૌદશઆદિ ચાંદ્રતિથિઓ આરાધવાની છતાં આરાધનાની સાચવણી માટે સૂર્યોદયને સ્પર્શ કરવાવાળી ચૌદશઆદિ Page #317 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ સાગર તિથિઓને પર્વતિથિ તરીકે માની અને સૂચના સ્પર્શ વાળા આખા દિવસને પર્વતિથિ તરીકે ન માનતાં જેઓ તિથિના આરંભથી કે વતાદિકાલમાં રહેતી અગર માત્ર સમાપ્તિ સુધી રહેતી પર્વ તિથિ માનીને તે મુજબ વ્રતાદિ અને પારણાં આદિ કરે. તેઓને શાસ્ત્રકારે મિથ્યાત્વાદિ દેષવાળા માન્યાં છે. તો એ ઉપરથી ઉદયવાળી જ તિથિને પર્વતિથિ તરીકે મનાય એ ખરુંને? સમાધાન-સૂર્યના ઉદયને ફરતી તિથિના દિવસે પર્વતિથિ માનવી એ તત્ત્વ હેવાથીજ “મિ ના તિ' વિગેરે કહેવામાં આવ્યું અને તેથી ઉપવાસાદિ તથા અહેરાત્ર પૌષધઆદિ પર્વતિથિની કરણી કરાય. એટલે એ નક્કી થયું કે પહેલાં પર્વતિથિવાળો દિવસ નકકી કરે અને પછી તે આખો દિવસ પર્વતિથિ તરીકે માનો અને તેની આખા દિવસમાં વ્યાપક એવા ઉપવાસાદિ નિયમથી આરાધના કરવી. શ્રીશ્રાદ્ધવિધિમાં પણ પહેલાં તિથિ પર્વરૂપ છે એમ માનવાનું જણાવીને પછી તેની આરાધના જણાવી છે. શ્રાદ્ધદિનકૃત્ય આદિમાં પણ “ઇન્દુ તિન મન્નનિ I fહી વારે ?' એમ કહી આરાધનાના વિષયમાં પહેલી તિથિને જ પર્વતિથિ તરીકે નકકી કરવાનું જણાવે છે. અને એ કારણથી શ્રીતવતરંગિણકાર પણ બાહ્યા’ એવા સરલ પદને પણ પર્વતિથિપણું લેવા માટે “૩ાવાર્થ ” એમ ઈત્યર્થ કહે છે. એટલું જ નહિં. પરંતુ સ્પષ્ટપણે જણાવે છે કે ચૌદશને ક્ષય હોય ત્યારે ઉદય વાળી તેરસ છે છતાં તે દિવસે તેરસ છે એવું કહેવાને શ્રી સંધમાં રીવાજ જ નથી, પણ તિથિને દિવસે ઉપવાસ ચૈત્યવંદન અને સાધુવંદન આદિ કરવામાં ન આવે તે પ્રાયશ્ચિત્ત આવે છે જેથી એવા પ્રાયશ્ચિત્તઆદિના કાર્યમાં શ્રી સંધ તે દિવસે ચૌદશજ માને છે. એમ જણાવી વગર ઉદયવાળી પણ ચૌદશ છતાં તે દિવસે ચૌદશજ કહેવી એમ સ્પષ્ટપણે જણાવે છે. એટલે હમણાં થોડા વર્ષોથી જે શાસનની પરંપરા અને શાસ્ત્રવાક્યોથી વિરૂદ્ધપણે ભળી તિથિઓ માનીને જે ભેળસેળીયા થયા છે. તેમને કોઈ પણ પ્રકારે શાસન, પરંપરા અને શાસ્ત્રની Page #318 -------------------------------------------------------------------------- ________________ સમાધાન ૨૮૩ શ્રદ્ધાવાળાએ માન્ય કર્યા નથી અને તેવા સંભવ પણ નથી. પ્રશ્ન ૧૨૭૪-સૂર્યના ઉદ્દયમાં જે તિથિ વતી હાય તે માનવી જ જોઇએ એમ નહિ ? સમાધાન–સૂર્યના ઉદયને ફરસવાળી તિથિ જો માનવી જ જોઈએ એવા નિયમ રાખીએ તે અષ્ટમી ચતુર્દશી આદિ પ તિથિના ક્ષયની વખતે સાતમ અને તેરસ આદિતા જ ઉદય છે માટે તે દિવસે આઠમ–ચૌદશઆદિ માનનારા અથવા આઠમ-ચૌદશઆદિ માની તેની આરાધા કરનારા માથી વિપરીત જ ગણાય. અર્થાત્ આઠમ— ચૌદશઆદિ માનનારા અગર સાતમ આઠમ આદિને ભેળી માનનારા થઇને પણ આઠમઆદિ માનનારા જે છે તે બન્ને મિથ્યાલી થાય. જો એમ કહેવામાં આવ કે ઉદ્દયને ફરસવાવાળી માનવી જ એમ નહિ. પણ ઉદયને ક્રસવાવાળી જ માનવી એમ કહેવામાં આવે તેા આઠમઆદિ તિથિએ જ્યારે ઉદયને ન ક્રૂસીને ક્ષય પામે ત્યારે તે આઠમ આદિની આરાધના સાતમ માનીને કે આઠમ માનીને પણુ કરનારા મિથ્યાત્વીજ થાય. એટલે આ ગાથાથી નથી તેા ઉદયવાળી તિથિ માનવીજ એવા નિયમ થતેા, તેમ ઉદયવાળી જ માનવી એવા પણુ નિયમ થતેા નથી. આ ગાથા તે। ક્ષય કે વૃદ્ધિના પ્રસંગ ન હેાય ત્યારે માત્ર ઉદયવાળી તિથિ એટલે ઉદયને ક્રસનારી છે તે દિને અન્ય ઉદય જે આવતા છે ત્યાંસુધી આરાધનાની તિથિને માનવા માટે જ છે. આજ કારણથી શ્રીશ્રાદ્ધવિધિકારે સામાન્ય પતિથિના અધિકારમાં આ ગાથા લખી છે અને પતિથિની હાનિવૃદ્ધિનું પ્રકરણ પછી ઉપસ્થિત કરેલું છે વળી તેમ હોવાથી જ તિયિને આરંભ, ભાંગ કે સમાપ્તિકાલ અગર પ્રત્યાખ્યાનકાલ કે પ્રતિક્રમણ કાલને લઈને આરાધના કરનારને અહેારાત્રની આરાધના ન થવાથી અને મૂલગુણ ઉત્તરગુણની વિપરીત આરાધના થવાથી મિથ્યાત્વઆદિ દેષાવાળા માન્યા છે. પ્રશ્ન ૧૨૭૫-જે અષ્ટમી આદિ પુતિથિ ઉદયને ક્રસવાવાળી હાય તે જરૂર માનવી જોઇએ એમ તેા ખરું કે નહિ ? Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ સાગરે સમાધાન-જૈનતિષને અનુસરતી જ્યોતિષની માન્યતા વખતે ગાથાના અર્થને મરડનારો મનુષ્ય એમ માની પણ શકત પરંતુ વર્તમાનપંચાંગમાં પર્વતિથિની પણ વૃદ્ધિ થાય છે તેથી ઉદયને ફરસવાવાળી પણ પર્વતિથિ માનવી જ જોઈએ એમ બને જ નહિ. પર્વતિથિને જેમ આરાધનાનાં વિષયમાં ક્ષય થાય નહિ તેમ વૃદ્ધિ પણ થાય નહિ. જ્યારે ટીપણામાં બે આઠમો કે બે ચૌદશ હોય ત્યારે બને આઠમે અને ચૌદશ સૂર્યના ઉદય ફરસનારીજ હેય છે. એટલે જો એમ નક્કી કરવામાં આવે કે સૂર્યના ઉદયને ફરસવાવાળી પર્વતિથિને પર્વતિથિ તરીકે માનવી જ જોઈએ. તે પછી બંને આઠમો વિગેરે પર્વતિથિ તરીકે આરાધવી જ જોઈએ. પણ તેમ બને નહિં. તેથી કહેવું અને માનવું જ જોઈએ કે ઉદયને ફરસનાર પર્વતિથિ માનવી એ હકીકત ક્ષયવૃદ્ધિના પ્રસંગ સિવાયજ છે. - પ્રશ્ન ૧૨૭૬-ક્ષયના પ્રસંગમાં ઉદયને ફરસવાવાળી પર્વતથિ ન મળે એ ચેપ્યું છે પણ વૃદ્ધિના પ્રસંગમાં ઉદયથી પર્વતિથિની આરાધનાને આરંભ અને ઉદય પછી જ તે આરાધન ની સમાપ્તિ થાય એ સિદ્ધાંત ન ગણવો? સમાધાન–શાસ્ત્રકારો- ક્ષ પૂર્વાતિચિહ્યા, તત્તરા” એ પ્રવેષને આધારે પર્વતિથિનો ક્ષય હોય અર્થાત તે તિથિ સૂર્યોદયને ફરસવાવાળી ન હોય તો તેનાથી પહેલાની એટલે આઠમ આદિના ક્ષયે સાતમ આદિની તિથિને જે સૂર્યોદય હેય તેને આઠમ આદિના સૂર્યોદય તરીકે ગણી આઠમ આદિની આરાધના કરવી એમ જણાવે છે અને તેથી જ શ્રી તસ્વતરંગિણમાં ચૌદશના ક્ષયની વખતે તેરસે તેરસ કહેવાને નિષેધ કરે છે. અને ચૌદશ જ છે એમ કહેવાનું સ્પષ્ટપણે જણાવે છે. એટલે વૃદ્ધિમાં પણ શ્રીઆનન્દવિમલસૂરિજી વખતના લખાણથી તથા શ્રીવિજયદેવસૂરિજીના પટ્ટકથી પુનમ-અમાવાસ્યાની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવાની હોવાથી અપર્વની તિથિ જ હાની–વૃદ્ધિમાં બોલાય. Page #320 -------------------------------------------------------------------------- ________________ 0 0 0 0 છે ! 0 0 જ 4-0 0 0 0 4-0 0 0 0 છ જ ૨-ર , 4 4 9--0 0 0 0 0 0 - સાહિત્ય-રસિકોને અપૂર્વ સહકાર પત્ર આકારે શ્રી ભગવતી સૂત્ર (અભયદેવસૂરિ ટીકા) શતક 15 થી 33 ભાગ-૩. ૪શ્રી પન્નવણુ સૂત્ર (હરીભદ્રસૂરિ ટીકા) ભા-૨ ૨શ્રી પન્નવણા સૂત્ર (હરીભદ્રસૂરિ ટીકા) ભા-૨ શ્રી ઉપાંગાદિવિષયાનુક્રમ શ્રી અંગ અકારાદિ શ્રી આગમીય સૂતાવૅલ્યાદિ 'શ્રી તાત્ત્વિક–પ્રશ્નોત્તરાણિ શ્રી પંચાશક ટીકા (હરિભદ્રસૂરિ) પુસ્તક આકારે શ્રી લઘુ સિદ્ધપ્રભા-વ્યાકરણ સલઘુમ શબ્દકોષ ૨-૨પ ઉપદેશ રત્નાકર મૂળ સાથે (ગુજરાતી) પ્રશમરતિ અને સંબંધકારીક વ્યાખ્યાન સંગ્રહ પતાવિક પ્રશ્નોત્તર ગુજરાતી ભાવાર્થ સાથે તપ અને ઉદ્યાપન ગુજરાતી લેખ પર્વમાહાતમ્ય વ્યાખ્યાન સંગ્રહ આગમાદ્ધારકની અમાઘ દેશના આગમ દ્વારકની અમૃતવાણી આગમ દ્વારક“ -- અષ્ટાદ્દિકા મા . ખ્યાન સંગ્રહ I તા.દેશના સાગર સમાન પ-૦૦ = | 0 0 9-0 0. પ-૦૦ 3-00 2-00 2-00. 2-0 0. 2-00 ? | 6 , ' | પ. .. શ્રી જનતાન સંગ્રહ પુરા, સુરત,