________________
૧૫૬
સ્વામીના શિષ્યાએ પ્રતિમા ધારણ કરી હતી એમ શ્રીઉત્તરાધ્યયનનિયુક્તિ કહે છે અને આા સ્થૂલભદ્રજીના સ્વર્ગગમન વખતે પહેલું સંધાણુ વિચ્છેદ ગયું છે.
સાગર
પ્રશ્ન ૧૦૨૦–નિવાને કાયાત્મપૂર્વક સંધબહાર કર્યાં તે કાયાત્સગને અ શું સમજવા ?
સમાધાન-બાર પ્રકારના ઉપધિઆદિ સભાગના વિસર્જનને માટે નિવાને અંગે કાઉસ્સગ્ગ થયા છે.
પ્રશ્ન ૧૦૨૧-રાયપસેણીમાં સૂર્યાભદેવ જેમ મૂર્તિની પૂજા કરે છે તેમ ધ્વજ પ્રહરણ વિની પૂજા કરે છે, જો તેનેા એ આચાર હોવાથી પૂજે છે, તે તેને નિર્જરા કેમ કહી શકાય ? અને પ્રહષ્ણુવિની પૂજાથી નિર્જરા કહેવી કે બંધ ?
સમાધાન–સૂર્યાભદેવ પ્રહરણાદિકની કરેલી પૂજા સામાન્ય આદર અને શૈાભારૂપ છે, અને તે નિર્જરા માટે ન હોવાથી પ્રણામઆદિક્રિયા તેમાં કરી નથી.
પ્રશ્ન ૧૦૨૨-તામલી તાપસ મિથ્યાદષ્ટિ છતાં કાળ કરીને ઈંદ્ર થયા છે અને ઈંદ્ર બધા સમ્યગ્દષ્ટિજ હોય છે તેા તેને સમકિત કયારે કર્યુ છે ?
સમાધાન-તામલી તાપસ મિથ્યાત્વી છતાં ઈશાને દ્રપણે ઉપજ્યું, પણ પર્યાપ્તો થયા ત્યાં સમ્યક્ત્વ થયું, એમ નવપવૃત્તિકાર કહે છે.
પ્રશ્ન ૧૦૨૩-જ્ઞાતામાં શૅલકમુનિ તથા કડેંડરીકમુનિ સાધુપણામાં હાવા છતાં ખીમાર અવસ્થામાં દારૂ પાન કરે છે તે તેને સાધુ કહી શકાય ? અથવા અપવાદે પી શકતા હશે ખરા ?
સમાધાન–શૈલકાદિને તેવી અવસ્થામાં માગામી ન ગણતાં યથા૰દાચારવાળા ગણ્યા છે, એટલે તેના આચારને અપવાદમાગ તરીકે લાવવાના રહેતા નથી.