SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધાન નથી અને તે સ્વપ્નાં ત્રીજે પહારે હોય છે. વળી તે સ્વપ્ના સ્વપ્રત્યે છતાં પરમે દેનાર થાય છે. હસ્તિપાલનાં સ્વપ્ને તે આખા શાસનમાં કાલે ફલવાળાં છે. લેઢાના ઢગલા વિગેરેની ઉપર ચઢવા આદિનાં સ્વપ્નાં ભવાંતરાએ લ દેનાર પશુ હોય છે. 20. પ્રશ્ન ૮૬૬–‘’મિ' આદિ ગાથાએથી પતિથિ યવાળી પણ હાય તે કરવી, એસતી ન કરવી, એમ નક્કી કરાય પણ ‘યે પૂર્વા તિથિ દાર્યા' એ વાકય શા માટે? કેમકે એવા વાકશ્રુ ન હેાત પણુ ક્ષય પામેલી તિથિ પહેલે દિવસેજ વ્હાય અને તેથી તેની આરાધના પહેલે દિવસેજ થાત. સમાધાન–મીજ આદિ મતિથિએ ક્ષય પામેલી હાય ત્યારે પહેલે દિવસેજ હોય એ બરાબર છે, પણ તે ક્ષીણ થયેલ ૫તિથિ પહેલે દિવસ આખી હાય નહિ, અને ઉદયવાળી પણ હાય નહિ, તેથી ‘ક્ષયે પૂર્વા’ એમ વિધાન કરી જણાવ્યું ક્રે–ઉદયવાળી પહેલાંની તિથિ જે હાય તેને પતિથિ કરવી, અર્થાત્ ઉદય અને સમાપ્તિવાળી છતાં પણ અપતિથિના ક્ષય ગણી એ અપવતિથિનેજ પતિથિ કરવી. આ વિધાન માટે આ વાકય ગણાય, નક્કિર તેા પહેલાંની તિથિમાં ભેળા પતિથિ કરવી હતા ‘યે પૂર્વા” કહેવાની જરૂરજ નહોતી. પૂર્વની -અપ તિથિને ક્ષય કરવા એ ફલિતાર્થ છે છતાં તેને વાચ્યા તરીકે લેવા જાય તે કુતર્ક કરનારજ ગણાય. પ્રશ્ન ૮૬૭-સમ્યક્ત્વ અને જ્ઞાન અને સાથે થાય છે. તે તેમાં પરસ્પર ઉપકા ઉપકારકભાવ કેમ ઘટી શકે.? સમાધાન—જેમ ત્રિકાષ્ઠિકામાં પરસ્પર ઉપકા ઉપકારકભાવ છે તેમ એક સાથે થનારા સમ્યક્ત્વ અને જ્ઞાનને પણ પરસ્પર ઉપકા - ઉપકારકભાવ થાય. ' પ્રશ્ન ૮૮-જીવને સ્વભાવે એકજ જાતનેા ઉપયોગ હોય છે, તેથી મતિજ્ઞાનાદિ અને ચક્ષુદનાદિતા સાથે એટલે એકી સાથે ઉપયેગ
SR No.032390
Book TitleSagar Samadhan Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherJain Pustak Pracharak Samstha
Publication Year1973
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy