Book Title: Graho ane Ratno
Author(s): Gajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
Publisher: Harihar Pustakalaya Surat
Catalog link: https://jainqq.org/explore/001778/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ડતા ગ્રહોની શાંતિ અને ઑાથી લાભાલાભ થવા માટે પહેરવા©ાં ઠાંગોની સમજ સાથે. - ગ્રી -૨ciૉ પરવાલ ડિપણ uિળો uખરાજ. ટ્ટણ CIી | પ્રજા 2 મીન 9 બ . મીથુન, elol મોતી [ મ ક ૨ fun RIG માણેક પરવાલા પ્રજા. E202 E 8 - વૃશ્ચિક 1 2 | _લા . For Private & Person I Use Only Pai Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્નો ભાગ ૧-૨ સાથે : લેખકે : શ્રી ગજેન્દ્રશ કર લાલશંકર પંડ્યા શ્રી રમાકર મુક્તશર જોષી શ્રી હરિહર પુસ્તકાલય મુ ક સે લ એ ન્ડ પબ્લિશ સ ટાવરાડ સુરત. Page #6 -------------------------------------------------------------------------- ________________ : પ્રકાશક : શ્રી હરિહર પુસ્તકાલય વતી જયંતીલાલ વિઠ્ઠલદાસ મહેતા ટાવર રોડ સુરત. કિંમત : રૂ. ૩=૫૦ ✩ શ્રી હરિહર પુસ્તકાલય : મુદ્રક ઃ ધી શેક એ સ. ખી. ચૌ ટા પુ લ પ્રિન્ટરી વતી નિ ક મ, સુરત. • Page #7 -------------------------------------------------------------------------- ________________ - partmli રે.. આધુનિક સમયમાં દુનિયામાં માણસોને દરેક બાબતથી મુસીબતો અને ઉપાધિઓ અનુભવવાને જ સમય જણાય છે અને તેથી તેઓ દોડાદોડ કરી મૂકે છે. જુદા જુદા જોગીઓ અને માંત્રિકે તેમને જાતજાતની સલાહ આપે છે અને આ રીતે તેઓ પોતાનાં નાણાંને દુર્વ્યય કરે છે. અત્યારના કટોકટીના સમયમાં થડા નાણુને ખોટો ખર્ચ પણ માણસને ઘણી ઉપાધિમાં મૂકી દે છે. જે માણસ પોતે જ પોતાની નબળી પરિસ્થિતિનો વિચાર કરે અને તેના માટે યોગ્ય ઉપાય શોધી કાઢે તો તેના નાણાંને દુર્વ્યય થતો અટકે. આ પુસ્તક જાહેર જનતાને ખરેખર ઉપયોગી થાય તો તે માટેની અમારી મહેનત સફળ ગણાશે કારણ કે આ પુસ્તકમાં ગ્રહ કય રે નડતો ગણવો અને તેના માટે શું ઉપાય કરવો તે આપવામાં આવ્યું છે. અંતમાં આ પુસ્તકને દરેક આવકારશે જ એવી આશા સાથે, –લેખકો Page #8 -------------------------------------------------------------------------- ________________ અ.નુ............ણિ... કા વિષય કમ ૪૭ ૫૫. + $ + $ $ $ $ છે ... ૯૧ ૯૮ ૧ ૦ ૧. મંગલ ... ૨. સૂર્ય......લાલમણિ ચંદ્ર....મોતી મંગળ......પરવાળું બુધ ... પાનું ગુરુ......પોખરાજ શુક્ર......હીરે શનિ .....નીલમણિ રાહુ.....ગોમેદ, કેતુ......લસણીયો પરિશિષ્ટ-૧ – ખંડ ૨ જે ૧. ગ્રહોના નંગ અસર કરી શકે છે?... ૨. કયા ગ્રહોના નંગ પહેરવાં ? ... ૩. નંગ કઈ આંગળીએ પહેરવાં ? . ક્યા ધાતુની વીંટીમાં નંગ પહેરવું ?... કયા ગ્રહનું નંગ નકકી કરવું ? ... જીવનદાતા ગ્રહ ને સંસ્કાર ગ્રહોનાં નંગ નંગ પહેનારે પાળવાના નિયમ ... સૂર્યનું નંગ ••• ખરા અને બનાવટી નંગ નંગ પહેરવાની પ્રથા પરિશિષ્ટ-૨ ... પરિશિષ્ટ-૩ ... ૧૦૫ ૧૦૯ ૧૧૭ ૧૨૧ ૧૨૭ . જ $ $ ૧૩૪ ૧૩૬ ૧૪૧ $ ૧૪૬ ૧૫૩ ૧૫૪ SA Page #9 -------------------------------------------------------------------------- ________________ મંગલ બ્રહ્મા મુરારિ ઢિપુરાંતકારિ ભાનુઃ શશીભૂમિસુતે બુધ% . ગુરૂશ્ચ શુક્રઃ શનિ રાહુ કેતવઃ કુવંતુ સવે શુભમંગલાનિ | પૂર્વાગ: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સૂયાદિ ન રહે જેમકે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ તથા કેતુ આ સઘળા દેવતાઓ અને ગ્રહો અનેક પ્રકારે શુભ તથા કલ્યાણ આપનારા બને. સૌ કોઈ જાણે જ છે કે માણસ માત્રના, અરે પ્રાણી માત્રનાં જન્મમરણ તથા જીવન તેના કર્મોના આધારે જ વિધિએ નિર્માણ કરેલાં છે. દરેક વ્યક્તિ તેમજ સ્થાવર તથા જંગમ એવા પ્રત્યેક પદાર્થમાં તેને પૂર્વ કર્મના આધારે અમુક તો વિશેષ પ્રમાણમાં અને અમુક તો ઓછા પ્રમાણમાં હોય છે. પંડિતે કહે છે કે “જ્યોતિષ નયન ઋતમ ” અર્થાત્ જ્યોતિષ એ આંખ છે. આપણે એમ કહીએ છીએ કે અમુક વ્યક્તિને અમુક ગ્રહ નડે છે. પરંતુ ખરેખર તો તેને કઈ ગ્રહ નડતો જ નથી. પણ પિતાના પૂર્વકર્મના પરિપાકરૂપે તે વ્યક્તિમાં તે ગ્રહનું તત્ત્વ ઓછું થયું હોય છે. આ તત્વની ખામીને પૂર્ણ કરવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. આ પ્રયત્નમાં દેવી પ્રયત્નો તથા માનુષી પ્રયત્નોને સમાવેશ થાય છે. દૈવી પ્રયને મંત્રશક્તિ દ્વારા કરવામાં આવે છે. મંત્રશક્તિ પણ એક પ્રકારનું વૈજ્ઞાનિક સાધન જ છે. શબ્દની વ્યાપક અસર તો આપણે બધા જ જાણીએ છીએ. અને એ રીતે મંત્રમાં અમુક પદ્ધતિથી પ્ર. ૨–૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્ન ગોઠવેલા વર્ણાક્ષરે અમુક જ પ્રકારની અસર ઉતપન્ન કરીને વ્યક્તિને અમુક તત્તવો પૂરાં પાડે છે. બીજી શક્તિ તે માનુષી પ્રયત્ન. માનુષી પ્રયત્ને માટે આપણે અમુક પદાર્થોનું સેવન વધારીએ છીએ અથવા અમુક પદાર્થો કે જેનું આપણે કદી સેવન ન કરતા હોઈએ તે પદાર્થોનું સેવન આપણે શરૂ કરીએ છીએ. આ પદાર્થોમાં અમુક પ્રકારનાં અનાજ, રત્નો તેમજ અમુક રંગની વસ્તુઓ વિગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ રીતે સેવન કરવામાં આવતી વસ્તુઓ જે પ્રકારનું તત્ત્વ પૂરું પાડે છે તે તત્ત્વ અમુક ગ્રહના આધિપત્યમાં ગણતું હોય છે. અને તેથી આપણે - તે ગ્રહની આરાધના કરીએ છીએ એમ ગણાય છે. વળી તિષ - મારફત આપણે તે જ ગ્રહની વિપરીત સ્થિતિ જોઈએ છીએ અને તેથી તે ગ્રહ નબળે છે એમ ગણીએ છીએ. આ રીતે ગ્રહ તથા રત્નોને સંબંધ તેમજ ગ્રહોને અમુક ખાસ પ્રકારના રંગ તથા અમુક અનાજ સાથેનો સંબંધ આપણે માનીએ છીએ. આમ આપણે જ્યારે રત્નોને ઉપયોગ અમુક ખાસ પ્રકારનું તત્ત્વ મેળવવા માટે જ કરવા ઇચ્છીએ તો આપણે સર્વ પ્રથમ તે રત્નને ઓળખવા પ્રયત્ન કરવો વધારે જરૂરી ગણાય અને એ રીતે રોને ઓળખીને કયા રત્નમાંથી આપણને જરૂરી તત્ત્વ પૂરતા પ્રમાણમાં મળે તે જાણી લેવું જોઈએ. આ રીતે રત્નની સાચી પરીક્ષા કરી તેનો ઉપયોગ કરવામાં આવે તો જ આપણા ધાર્યા મુજબ પરિણામ લાવી શકાય. આથી આ પુસ્તકમાં ગ્રહ તથા રત્નો વિશે યોગ્ય વિવરણ કરવામાં આવે છે. કયા રને કયા ગ્રહનું પ્રતિનિધિત્વ દર્શાવે છે? તે રનમાં કેટલા, કેવા પ્રકારો હોય છે ? આપણે જરૂરી તત્ત્વ પ્રાપ્ત કરવા માટે કેવું રન પસંદ કરવું ? આ સઘળી બાબતો અહીં વિસ્તારથી સમજાવેલી છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ માણેક (લાલમણિ ) સૂર્યપ્રકાશનું ત્રિપાર્શ્વની મદદથી વિભાજન કરીને આપણા વૈજ્ઞાનિકોએ આપણને બતાવ્યું છે કે સૂર્યપ્રકાશ જુદા જુદા રંગને બનેલા છે. વળી વિજ્ઞાન આપણને જુદા જુદા રંગોને લીધે ઉત્પન્ન થતી જુદી જુદી અસરે પણ અનેક રીતે બતાવે છે. આપણને દરેક રંગમાંથી અલગ અલગ ત મળતાં હોય છે. આથી તો મેળવવા માટેનું સૌથી ઉત્તમ અને સરળ માધ્યમ તે રંગ. ખાસ અમુક પ્રકારના તત્વ માટે માણસે ચોક્કસ રીતે અમુક જ શુદ્ધ રંગનાં કિરણે લેવાં જોઈએ. અને આ માટે ખાસ કરીને સૂર્યના પ્રબળ કિરણોને કઈ એવા શ્રેષ્ઠ માધ્યમમાંથી પસાર કરવા જોઈએ કે જેથી આપણને જરૂરી તત્વ પૂરતા પ્રમાણમાં મળી રહે. - જ્યારે જ્યારે જ્યોતિષની દૃષ્ટિએ સૂર્ય નબળો જણાય ત્યારે માણસે એમ સમજવું જોઈએ કે પોતાને અત્યારે સૂર્યના તત્વની ખાસ જરૂર છે. આ તત્વ વધારવા તેણે દૈવી તેમજ માનુષી ઉપાય યોજવા જોઈએ. માનુષી ઉપાયો માટે તેણે રત્નોનું સેવન કરવું તથા સૂર્યના આધિપત્યના પદાર્થોનું સેવન કરવું. સૂર્યના લાલ કિરણે અત્યંત પ્રબળ છે. સફેદ પ્રકાશમાંથી આ કિરણ મેળવવા માટે આપણે લાલ રંગના રત્નને ઉપયોગ કરવો જોઈએ. લાલ રત્ન એટલે માણેક અથવા લાલમણિ. લાલમણિ દુનિયાના અનેક જુદા જુદા દેશોમાં મળી આવે છે. ખાસ કરીને બ્રહ્મદેશમાં માણેકની અસંખ્ય ખાણે છે. વળી આફ્રીકામાં પણ કેટલીક ખાણમાંથી લાલમણિ મળી આવે છે. ભારતમાં પણ Page #12 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્ન રાજસ્થાનમાં લાલમણિ મળી આવે છે. આ સઘળામાં બ્રહ્મદેશમાં મળી આવતા માણેકને પત્થર સર્વશ્રેષ્ઠ ગણાય છે. લાલમણિની પરીક્ષા માટે આ બાબતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. રત્ન તરીકે વપરાતે પત્થર તદન સ્વચ્છ કાચ જેવો ચેખો હે જોઈએ. તેમાં કઈ પણ જાતના ડાઘ કે ઉઝરડા અથવા ખાડા ટેકરા ન હોવા જોઈએ. રત્ન તરીકે જે પત્થર આપણે વાપરવા ઇચ્છતા હોઈએ તે પત્થર સપ્રમાણ અને ઘાટદાર હોવો જોઈએ. વળી આ પત્થરને રંગ લાલ, ચેખે લાલ લેહીના જે હે જોઈએ. જે પત્થરનો રંગ આછો લાલ અથવા વધુ પડતો ઘેરે લાલ હોય તો તે પત્થર તરત જ ઝાંખા લાગશે. કુદરતી રીતે લેહી ભળેલું સ્વચ્છ પાણીનું ટીપું હોય તેવા આકર્ષક દેખાવ તથા રંગવાળો પત્થર સર્વ શ્રેષ્ઠ ગણાય. આ પત્થરને ટુકડો એક ચણાના દાણાથી નાને ન હોવો જોઈએ. વળી તે દાણો વધુ પડતો માટે લેવાને પણ કોઈ જ અર્થ નથી. આમ ઘાટ, પ્રમાણ, રંગ તેમ જ પત્થરની જાતની દૃષ્ટિએ પસંદ કરેલું માણેક ધારણ કરવાથી ઘટતાં તત્વ યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. અને માણસ ઉત્તરોત્તર સુખ સમૃદ્ધિ પામે છે તથા તે અનેક પ્રકારે સુખી થાય છે. શુભ ફળ આપનારો સૂર્ય : કઈ પણ માણસની પોતાની જન્મ રાશિ અથવા નામ રાશિથી ગણતાં જ્યારે જ્યારે સૂર્ય ત્રીજા, છઠ્ઠા અથવા અગિયારમા સ્થાનમાં આવે ત્યારે ત્યારે તે સૂર્ય શુભ ફળ આપનારો ગણાય છે. ગોચર ભ્રમણ દરમ્યાન આ પ્રમાણે જ્યારે સૂર્ય શુભ ફળ આપનારો હોય ત્યારે તે સૂર્ય માણસને ધન ધાન્ય વિગેરેથી સુખી કરે છે. માણસના માન આબરૂમાં વધારો થાય છે. બુદ્ધિ શકિતમાં પણ વિકાસ થાય છે. અને દરેક પ્રકારે Page #13 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-માણેક ૧૩ માણસ લાભ પ્રાપ્ત કરે છે. કૌટુંબિક બાબતોમાં પણ માણસ અનેક રીતે સુખી થાય છે. સંતાનોથી હર્ષના પ્રસંગો ઉપસ્થિત થાય છે. અને પોતાના હાથે શુભ કાર્યો થાય છે. જે સૂર્ય દશમા સ્થાનમાં હોય તો તે પણ ઉપરોક્ત ફળ આપે છે. સૂર્ય સારૂં ફળ આપતું હોય ત્યારે પણ જે તેની ભક્તિ કરવામાં આવે તો તે વધુ શુભ ફળ આપે છે. અશુભ ફળ આપનારે સૂર્ય : જ્યારે માણસની પોતાની જન્મ રાશિ કે નામ રાશિથી ગણતાં સૂર્ય પહેલી, બીજી, ચેથી, પાંચમી, સાતમા, આઠમી, નવમી અથવા બારમી રાશિમાં આવે ત્યારે તે સૂર્ય માણસને અશુભ ફળનું સુચન કરનારે જાણ. જ્યારે જ્યારે ગોચરને સૂર્ય અશુભ ફળ દર્શાવતે હેય ત્યારે ત્યારે તેના કારણે માણસ અનેક આપત્તિઓમાં આવી પડે છે. કેઈવાર ભયંકર આગના કારણે માણસ મુસીબતમાં આવી પડે છે. કેટલીકવાર મુસાફરીમાં મુશ્કેલી ભોગવવી પડે છે. જીવનમાં તેને અનેક ઉપાધિઓને સામનો કરવો પડે છે. માણસને પોતાના મનમાં ઊંડે ઊંડે કઈ ખોટ ભય સતાવે છે. અને આ કારણે તે માણસ હંમેશાં શેકાતુર જણાય છે. કેટલીકવાર માણસને બીનજરૂરી મુસાફરી કરવી પડે છે. અને તેના કારણે પણ હાડમારી તથા નાણુને દુર્વ્યય ભેગવવાનો થાય છે. જ્યારે જ્યારે ગોચરને સૂર્ય અશુભ ફળ સૂચવે અથવા અશુભ ફળ સૂચવનારા સૂર્યની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય ત્યારે માણસે કાળજીપૂર્વક સૂર્યનું આરાધન કરવું જોઈએ. આમ કરવાથી અશુભ ફળનો નાશ થાય છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે વિધિ :- લાલ માણેકનું નંગ સૂર્યનું નંગ ગણાય છે. આ નંગને સોનામાં મઢાવી તેની વીંટી બનાવડાવવી. ત્યારપછી ઉત્તમ કર્મકાંડી પવિત્ર બ્રાહ્મણ પાસે તે વીંટીની પૂજા કરાવવી. આ વીંટીમાં Page #14 -------------------------------------------------------------------------- ________________ રહે અને રત્ન સૂર્યની પ્રાણપ્રતિષ્ઠા કરીને વિધિપૂર્વક તેનું પૂજન કર્યા પછી તે વીંટીની સામે બેસીને બ્રાહ્મણે સૂર્યના મંત્રનો જપ કરવો જોઈએ. શાસ્ત્રમાં સૂર્યમંત્રના જપની સંખ્યા સાત હજાર બતાવી છે. પરંતુ કળિયુગના કારણે શાસ્ત્રોએ ચારગણી જપ સંખ્યા દર્શાવી છે. હવે આગળ ઉપર તે પ્રમાણેની ચારગણી જપ સંખ્યા જ લખાશે. માટે સૂર્યના મંત્રને ૨૮૦૦૦ અઠ્ઠાવીસ હજાર જપ બ્રાહ્મણ પાસે કરાવવો જોઈએ. સૂર્ય મત્રો (૧) વૈદિક મંત્રઃ કે આ કૃષ્ણન રજસાવર્તમાનો નિશયન્સમૃત મર્ય" ચ હિરણ્યયેન સવિતા રથનાદેવે યાતિ ભવનાનિ પશ્યન / (૨) પુરાણોક્ત મં: હિીં જ પાકુસુમસંકાશ કાશ્યપેયં મહાદ્યુતિમૂ | તમારિ સર્વપાપનં પ્રણોસિમ દિવાકરમ / ૧ / હીં ગ્રહાણુમાદિરાદિત્ય લેક રક્ષણ કારક: .. વિષમસ્થાન સંભૂતાં પીડાં હરતુ મે રવિઃ ૨ ઉપર પ્રમાણેના કોઈપણ મંત્ર વડે જપ પૂરા કરવા. આ રીતે સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી જોઈએ. આ વીંટી પહેરવાથી સૂર્યની નબળી અસર દૂર થશે અને સારું ફળ પ્રાપ્ત થશે. સૂર્યનાં દાન : સૂર્યને પ્રસન્ન કરવા માટે દાન પણ આપવું જોઈએ. ખાસ કરીને લાલ માણેક તથા ઘઉંનું દાન આપવામાં આવે છે. આ ઉપરાંત સૂર્યની પ્રસન્નતા માટે શાસ્ત્રમાં વાછરડા સહિત ગાયનું દાન પણ કહેલું છે. વળી લાલ વસ્ત્ર, ગોળ, સેનું તથા તાંબુ Page #15 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય–માણેક ૧૫ : એ પણ સૂર્યનાં દાનમાં જ ગણાય છે. સૂર્યના પૂજનમાં ખાસ કરીને રાતું ચંદન (રતાંજલી) તથા રાતાં કમળનાં ફૂલ અથવા રાતાં કરેણનાં ફૂલનો વધારે ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી સૂર્ય વધારે પ્રસન્ન થાય છે અને માણસને સુખી બનાવે છે. ઉપર બતાવ્યા પ્રમાણેને વિધિ જે માણસ કરે છે તેને કદી પણ સૂર્યથી પીડા થતી નથી. વળી જે સૂર્યની દશા ખરાબ હોય અથવા તો ગોચરમાં સૂર્ય ખરાબ સ્થાનમાં આવતો હોય કે પછી જન્મ સમયે સૂર્ય ખરાબ હોય તો પણ તેનું સઘળું ખરાબ ફળ નાશ પામે છે, તેમજ ત્રીજા કે અગિયારમા સ્થાનના સૂર્યના સમાન આ સૂર્ય પણ સારૂં ફળ આપે છે. માટે સૂર્યનો વિધિ અવશ્ય કરો. હવે સૂર્યના સ્તોત્રો જોઈ એ. સૂર્ય કવચ શ્રી સૂર્ય ઉવાચ : સાઅ સાબ મહાબાહો મૃગુ મે કવચં શુભમ ા રૈલોક્ય મંગલં નામ ફલ પરમાભુતમ્ | વધ્યાત્વા મંત્ર વિત્ સમ્યક્ ફલમાપ્નોતિનિશ્ચિતમ | યદુવૃત્વા ચ મહાદેવ ગણાનામપિ ભવત્ | પઠના દ્વારણદ્વિષ્ણુઃ સર્વેષાં પાલકે ભવત્ ! એવમિદ્રાદય: સર્વે સર્વેશ્વર્યમવાનુયુ છે કવચસ્ય ઋષિબ્રહ્મા છન્દનુટુબુદા હતઃ ? શ્રી સૂર્યો દેવતા ચાસ્ય સર્વદેવ નમસ્કૃતઃ આરોગ્યયશશ્લેષ વિનિયોગઃ પ્રકીતિતઃ પ્રણવ મે શિરઃ પાતુ ધૃણિમેં પાતુ ભાલકમ્ | Page #16 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્ન સૂર્યોવ્યાન્નયનદ્વદ્ધ આદિત્યઃ કર્ણયુગ્મકમાં. હીં બીજ મે મુખ પાતુ હૃદયં ભુવનેશ્વરી II ચંદ્રબ જે વિસર્ગ ચપાતુ મે ગુહ્યદેશકમ અષ્ટાક્ષરો મહામંત્રઃ સર્વાભીષ્ટફલપ્રદ છે અક્ષર સૌ મહામંત્રઃ સર્વતંગ્રેષુ ગોપિતા શિવદ્વિસમાયુકત વામાક્ષીબિન્દુભૂષિતઃ | એકાક્ષરો મહામંત્રઃ શ્રીસૂર્યસ્ય પ્રકીર્તિતઃ | ગુહ્યાદગુહ્યતરે મ– વાંછા ચિંતામણિઃ સ્મતઃ In શીર્ષાદિપાદપર્યત સદાપાતુ મનૂત્તમઃ ઇતિતે કથિત દિવ્યં ત્રિષકેષુ દુર્લભમ શ્રીપદે કીર્તિદ નિત્યં ધનારોગ્યવિવર્ધનમ કુષ્ઠાદિ રોગ શમન મહાવ્યાધિવિનાશનમ ! ત્રિસંધ્યું યઃ પઠેન્નિત્યં આરોગ્ય બલવાન્ ભવેત્ બહુના કિમિહકતેન યદ્યન્મનસિ વીતે છે તત્તત્સવ ભવયેવ કવચસ્યાસ્ય ધારણા ભૂતપ્રેત પિશાચાશ્વ યક્ષગંધર્વરાક્ષસાઃ બ્રહ્મરાક્ષસતાલાઃ ન દટુમપિ ત ક્ષમા ! દ્વરાદેવ પલાયંતે તસ્યસંકીર્તનાદપિ છે ભૂપત્રે સમાવિખ્ય રચનાગરકુંકુમ ! રવિવારે ચ સંક્રાન્તી સપ્તમ્યાં ચ વિશેષતઃ | Page #17 -------------------------------------------------------------------------- ________________ સૂય—માણેક ધારૈયસાધકશ્રેષ્ઠસ્થેલેસે ત્રિલેાહમધ્યગ કૃત્વા સશયઃ । શિખાયામથવાં ક સાપિસ) ન ઇતિતે કથિત સામ્ય ત્રૈલેાકયમ ગલાભિધમ્ ॥ કવચં દુર્લભ કે ત્તવ સ્નેહાત્ પ્રકાશિતમ્ । અજ્ઞાત્વા કવચં દિવ્યે યો જપેત્ સૂર્ય મુત્તમમ્ ॥ સિદ્ધિન જાયતે તસ્ય પકેાટિશતૈરવિ તસ્માત્સવે રેવધાય વ બૈલેાકયમ ગલમ્ ॥ ફળ : સૂર્યનારાયણના આ કવચનું ફળ નીચે પ્રમાણે છે. આ કવચના પાઠ કરવાથી અથવા તેને ધારણ કરવાથી માણસને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેમજ યશ તથા કીર્તિમાં વધારા થાય છે. જો માણસને કેટ, રતવા અથવા એવા પ્રકારના કોઈપણ ચામડીના રોગેાથી પીડા ઉપન્ન થતી હાય તા તે રાગ મટી જાય છે. તથા માણસને પીડામાંથી સત્વરે શાંતિ મળે છે. આ કવચના પાઠથી ઘણા મેટા મેટા રેગે પણ મટી જાય છે. વિજયી ધારચેદૃક્ષિણે ભવેત્ । ભુજ ૧૭ ત્રણેય કાળમાં ( સવાર, અપેાર અને સાંજ) આ કવચને પાઠ કરવા જોઈ એ. એ પ્રમાણે કરવાથી માણસને કદીપણ કોઈપણ રોગની પીડા ભોગવવી પડતી નથી. વળી આ માણસ નીડર તથા પરાક્રમી અને બુદ્ધિશાળી બને છે. માણસ પેાતાના મનમાં કોઈપણ ઇચ્છા રાખીને આ કવચ ધારણ કરે તેા તેનાથી તેના મનની તે ઇચ્છા પૂર્ણ થાય છે. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ અથવા કોઈપણ હલકી ચેાનિએના તરફથી થનારી સઘળી પીડા દૂર થાય છે. જે ધરમાં દરરાજ કવચનેા પાઠ થાય છે તે ધરમાં ભૂત પ્રેત વગેર કદીપણ પ્રવેશ કરી શકતાં નથી. જીવાત્માએ આ Page #18 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ અને રત્નt જાજમાં બધ કરવું જોઈએધારણ કરવું ધારણની રીત : ગોરોચન, અગર તથા કંકુનું મિશ્રણ કરવું. અથવા તો અષ્ટગંધનું ચંદન બનાવવું. ત્યાર પછી તેનાથી ભોજપત્ર ઉપર કવચ લખવું. ત્યારપછી રવિવાર અથવા સંક્રાંતિના દિવસે તેમજ ખાસ કરીને સાતમના દિવસે કવચ ધારણ કરવું. આ કવચ જમણા હાથ ઉપર ધારણ કરવું જોઈએ. ભોજપત્ર ઉપર લખીને ત્રિલેહના તાવીજમાં બંધ કરીને હાથે બાંધવું અથવા માથા ઉપર ધારણ કરવું જોઈએ. આ પ્રમાણે ધારણ કરવાથી માણસ ત્રણેય લોકમાં વિજ્યાં થાય છે અને તેનો પ્રભાવ પણ સૂર્યસમાન તેજસ્વી બને છે. આદિત્ય સ્તોત્ર : શ્રીગણેશાય નમઃ | નવગ્રહાણાં સર્વેષાં સૂર્યાદીનાં પૃથપૃથક્ ! પીડા ચ દુઃસહા રાજન જાયતે સતતં નૃણામ છે પીડા નાશાય રાજેન્દ્ર નામાનિણ ભાસ્વતઃ | સૂર્યાદીનાં ચ સર્વેષાં પીડા નશ્યતિકૃવતઃ | આદિત્યઃ સવિતા સૂર્યઃ પૂષાર્કઃ શિધ્રગે રવિઃ | ભગત્વષ્ટાયમા હંસ હેલિસ્તેજોનિધિઈરિક દિનના દિનકરા સતસતિઃ પ્રભાકર ! વિભાવસુર્વેદકર્તા વેદાંગો વેદવાહનઃ | હરિદધઃ કાલવકત્ર કર્મસાક્ષી જગત્પતિઃ | પદ્મિની બોધકો ભાનુર્ભાસ્કર: કરુણાકર | દ્વાદશામાં વિશ્વકર્મા હિતાંગરૂમેનુદઃ | જગન્નાથે રવિંદાક્ષઃ કાલાત્મા કષ્યપાત્મજ: ભૂતાશ્રયે ગ્રહપતિઃ સર્વલક નમસ્કૃતઃ | જ પાકુસુમસંકાશે ભાસ્વાનદિતિનન્દનઃ + Page #19 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-માણેક ક્વાન્તભસિંહઃ ધર્માત્મા લેકનેત્રે વિકર્તાનઃ | માડે મિહિરઃ સુરસ્તપન લેતાપન જગકર્તા જગસાક્ષી શનૈશ્વરપિતા જય. સહસરમિસ્તરણ ર્ભગવાન ભકતવત્સલઃ | વિવસ્વાનાદિદેવશ્ચ દેવદેવ દિવાકરઃ ! ધનવંતરિધિહર્તા રોગકુષ્ટ વિનાશનઃ | ચરાચરાત્મા મૈત્રેડભિને વિષ્ણુર્વિર્તન લોકશકાપહર્તા ચ કમલાકર આત્મભૂ ઃ છે. નારાયણ મહાદેવે રૂદ્રઃ પુરુષ ઈશ્વરઃ + જીવાત્મા પરમાત્મા ચ સૂક્ષ્માત્મા સર્વમુખ ઇન્દ્રોડનલે ચમચૈવ ને વરૂણsનિલઃ શ્રીદ ઈશાન ઈન્દુશ્ચ ભૌમઃ સૌમ્ય ગુરૂઃ કવિઃ | શૌરિર્વિધુતુદઃ કેતુઃ કાલઃ કાલાત્મક વિભુઃ | સર્વ દેવમદેવઃ કૃષ્ણઃ કામપ્રદાયકઃ | ચ એનૈનંમિશિર્મર્યો ભકયાસ્તીતિ દિવાકરમ | સર્વપાપ વિનિમુકતઃ સર્વરોગવિવર્જીત છે પુત્રવાન ધનવાન્ શ્રીમાન જાયને સ ન સંશયઃ | રવિવારે પઠેદ્યસ્તુ ના માન્યતાનિ ભાસ્વતઃ | પીડા શાંતિભવેત્તસ્ય ગ્રહાણાં ચં વિશેષતઃ સ: સુખમવાનેતિ ચાયુદ ચ નીરજમ્ | ફળ : સૂર્યના આ નામ સ્મરણ સ્તોત્રને જે માણસ પાઠ કરે છે તે માણસનાં સઘળાં પાપ નાશ પામે છે, જે માણસને કેઈપણ રેગ થયેલ હોય તે તે પણ આ સ્તોત્રનો પાઠ કરવાથી દૂર થાય છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્ન આ સ્તોત્રના પાઠ કરવાથી માણસને ઉત્તમ સંતાને તથા લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. અને માણસની કીર્તિ તથા પ્રભાવમાં પણ વધારે થાય છે. આ સ્તોત્રને કાયમ પાઠ કરનાર માણસ ઘણે તેજસ્વી અને બુદ્ધિમાન બને છે. જે માણસ સૂર્યનાં આ નામનો દર રવિવારે પાઠ કરે તેને કિઈપણ જાતની પીડા થતી નથી તથા કેઈપણ ગ્રહને ઉપદ્રવ થતો નથી. આ સ્તોત્રને પાઠ કરનારને નીરેગિતા તથા લાંબું આયુષ્ય પ્રાપ્ત થાય છે અને જલદીથી સુખની પ્રાપ્તિ થાય છે. વિશેષ : નીચેની બાબતો સૂર્યની સત્તામાં રહેલી ગણાય છે. તાંબું, સોનું, પિતા, પિતાને આત્મા, દરેક કાર્યનાં શુભ પરિણામે, માણસને પ્રભાવ, ધીરજ તથા બહાદુરી, તે ઉપરાંત પણ કોઈપણ વાદવિવાદમાં જીત થવી તે પણ સૂર્ય ઉપર અવલંબે છે. વળી રાજ્યની સેવા કરવી, કીર્તિ મેળવવી, પર્વત ઉપર ચઢવું, આ બધાં કામમાં પણ સૂર્યના બળની જરૂર ગણાય. ઉપર દર્શાવેલાં કાર્યોમાં જે સૂર્ય બળવાન હોય તો માણસને ધાર્યા કરતાં વધારે સફળતા પ્રાપ્ત થાય છે, પણ જે સૂર્ય નબળો હોય તો માણસને પોતાના કાર્યોમાં નિષ્ફળતા મળે છે. તે ઉપરાંત ઉપર દર્શાવેલી બાબતો માટે ઉપાધિઓ ઊભી થાય છે. આથી ઉપરની બાબતે અંગેના કોઈપણ કાર્ય સમયે સૂર્યની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે તેનું આરાધન કરવું ખાસ જરૂરી ગણાય. આ ઉપરાંત સૂર્યના દાનને માટે જે વસ્તુઓ કહી છે તે જ વસ્તુઓ સૂર્યની પૂજા માટે તથા વીંટી બનાવવાના ઉપયોગમાં લેવી જોઈએ અને માણસે પોતે પણ તે જ વસ્તુઓનો વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ. સૂર્યની પ્રસન્નતા માટે સૌથી પાછળ આદિત્યહૃદય સ્તોત્ર છે તેનો પાઠ પણ કરવો જોઈએ. Page #21 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર મિતી મોતીને સફેદ પ્રકાશ, નીતરતી ઊજળી દૂધ જેવી ચાંદનીનો દ્યોતક છે. આથી ચંદ્રના કોમળ કિરણે જે અસર ઉત્પન્ન કરે છે તે જ અસર મેતી ઉત્પન્ન કરે છે. આમ હોવાથી જ્યારે કેઈપણ માણસને ચંદ્રને તોની જરૂર ઊભી થાય ત્યારે તે ચંદ્રના આધિપત્યમાં રહેલી બીજી વસ્તુઓ સાથે ખાસ કરીને મોતીને પણ ઉપયોગ કરી. શકે છે. આમ કરવાથી તેને જરૂરી તો તે વધુ સરળતાથી પ્રાપ્ત કરી શકે છે. મોતીના ઘણા પ્રકાર છે. હાથીના ગંડસ્થળમાં ઉત્પન્ન થતાં મેતી અત્યંત શ્રેષ્ઠ ગણાય છે. પરંતુ આવાં મતી મળવાં તે તો ઘણાં જ દુર્લભ હોય છે, અને તેથી ભાગ્યે જ મળી શકે છે. પરંતુ આપણને જે મોતી મળી શકે છે તે મોતી પણ જુદા જુદા પ્રકારનાં હેય છે. આપણને મળી આવતાં બજાર મતીમાં એક તદ્દન બનાવટી. જાત હોય છે. આ મેતી કાચ, પ્લાસ્ટીક અથવા એવા જ ભળતા પદાર્થોમાંથી બનાવવામાં આવે છે. વળી શંખ, છીપ વિગેરેને બારીક ભુકે બનાવી તેને રસાયણિક ક્રિયામાંથી પસાર કરી તેમાંથી પણ મોતી બનાવવામાં આવે છે. પણ આ મેતી કાંઈ જ અસર ઉત્પન્ન કરી શક્તાં નથી. આથી આ જાતનાં મોતીને ઉપયોગ કરવો નકામે છે. - મોતીની એક બીજી પણ જાત છે. આ જાતનાં મેતી પણ કૃત્રિમ. રીતે જ બને છે. માછલીઓ પાળીને તેમને અમુક પ્રકારની રસાયણિક ગોળીઓ ખવડાવવામાં આવે છે. આ ગોળીઓ જ્યારે પાછી નીકળે Page #22 -------------------------------------------------------------------------- ________________ રહે અને રત્નો ત્યારે ઉત્તમ ગોળ ચળકાટવાળા મોતીનું સ્વરૂપ લઈને આવે છે. આ મોતીને ભાંગતાં અંદરથી બરડ ભૂકે નીકળે છે. આમ છતાં આવાં મોતી ડી ઘણી પણ સારી અસર આપી શકે છે. આથી નાછુટકે આવાં મોતીને ઉપયોગ કરવામાં વાંધો નહીં પણ જે શ્રેષ્ઠ મોતી મળી શકે તો આનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. શ્રેષ્ઠ મોતી સમુદ્રની છીપમાંથી મળી શકે છે. મરજીવાઓ સમુદ્રના તળિયામાંથી છીપ લાવે છે. બહાર તેને ફેડે છે. કેટલીક છીપ ખાલી હોય છે જ્યારે કેટલીક છીપ મોતી ભરેલી હોય છે. આ મોતી જ સાચા મોતી છે. આવાં મોતી ભારતના દરિયા કિનારે ભારત અને સિલેન બંનેની વચ્ચે આવેલા અનારના અખાતમાંથી મળી આવે છે. આ ઉપરાંત ઈરાન અને અરબસ્તાનમાં પણ અરબી સમુદ્રમાંથી આવાં ઉત્તમ પ્રકારના મોતી મળે છે. કેટલાંક મેતી લાલ, લીલી, ભુરી અથવા પીળી છાંટવાળાં એટલે કે મિશ્ર પ્રકાશવાળાં હોય છે જે મેતીનો પ્રકાશ ચંદ્રના કિરણ જે સ્વચ્છ ઉજળે સફેદ હોય અથવા આછા બદામી રંગના હોય તે તે મેતી સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ પ્રમાણે ઉત્તમ મોતીની પરીક્ષા કરીને જ તેને ઉપયોગ કરવો જોઈએ. તેથી વધુ સારું ફળ પ્રાપ્ત થાય છે. શુભ ફળ આપતો ચંદ્રઃ કેઈપણ માણસની જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં જે રાશિમાં ચંદ્ર હોય તે રાશિ જે પહેલી હેય તો તે ચંદ્ર હંમેશાં માણસને સારું ફળ આપે. વળી જે તે ચંદ્રની રાશિ, બીજી, ત્રીજ, છઠ્ઠી, સાતમી, દસમી અથવા અગિયારમી થાય તો પણ તે સારું જ ફળ આપે. ગોચરમાં જ્યારે જ્યારે સારું ફળ આપનારો બને ત્યારે ત્યારે તે ચંદ્ર માણસની બુદ્ધિ શક્તિમાં વધારો કરે છે. વળી આ સમયમાં માણસને દરેક પ્રકારે ધનને પણ લાભ થાય થાય છે, તે ઉપરાંત નવા નવા સંબંધો તથા ઓળખાણો વધે છે. પોતાના કોઈ જૂના સંબંધી કે મિત્રની મુલાકાત પણ આ Page #23 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર–માતી ૨૩ સમયમાં જ થાય છે. વળી આ સમયમાં માણસને દેવ પ્રત્યે શ્રદ્ધાભક્તિ ઉત્પન્ન થાય છે તથા સારાં ધાર્મિક કાર્યો પણ કરાવે છે. ઉપર પ્રમાણે ચંદ્ર જ્યારે સારા સ્થાનમાં હોય ત્યારે ત્યારે તે સારૂ જ ફળ આપે છે, છતાં પણ સારા સમયમાં પણ જે ચંદ્રની ભક્તિ કરવામાં આવે તો તે ચંદ્ર વધારે સારૂં ફળ આપનાર બને. આથી સારા સમયમાં પણ માણસે તેની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. ખરાબ ફળ આપનારો ચંદ્ર: ઉપર સારૂં ફળ આપનારા ચંદ્રનાં સ્થાન દર્શાવ્યાં છે. ઉપર બતાવેલાં સ્થાનો સિવાયનાં કોઈપણ સ્થાનમાં જ્યારે જ્યારે ચંદ્ર આવે ત્યારે ત્યારે તે ચંદ્ર નબળું ફળ આપનાર ગણાય. એટલે કે માણસની જન્મ રાશિથી અથવા નામ રાશિથી ગણતાં જે ચંદ્રની રાશિ ચેથી, પાંચમી, આઠમી, નવમી અથવા બારમી થાય તે જાણવું કે ચંદ્ર નબળે છે. આ રીતે જ્યારે ત્યારે ચંદ્ર નબળો હોય ત્યારે તે માણસને નુકસાન કરે છે. અને ખરાબ ફળ આપે છે. સુદ પખવાડીયામાં જે ચંદ્ર બીજે, પાંચમે અથવા તો નવમો હોય તો તે સારૂં ફળ આપે છે. વળી વદ પખવાડીયામાં જે ચોથે, આઠમો અથવા બારમો ચંદ્ર થાય તે તે પણ માણસને સારું જ ફળ આપનાર ગણવામાં આવે છે. જ્યારે જ્યારે ગોચરને ચંદ્ર નબળો થાય ત્યારે ત્યારે તેના કારણે માણસને ધનનું નુકસાન થાય છે. જે લાભ મળવાના હોય તે જતા રહે છે. વળી શરૂ કરેલાં બધાં જ કાર્યોમાં આ ચંદ્ર ઉપાધિઓ લાવે છે. ચારોથી નુકશાન થવાને પણ ભય ગણાય છે. કેઈ કઈ વખત માણસને જાનનું જોખમ પણ કરાવે છે. જ્યારે જ્યારે ચંદ્ર નબળો થાય ત્યારે ત્યારે જેલ, ફાંસી વિગેરેનો ભય ગણી શકાય. આ ચંદ્ર સંબંધીઓને વિયેગ કરાવે. ચારે તરફ ભયની તથા દુઃખની લાગણીઓ અને શેકના પ્રસંગે ઊભા થાય. નબળા ચકના સમયમાં Page #24 -------------------------------------------------------------------------- ________________ રહે અને મોતી કેઈ કઈવાર આગ લાગવાના પ્રસંગો પણ ઉપસ્થિત થાય છે. આમ ચંદ્ર નબળો હોય ત્યારે તે ચંદ્ર માણસને કોઈપણ રીતે જરા પણ શાંતિ મળવા દેતા નથી. ઉપર પ્રમાણે ગોચરમાં જ્યારે જ્યારે ચંદ્ર નબળો થાય અથવા જ્યારે જ્યારે નબળા ચંદ્રની દશા અથવા અંતર્દશા હોય ત્યારે ત્યારે માણસે કાળજીપૂર્વક ચંદ્રની પ્રસન્નતા માટે આરાધન કરવું જોઈએ. ચંદ્રનું આરાધન તથા તે માટે યોગ્ય વિધિ કરવામાં આવે તો નબળા ચંદ્રનું ફળ નાશ પામે તથા માણસને સારા ફળની પ્રાપ્તિ થાય. જ્યારે જ્યારે ચંદ્ર નબળો હોય ત્યારે ત્યારે તેની શાંતિ માટે નીચે પ્રમાણે વિધિ કરવામાં આવે છે. વિધિ : કુદરતી રીતે ઉત્પન્ન થયેલું મેતી ચંદ્ર માટે ગણાય છે. જ્યારે જ્યારે ચંદ્ર નબળો થાય ત્યારે ત્યારે મોતીની વીંટી બનાવીને પહેરવી જોઈએ. મોતીની વીંટી હંમેશાં ચાંદીમાં મઢાવવી જોઈએ. ત્યાર પછી યોગ્ય બ્રાહ્મણ પાસે તે વીંટીની પૂજા પ્રાણપ્રતિષ્ઠા વિગેરે કરાવવાં જોઈએ. તે પછી ચંદ્રના ચારગણા એટલે કે ૪૪૦૦૦ જપ કરાવવા જોઈએ. આ પ્રમાણેને વિધિ કર્યા પછી જ તે વીંટી પહેરવી. ચંદ્રના મંત્રો (૧) વૈદિક મંત્ર: » ઈમળેવા અસપત્નને સુવદ્ધસ્મહતે ક્ષત્રાય મહતે ચૂક્યાય મહતે જાનરાયાયેન્દ્રસ્ટેન્દ્રિયાય ઈમામ મુખ્ય પુત્રમુગૅ પુત્રમાર્ચ વિશ એષમી રાજા મેમાકે બ્રાહ્મણના રાજા છે (૨) પુરાણોક્ત મંત્ર: દધિશંખ તુષારભં ક્ષીરોદાર્ણવ સંભવમ્ | નમામિ શશિન સેમ શંભે મુકુટ ભૂષણમ ના Page #25 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર-મોતી રોહિણીશ: સુધા મૂર્તિ સુધાગાત્રઃ સુધાશનઃ | વિષમસ્થાન સંભૂતાં પીડાહરતુ મે વિધુર ઘરા ઉપર બતાવેલા ત્રણ મંત્રોમાંથી કેઈપણ માત્ર વડે ચંદ્રના ૪૪૦૦૦ જપ પૂરા કરવા. આ રીતે સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી જોઈએ. આ વીંટી પહેરવાથી ચંદ્રની બધી નબળી અસર : દૂર થાય અને સારું ફળ પ્રાપ્ત થાય. ચંદ્રનાં દાન : ચંદ્રની પ્રસન્નતા માટે દાન પણ આપવામાં આવે છે. ચંદ્રના દાનમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે. સાચું માતી, રૂપું, ચાંદી, સફેદ રેશમી કપડાં, વાછરડા સાથેની ધોળી ગાય અને ઘી. આ ઉપરાંત કપૂર પણ ચંદ્રના દાનની વસ્તુ છે. વળી ચંદ્રની પ્રીતિને માટે વાંસની છાબડી પણ અપાય છે. છાબડીમાં સફેદ રેશમી વસ્ત્ર પાથરીને તેમાં ચોખા ભરવા. તે પછી તેમાં દક્ષિણ, ફળ પાન સોપારી તથા ચંદ્રની મૂર્તિ મૂકવી. આ ઉપરાંત ઉપર બતાવેલી દાનની વસ્તુઓમાંથી પોતાની શક્તિ પ્રમાણેની સઘળી ચીજો પણ તેની સાથે દાનમાં આપવી જોઈએ. ચંદ્રની પૂજામાં ખાસ કરીને સફેદ ચંદન, પોયણું, સફેદ ગુલાબ તથા ભાઈ અને મોગરાના પુષ્પો વાપરવામાં આવે છે. જે માણસ આ પ્રમાણેને વિધિ કરે તેને કદાપિ ચંદ્રના કારણે પીડા થતી નથી. વળી જે ચંદ્રની દશા ખરાબ હોય અથવા ગોચરમાં ચંદ્ર ખરાબ સ્થાનમાં આવતો હોય કે પછી જન્મ સમયે ચંદ્ર ખરાબ હોય તો પણ ઉપરના વિધિથી તેનું સઘળું ખરાબ ફળ નાશ પામે છે તથા ત્રીજા કે અગિયારમા સ્થાનમાં રહેલા ચંદ્રની જેમ તે ઉત્તમ ફળ આપે છે. આથી ચંદ્રનો વિધિ અવશ્ય કરવો જોઈએ. હવે ચંદ્રનાં સ્તોત્રો જોઈએ, ઝ. ૨.૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ * ચંદ્ર પૂજન સ્તાત્ર દ્વિજરાજ દશાશ્વવાહનાગચ્છ ગુરૂશ્રેષ્ડ તારાષીશાત્રિનંદન ઔષધીનાં નૃપ વાંતુ સામમાવાહ્યામ્યહમ્ ॥ અહેા ચંદ્ર જગત્પ્રાણ યમુના વિષયોદ્ભવ । વરપ્રદ ગદાપાણે શ્વેતવર્ણાત્રિગેાત્રજ ॥ ઉમારૂપસમન્વિત । ત્વત્ અલાદેવમ ત્રૈણામ ત્રણાગ્નિનાચિતઃ ॥ રાહિણીશઃ સુધામૂર્તિ: સુધાગાત્રઃ સુધાશનઃ । વિષમસ્થાન સ`ભૂતાં પીડાં દ્રુહતુ મે વિધુઃ ।। બ્રહારાજ્ય પ્રયચ્છતિ ગ્રહારાજ્ય હરતિ ચ । ગ્રહૈસ્તુ વ્યાપિત સતૈલેાકય સચરાચરમ્ ॥ ગ્રહેા અને રતા ફળ ઉપર પ્રમાણેના સ્તેાત્રથી ચંદ્રની સ્તુતિ કરવી જોઈ એ. આ તેંત્રથી ચંદ્રની સ્તુતિ કરે તે ચદ્ર પ્રસન્ન થાય છે તથા માણસને ચંદ્રના કારણે થનારી સઘળી પીડા દૂર થાય છે અને અનેક પ્રકારે તેની સુખશાંતિમાં વધારા થાય છે. ચંદ્રનાં ઉપરના સ્તંત્રમાં બતાવેલા ચંદ્રનાં નામેાને વારંવાર જપ કરવાથી પણ ચંદ્ર પ્રસન્ન થાય છે તથા માણુસને ધનને લાભ થાય છે અને માણસનાં બળ બુદ્ધિ તથા કીર્તિ માં પણ વધારા થાય છે. ચંદ્ર સ્તા ચંદ્રનાં અઠ્ઠાવીસ નામેાનુ તેત્ર છે. ગણવામાં આવે છે. આકાશમાં અટ્ઠાવીસ નક્ષત્રમાં ચંદ્ર એક એક દિવસ રહે છે. દરેક નામ હોય છે. આ ચંદ્રના નામેાના તેંત્રનેા પાઠ કરવાથી પણ માણસ ચંદ્રને નક્ષત્રોના અધિપતિ નક્ષત્રો છે તથા તે દરેક નક્ષત્રમાં તેનું જુદું જુદુ સુખી થાય છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર–મોતી સ્તોત્ર : શ્રી ગણેશાય નમઃ શણુ ચંદ્રય નામાનિ શુભદાનિ મહીપતે ! યાનિ ઋત્વા નો દુઃખાત્ મુચ્યતે નાત્ર સંશયઃ સુધાકરઢ સમ ગ્લોરન્જઃ કુમુદપ્રિયઃ | કપ્રિયઃ શુભ્રભાનુ ચંદ્રમા હિણપતિઃ | શશી હિમકર રાજા દ્વિજરાજે નિશાકરઃ | આત્રેય ઈન્દુ શીતાંશુરાષધીશઃ કલાનિધિ in જેવાતૃકો રમા ભ્રાતા ક્ષીરદાર્ણવ સંભવઃ | નક્ષત્ર નાયકઃ શંભુશિરસૂડામણિ વિભુઃ તાપહર્તા નભે દીપ નામાન્યતાનિ યઃ પઠેન્. પ્રત્યહું ભક્તિ સંયુક્તસ્તસ્ય પીડા વિનશ્યતિઃ | ગ્રહાદીનાં ચ સર્વેષાં વેચ્ચદ્ર બેલ સદાઃ | ફળ : આ પ્રમાણે ચંદ્રના અઠ્ઠાવીસ નામનું આ સ્તોત્ર છે. જે કોઈ માણસ આ અઠ્ઠાવીસ નામના સ્તોત્રને દરરોજ પાઠ કરે તે માણસની સઘળી પીડાઓ દૂર થાય છે. આ સ્તોત્રનો પાઠ માણસે ભક્તિ તથા શ્રદ્ધા પૂર્વક કરવો જોઈએ. એ પ્રમાણે કરવાથી સઘળા ગ્રહોની પીડાને ચંદ્ર નાશ કરે છે તથા માણસને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ચંદ્રના આ સ્તોત્રનો દર સોમવારે પાઠ કરવો જોઈએ. તથા હંમેશાં શંકરની ભક્તિ કરવી જોઈએ. એ પ્રમાણે કરવાથી સફેદ કેઢ ઉપરાંત ચંદ્રના કારણે ઉત્પન્ન થતા ક્ષય જેવા વ્યાધિમાં પણ માણસને આરામ થાય છે. તેમજ દરેક પ્રકારની આપત્તિઓ દૂર થાય છે અને માણસને ઉત્તમ સંપત્તિ અને સંતતિ પ્રાપ્ત થાય છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ રહે અને રને વિશેષ : નીચેની બાબતો ચંદ્રના આધિપત્યમાં ગણાય છે. માતા, માણસનું પોતાનું મન, સમુદ્રનું સ્નાન, ચમરી ગાય, સફેદ ચામર, છત્રી, (છત્ર) પંખે, ફળે, કોમળતા, સફેદ પુષ્પો, અનાજ, ખેતી, કીર્તિ, મોતી, કાંસું, રૂપું, મીઠા પદાર્થો, દૂધ, ધોળાં વસ્ત્રો આ બધી વસ્તુઓ ચંદ્રની અસરમાં ગણાય છે. આ ઉપરાંત પાણી, સ્ત્રીઓ, કેમળ વસ્તુઓ, વિગેરે ઉપર પણ ચંદ્રનો પ્રભાવ હેય છે. વળી ઉત્તમ ભજનો તથા માણસનું રૂપ અને શરીર સંપત્તિ પણ ચંદ્ર ઉપર જ અવલંબન રાખે છે. આથી આ સઘળી બાબતમાં ચંદ્રનું બળ હોવું જરૂરી ગણાય છે. જે માણસનો ચંદ્ર બળવાન હોય તો ઉપરની સઘળી બાબતો માટે સારું ફળ આપે છે. તથા માણસને ધાર્યા કરતાં વધારે લાભ અપાવે છે. પરંતુ જે ચંદ્ર નબળે હોય અથવા પાપગ્રહના વેધમાં હોય અથવા તો નબળા ચંદ્રની દશા ચાલતી હોય તો તે ચંદ્ર ઉપરની સઘળી બાબતો માટે ઓછાવત્તા પ્રમાણમાં નબળું ફળ આ૫નારે ગણાય છે. તથા તે ચંદ્ર માણસને અનેક પ્રકારે મુશ્કેલીમાં મુકે છે તેમજ નુકશાનમાં ઉતારે છે. ચંદ્રની પ્રસન્નતા માટે અહીં બતાવેલો વિધિ કરવાથી ઉપાધિઓ દૂર થાય છે. આ ઉપરાંત ચંદ્રના દાનને માટે આગળ જે જે વસ્તુઓ કહી છે તે સઘળી વસ્તુઓ ચંદ્રની પૂજામાં પણ વાપરવી જોઈએ તથા વીટી બનાવવા માટે પણ તે બધી વસ્તુઓમાંથી જ ઉપયોગ કરે જોઈએ. વળી જે માણસને ચંદ્ર નડતો હોય તેણે જાતે સોમવારનું વ્રત કરવું તથા ઉપર બતાવેલી ચાની અસરવાળી ચીજોને બને તેટલે વધુ ને વધુ ઉપયોગ કરવો જોઈએ. આ પ્રમાણે કરવાથી ચંદ્રની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે તથા સંકટો દૂર થાય છે. ચંદ્રની પ્રસન્નતા માટે શંકરની પણ આરાધના કરવામાં આવે છે. શંકરની આરાધના કરવા માટે નીચેનો મંત્ર યાનમાં રાખો. Page #29 -------------------------------------------------------------------------- ________________ —માતી વેઢાક્ત સત્ર: ત્ર્ય મક સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ । ઉ વોં રૂ ક મ વ ખં ધ ના જ્ન્મ ત્યા સુ` ક્ષી ય મા મૃ તા ત્॥ યજામહે પુરાણાક્ત મંત્ર : મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં વ્યાધિ સંસાર જન્મમૃત્યુ જરા શરણાગતમ્ । લય નાશન ॥ નાંધ : શંકરની આરાધના માટે રૂદ્રીતેા પાઠ પણ કરવામાં આવે છે. પુસ્તક મેટું ન થઈ જાય માટે વેદોકત રૂદ્રીને પાઠ અહીં આપ્યા નથી. તેના માટે અન્ય પુસ્તકમાં જોઈ લેવું. પુરાણાકત દ્વીનેા પાઠ મહીં આપ્યા છે. પુરાણાકત રૂદ્રી માટે મહિમ્ન સ્તંત્રને ઉપયેગ થાય છે. આ સ્તંત્રને પાઠ કરતી વખતે પહેલા શ્લેાકથી શરૂ કરીને (૩૩ મા ) તેત્રીસમા શ્લાક સુધી (૧૦ વાર ) દસવાર ભણવું, તે પછી ૧૧ મી વાર પહેલેથી શરૂ કરીને છેક સુધીનું આખું તેંત્ર ભણવુ. આમ કરવાથી એક રૂદ્રી થઈ ગણાય. શંકરના આરાધન માટે ઉપર પ્રમાણેની રૂદ્રીએના પાઠ કરવામાં આવે છે. તે માટે ૧૧, ૧૨૧ અથવા ૧૩૩૧ રૂદ્રીના પાઠ કરવાના રીવાજ હાય છે. મહિમ્નસ્તાત્ર મહિમ્નઃ પાર તે પરમ વિષે ચઘસદેશી સ્તુતિ હ્લાદીના મપિતદવસન્નાસ્ત્વયિ ગિરઃ ॥ અથાવાચ્ય: સઃ સ્વમતિપરિણામાવધિગૃહન્ નિરપવાદઃ પરિકરઃ ॥ ૧ ॥ મમાપ્યુંષસ્તાત્રહર અતીતઃ પથાન તવ ચ મહિમાવામનસયા ચકિતમભિષતે રત યાવૃત્યાય* શ્રુતિરપિ ॥ ૨૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨ ) રહે અને રત્ન સકસ્યસ્તોતવ્યઃ કતિવિધગુણઃ કસ્ય વિષય પદેત્વર્વાચીને પતતિ ન મનઃ કસ્ય ન વચઃ || ૨ | મધુતાવાચઃ પરમમમૃતં નીર્મિતવત સ્તવ બ્રહ્મન્કિવાગપિ સુરગુરોવિસ્મયપદમ ! મમ ત્રેતાં વાણુ ગુણકથન પુણ્યન ભવતઃ પુનામીત્યર્થે સ્મિન્ પુરમથન બુદ્ધિબ્યવસિતા . ૩ IF તવૈશ્વર્ય યત્તજજગદુદયરક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તવ્યસ્ત તિરુષગુણભિજ્ઞાસુ તનુષુ . અભવ્યા નામમિન્વરદ રમણીયામરમણિ વિહેતું વ્યાકોશી વિદધત ઈહૈકે જડધિયઃ ૪ - કિમીહઃ કિંકાયઃ સ ખલુ કિમુપાયઃ ત્રિભુવન કિમાધારો ઘાતા રાજતિ કિમુપાદન ઈતિ ચ | અતકે ધેર્યો ત્વય્યનવસર દુ:સ્થ હતધિયઃ કુતર્કોયંકાંશ્ચિમુખયતિ મહાય જગતઃ | ૫ | અજન્માને લોકાઃ કિમવયવવંતો પિ જગત મધિષ્ઠાતારંકિ ભવ વિધિરનાદત્ય ભવતિ | અનીશે વા કુર્યાભુવનજનને કઃ પરિકર યતો મંદાસત્વશ્રેત્યમરવર સંશરત ઈમે છે દ છે ત્રયી સાંખ્ય યુગઃ પશુપતિમાં વૈષ્ણવમિતિ પ્રભિને પ્રસ્થાને પરમિદમદઃ પચ્ચમિતિ ચ | રૂચીનાં વૈચિવ્યાજુકુટિલનાના પથ જુલામ્ નૃણામે કે ગમ્યત્વમસિ પયસા મર્ણવ ઈવ | ૭ | Page #31 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર–ાતી મહાક્ષઃ ખટ્વાંગ પરશુરજીને ભસ્મફણિનઃ કપાલ ચેતીયત્તવવરદ તંત્રપકરણમ્ II સુરાસ્તાં તામૃદ્ધિ દધતિ, ભવદભ્રમણિહિતમ્ ન હિસ્વાત્મારામાં વિષયમૃગતૃષ્ણા ભ્રમયતિ ૮ w ધુવંકશ્ચિત્સર્વ સકલમપરત્વ ધૃવમિદ પરાધી વ્યાધ્રબે જગતિગદતિવ્યસ્તવિષયે સમસ્તે પેરિમપુરમથન તૈર્વિસ્મિત ઈવ તુવજીમિત્વાં નખલુ નનુ ધૃષ્ટા મુખરતા / ૯ / તવૈશ્વર્ય યત્નાધપરિવિરિ હરિધઃ પરિતું યાતા વનલમનલસ્કંધ પુષઃ + તતા ભક્તિશ્રદ્ધા ભરગુરૂ ગૃજ્યાં ગિરિયત્ સ્વયં તસ્કે તાભ્યાં તવ કિમનુવૃત્તિને કુલ તિ ૧ અયત્નાદાપાદ્ય ત્રિભુવનમરવ્યતિકર દશામ્યો યદુબાહુ નભુતરણકÇ પરવશાન છે શિરદ પવશ્રેણી રચિતચરણુ રૂહબલેઃ સ્થિરાયા સ્વભક્ત સ્ત્રિપુરહર વિસ્કૂતમિદમ ૧૧ અમુષ્યત્વસેવા સમધિગતસારં ભુજવન બલાલૈલાસે પિ વદધિવસતી વિકમયતઃ અલભ્યા પાતાલે ખેલસચલિતાંગુષ્ઠ શિરસિ પ્રતિષ્ઠા ત્વય્યાસીદુ ધ્રુવમુપચિત મુદ્ઘતિ ખલઃ | ૧૨ આ યદદ્ધિ સુત્રાણે વરદપરમેશ્ચરપિ સતી મધકે બાણઃ પરિજનવિધેય ત્રિભુવન છે Page #32 -------------------------------------------------------------------------- ________________ ૩૨ રહે અને રત્ન નશ્ચિન્ને તસિમન્વરિવસિતરિશ્ચરણ ન કસ્યાખ્યુનત્યે ભવતિશિરસસ્વચ્યવનતિઃ ૧૩ અકાંડબ્રહ્માંડ ક્ષયચકિત દેવાસુરકૃપા વિધેયસ્યાસી સ્ત્રિનયન વિષ સંહૃતવતઃ સકમાષઃ કઠે તવનકુરુતે ન શ્રિયમો વિકાપિ ફ્લાવ્યો ભુવનભયભગવ્યસનિનઃ + ૧૪. અસિદ્ધાર્થી નવ કવચિદપિસદેવા સુરનરે નિવર્તતે નિત્યં જગતિજયિને યસ્ય વિશિખા સપશ્યન્નીશત્વામિતરસુરસાધારણભૂત સ્મરઃ સ્મર્તવ્યાત્મા ન હિ વશિષ પચ્ચઃ પરિભવઃ ૧૫ મહીપાદાધાતાદ્ વ્રજતિ સહસા સંશયપદમ યદ વિષ્ણોદ્ઘમ્યક્ ભુજપરિઘરૂણગ્રહગણમ છે મુહુધૌદૌથ્યયાત્યનિભૃતજટા તાડિત તટા જગક્ષા– નટસિ નનુ વામૈવ વિભુતા ! ૧૬ . વિદ્યાપિ તારા ગણગુણિત ફેનદુગમરૂચિઃ પ્રવાહો વારાંયઃ પૃષતલઘુદષ્ટઃ શિરસિ તે છે જગદ્વપાકારં જલધિવલયં તેન કૃતમી ત્યને નૈનેય ધૃતમહિમ દિવ્યં તવ વપુઃ ૧૭ રથાણીયંત શતધૃતિરગેન્દ્રો ધનુરથે રથાંગે ચંદ્રાકૅ રથચરણ પાણિઃ શર ઈતિ છે. દિક્ષેસ્તકેયં ત્રિપુરતૃણમાડંબરવિધિ વિધેયૂઃ કીવંત્યો ન ખલુ પરતંત્રાઃ પ્રભુધિયઃ + ૧૮ w Page #33 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર–મોતી ૩૩ હરિસ્તે સાહસં કમલબલિમાધાય પદય ર્યદેકેને તત્રિન્નિજમુદહરનેત્ર કમલં . ગતો ભકત્યુદ્રકઃ પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણ રક્ષાયે ત્રિપુરહર જાગર્તિ જગતામ્ . ૧૯ કૌસુપ્ત જાગ્રત્વમસિફલયોગે કતમતાં ક્વકર્મપ્રધ્વસ્ત ફલતિ પુરૂષારાધનામૃત અતત્વાં સંપ્રેક્ષ્ય તુષફલદાન પ્રતિભુવં શ્રતોશ્રદ્ધાં બધ્ધા દઢપરિકરઃ કર્મસુ જનઃ ૨૦ ક્રિયાદશૈદક્ષર કતુપતિરધીશસ્તનુશ્રુતાં વીણામાત્નત્યં શરણુદસદસ્યાઃ સુરગણાઃ ક્રતુભ્રંશત્વત્તાઃ ક્રતુફલવિધાન વ્યસનિનો ધુવંકતું શ્રદ્ધા વિધુરમભિચારાય હિ મખા: ૨૧ , પ્રજાનાર્થનાથ પ્રસભમભિક સ્વાં દુહિતર ગત રોહિદુભૂતાં રિરમચિષમૃધ્યસ્ય વપુષા | ધનુષ્પાણેર્યાત દિવમપિસપત્રાકૃતમમું ત્રસંતનેઘાપિ ત્યજતિ ન મૃગવ્યાધરભાસ | ૨૨ . સ્વલાવણ્યાશંસા ધૃતધનુષમહૂનાય તૃણવત્ પુરઃ હુષ્ટ દૃષ્ટવા પુરમથનપુષ્પાયુધમપિ છે. યદિઐણું દેવી યમનિરતદેહાધે ઘટના દિતિવાદ્ધા બતવરદ મુગ્ધા યુવતયઃ ૨૩ સ્મશાનેબ્લાકડા સ્મરહર પિશાચાઃ સહચરાઃ શ્ચિતાભમાલેપઃ અગપિ વૃકરોટી પરિકરઃ Page #34 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્નો અમંગલ્ય શીલ તવ ભવતુ નામવમખિલ તથાપિ મZણાં વરદ પરમ મંગલમસિ ૨૪ મનઃ પ્રત્યક ચિત્ત સવિધમવધાયાત્તમરુતઃ પ્રહષ્યદ્રોમાણુ પ્રમદસલિલેન્સંગીત દશઃ / યદા ક્યાલાદે હૃદ ઈવ નિમજ્યામૃતમયે દધત્યંત સ્તવં કિમપિ મિનસ્તકિલભવાન રપાર વમર્કવંસમત્વમસિ પવનવેંહુતવહ ત્વમાપવૅવ્યોમ –મુ ધરણિરાત્મા–મિતિ ચ છે પરિચ્છિન્નામેવં ત્વચિપરિણતા બિબ્રતિ ગિરમ નવિદ્યસ્તતત્વ વયમિહ તુ યત્વે ન ભવસિ પર ત્રયી નિવૃત્તિ સ્ત્રિભુવનમથે ત્રીનપિસુરા નકારાāર્વ સ્ત્રિભિરભિદધત્તીર્ણ વિકૃતિ: તુરીયં તે ધામ ધ્વનિભિરવર્ધાન મણુભિઃ સમસ્ત વ્યસ્ત –ાં શરણ ગુણમિતિ પદમ ારા ભવઃ શર્વે રૂદ્રઃ પશુપતિરગ્ર: સહમહાં સ્તથાભીમેશાના વિતિયદ ભિધાનાષ્ટકમિદમ છે. અતુષ્મિ...ત્યક પ્રવિચરતિ દેવ શ્રુતિરપિ પ્રિયાયામ ધાને પ્રણિહિત નમ ચોસ્મિ ભવતે ૨૮ નમ નેદિષ્ટાય પ્રિયદવ દવિઝાય ચ નમો નમઃ ક્ષેદિષ્ટાય સ્મરહર મહિકાય ચ નમ: n નમે વર્ષિછાય વિનયન વિઝાય ચ નમો નમઃ સર્વસમે તે તદિદમિતિ શર્વાય ચ નમઃ રિલા Page #35 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર–મોતી રૂપ બહલરજસે વિશ્વોત્પત્તો ભવાય નમો નમ: પ્રબલતમસે તત્સહારે હરાય નમે નમઃ જનસુખાકૃતે સોકિકત મૃડાય નમે નમઃ પ્રમહસિપદે નિતૈયે શિવાય નમો નમઃ ૩૦૧ કુશ પરિણતિચેતઃ કલેશવશ્ય કવચેદ કવચ તવ ગુણસીમેલંધિની શશ્વરદ્ધિઃ | ઇતિચકિતમમંદી કૃત્ય માં ભકિતરાધા વરદ ચરણસ્તે વાકપુપપહારમ્ ૩૧ અસિતગિરિસમ ચાત્કાજલં સિધુપાત્રે સુરતરુવરશાખા લેખિની પત્રમુવી . લિપતિ યદિ ગૃહિલ્વા શારદા સર્વકાલ તદપિ તવ ગુણાના મીશ પારં ન યાતિ ૩રા અસુરસુરમુનીન્ટેરચિતયેન્દ્રમૌલે ગ્રંથિતગુણમહિને નિર્ગુણસ્પેશ્વરસ્ય | સકલગુણવરિષ્ઠ: પુષ્પદંતાભિધાને રુચિરમલઘુ વૃર્તઃ સ્તોત્રમેચ્છકાર ૩૩ અહરહર નવદ્ય ધુટે. સ્તોત્રમેતત પઠતિ પરમ ભકત્યા શુદ્ધચિત્તઃ પુમાન્યઃ | સ ભવતિ શિવકે રૂદ્ર તુલ્યસ્તથાત્ર પ્રચુરતરધનાયુ પુત્રવાન કીર્તિસ્મશ્ચ ૩૪ મહેશાત્રા પર દેવે મહિનેના પર સ્તુતિઃ | અરાના પર મંત્રે નાસ્તિ તત્વ ગુરે પરમ કૃપા Page #36 -------------------------------------------------------------------------- ________________ રહે અને રત્ન દીક્ષા દાન તપસ્તીર્થ જ્ઞાન યાગાદિકાઃ ક્રિયાઃ | મહિમ્નસ્તવ પાઠસ્ય કલાં નાહતિ ષોડશીમ ૩૬ાા કુસુમદર્શનનામા સર્વગંધર્વ રાજા શશિધરવરમૌલેદેવદેવસ્યદાસઃ સ ખલુ નિજ મહિને ભ્રષ્ટ એવાસ્ય રેષાત્ સ્તવનમિદમકાષ દિવ્ય દિવ્ય મહિમ્નઃ i૩ણા સુરવર મુનિ પૂજ્ય સ્વર્ગ મેક હતું પઠતિ યદિ મનુષ્યઃ પ્રાંજલિર્નાન્યતઃ | વ્રજતિ શિવ સમીપ કિન્નરઃ સૂયમાન સ્તવનમિદમ મોઘ પુષ્પદંત પ્રણતમ ૩૮ આસમાપ્ત મિદં સ્તોત્ર પુર્યા ગંધર્વભાષિતમ્ અનપજ્યું મનોહારિ શિવમીશ્વરવર્ણનમ ૩લા શ્રી પુષ્પદંત મુખ પંકજ નિર્ગતન સ્તોત્રેણ કિબિષહરેણ હરપ્રિયેણું કંઠસ્થિતન પઠિતેને સમાહિતેન સુપ્રીણિતે ભવતિ ભૂતપતિર્મહેશ ૪ ઈષા વાલ્મીપૂજા શ્રીમછંકર પાયે અર્પિતા તેને મે દેવં પ્રીયતાં ચ સદાશિવઃ ૪૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ મ ગળ.......................................પરવાળું (પ્રવાલ) મંગળ યુદ્ધને ગ્રહ છે. લાલ રંગ પણ માણસને ઉત્તેજીત કરવાને ગુણ ધરાવે છે. કેઈ વાર તો લાલ રંગ માણસને એટલે બધે ઉત્તેજીત કરે છે કે ગમે તેવા શાંત અને ઠંડા સ્વભાવને માણસ પણ એટલો બધે ઉશ્કેરાઈ જાય છે કે કોઈપણ કારણ વગર જ તે બીજાની સાથે ઝઘડે કરી બેસે છે. આ કારણથી જ મંગળને યુદ્ધને ગ્રહ ગણવામાં આવે છે. પ્રવાલને રંગ પણ લાલ છે. તથા પ્રવાસમાં પણ મંગળની અસર ઉત્પન્ન કરનારાં જ તો છે. આથી પ્રવાલને મંગળનું જ રત્ન ગણવામાં આવે છે. સમુદ્રના પેટાળમાં રહેતાં એક પ્રકારનાં જંતુઓ પિતાના શરીરમાંથી ખાસ પ્રકારને રસ ઉત્પન્ન કરે છે અને સમુદ્રમાં ચાલતી રસાયણિક ક્રિયાઓથી આ રસ ઠરી જાય છે. આમ પ્રવાલ એ જળકૃત ખડકનો જ એક પ્રકાર છે. આ ખડકને કેરીને સમુદ્રનાં જંતુઓ તેમાં પોતાનો નિવાસ બનાવતાં હોય છે. દુનિયામાં ઘણી જગ્યાએ સમુદ્રના પેટાળમાં આવા ખડકો જોવામાં આવે છે. ખાસ કરીને હિંદી મહાસાગર તથા બંગાળના ઉપસાગમાં આવા ઘણાં ખડકો આવેલાં છે એમ માનવામાં આવે છે. પ્રવાલને રંગ લાલ હોય છે. આછા બદામી લાલ રંગથી શરૂ કરી તમામ લાલ રંગમાં પ્રવાલ મળી આવે છે. કોઈ કઈ પત્થર પોચે અથવા બરડ પણ હોય છે. જ્યારે કેટલાક પત્થરો તદ્દન કડક હેય છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ ગ્રહેા અને રત્ના ગડી વગરના બરડ ન હોય તેવા પ્રવાલના ખડકા ઊંચી જાતના ગણાય છે. આ ખડકમાંથી પત્થર કાઢયા પછી તેની ઉપરની પેાપડીએ ઉખેડી નાંખવામાં આવે છે. આ પેપડીએ ઘણી જ બરડ અને આછા રગવાળી હોય છે. પાપડીએની નીચેના પત્થર લાલધૂમ ચાહી જેવા રંગના અને સખત હાય છે. આ પત્થર જ ઉત્તમ ગણાય છે. ૩૮ જે પ્રવાલના પત્થર સખત, તેજવાળા, લીસા, ચળકાટવાળા તથા ચણાઠી જેવા લાલ રાંગને હોય તે જ પ્રવાલને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. મગળના તત્ત્વા મેળવવા માણસે આ જાતના પ્રવાલના પત્થર ધારણ કરવા તે વધારે ઉત્તમ ગણી શકાય. શુભ ફળ આપતા મગળ : પેાતાની જન્મ રાશિ અથવા નામરાશિથી ગણતાં ત્રીજા સ્થાનમાં મંગળ હોય તેા તે મગળ માણસને હંમેશાં શુભ ફળ આપે છે. વળી તે મગળ છઠ્ઠા અથવા અગિયારમા સ્થાનમાં રહેલા હોય તેા પણ તે શુભ ફળ આપનારે ગણાય છે. જ્યારે મગળ શુભ સ્થાનમાં રહેલે હોય ત્યારે જમીનથી લાભ થાય છે. વળી અનાજ ખેતી વિગેરેમાં પણ ફાયદે થાય છે. સારે। મંગળ હંમેશાં શરીર-સુખાકારી વધારનારો તથા ધનને લાભ કરાવનારા ગણાય છે. વળી મંગળ સારે। હોય તેા માણસના શત્રુએ તેનાથી દબાય છે, આ ઉપરાંત રાજ્ય તરફથી પણ લાભના યેાગેા ઊભા થાય છે. સારા મંગળ ઘણીવાર માણસને સેાનાના તથા વસ્ત્રને પણ લાભ કરાવે છે. જ્યારે જ્યારે મંગળ સારા સ્થાનમાં રહેલા હાય ત્યારે પણ જે માણસ સાચા મનથી મંગળની પૂન પાર્ડ કે ભક્તિ કરે તે આ મગળ માણસને અનેકગણું શુભ ફળ આપનારા નીવડે છે. આથી મગળ શુભ સ્થાનમાં રહેલા હાય અને શુભ ફળ આપતા હોય ત્યારે પણ માણસે તેની આરાધના કરવી જોઈ એ. ખરામ ફળ આપતા મંગળ ઉપર પ્રમાણે શુભ ફળ આપની રાશિ સિવાય કઇપણ રાશિમાં માંગળ હોય એટલે કે Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૯ મંગળ-પરવાળું મંગળ પહેલી, બીજી, ચોથી, પાંચમી, સાતમા, આઠમી, દશમી અથવા આરમી રાશિમાં હોય તો તે મંગળ નબળે ગણાય. આ અશુભ મંગળ હંમેશાં માણસને ખરાબ ફળ આપે છે, અને અનેક પ્રકારે માણસને તે ઉપાધિમાં તથા મુશ્કેલીમાં લાવી મૂકે છે. જ્યારે જ્યારે ગોચરમાં મંગળ ખરાબ થાય અથવા જન્મને ખરાબ મંગળની ગોચરમાં દશા આવે ત્યારે આ મંગળ ઘણું ખરાબ અસર ઉતપન્ન કરે છે. આ મંગળના કારણે માણસને ગરમી તથા લેહી વિકાર ઉત્પન્ન થાય છે અને તેના કારણે ચામડીનાં અનેક દરદ અને લેહી વિકારથી ઉત્પન્ન થતા અનેક રોગો થાય છે. જેમકે શરીરે ગરમી નીકળવી, ફેલા થવા, ચાંદા પડવા, ઘારાં પડવાં, ગુમડાં થવાં, લેહીનું પાણી થવું, વિગેરે અનેક રોગોનો માણસ ભોગ બને છે. વળી આ મંગળના કારણે માણસને ખોટી પરદેશની રખડપટ્ટી થાય, તેમાં પણ અનેક ઉપાધિઓ તથા અનેક પ્રકારનાં નુકશાન થાય છે. વળી માણસને પોતાના મિત્રો સાથે વિરોધ થાય છે અને દુશ્મનાવટ થાય છે તથા બીજા પણ નવા નવા દુશ્મન ઊભા થાય છે. જ્યારે જ્યારે મંગળ નબળો હોય અથવા તો નબળા મંગળની દશા ચાલતી હોય ત્યારે ખાસ કરીને માણસે તેને માટે યોગ્ય વિધિ કરવી જોઈએ. આથી કરીને ખરાબ અસર દૂર થાય તેમજ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય. જ્યારે જ્યારે મંગળ નબળો જણાય ત્યારે ત્યારે નીચે પ્રમાણે તેનો વિધિ કરવો જોઈએ. જે આ પ્રમાણેન વિધિ માણસ કરે તો અચુક મંગળનું ખરાબ ફળ નાશ જ પામે છે અને માણસને અનેક પ્રકારે શુભ ફળ પ્રાપ્ત થાય છે. વિધિ : મંગળને ઉગ્ર ગ્રહ ગણવામાં આવે છે. વળી તે લડાઈનો ગ્રહ છે તથા લાલ રંગનો તે છે. આથી કરીને લાલચટક લેહીના જેવા રંગનું રાતું પરવાળું મંગળના નંગ તરીકે ગણવામાં આવે છે. આ પરવાળું પણ દરિયામાં ઉત્પન્ન થાય છે. અને તેના Page #40 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્ન મોટા મોટા ખડકો હોય છે. મંગળની ધાતુ ખાસ કરીને ત્રાંબું ગણાય આથી પરવાળાને પત્થર મઢાવીને તાંબામાં અથવા પંચધાતુમાં મંગળની વીંટી મઢાવી શકાય. ત્યાર પછી બ્રાહ્મણ દ્વારા તે વીંટીની પ્રાણપ્રતિષ્ઠા અને પૂજન કરાવી બ્રાહ્મણ પાસે જ મંગળના ૪૦,૦૦૦ ચાળીસ હજાર જપ કરાવવા જોઈએ. આ પ્રમાણેની વિધિ કરાવીને મંગળની શાંતિ કરાવી તે વીંટી પહેરવી જોઈએ. મંગળના મંત્રો (૧) વેદોક્ત મંત્ર : છે અગ્નિદ્ધા દિવઃ કકુત્પતિઃ પૃથિવ્યા અયમ ! અપાંરેતાંસિજિવુતિ . (૨) પુરાણા મંત્ર : ધરણગર્ભસંભૂત વિધુત્ક્રાંતિ સમપ્રભમ! કુમાર શકિતહસ્ત ચ મંગલ પ્રણમામ્યહમ્ II૧ ભૂમિપુત્ર મહાતેજા જગતાં ભયકૃત સદા ! વૃષ્ટિકૃત વૃષ્ટિહર્તા ચ પીડાં હરતુ મે કુજઃ મારા મંગળના ઉપર બતાવેલા મંત્રમાંથી કેઈપણ મંત્રથી ૪૦,૦૦૦ જપ પૂરા કરવા જોઈએ. તથા જપ ચાલે ત્યાં સુધી નિયમપૂર્વક દીવે અગરબત્તી કરવા અને દરરોજ વિધિપૂર્વક મંગળની વીંટીની પૂજા કરીિ જોઈએ. આ પ્રમાણે એગ્ય વિધિથી સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર ધારણ કરવાથી મંગળનું ખરાબ ફળ નાશ પામે છે તથા શુભ ફળ પ્રાપ્ત થાય છે. મંગળનાં દાન : મંગળને પ્રસન્ન કરવા માટે અનેક પ્રકારનાં દાન આપવાને વિધિ પણ શાસ્ત્રોમાં વર્ણવેલ છે. અને તે દાન ખાપવાની વસ્તુઓ પણ શાસ્ત્રોએ નક્કી કરેલી છે. રાતુંપવાનું Page #41 -------------------------------------------------------------------------- ________________ ૪૧ મંગળ—પરવાળું તથા ઘઉં એ મંગળના દાનની વસ્તુ ગણાય છે. આ ઉપરાંત મસુરના દાળ, રાતા બળદ, ગાળ તથા સાનું એ પણ મ`ગળના દાનની જ વસ્તુએ માનેલી છે. વળી રાતાં કપડાં, રાતાં કરેણનાં ફૂલ, અને તાંબું પણુ મંગળની પ્રસન્નતા માટેના જ ચીજો છે. જે માણસ ઉપર પ્રમાણેની મગળની વિધિ કરે છે. તેને મગળ જરા પણ નડતા નથી તેમજ ખરાબ સ્થાનમાં રહેલા મંગળના કારણે જે કાંઇ અશુભફળ ઉત્પન્ન થયું હોય તે સઘળું નાશ પામે છે, આમ મગધ પેતાની રાશિથી ખરાબ સ્થાનને વિશે આવતા હાય અથવા મગની અશુભ વાળી દશા ચાલતી હોય તે પણ ઉપર પ્રમાણેના વિધિ અવશ્ય કરવા જોઈએ જેથી ખરાબ અસરો દૂર થાય અને શુભ ફળની પ્રાપ્તિ થાય. મગળની પ્રસન્નતા માટે મગળ પાઠ પણ કરવા જોઈ એ તથા મંગળનાં સ્તેત્રા, કવચ વિગેરે પણ ઘણી જ શ્રદ્ધા સાથે વાંચવાં જોઈ એ.નીચે મંગળનાં સ્તેાત્ર કવચ વિગેરે આપ્યાં છે.. મંગળનુ કવચ શ્રી ગણેશાય નમઃ | શિખાયાં મોંગલઃ પાતુ ભૂમિપુત્રશ્ર્ચમુનિ । લલાટે ધનહર્તા ચ અર્-૩ ચક્ષુષાશ્ચ મહાકાયશ્ચ નાસિ સ્થિરાસનઃ શ્રોત્રયોથ આસ્ય, તાઇ જીહાસુ લેાહિતાક્ષશ્ચ ક કે હનો મે લેાર્હત: પાતુ ઢો સ્કંધૌ ચ તથા રક્ષેત્ સામગાનાં કૃપાકરઃ ॥ ધરામો ભુૌ પાતુ કુર્જા રક્ષેત્કરદ્વયમ્ । ભૌમા મે ય પાતુ ભૂતદસ્યુ તથાદરે ! ધનપ્રદઃ ॥ સ કાર્યોવરાધકઃ | Page #42 -------------------------------------------------------------------------- ________________ હે અને રને ભૂમિનંદન ના તુ ગુહેવંગારક તથા / ઉર્મમ યમાં રક્ષેતુ જા રોગાપહારકઃ | જંઘવૃષ્ટિ કર્તા ચ અપહર્તા ચ ગુડ ! પાદાંગુઠો ચ સતત સર્વકામફલપ્રદ છે શક્તિર્મા પર્વતો રક્ષેત્ શૂલં રક્ષેત્ય દક્ષિણે ! પશ્ચિમે ચ ધનુ પાતુ ઉત્તરે ચ શરસ્તથા In ઉર્ધ્વ ષડાનનઃ પાતુ અધસ્તાગૃથિવી સદા ! એવં ન્યસ્ત શરીરસૌ ચિન્તયેત્ ભૂમિનંદનમ | અઋજમરૂણરંગ રક્તમાલ્યાંગરાગ કનકકમલમાલા, માલિન વિશ્વવંદ્યમ ! અતિલલિતકલાભ્યાં ભૂષિતે શક્તિશૂલે ભજતુ ધરણિસૂનું મંગલ મંગલાનાં તે ઉપર પ્રમાણે મંગળ કવચનો પાઠ કરનાર માણસના માથે કદી પણ કઈપણ જાતનું સંકટ આવતું નથી. વળી જે તેના માથે કોઈ પણ સંકટ આવેલું હોય તો આ કવચનો પાઠ કરવાથી તે સંકટમાંથી માણસ સત્વરે મુક્ત થાય છે. વળી આ કવચને પાઠ જે માણસ કરે છે તે માણસનું હંમેશાં રહાણ થાય છે અને તેને કેઈપણ માણસ કશું નુકશાન પહોંચાડી શકતો નથી. આથી પોતાનું રક્ષણ તથા કલ્યાણ ઇચ્છનાર દરેક માણસે હંમેશાં આ કવચનો પાઠ કરવો જોઈએ. મંગળ સ્તોત્ર શ્રી ગણેશાય નમઃ | મંગલ ભૂમિપુત્રશ્ચ ઋણહર્તા ધનપ્રદ: | સિથરાસને મહાકાયઃ સર્વકાર્યાવરોધક છે Page #43 -------------------------------------------------------------------------- ________________ ૪૩ મંગળ-પરવાળું લેહિત લોહિતાક્ષ સામગાનાં કૃપાકર ધરાત્મજઃ કજો ભૌમ ભૂતિભૂમિનંદનઃ . અંગારક યમશ્નવ સર્વરોગાપહારકઃ | વૃષ્ટિકર્તાહર્તા ચ સર્વકામ ફલપ્રદર એતાનિ કુજનામાનિ નિત્યં યઃ શ્રદ્ધયા પઠેદ્ ! ઋણું ન જાય તે તસ્ય સંતાનસુખમાપ્નયાત્ II રહર્તા નમસ્તુભ્ય દુઃખદારિદ્રય નાશન છે સુખસૌભાગ્ય ધન ભવ મે ધરણિભુત નમસ્તે ભૂમિપુત્રાય રક્ષાકર્ષે નમેનમઃ | સિહસવાય દુષ્કર્મ હસ્તિનાશ કરાય ચ | ગ્રહરાજ નમસ્તસ્તુ સર્વકલ્યાણ કારક | પ્રસાદાત્તવ દેવેશ સદા કલ્યાણમાનુયામ્ | દેવદાનવ ગંધર્વ યક્ષરાક્ષસપન્નગાઃ | પ્રાનુવન્તિશિવ સેવે સદાપૂર્ણ મનોરથાઃ | આ મંગળના સ્તોત્રનો પાઠ કરવાથી માણસને અનેક પ્રકારે સુખશાંતિની પ્રાપ્તિ થાય છે તથા તેનાં દરેક પ્રકારનાં સંકટ દૂર થાય છે અને ધનધાન્ય, કીર્તિ, વિગેરેમાં વધારો થાય છે. આ સ્તોત્રનો પાઠ કરનાર માણસને દેવ, દાનવ, પિશાચ, વિગેરે અથવા પ્રેતાનિ, હે કે ઉપગ્રહ કેઈપણ પીડા કરી શકતું નથી. મોટા મેટા દેવતાઓ પણ આ સ્તોત્રના પાઠથી કલ્યાણ પ્રાપ્ત કરે છે અને તેઓના સઘળા મનોરથો પૂર્ણ થાય છે. પિતાનું ક૯યાણ ઇચ્છનાર અને સુખ મેળવવાની ઈચ્છાવાળા દરેક માણસે હંમેશાં આ મંગળના સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. જેથી કરીને માણસની સઘળી ઉપાધિઓ રોગ, દેવું વિગેરેને અંત આવે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ S ગ્રહ અને રત્નો અંગારક સ્તોત્ર : શ્રી ગણેશાય નમઃ | અંગારક શક્તિધર લેહિનાંગો ધરાસુતઃ ? કુમાર મંગલે ભમે મહાકાયે ધનપ્રદ છે અણહર્તા દષ્ટિકર્તા રેગકૃત રોગનાશનઃ વિદ્યુભે ત્રણકર કામદો ધનહુન્ મુજ: સામગાન પ્રિયે રક્ત વ રક્તાયતેક્ષણ લોહિત રક્તવર્ણશ્ચ સર્વકર્માવબોધઃ | રક્તમાલ્યધરો હેમકુંડલી ગ્રહનાયકઃ | નામાન્યતાનિ ભૌમસ્ય યઃ પઠેદ્ સતત નરઃ કણું તસ્ય ચ દોર્ભાગ્યે દારિદ્રયં ચ વિનશ્યતિ | ધન પ્રાતિ વિપુલ સ્ત્રિય જૈવ મનેરમામ્ II વંશ દ્યોતકરં પુત્ર લભતે નાત્ર સંશય: | ચંદદ્ધિ ભૌમસ્ય મંગલ બહુ પુષ્પકૅ છે સર્વા નશ્યન્તિ પીડા ચ તસ્ય ગ્રહભવાધૃવત્ / ફળ : ઉપર પ્રમાણેના અંગારક સ્તોત્રને જે માણસ પાઠ કરે છે તે માણસને પુષ્કળ ધન પ્રાપ્ત થાય છે. માણસના માથે આવેલી સઘળી મુશ્કેલીઓ દૂર થાય છે તથા સુંદર સ્ત્રી અને ઉત્તમ બાળક પ્રાપ્ત થાય છે. ખાસ કરીને મંગળવારના દિવસે અનેક પુપોથી મંગળની પૂજા કરવામાં આવે તો તે મંગળ તરત જ સન્ન થઈ ભાણસને ધન ધાન્ય તથા સંપત્તિ આપે છે અને તેનાં સધળાં સંકટ પણું નાશ પામે છે. Page #45 -------------------------------------------------------------------------- ________________ મંગળ—પરવાળું ૪૫ વિશેષ : તાકાત તથા પરાક્રમનાં કામો અને લડાઈ ઝઘડા વિગેરે ઉપર મંગળનું આધિપત્ય ગણાય. વળી ખેતીની પેદાશ, જમીનમાં થતી વસ્તુઓ, ખનિજ પદાર્થો, વિગેરે પણ મંગળની સત્તાની વસ્તુઓ છે. ભાંડુસુખ, ક્રૂર કાર્યો, અગ્નિ, સેનું, ચેર, દુશ્મન, પરસ્ત્રી તથા પાપ ભરેલાં કાર્યો પણ મંગળની અસરમાં ગણાય છે. લશ્કર, લડાઈ, સેનાપતિ, સિનિક તથા હથિયારે વિશે પણ મંગળ અસરકર્તા ગણાય છે. જે જન્મરાશિથી અથવા નામની રાશિથી મંગળ નબળા હોય તો તે મંગળ ઉપરની તમામ બાબતો માટે ખરાબ ફળ ઉત્પન્ન કરે છે. આથી ખરાબ સ્થાનમાં રહેલા મંગળના સમય દરમ્યાન અથવા મંગળની નબળી દશા કે અંતર્દશા દરમ્યાન ઉપરોક્ત બાબતે માટે માણસે ખાસ સજાગ રહેવું જોઈએ તથા પૂરેપૂરી કાળજી રાખવી જોઈએ. જન્મરાશિ અથવા નામરાશિથી મંગળ શુભસ્થાનમાં આવતો હેય અથવા શુભફળ આપનારા મંગળની દશા કે અંતર્દશા ચાલતી હોય તો તે મંગળ ઉપરોકત બાબત સારું ફળ આપે છે અને તેથી તે તે વસ્તુઓને લાભ પણ કરાવે છે. જે મંગળ નબળો હોય અથવા મગળની નબળી દશાનો સમય ચાલતે હેય તો માણસે અહીં બતાવ્યા પ્રમાણે સઘળો વિધિ કરીને તેની શાંતિ કરવી જોઈએ, તેમ જ સિદ્ધ કરેલી મંગળની વીંટી પણ પહેરવી જોઈએ. આ ઉપરાંત મંગળને ત્રિકોણાકાર એકવીસ ખાનાંવાળે યંત્ર બનાવીને તે યંત્રમાં મંગળનાં એકવીસ નામ કેતરાવવાં તથા એકવીસ મંગળવાર સુધી તે યંત્રની પૂજા વિધિ વગેરે કરવા. ત્યાર પછી કાયમ મંગળ યંત્ર પૂજામાં રાખવો જોઈએ. આ રીતે મંગળની પૂજા આરાધના વિગેરે જે લોકો કરે છે તેમને અનેક પ્રકારે સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે તથા ધનધાન્યમાં Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ગ્રહે અને રને વધારે થાય છે. અને તે માણસની કીતિ પણ બધી દિશાઓમાં ફેલાય છે. નેધ : આ ઉપરાંત મંગળના દાનને માટે જે જે વસ્તુઓ જણાવવામાં આવી છે તે સઘળી ચીજોને માણસે પોતે પણ બને તેટલે વધુ ઉપયોગ કરે. વળી મંગળની પૂજા માટે પણ તે વસ્તુઓને બને તેટલું વધારે જ ઉપયોગ કરો. આમ કરવાથી પણ મંગળ વધુ પ્રસન્ન થશે અને અનેક શુભ ફળ આપશે. Page #47 -------------------------------------------------------------------------- ________________ બુધ. પાનું - પાનાના પથ્થરમાં બુધનાં સઘળાં તવે પુષ્કળ પ્રમાણમાં મળt આવે છે. આથી પાનાને બુધનું રત્ન ગણવામાં આવે છે. પાનું લીલા રંગનું રત્ન છે અને તેમાંથી નીકળતાં લીલા રંગના કિરણને પ્રકાશ લેવાથી માણસને પોતાને માટે જરૂરી એવાં સઘળાં બુધનાં તો સહેલાઈથી મળી શકે છે. માણસ જાતને ઉપકારક અને રાજામહારાજાઓના મુગુટોની શેભાને વધારનાર આ રન દુનિયાના ઘણા પ્રદેશમાંથી મળી આવે છે. તેમાં પણ ભારતમાં રાજસ્થાન, આફ્રીકામાં ખાસ કરીને રહેડેશિયા તથા કલંબિયા વિગેરે સ્થળો પાનાનાં મુખ્ય ઉત્પત્તિ સ્થાન ગણાય છે. મારા મત પ્રમાણે કલંબિયાની ખાણે જે જાતનો પત્થર પૂરે પડે. છે તે જાતનો પત્થર કદાચ દુનિયાનો કોઈ પણ પ્રદેશ નહીં આપતો હોય. આ પત્થરનો રંગ લીલાં કુમળાં પાંદડાં જે જ હોય છે. પૂર બહારમાં ખીલેલી વસંતનાં વૃક્ષો ઉપર કુટેલી તાજી લીલી કુમળી કુંપળોને રગ પણ કદાચ તેની આગળ ફિક્કો જ લાગે કાચ જેવો પારદર્શક સ્વચ્છ પાણી જે નિર્મળ અને કુદરતી તેજથી ભરેલ એવા પાનાને કઈ ટુકડે નજરે પડે તો કદાચ આપણે તેને નીરખતાં ધરાઈએ જ નહીં. ટૂંકમાં પાનાને રંગ લીલે છે, પાનું પસંદ કરતી વખતે ખાસ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે પાનાનો રંગ એકદમ ઘેર Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ગ્રહો અને રત્ન લીલે ન હોવો જોઈએ પણ મેરપીંછના જેવો હોવો જોઈએ. વળી તદ્દન પારદર્શક કાચના જે, કોઈ બીજા રંગની જરાપણ છાંટ વગરને અથવા કોઈપણ જાતના ડાઘ વગરનો હોવો જોઈએ. તેમાં ચીરા અથવા ખાડા પડેલા ન હોવા જોઈએ. તદ્દન સ્વચ્છ નીતર્યા પાણી જેવો, ઉત્તમ રંગનો અને તેજસ્વી પત્થર ધારણ કરવાથી ટૂંક સમયમાં જ તે માણસને અનેક પ્રકારે લાભ દેખાડે છે. આ રત્ન ધારણ કરવાથી માણસે બુધનાં તો ઘણા વિશાળ પ્રમાણમાં પ્રાપ્ત કરી શકે છે અને એ રીતે વધુ ને વધુ સુખી બની શકે છે. શુભ ફળ આપતો બુધ : તમારી જન્મરાશિથી ગણતાં અથવા નામની રાશિથી ગણતાં જ્યારે જ્યારે બુધ બીજા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, છઠ્ઠા સ્થાનમાં, આઠમા સ્થાનમાં, દસમા સ્થાનમાં અથવા તો અગિયારમા સ્થાનમાં આવે ત્યારે ત્યારે તે બુધ શુભ ગણાય છે અને તે શુભ ફળ આપે છે. આ પ્રમાણે જે બુધ સારા સ્થાનમાં રહેલે હોય તો તેનાથી માણસનું રૂપ, કાંતિ તથા ભામાં ઘણો જ વધારે થાય છે આ બુધ માણસને અનેક પ્રકારે લાભ આપે છે, માણસને આનંદના સમાચાર મળે છે ભાઈબધેથી પણ આ બુધ લાભ કરાવે છે. આ બુધ માણસના ભાગ્યને ઉદય કરાવે છે. - ઉપર પ્રમાણે બુધ સારા સ્થાનમાં રહેલે હેય અને શુભ ફળ આપનારો હોય તો પણ માણસે બુધની પ્રસન્નતાને માટે બુધનું આરાધન કરવું જોઈએ. એમ કરવાથી બુધ વધારે પ્રસન્ન થાય છે અને માણસના સુખમાં અનેકગણો વધારો કરે છે તથા માણસને ધનધાન્યથી સમૃદ્ધ અને ઉત્તમ કીર્તિવાળા તથા બુદ્ધિશાળી બનાવે છે. અશુભ ફળ આપતો બુધ : પોતાની જન્મરાશિથી અથવા નામરાશિથી ગણતાં ઉપર બતાવેલાં સ્થાને સિવાયના સ્થાનોમાં એટલે કે પહેલા, ત્રીજ, પાંચમ, સાતમા, નવમા અથવા બારમા સ્થાનમાં Page #49 -------------------------------------------------------------------------- ________________ બુધ—પાનુ` ૪૯ અધ રહેલા હાય તા તે યુધ હ ંમેશાં અશુભ ફળ આપનારા ગણાય છે. બુધ જ્યારે જ્યારે નબળા સ્થાનમાં રહેલે હોય ત્યારે ત્યારે તે માણસને અનેક પ્રકારની ઉપાધિ તથા અગવડ ઊભી કરી આપે છે. માણસને આ યુધ આર્થિક બાબતેમાં નુકશાન કરે છે તેમજ સંબંધીઆની સાથે વિખવાદ ઉત્પન્ન કરાવે છે. માણસનાં દરેક પ્રકારનાં સુખ નાશ પામે છે. માણસની બુદ્ધિ પણ કુંડિત બની જાય છે તથા શરીરે નાનામેટા ગેાના કારણે પીડા ઉત્પન્ન થાય છે. જાતજાતના દુશ્મના ઊભા થાય છે અને કેઈવાર તા પેાતાના જ માણસે। દુશ્મન બની એસે છે. વળી આ બુધ માણસને તેના ઉત્તમ મિત્રાથી પણ ફ્રુટા પાડી દે છે અને હેરાનગતિ કરે છે. જ્યારે કોઈપણ માણસની જન્મરાશિ અથવા નામરાશિથી બુધ અશુભ ફળ આપનારા હૈય અથવા તા અશુભ ફળ આપનારા સુધન મહાદશા કે અંતર્દશા ચાલતી હોય તે। તેવા સમયે બુધનું અશુભ ફળ દૂર કરવા માટે દરેક માણસે યેાગ્ય પ્રયત્નપૂર્વક બુધની શાંતિ માટેની વિધિ કરવી જોઈ એ, આ પ્રમાણેની મુધની શાંતિ માટેની વિધિ કરવાથી બુધનું તમામ અશુભ ફળ નાશ પામે છે તથા દરેક પ્રકારે માણસને શુભફળની પ્રાપ્તિ થાય છે. બુધની શાંતિ નીચે પ્રમાણે વિધિ કરવામાં આવે છે. માટે વિધિ : લીલા રંગનું પાનું બુધના નરંગ તરીકે ગણાય છે. બુધની શાંતિ કરવી હેાય તેા પાનાનુ` નંગ સેનામાં અથવા પંચધાતુમાં મઢાવી તેન વીંટી બનાવવી. તે પછી તે વીંટીને ઉત્તમ બ્રાહ્મણ પાસે લઈ જઈ તેમાં વિધિપૂર્વક બુધની પ્રાણપ્રતિષ્ઠા કરાવી પૂજન કરાવવું. ત્યાર પછી તે બ્રાહ્મણ દ્વારા બુધના સેળ હજાર જય કરાવીને તે વીંટી સિદ્ધ કરાવવી. આ રીતે સિદ્ધ કરેલી વીંટી પહેરવી જોઈ એ. તથા બ્રાહ્મણને યાગ્ય દાનદક્ષિણા વિગેરે આપીને પ્રસન્ન કરવા જોઇએ. આ પ્રમાણે કરવાથી બુધ પ્રસન્ન થાય છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૫૦ બુધના મત્રો (૧) વૈદ્રિક મંત્ર : ૐ ઉમુધ્યવાગ્યે પ્રતિજાગૃહિત્વમિષ્ટાપૂતે સ' જેથામય ચ । અમિન્સધસ્થે અધ્યુત્તરમિન્વિન્ધદેવાય યજમાનશ્ચ સીસ્તૃત ! (૨) પૌરાણિક મંત્રઃ ગ્રહેા અને તે હીં પ્રિય'શુ કલિકાશ્યામ રૂપેણાપ્રતિમ સુધમ્ । સૌમ્ય’ સૌમ્ય ગુણાપેત' ત' બુધ પ્રણમામ્યહમ્ ।। ૧ । હીં ઉત્પાતરૂપે જગતાં ચન્દ્રપુત્રો મહદ્યુતિઃ । સૂર્ય પ્રિયકા વિદ્વાન પીડાં હરતુ મે બુધઃ ॥ ૨ ॥ આ ઉપર બતાવેલા ત્રણ મંત્રામાંથી કોઈપણ મંત્ર લઈ હેલી સંખ્યાના જપ પૂરા કરવા જોઈ એ. ત્યાર પછી પ્રમાણે પૂજન કરીને સિદ્ધ કરેલી વીંટી માણસે પેાતાના હાથ ઉપર પહેરવી જોઇ એ. આવી રીતે વીંટી પહેરવાથી ઉત્પન્ન થતી સઘળી ખરાબ અસર દૂર થશે તેમજ બીજા જ દિવસથી બુધ સારું ફળ આપશે. બુધનાં દાન : બુધને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં ઘણાં દાન આપવાનું પણ કહેલું છે. બુધની પ્રસન્નતા માટે આપવામાં આવતી. દાનની વસ્તુઓ નીચે પ્રમાણેની છે. ગેરું ચંદન તથા સુગંધીવાળાં પુષ્પા બુધને અત્યંત પ્રિય હોવાથી તે બુધને પ્રસન્ન કરવા માટે દાનમાં આપી શકાય. વળી એક કરડી અથવા સેવિકાનું દાન કરવાથી પણ બુધ અત્યંત પ્રસન્ન થાય છે. બુધને કાળાં વસ્ત્રા પણ અત્યંત પ્રિય હોય છે. વળી કાંસું તેમજ લીલા મગ પણ બુધને માટે દાનમાં આપવાને રીવાજ શાસ્ત્રમાં બતાવેલે છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ બુધ-પાનું પી. બુધની પ્રસન્નતા માટે આ પ્રમાણેની વસ્તુઓ દાનમાં આપવાથી બુધ અત્યંત પ્રસન્ન થાય છે તથા તેથી માણસનાં સઘળાં કષ્ટો દૂર થઈને તેને અનેક પ્રકારે શાંતિ મળે છે તથા જૂના મિત્રોને મેળાપ. થાય છે અને તેમનાથી પણ માણસને અનેક પ્રકારના લાભ થવા માટેના યોગો ઊભા થાય છે તથા માણસની બુદ્ધિ પણ તીવ્ર બને છે. આ પ્રમાણે જે વ્યક્તિને માટે ગોચરમાં બુધ નબળો થતો હોય અથવા નબળા બુધની દશા કે અંતર્દશા ચાલતી હોય અને તેના કારણે અસહ્ય મુશ્કેલીઓ આવી પડતી હોય તો તેમાંથી છુટવા માટે માણસે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. કારણ કે તેનાથી બુધની સઘળી. ખરાબ અસર દૂર થાય છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત નીચે બુધનાં સ્તોત્રો આપ્યાં છે. બુધની પ્રસન્નતા માટે આ સ્તોત્રોનો પણ માણસે નિયમિત પાઠ કરવો જોઈએ. બુધ સ્તોત્ર શ્રી ગણેશાય નમઃ | પ્રિયંગુકલિકા શ્યામ રૂપેણાપ્રતિમ બુધમ્ / સૌમ્ય સૌમ્યગુણે પિત નં બુધ પ્રણમામ્યહમ | ઉત્પાતરૂ પી જગતાં ચંદ્ર પુત્રો મહાદ્યુતિઃ | સૂર્યપ્રીતિક વિદ્વાન પીડાં હરતુ મે બુધઃ | શ્યામઃ શિરાલશ્વ કલાવિધિજ્ઞઃ | કૌતુહલીકેમલવાગ્વિલાસી રોધિકે મધ્યમરૂપસ્યા | દાતાશ્રનેત્રે દ્વિજરાજ પુત્રઃ બુધબુદ્ધિ પ્રદાતારં સૂર્યરશિમસમન્વિત છે યજમાન હિતાર્યાય બુધમાવાયામ્યહમ | Page #52 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્નો રે બુધઃ પંડિત રોહિણેય સોમપઃ | કુમાર રાજપુત્ર શૈશવઃ શશિનંદનઃ ' ગુરૂપુત્રશ્ચ તારેય વિબુધે બેધનસ્તથા । સૌમ્યઃ સર્વગુણોપેતો રક્તદાન ફલપ્રદ: | એતાનિ બુધનામાનિ પ્રાતઃકાલે પઠેન્નરઃ | બુદ્ધિર્વિવૃદ્ધિતાં યાતિ બુધ પીડા ન જાયતે | - ફળ : ઉપર પ્રમાણેનું બુધનું નામ સ્તોત્ર માણસને અનેક પ્રકારના લાભ આપનારું તથા સુખી બનાવનારું છે. દરરોજ સવારમાં પિતાનાં નિત્યકર્મો પરવારીને જે માણસ નિયમપૂર્વક આ બુધના નામસ્તોત્રનો પાઠ કરે છે, તે માણસને બુધના કારણે કેઈપણ જાતની પીડા થતી નથી. વળી તે માણસના સુખશાંતિ તથા ધનવૈભવમાં વધારે થાય છે અને બુદ્ધિ અનેકગણી વધે છે. બુધ તેંત્ર શ્રી ગણેશાય નમઃ | બુધ બુદ્ધિમતાં શ્રેષ્ઠ બુદ્ધિદાતા ધનપ્રદ: | પ્રિયંગુકલિકાશ્યામઃ કજનેત્રો મનેહરઃ | ગ્રહોપ રૌહિણે નક્ષત્રેશ દયાકરઃ વિરૂદ્ધ કાર્યહન્તા ચ સૌમ્યબુદ્ધિ વિવર્ધનઃ | ચન્દ્રાત્મને વિષ્ણુરૂપી જ્ઞાની જ્ઞાનદાયકઃ | ગ્રહપીડાહર દાર પુત્રધાન્યપશુપ્રદ: લોકપ્રિયઃ સૌમ્યમુર્તિ ગુણદ ગુણિ વત્સલઃ | પંચવિંશતિ નામાનિ બુધચૈતાનિ યઃ પઠેદ્ | Page #53 -------------------------------------------------------------------------- ________________ બુધ-પાનું ઋત્વાબુધં સદા તસ્ય પીડા સર્વા વિનશ્યતિ | તદિન વા પઠેદ્યરતુ લભતે સ મનોગતમ | ફળ: આ પણ બુધનું નામસ્તોત્ર છે. આ સ્તોત્રમાં બુધના પચીસ નામ આપેલાં છે. આ પચીસ નામમાંથી ગમે તે નામ વડે બુધની આરાધના કરવામાં આવે તે પણ તે માણસને ધનધાન્ય તથા અનેક પ્રકારના લાભ અપાવે છે. જે માણસ બુધના આ નામસ્તોત્રનો દરરોજ પાઠ કરે તેને બુધના કારણે કે ઈપણ પ્રકારની પીડા થતી નથી. બુધ નબળો હોય અથવા નબળા બુધની દશા કે અંર્તાદશા ચાલતી હેય ત્યારે પણ દર બુધવારે બુધના આ ન મસ્તોત્રનો પાઠ કરવામાં આવે તે નબળા બંધના કારણે ઉત્પન્ન થતી સઘળી પીડા નાશ પામે છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણેના બુધના આરાધનથી માણસ પોતાના મનમાં જે જે ઈચ્છાઓ રાખે તે સઘળી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. વિશેષ: કઈ કળાઓમાં પારંગત બનવું અથવા મહાન વિદ્વાન કે પંડિત બનવું તે માત્ર બુધની કૃપા ઉપર અવલંબે છે. મોસાળ, વાણી, ભાંડુ તથા મિત્રો ઉપર પણ બુધની સજજડ અસર હોય છે. વળી શિલ્પશાસ્ત્ર, વાણુંમાં ચતુરાઈ, ઉપાસનાની સફળતા આ બાબતો પણ બુધના આધિપત્યમાં જ રહેલી છે. આ સઘળી. બાબતોનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવા માટે માણસને બુધનું બળ હોવું ખાસ જરૂરી છે. જે બુધ બળવાન હોય તથા શુભ ફળ આપનાર હોય તો ઉપરોક્ત બાબતો માટે તે સારામાં સારૂ ફળ આપશે. પરંતુ જો બુધ નબળે હશે અથવા નબળા બુધની દશા અંતર્દશાનો સમય ચાલતો હશે તો તે બુધ ઉપરની સઘળી બાબતો માટે નુકશાનકારક નીવડવાનો. આમ ઉપર દર્શાવે લી કોઈપણ બાબત અંગે તમને મળતું નબળું ફળ તમારે દૂર કરવું હોય અથવા તે તે બાબતમાં તમારે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૫૪ પ્રહ અને રત્નો વધારે સારું ફળ મેળવવું હોય તો અહીં બતાવ્યા પ્રમાણેની વિધિથી તમારે બુધનું આરાધન કરવું જ જોઈએ. વળી આગળ જણાવ્યા પ્રમાણે તમારે બુધના નંગની સિદ્ધ કરેલી વીંટી પણ પહેરવી જોઈએ. એ રીતે કરવાથી બુધ પ્રસન્ન થશે તથા અનેક પ્રકારે સુખશાંતિમાં વધારે કરી ઉત્તમ ફળ આપશે. જે બુધ નબળો હોય અથવા તો નબળા બુધના અશુભ ફળ આપનારી દશા અથવા અંતર્દશા ચાલતી હોય તો, ઉપર પ્રમાણે બુધની આરાધના કરવા ઉપરાંત બુધને માટે કહેલાં દાન આપવાં. વળી બુધના માટે દાનની જે જે વસ્તુઓ દર્શાવી છે તે સઘળી ચીજોને માણસે પોતે પણ વધુ ને વધુ ઉપયોગ કરવો, તેમજ બુધની પૂજામાં પણ તે વસ્તુઓ વધુ ને વધુ વાપરવી. આમ કરવાથી બુધ ઘણો પ્રસન્ન થાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ગુ ...પુપરાગ (પોખરાજ) : - ગુરુનું પ્રતિનિધિત્વ દર્શાવનાર રત્ન તે પોખરાજ. ગુરૂનો રંગ પીળો ગણાય છે. અને પોખરાજ પણ પીળા રંગનો જ હોય છે. સફેદ રંગના પોખરાજ પણ મળી આવે છે, તદ્દન સફેદથી શરૂ કરી સફેદ પીળા, પીળા હળદર જેવા તથા સોનેરી પીળા રંગના પોખરાજ જોવામાં આવે છે. સફેદ રંગના પોખરાજમાં ગુરુનાં તો ઘણું જ ઓછા પ્રમાણમાં હોય છે, જ્યારે પીળા રંગના પોખરાજમાં આ તો વિપુલ પ્રમાણમાં જોવામાં આવે છે. આથી માત્ર શોખ અને શોભા પુરતે સફેદ પોખરાજને ઉપયોગ થાય છે પરંતુ ગુરુનાં તો પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને પીળા પોખરાજને જ વધુ ઉપયોગ કરવામાં આવે છે. પિખરાજનું ઉત્તપત્તિસ્થાન સીલેન અને બમ છે. આ સિવાય બીજી કઈ જગ્યાએ ખાસ આ રન મળતાં નથી. આ રત્નોની પણ ખાણ હોય છે. ખાણમાંથી પત્થરે ખાદીને બહાર કાઢયા પછી તેના ઉપરની માટી વિગેરે અશુદ્ધિઓ દૂર કરવામાં આવે છે. ત્યાર પછી તે પત્થરેને તેડીને તેના નાના ટુકડા કરવામાં આવે છે. આ પત્થરનું પણ ઉપરનું પડ તદન પેચું અને બરડ હોય છે આ બરડ ભાગમાંથી તૈયાર થતાં રતન હલકા પ્રકારનાં હોય છે અને તેમાં અનેક ખામીઓ તથા અશુદ્ધિઓ હોવાથી આ રત્ન ધાર્યા પ્રમાણેની અસર ઉપન કરી શકતા નથી આ પત્થાની અંદરનું જે સખત હાર્દ હોય છે તે સ્વર્લ્ડ કાચ જેવું અને કુદરતી તેજ વાળું તથા પાણીદાર હોય છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ પ૬ ગ્રહો અને રને પોખરાજના પત્થરના હાર્દમાંથી બનાવેલું રત્ન તેજસ્વી તથા પાણીદાર હોય છે. તેને રંગ પણ પોળ સે ટકા શુદ્ધ સેનાના રંગ, જેવો હોય છે, આ પ્રકારના રંગને પખરાજ સર્વોત્તમ ગણાય છે. કુદરતી રંગ તથા કુદરતી તેજ વાળા સ્વચ્છ નિર્મળ કાંતિવાળા પોખરાજ ગુરૂનાં સઘળાં તો પૂરાં પાડવાની શકિત ધરાવે છે. ઉપર બતાવ્યા મુજબનું પોખરાજનું ઉત્તમ રત્ન ધારણ કરનાર માણસ તીર્ણ બુદ્ધિવાળા, વિદ્વાન તથા પૂજનીય બને છે. ગુરૂનાં ત મેળવવા ઇચ્છતા માણસ આવા પ્રકારનું ઉત્તમ પોખરાજનું રત્ન અવશ્ય ધારણ કરવું જોઈએ. શુભ ફળ આપતે ગુરુ : માણસની જન્મ રાશિથી અથવા નામ રાશિથી ગણતાં બીજ, પાંચમા, સાતમા નવમા અથવા અગિયારમા સ્થાનમાં જે ગુરૂ આવતો હોય તો તે ગુરૂ હંમેશા શુભફળ આપનારે ગણાય છે. ગુરૂ જ્યારે ગોચરમાં આ પ્રમાણે શુભ બને ત્યારે માણસને તે દરેક પ્રકારનું સુખ આપે છે. આ સમય દરમ્યાન ગુરૂ કૌટુંબિક સુખમાં વધારે કરે છે તથા મિત્રો વિગેરેના સંબંધને વધારે ગાઢ બનાવે છે. ગુરૂ જ્યારે શુભ હોય ત્યારે માણસને ધનને પણ લાભ કરાવે તેમ જ તે માણસની બુદ્ધિશક્તિને વિકાસ કરે અને માનઆબરૂમાં પણ વધારો કરાવનાર તથા નવા સંબંધો ઊભા કરાવનારે. નિવડે છે. જે તમારી રાશિથી ગોચરમાં ગુરૂ ઉપર પ્રમાણે શુભ સ્થાનમાં ફરતો હોય અથવા શુભ ફળ આપનારા ગુરુની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય તો પણ ગુરૂની પૂજા આરાધના કરવી જોઈએ. ગુરૂ સારે હોય ત્યારે તેની પૂજા આરાધના કરવાથી તે વધારે શુભ ફળ આપનાર નીવડે છે અને જયારે તે ન બને ત્યારે તે પિતાની ખરાબ અસર વધુ આપી શકતો નથી આથી પિતાનું કલ્યાણ ઇચછના માણસે કાયમ ગુરૂની આરાધના કરવી જ જોઈએ. Page #57 -------------------------------------------------------------------------- ________________ ગુરુ-પુષ્પરાગ પ૭ અશુભ ફળ આપતો ગુરુ : માણસની પોતાની જન્મરાશિ અથવા ના મરાશિથી ગણતા ગોચરમાં જે ગુરૂ પહેલા સ્થાનમાં ફરતો હોય તો તે અશુભ ફળ આપનાર ગણાય. એ જ પ્રમાણે ત્રીજા ચેથા અથવા છઠ્ઠા સ્થાનમાં રહેલે ગુરૂ પણ અશુભ ફળ જ આપે છે. જ્યારે જ્યારે ગુરૂ ગેચરમાં પોતાની રાશિથી આઠમા, દસમા અથવા બારાજા સ્થાનમાં ભ્રમણ કરે ત્યારે તે ગુરૂ પણ અશુભ અસર.. ઉપજાવે તથા માણસને અનેક પ્રકારે મુશ્કેલીઓમાં લાવી મૂકે છે, ઉપર પ્રમાણે ગોચરમાં જ્યારે જ્યારે ગુરૂ અશુભ બને અથવા અશુભ ફળ આપતા ગુરૂની દશા કે અંતર્દશા ચાલતી હેય ત્યારે તે ગુરૂ માણસને માટે ભયંકર આર્થિક કટોકટી સર્જે છે. વળી માણસને અનેક નાનાં મોટાં કારણોને લીધે આ ગુરૂ કંકાસ કરાવે છે. તે ધારેલાં કાર્યોમાં તેને જરા પણ સફળતા સાંપડતી નથી. કૌટુંબિક બાબતોમાં અશાંતિ ઉત્પન્ન થાય છે. વળી પોતાના સ્વજનો સાથે મનદુઃખ થવાના પ્રસંગે પણ આવે છે. આમ જ્યારે જ્યારે ગુરૂ અશુભ ફળ આપનારે બને છે ત્યારે ત્યારે તે માણસને. ચારે તરફથી ઉપાધિઓ અને મુશ્કેલીઓના વમળમાં ધકેલી દે છે. જયારે જ્યારે ગુરૂ અશુભ બને ત્યારે ત્યારે માણસે યોગ્ય વિધિ કરીને તે મુરની શાંતિ માટે તેની પૂજા આરાધના કરવી જોઈએ. ગુરૂની અશુભ અસર દૂર કરવા અને શુભ ફળ મેળવવા માટે ખાસ કરીને જે વિધિ કરવામાં આવે છે તે અહીં આપી છે. વિધિ ઃ માણસને જયારે ગુરૂ નબળી અસર આપતો હોય ત્યારે, . ખાસ કરીને તેણે ગુરૂવાર કરવા. પીળો પોખરાજ એ ગુરૂનું નંગ ગણાય છે. ઉત્તમ સેનાના જેવા રંગને પોખરાજનો સારો પત્થર નંગ તરીકે લેવો તથા તેને શુદ્ધ સોનામાં મઢાવી તેની વીંટી બનાવવી. આ વીંટીમાં બ્રાહ્મણ પાસે ગુરૂની પ્રાણપ્રતિષ્ઠા કરાવવી. તે પછી . દરરે જ તેનું પૂજનઅર્ચન કરીને તે વીંટીની સામે ગુના મંત્રના જપ. ગ્ર ર.– Page #58 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને તેને કરવા. આ પ્રમાણે ગુરૂના ૭૬,૦૦૦ (છોતેર હજાર) જપ પૂરા કરવા. આવી રીતે સિદ્ધ કરેલી વીંટી કાયમ પહેરવી. ગુરુના મંત્રો (૧) વૈદિક મંત્ર: ૩ બૃહસ્પતે અતિયદ અહમદ્વિભાતિકતુમ જજનેષ યદ્દીદયરછવસ ઋતપ્રજા તતદસ્માસુ પ્રવિણું બેહિ ચિત્રમ્ (૨) પુરાણોક્ત મંગે : ન હીં દેવાનાં ચ ઋષીણાં ચ ગુરૂં કાંચન સન્નિભમ ! બુદ્ધિભૂત ત્રિલેકેશં તં નમામિ બૃહસ્પતિમ ૧૫ હીં દેવમત્રી વિશાલાક્ષઃ સદા લોકહિતે રતઃ | અનેક શિષ્ય સંયુક્ત પીડાં હરતુ મે ગુરૂ: iા - ઉપર આપેલા મંત્રોમાંથી કેઈપણ મંત્ર લેવો. ત્યારપછી તે મંત્રના કહેલી સંખ્યા પ્રમાણેના (૭૬,૦૦૦) જપ પૂરા કરવા. આ રીતે જપ તથા પૂજન કરીને સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી. આ વીંટી પહેરવાથી ગુરૂની સઘળી ખરાબ અસર નાશ પામે છે તથા શુભ ફળની પ્રાપ્તિ થાય છે. ગુરુના દાન : ગુરુને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં અનેક પ્રકારનાં દાન આપવાના કહેલાં છે. તેમાં ખાસ કરીને પીળા રંગની વસ્તુઓ ગુરૂને ખાસ પ્રસન્ન કરનારી ગણાય છે. પીળા પુળ તથા હળદર પણ ગુરૂની પ્રસન્નતા માટેની વસ્તુઓ છે. સાકર (પીળી સાકર), ઘોડો, વિગેરેનું દાન કરવાથી ચણુ ગુરૂ પ્રસન્ન થાય છે. ગુરૂને પ્રસન્ન કરવા માટે પીળા વોનું પણ દાન આપવાનું કહેલું છે. આ ઉપરાંત સોનું, ચણાની દાળ, અને બી ઠાનું દાન પણ ગુરૂને પ્રસન્ન કરે છે. Page #59 -------------------------------------------------------------------------- ________________ ગુરુ-પુષ્પરાગ પ૯ આમ ઉપર બતાવ્યા પ્રમાણેને વિધિ જે કઈ માણસ કરે છે તે માણસના ઉપર ગુરૂની પ્રસન્નતા થાય છે. અને તેથી કરીને ગુરૂનું સઘળું અશુભ ફળ દૂર થાય છે તથા શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ગુરૂની અશુભ અસર દૂર થવાથી માણસની પોતાની સુખશાંતિમાં વધારો થાય છે તથા અનેક પ્રકારે માણસને ધનપ્રાપ્તિ થાય છે. વળી માણસની ઈજજત આબરૂ વધે છે અને જ્યાં જાય ત્યાં માન પામે છે તથા મિત્રો અને સંબંધીઓથી પણ લાભ પામે છે. આ ઉપરાંત 'ગુરૂની પ્રસન્નતા માટે કેટલાંક તેત્ર પણ અહીં આપ્યાં છે. આ સ્તોત્રોનો પાઠ કરવાથી પણ ગુરૂ પ્રસન્ન થાય છે, ગુરૂસ્તુતિ શ્રી ગણેશાય નમઃ | શક્રાદિદેવઃ પરિપૂછડસૌ જગદ્ધિભૂત જગતાં હિતાય | દદાતિ યે નિર્મલ શાસ્ત્રબુદ્ધિ વાકપતિમ વિદધાતુ લક્ષ્મીમ સકલસુર ગુરૂર્ય બ્રહ્મતુલ્ય પ્રભાવ ત્રિદશ પતિ કિરીટેસ્ટ પાદરવિંદઃ . વિમલમતિ વિલાસી સર્વમાંગલ્ય હેતુ આ દદતુમમ વિભૂતિ વાકપતિ સુપ્રભાવઃ II દ્વિપંચસપ્તમસ્થાને તકાદશે સ્થિતઃ | અન્નવિવિધ ભેગાંશ્ચ રત્નાનિ કુરૂતે ગુરુઃ આ દશમે દ્વાદશેષઠે સૂર્યસૈકાષ્ટ ગે ગુરી ! વ્યાધિવિંદેશગમન મિત્રદ્વેષ ભવિષ્યતિ | Page #60 -------------------------------------------------------------------------- ________________ + રહે અને રત્ન દેવાનાં ચ ઋષીણ ચ ગુરૂ કાંચનસન્નિમ ! બુદ્ધિભૂત ત્રિલોકેશ તં નમામિ બૃહસ્પતિમ 0 બૃહસ્પતિ મહ નૌમિ ગુરૂ દેવેન્દ્રપૂછતમ ! સર્વશાસ્ત્ર પ્રવકતા સર્વકર્મફલપ્રદમ સર્વ સંશય છેત્તારં વેત્તા સર્વકર્મણામ | પરબ્રામમં નિત્યં પરમાનંદ રૂપિણમ ! સર્વસિદ્ધિપ્રદં દેવં શરણ્ય ભક્તવત્સલમ્ / વરેણ્ય વરદં શાંત ત્રિદશાર્તિહર પરમ છે લંબકૂર્ચ સુવર્ણાલં સ્વર્ણચોપવીતિનમ ! પીતવસ્ત્ર પરીધાન માર્તડતિલકાન્વિતમ | ચંદનાગરૂકપૂરે સુગન્ધઃ શતપત્રકૅ સંપૂજ્ય ધ્યાયતે ચસ્તુ ભકત્યા સુદડ્યા નરેઃ Ar ધન ધાન્ય જયં સૌખ્ય સૌભાગ્યનૃપ માન્યતા છે ભવંતિ સર્વદા તેષાં ત્વ...સાદાસુરેશ્વર છે રોગાગ્નિસર્પચૌરાઘા તેષાં ન પ્રભવંતિ હિ } સુસ્થાનધિદેવેશ: ધ્યાને સર્વ પ્રસાધકઃ | પુરા પંડિત વયૅણ કુવૈતત્ ચેતસિ સ્વકે ! મનુષ્યાનું હિતાર્યાય ગુર્નામાન્યભાષત છે વિષમતથા દૃણાં સર્વકષ્ટ પ્રભંજનઃ | પત્યહ પઢતે એ વ તસ્ય કામલપ્રદ છે નમ સુરેન્દ્રવંદ્યાય દેવાચાર્યાય તે નમઃ નમત્વનંત સામર્થ્ય વેદ સિદ્ધાંત પારગ છે Page #61 -------------------------------------------------------------------------- ________________ જીરું-પુષ્પરાગ સદાનંદ નમસ્તેસ્તુ નમ નમા વાચસ્પતે તુલ્ય નમસ્તે નમે દ્વિતીયરૂપાય લખકૂર્ચાય નમઃ પ્રહૃષ્ટ નમા ભાગવ પીડાકરાય ચ { પીતવાસસે ॥ તે નમઃ । નમઃ | નેત્રાય વિપ્રાણાં પતયે શિષ્યાય વિપન્નાર્તિહરૈ નમઃ । નમસ્તે સુરÅન્યસ્ય વિપત્તો ત્રાણહેતવે ॥ દયાવાન બૃહસ્પતિઃ સુરાચાયે લેાકત્રયગુરૂઃ શ્રીમાન્સન સર્વશઃ સદા તુષ્ટઃ અાધના મુનિશ્રેષ્ઠે વિશ્વાત્માવિશ્વકર્તા શુભલક્ષણઃ I વિભુઃ । સર્વ પૂજીતઃ । જગત્પતિઃ ॥ વિશ્વચેાનિયેાનિજ | ભૂર્ભુવા ધનદાતા ચ ભર્તાવા મહાબલઃ ।। પવિંશતિ નામાનિ પ્રાતરૂત્થાય યા નિત્ય વિપરીતાપિ ભગવાન્સુપ્રીતઃ સ્યાશ્રૃહસ્પતિઃ । પુણ્યાનિ શુભદાનિ ચ । પટ્ટાસુસમાહિતઃ । વિષ્ણુનાકીર્તિતાનિ ચ નઢગેાપાલ પુત્રેણ બૃહસ્પતે કાશ્યપેય દયાવાન શુભલક્ષણઃ । અભીષ્ટફલદ શ્રીમન શુભગ્રહ નમેાસ્તુતે ॥ ઉદ્દયાસ્તે ચ મધ્યાહ્ને પવ તિ સતા બૃહસ્પતિઃ સુરાચા દેવર્ષિસુરપૂજીતઃ । આચાર્ય દાનવારિશ્ચ સુરમંત્રી પુરાહિતઃ ॥ પઠેન્નિત્ય યઃ સર્વગઃ નીતિકર્તા નામાનિ સમાહિતઃ । પડેત્સલદાનિ ચ ॥ ૬૧ Page #62 -------------------------------------------------------------------------- ________________ રહે અને તેને ન બાધકા ગ્રહાસ્તસ્ય ચં દેવરક્ષતે સદા | કરેતિ વિપુલ શાંતિ સર્વપાપ પ્રમુચ્યતે જ મહાકાયઃ સર્વગતઃ પૂછતો નન્દસૂનુના ! રક્ષાકર સિંહબલ હસ્તિદુષ્કર્મનાશનઃ નમઃ સુરેન્દ્ર વન્યાય દેવાચાર્યાય તે નમઃ | પૂજ્યાય સર્વદેવાનાં ત્રિદશાધિપતે નમઃ | જ બૃહસ્પતિઃ સૂરીરાચાર્યો ગુરૂરંગિરાઃ વાચસ્પતિÈવમંત્રી શુભ મે કુરૂતાં સદા | યસ્ય વં કુપિત દેવ ગ્રહરાજ મહાબેલ છે રાજ્યસમૃદ્વિસૌખ્યાનિ તસ્ય નશ્યતિ તત્ક્ષણાત્ Ir યઃ પઠેદ્ પ્રયતઃ સ્તોત્ર તસ્ય – દાતુમિચ્છસિ / પશ્યતાં દેવદૈત્યાનાં વિરૂદ્ધસ્ય શુભ ફલમ્ In સશલસાગરાયા તુ પૃથિવ્યાં પરમેશ્વર ! દેવાસુર મનુષ્યાણાં વિરૂદ્ધસિ ક્ષયંકરઃ in ત્વયિ કુદ્ધ બલીવરે રાજાને નિપાતિતઃ + હતો ભીષ્મત્વયિ મુદ્દે રાજદુર્યોધને હતઃ in સુરાસુરે સુરેન્દ્રનું પૂછસિ સદાનઃ કમલૈઃ શતપઐશ્વ પાદપજ્ઞ પ્રયત્નતઃ તેષાં નાનાવિધ સૌખ્ય ચેષાં તુટેસિ તક્ષણાત્ જગશ્ચરાચર પૂજાં વિદ્ધાતિ સદૈવતુ કે ય ઈદ શણુયાન્નિત્યં પઠેદ્રાપિ સમાહિત+ બૃહસ્પતિ કૃતાપીડા તસ્ય ન સ્યાત્કદાચના Page #63 -------------------------------------------------------------------------- ________________ ગુ–પુષ્પરાગ ફળ : ઉપરોકત ગુરૂના સ્તોત્રને જે માણસો ખરા ભાવથી પાઠ કરે છે તે માણસ અનેક પ્રકારે સુખી થાય છે, ગોચરમાં જ્યારે ગુરૂ નિર્બળ બને અથવા જ્યારે અશુભ ફળ આપનારા ગુરૂની દશા અથવા અંતર્દશા ચાલતી હોય ત્યારે જે માણસ આ બૃહસ્પતિ સ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેનાથી ગુરૂના કારણે થનારી સઘળી પીડા નાશ પામે છે તથા માણસ અનેક પ્રકારે સુખસંપત્તિ તેમજ કીર્તિ પામે છે અને અનેક પ્રકારે સુખી થાય છે. : ગુરૂનું નામસ્તોત્રઃ ગુરૂર્બહસ્પતિજીવઃ સૂરાચાર્યો વિદાંવરઃ વાગશે ધિષણે દીર્ઘ શ્યામઃ પીતાંબરે યુવા ! સુધાદષ્ટિહાધીશે ગ્રહપીડાહારક છે દયાકરઃ સૌમ્યમૂર્તિઃ સુરાએં કુંકુમદ્યુતિઃ + લોકપૂ લોકગુરુઃ નીતિજ્ઞ નીતિકારક ! તારાપતિશ્રાંગિરસે વેદપિતામહ: I ભકત્યા બૃહસ્પતિ ધ્યાત્વા નામાન્યતાનિ યઃ પઠત્ ા અરોગી બલવાન શ્રીમાન પુત્રવાન્ સ ભવેન્નરઃ » જીવેકર્ષશત મર્યો પાપ નશ્યતિ નશ્યતિ ! પૂજ્ય ગુરદિને પિતગન્ધાક્ષતામ્બરે છે પુષ્પદીપિપહારે પૂજયિત્વા બૃહપતિમ્ | બ્રાહ્મણનું ભેજયિત્વા ચ પીડાશાંતિર્ભવેત્ સદા છે ફળ : જ્યારે જ્યારે ગોચર ભ્રમણ દરમિયાન ગુરૂ નબળે હોય અથવા અશુભ ફળ આપતા ગુરૂની દશા કે અંતર્દશા ચાલતી હોય ત્યારે આ ગુરૂના નામસ્તોત્રના પાઠથી અશુભ ગુરૂનું સઘળું ખરાબ ફળ નાશ પામે છે. વળી ગુરૂવારના દિવસે ગુરૂના આ સ્તોત્રને પાઠ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રને કરવાથી ખાસ કરીને માણસનાં સઘળાં સંકટો દૂર થાય છે અને ગુરૂ માણસનાં સુખ, શાંતિ, ધન તથો કીર્તિમાં વધારો કરે છે. વિશેષ જ્ઞાન, સગુણ તથા સંતાન બાબતનું ફળ ગુરૂના આધિપત્યમાં રહેલું છે. સારા આચારવિચાર, મહામ્ય તેમજ વેદશાસ્ત્રોનું અધ્યયન પણ ગુરૂ ઉપર જ અવલંબે છે. વળી શાસ્ત્રોમાં વિશ્વાસવાળી ઉત્તમ બુદ્ધિ આપનાર પણ ગુરૂ જ છે. આ ઉપરાંત શ્રદ્ધા, ભક્તિ, તપશ્ચર્યા, દેવારાધન, યજ્ઞયાગ વિગેરે ગુરૂની કૃપાથી થઈ શકે છે. વળી ઉન્નતિ, સદ્ગતિ અને સારા સારા ભંડારોની પ્રાપ્તિ પણ ગુરૂ કરાવે છે. સ્ત્રીઓને પતિનું સર્વોત્તમ સુખ પણ ગુરૂના જ બળથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણેની સઘળી બાબતોનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરવું હોય તો દરેક માણસે ગુરૂનું આરાધન કરવું જ જોઈએ. કારણકે જે શુભ ફળ આપતો ગુરૂ બળવાન હોય તો ઉપરોક્ત તમામ બાબતો માટે તે ગુરૂ હંમેશાં સારૂં ફળ આપશે. વળી જે ગુરૂ નબળો હોય અથવા અશુભ ગુરૂની દશા-અંતર્દશા ચાલતી હોય તો તે ગુરૂ ઉપરની તમામ બાબતોને ઓછા વત્તા અંશે પણ ખરાબ અસર કરવાનો જ. આથી ખાસ ઉપર બતાવેલી રીતે ગુરૂની શાંતિ કરવી જોઈએ, જેથી દરેક પ્રકારે સુખશાંતિમાં વધારે થાય તથા કઈ પણ પ્રકારની પેટી ઉપાધિઓ આવે તો પણ તેમાંથી બચી શકાય. ગુરૂને માટે જે જે દાનની વસ્તુઓ કહેલી છે તે સઘળી વસ્તુઓ ગુરૂને પ્રસન્ન કરનારી છે. આથી માણસે ખાસ તે વસ્તુઓને ગુરૂની પૂજા આરાધનામાં ઉપયોગ કરવો જોઈએ. વળી તે સઘળી વસ્તુઓને માણસે પોતે પણ પોતાની શક્તિ પ્રમાણે વધારેમાં વધારે ઉપગ કરે જોઈએ. આ રીતે ગુરૂની પ્રીતિ કરાવનારી સઘળી ચીજોનો વધુ ને વધુ ઉપયોગ કરવાથી ગુરૂ વધારે પ્રતન્ન થઈને માણસને અનેક પ્રકારના લાભ આપે છે તથા ધન, સંતાન, સુખ, યશ વિગેરેમાં પણ વધારો કરે છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ શુક્ર. ..હીરા સફેદ હીરા શુક્રના રત્ન તરીકે માનવામાં આવે છે. લાલ તથા ભુરી છાંટવાળા હીરા પણ મળે છે. છતાં તદ્દન ર ંગરહિત અને કુદરતી ચળકાટ તેજવાળા પત્થર વધુ કીમતી ગણાય છે. સાચેા હીરા તેના ઉપર પ્રકાશ પડતાં કુદરતી રીતે તેમાંથી અનેક રંગનાં કિરણો બહાર નીકળે છે. હીરામાં ઘણી જાતેા આવે છે. કેટલીક બનાવટી જાતેા પણ છે અને કેટલીક સાચા હીરાની પણ હલકી જાતા હોય છે. હીરાની પણ બનાવટ બીજા પત્થરની જેમ જ હોય છે. હીરા એ અગ્નિકૃત ખડકના પ્રકાર છે અને તેની ખાણેામાંથી નીકળતા કાચા પત્થર બરડ હોય છે. પત્થર ઉપરના બરડ ભાગ તેાડી નાંખવામાં આવે તે તેની અંદરના ભાગ સખત અને નક્કર હોય છે. હીરાની અંદરને ગર્ભના ભાગ સખત તથા કુદરતી તેજવાળે અને ચળકાટવાળા તેમજ પાસાદાર હોય છે. હીરા એ ધણું કીમતી રત્ન છે અને તે જ પ્રમાણે આ રત્નની અસર પણ એટલી જ જોરદાર હાય છે. હીરાના પત્થરની ઉપરની જે પેાપડીએ કાઢવામાં આવે છે તે પણ ઘણી અસર ધરાવે છે પણ તે હીરા જેટલી જોરદાર અસર ધરાવતી નથી. આફ્રીકા, હોંગકોંગ, બેલ્જીયમ તથા ભારતના કેટલાક પ્રદેશામાં હીરા મળી આવે છે. આ સઘળી જાતના હીરામાં અત્યાર સુધીમાં બેલ્જીયમના હીરાની સરખામણીમાં ઉતરે તેવા બીજા કાઈ પ્રદેશના Page #66 -------------------------------------------------------------------------- ________________ ગ્રહે અને રત્નો હીરે નથી. બેલજીયમના હીરા સર્વશ્રેષ્ઠ ગણાય છે અને તે ઘણું જ કીમતી હોય છે. ઊંચી જાતના પત્થરમાંથી પહેલ પાડીને તૈયાર કરેલા હીરાનું તેજ પણ અલૌકિક હોય છે. અંધારી રાત્રે પણ તે હીરામાંથી તેજના કિરણ ફુટતાં જણાય છે. આવો ઊંચા પ્રકારનો હીરે શુક્રનાં આધિપત્યમાં રહેલા પદાર્થો કરતાં વધુ શક્તિશાળી ગણાય છે અને શુક્રનાં સઘળાં તો પુષ્કળ પ્રમાણમાં પૂરાં પાડે છે. શુક્રના તો મેળવવાની ઈચ્છાવાળાએ આવો ઉત્તમ પ્રકારના હીરો જ ધારણ કરવો જોઈએ અને તો જ તે વ્યક્તિ વિપુલ પ્રમાણમાં શુક્રનાં તો પ્રાપ્ત કરી શકે તેમાં શંકા નથી. શુભ ફળ આપતો શુક : જે તમારી જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં પહેલા સ્થાનમાં અથવા બીજા સ્થાનમાં શુક્ર આવેલ હોય તો તે શુક્ર હમેશાં શુભ ફળ આપે છે, એ જ પ્રમાણે જન્મરાશિ અથવા નામરાશિથી ગણતાં બીજા, પાંચમા, આઠમ, નવમા અથવા અગિયારમા સ્થાનમાં શુક્ર આવેલ હોય તો તે શુક્ર પણ હમેશાં શુભ ફળ આપનારે જાણો. શુક્ર જ્યારે જ્યારે શુભ ફળ આપનારે હોય ત્યારે ત્યારે તે શુક્ર માણસને નવાં નવાં ઓળખાણ કરાવે છે તેમ જ નવા નવા સંબંધો ઊભા કરાવે છે. વળી આ શુક્ર માણસને સંતાન બાબત પણ સુખ અપાવે છે, ઉપરાંત અનેક પ્રકારે ચારે બાજુથી આ શુક્ર માણસને ધન લાભ કરાવે છે તથા માન કીર્તિ અને લક્ષ્મીમાં વધારે કરે છે. - શુક્ર ઉપર પ્રમાણેનું સારું ફળ આપનારે હોય તો પણ માણસે તેની આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે આરાધના કરવાથી શુભ ફળ આપનાર શુક્ર વધારે સારું ફળ આપે છે અને તેથી માણસને અનેક લાભ થાય છે તથા તેના સુખમાં વધારો થાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ શુક્ર-હીરો ૬૭ અશુભ ફળ આપતો શુ ક : કોઈપણ માણસની જન્મ રાશિથી અથવા તો નામ રાશિથી ગણતાં છઠ્ઠી રાશિમાં અથવા સાતમી રાશિમાં શુક્ર આવે તો તે શુક્ર અશુભ જાણવો. વળી જે. પોતાની રાશિથી દસમી રાશિમાં શુક્ર આવે તો પણ તે અશુભ ફળ આપનારો ગણાય છે જ્યારે જ્યારે શુક્ર અશુભ બને ત્યારે ત્યારે માણસને અશક્તિ અથવા નબળાઈના કારણે ઉત્પન્ન થતા રોગોની પીડા થાય છે. વળી આ શુક્ર ગુપ્ત સ્થાનનાં દરદ પણ ઉત્પન્ન કરે. તે ઉપરાંત પત્નીને પીડા, બાળકને પીડા તથા ધનનો ખોટે ખર્ચ કરાવે તેવા યોગો ઉપસ્થિત થાય છે. જ્યારે જ્યારે શુક્ર નબળા બને ત્યારે. જેના કારણે માણસને માથાની બીમારી મિત્રોનો વિરોધ તથા માતાને પીડા કરનાર પણ નીવડે. ઉપર પ્રમાણે શુક્ર જ્યારે નબળો બને ત્યારે તે અનેક પ્રકારની ઉપાધિઓ લાવનાર બને છે. આને માટે ખાસ વિધિ કરવી જોઈએ અને એ રીતે નબળા શુક્રની શાંતિ કરવી જોઈએ. જે નબળા શુકને માટે વિધિપૂર્વક શાંતિ કરવામાં આવે તો તેની સઘળી ખરાબ અસર. નાશ પામે છે તથા શુભ અસર પ્રાપ્ત થાય છે, જેથી કરીને માણસ આવનારી મુસીબતોમાંથી બચી જાય છે તથા દરેક રીતે સુખી થાય છે. વિધિ : જ્યારે જ્યારે શુક્ર નબળો બને ત્યારે અથવા તો જ્યારે અશુભ ફળ આપતા શુક્રની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય ત્યારે તેના માટે યોગ્ય વિધિ કરીને શાંતિ કરવી જોઈએ. શુક્રની શાંતિ માટે તેના નંગ તરીકે હીરે ગણાય છે. સાચું અને પાણીદાર ઉત્તમ જાતને હરે લાવવો. આ હીરાને સોનામાં મઢાવી તેની વીંટી બનાવવી તથા તે વીંટીને બ્રાહ્મણ પાસે પ્રાણપ્રતિષ્ઠા તથા જપ વિગેરે કરાવીને સિદ્ધ કરાવવી. આ પ્રમાણે વીંટી સિદ્ધ કરવા માટે શુક્રના ૬૪૦૦૦ જપ કરવા જોઈએ તથા જપ ચાલે ત્યાં સુધી હંમેશાં વિધિપૂર્વક શુકની વીંટીની અનેક ઉપચારથી પૂજા કરવી જોઈએ. Page #68 -------------------------------------------------------------------------- ________________ ગ્રહે અને રત્ન શુકના મંત્રો (૧) વૈદિક મંત્રઃ % અનાત્પરિસુતે રસબ્રહ્મણ વ્યપિબëત્રમ્પયઃ સેમસ્પ્રજાપતિઃા તેને સત્યમિદ્રિયં વિપાન શુકમસ ઈન્દ્રસ્ટેન્દ્રિયમિદમ્પ મૃતમ્મધુ છે (૨) પૌરાણિક મંત્ર : હીં હિમકુંદમૃણાલાભ દૈત્યાનાં પરમ ગુરૂમ | સર્વશાસ્ત્રપ્રવક્તાર ભાર્ગવં પ્રણમામ્યહમ ૧ હીં દૈત્યમંત્રી ગુરૂષાં પ્રાણદઢ મહામતિઃ | પ્રભુતારા પ્રહાણાં ચ પીડા હરતુ મે ભૃગો મેરા ઉપરના ત્રણ મંત્રોમાંથી ગમે તે મંત્ર લઈને તે મંત્રના ૬૪૦૦૦ જપ પૂરા કરવા. આ રીતે સિદ્ધ કરેલી વીંટી હાથ ઉપર પહેરવી જોઈએ. આવી રીતે વિધિ કરીને સિદ્ધ કરેલી વીંટી પહેરવાથી શુક્રની સઘળી ખરાબ અસર નષ્ટ થાય છે. રોગ તેમજ શત્રુ સંબંધી તમામ ઉપદ્રવોનો નાશ થાય છે અને માણસને ધન તેમજ કીર્તિ વિગેરેને લાભ થાય છે. શુકનાં દાનની વસ્તુઓ : રંગબેરંગી કપડાંનું દાન કરવાથી શુક્ર પ્રસન્ન થાય છે. વળી સફેદ ગાય વાછરડા સાથે દાનમાં આપવાથી પણ શુક્રને પ્રસન્ન કરી શકાય છે. એનું, રૂપું, હરે તથા ઉત્તમ કીમતી અલંકારો અને વસ્ત્રો પણ શુક્રને પ્રસન્ન કરનાર ગણાય છે. શરીરે લેપન કરવાના સુગંધીદાર પદાર્થો તેમજ સફેદ પુષ્પો તથા સુખડનું દાન આપવાથી પણ શુક્રને પ્રસન્ન કરી શકાય. તે ઉપરાંત Page #69 -------------------------------------------------------------------------- ________________ શુક્ર—હીરા ૬૯ ધાળા ઘેાડા તથા ઘી, તેમજ રસકસવાળા અને ચળકાટવાળા સઘળા પદાર્થો શુક્રને પ્રસન્ન કરનારા જણાવા. આ પ્રમાણેની સઘળી દાનની ચીજોમાંથી દરેક વસ્તુનુ પેાતાની શક્તિ પ્રમાણે દાન કરવુ જોઈ એ. વળી શુક્રના પુજનમાં પણ આ વસ્તુએ અને તેટલી વધારે વાપરવી જોઈ એ. જે માણસ અહીં બતાવ્યા પ્રમાણેને વિધિ કરે તે માસને અશુભ શુક્રના કારણે ઉત્પન્ન થતી કોઈપણ જાતની પીડા કદીપણુ થતી નથી. વળી જો અશુભ ફળ દર્શાવનારા શુક્રની દશા કે અંતર્દશા ચાલતા હોય તેા પણ ઉપરના વિધિ કરવાથી તેની સઘળી ખરાબ અસર દૂર થાય છે તથા શુભ અસર પ્રાપ્ત થાય છે, જન્મ સમયે શુક્ર નબળા હોય તો પણ આ વિધિ કરવાથી તે અશુભ ફળ આપતા નથી, આ ઉપરાંત શુક્રની પ્રસન્નતાને માટે શુક્રના તેંત્રને પશુ માણસે ભક્તિપૂર્વક પાઠ કરવા જોઈએ. તેંત્રપાઠ માટે હવે આપણે શુક્રનાં તેાત્રો જોઈશું. શ્રી ગણેશાય નમઃ નમસ્તે વૃષ્ટિરાય દેવયાનીપિતઃ શુક્ર નામસ્મરણ સ્તંત્ર ભાગ વશ્રેષ્ડ પ્રક ચ વૃષ્ટિગ્રે વેદ તું પરેણ તપસા શુદ્ધઃ શકા પ્રાપ્તા વિદ્યાં જીવનાખ્યાં નમસ્તસ્મૈ તારામડલમધ્યસ્થ લેાકસુંદરઃ ॥ તસ્મૈ શુક્રાત્મને નમઃ | ભગવતે ભૃગુપુત્રાય વેધસે। યસ્યાય જગત્સવ અસ્ત યાને ઘરિષ્ટ દૈત્યદાનવપૂછત । નમા નમઃ | વેઢોંગપારગ । સ્વપ્રભાભાસિતાંખર | મોંગલાડુ ભવેદિહ । સ્યાત્તસ્મૈ મોંગલરૂપિણે II Page #70 -------------------------------------------------------------------------- ________________ (9 પ્રહ અને રને ત્રિપુરાવાસિને દેત્યાન શિવબાણે પ્રપીડિતાન ! વિદ્યયા જીવયત્ શુક્રા નમસ્તે ભૃગુનંદન | યયાતિ ગુરવે તુલ્ય નમસ્તે કવિનંદન | બલિરાજ્ય પ્રદે જીવસ્તક્ષ્મ જીવાત્મને નમઃ ભાર્ગવાય નમતુલ્ય પૂર્ણગીર્વાણવંદિત ! જીવપુત્રાય એ વિદ્યા પ્રાદાત્તમૈ નમોનમઃ નમઃ શુકાય કાત્યાય ભૃગુપુત્રાય ધીમહિ ! નમઃ કારણરૂપાય ' નમસ્તે કારણાત્મને . સ્તવરાજમિમં પુણ્ય ભાર્ગવચ્ચે મહાત્મનઃ યઃ પઠેનું શુદ્ધાપિ લભતે વાંછિત ફલમ્ પુત્રકામે લભેપુત્રાન શ્રીકામે લભતે શ્રિયમ 1 રાજ્યકામે લભદ્રાજ્ય સ્ત્રીકામ: સ્ટિયમાનુયાત્ ! ભૃગુવારે પ્રયત્નન પઠિતવ્ય સમાહિતૈઃ ! અન્યવારે તુ હેરાયાં પૂત્ ભૂગુનંદનમ | રોગા મુચ્યતે રોગાત્ ભયાન્ત મુચ્યતે ભયાતુ ચધપ્રાર્થથતે જ તુસ્તત્તત્કાતિ નિશ્ચિતમ | પ્રાતઃકાલે પ્રકર્તવ્યા ભૃગુ પૂજા પ્રયત્નતઃ | સર્વપાપ પ્રમુચ્યત્ સર્વસંપદવાનુયાત્e ફળ :– દરરોજ સવારમાં શુક્રની પૂજા કરવી. શુક્રવારે ખાસ જ શુક્રની પૂજા કરવી તથા આ સ્તોત્રને પાઠ કરવો. જે માણસ શુઝના આ ઉત્તમ સ્તોત્રનો પાઠ કરે છે તે માણસના મનની સઘળી ઈચ્છાઓ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૭૧ શુક્ર—હીરા પૂર્ણ થાય છે. આ સ્ટેાત્ર સાંભળનારને પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પુત્રલક્ષી અથવા રાજ્યસુખ મેળવવાની ઇચ્છા કરી હૈય તે પણ માણસની તે ઈચ્છા પરિપૂર્ણ થાય છે. વળી જો કોઈ તે પતી મેળવવાની ઇચ્છા હોય તે તેને પત્ની મળે છે. રાગથી પીડાતે માણસ રોગમાંથી મુકત થાય છે અને ભયમાં આવી પડયા હાય તેને લય નાશ પામે છે. આમ શુક્રના તેાત્રને પાઠ કરવાથી માણસ કાંઈ ઇચ્છા કરે તે સઘળા પૂર્ણ થાય છે અને માણસનાં સઘળાં પાપ નાશ પામે છે તથા તેને અનેક પ્રકારની સંપત્તિએ। પણ પ્રાપ્ત થાય છે. શુક્ર સ્તોત્ર શ્રી ગણેશાય નમઃ । શુક: કાવ્ય: શુક્રુરતા: હિમાભઃ નીતિજ્ઞા શના ભાગવ શુકદ્વૈતાનિ શુકલાંખરધરઃ સુધીઃ । શુભ્રભૂષણઃ ॥ ગ્રાધિપઃ । કવિરાવિત્ ॥ મુન્દ્રધવલઃ શુભ્રાંશુઃ નીતિકૃનીતિમા ગામી વેદવેદાંગપારગઃ સુતપ્રદઃ । કરૂણાસિન્ધુત્ત્તનગમ્યઃ નામાનિ શુ સ્મૃત્યાતુ યઃ પઠેત્ ।। આયુધનસુખ પુત્ર લક્ષ્મી પ્રાપ્તેાત્યુત પ્રાઃ વિદ્યાં ચૈવ સ્વયં તસ્મૈ શુક્રન્તુષ્ટો દાતિ વૈ ॥ ફળ : જે માણસ આ પ્રમાણેના શુક્રના તેંત્રના 'મેશાં પાડે કરે છે તે માણસને અનેક રીતે સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. વળી વિદ્યા, ધન, આયુષ્ય તથા લક્ષ્મીમાં વધારે થાય છે અને ઉત્તમ સ્ત્રી તથા સાંતાનનું સુખ મળે છે. * Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭૨ રહે અને રત્ન દર શુક્રવારે શુક્રનાં આ સ્તોત્રોને પાઠ કરવો જોઈએ. વળી, આગળ બતાવેલા વિધિથી શુક્રનું આરાધન કરવું જોઈએ. આ “ઉપરાંત વિધિપૂર્વક સિદ્ધ કરેલી હીરાની વીંટી પણ ધારણ કરવી જોઈએ. આ પ્રમાણે કરવાથી શુક્ર પ્રસન્ન થાય છે તથા માણસને અનેક પ્રકારે ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જે જન્મસમયે શુક્ર નબળા હોય અથવા તો ગોચરમાં અશુભ સ્થાનમાંથી પસાર થતો હોય કે પછી અશુભ શુક્રની મહાદશા અથવા અંતર્દશા ચાલતી હોય તો પણ ઉપર પ્રમાણે શુક્રનું આરાધન કરવાથી હંમેશાં શુક્ર શુભ ફળ જ આપે છે તથા તેનું સઘળું અશુભ ફળ નાશ પામે છે . વિશેષ : અનેક પ્રકારનાં રત્ન, વસ્ત્રો તથા કીમતી અલંકાર, અભૂષણો વિગેરે શુક્રની સત્તામાં રહેલાં છે. વળી જશેખની ચીજો, કળાઓ, સંગીત, વાજી વિગેરે ઉપર પણ શુક્રનો જ પ્રભાવ ગણાય છે. સુગંધીવાળા સઘળા પદાર્થો અને પુષ્પ પણ શુક્રની સત્તામાં જ છે. વળી મોટાઈ, ધનિકપણું, મીઠી વાણી, પત્ની, લગ્ન પ્રેમસંબંધ ભોગવિલાસ, તેનાં સાધનો આ બધું જ શુક્રની મહેરબાનીમાં નિવાસ કરે છે. મોટા ઉત્સવો, આનંદ, જલસા, સુંદર છત્રપલંગે નાચગાન, પ્રેમ, પૈસે, ખજાને, ધનભંડાર, મંત્રીપણું, સ્ત્રીઓની મૈત્રી આ વસ્તુઓ ઉપર પણ શુક્રનો જ પ્રભાવ માનવામાં આવે છે. જે તમારા માટે શુક્ર બળવાન હોય તેમજ શુભ ફળ આપનારો હે ય તે તે શુક્ર તમને ઉપરની તમામ બાબતો અંગે સારૂં ફળ આપે છે. વળી જે શુભ ફળ દર્શાવનાર શુક્રની દશા અથવા અંતર્દશા ચાલતી હોય તે પણ તે શુક્ર ઉપરોક્ત બાબતે અંગેનું શુભ ફળ આપશે તથા તે દરેક બાબત લાભ અને સુખ મળશે. પરંતુ જે શુક નેચરમાં અશુભ સ્થાનમાંથી પસાર થતો હશે અથવા તો શુભ ફળ આપનારા શુક્રની મહાદશા અથવા અંતર્દશા ચાલતી હોય છે. તેવા સમયે શુક્ર તમને ઉપરોકત સઘળી બાબતો માટે અશુભ ફળ જ આપવાને. અર્થાત ધન, કુટુંબ સુખ, વગેરે સઘળનો નાશ કરવાના. દી મ પ્રકારનાં Page #73 -------------------------------------------------------------------------- ________________ શુક્ર–હીરે ૭૩ તમારાં સુખમાં નબળો શુક્ર અનેક વિધ ઉત્પન્ન કરનાર નીવડે. આથી ખાસ કરીને જ્યારે જ્યારે શુક્ર નિર્બળ બને ત્યારે ત્યારે ભણસે અહીં બતાવેલા ગ્ય વિધિથી શુક્રનું આરાધન કરવું જોઈએ, તેમજ સંપૂર્ણ વિધિથી સિદ્ધ કરેલી શુક્રની વીંટી પિતાના હાથ ઉપર ધારણ કરવી જોઈએ અને શુક્રનાં અહીં આપેલાં સ્તોત્રને નિયમિત પાઠ કરવો જોઈએ. જે માણસ આ પ્રમાણે શુક્રની આરાધના કરે છે તેને શુક્રથી ઉત્પન્ન થતી પીડાનો કદીપણ અનુભવ થતો નથી અને શુક્ર હંમેશાં તે માણસને અનેક પ્રકારે સુખ સંપત્તિ આપે છે. આ ઉપરાંત જે જે વસ્તુઓ શુક્રના દાનને માટે કહેલી છે તે સઘળી વસ્તુઓનો શુક્રના પૂજનમાં જેટલું બને તેટલો વધુ ઉપયોગ કરવો. વળી જે સમયે શુક્ર નબળો હોય તે સમય દરમ્યાન પોતાની જાતને માટે પણ તે વસ્તુઓ બને તેટલી વધારે વાપરવી. આ પ્રમાણે કરવાથી શુક્ર ઘણે પ્રસન્ન થાય છે, કારણ કે તે સઘળી વસ્તુઓ શુકને અત્યંત પ્રિય છે, આથી તે વસ્તુઓના વધારે ઉપગથી શુક્ર વધારે પ્રસન્ન થાય છે. તથા દરેક રીતે માણસને ઉત્તમ ફળ આપનારે નીવડે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ શનિ.............. નીલમ (નીલમણિ) શનિનું રત્ન તે શ્રેષ્ઠ નીલમ અથવા નીલમણિ છે. નીલમણિના રોંગ ભૂરા હોય છે. આછા આસમાની રંગથી શરૂ કરીને ભૂરા, ધેરા ભૂરેશ, કાળા ભૂરા અને તદ્દન કાળા જેવા આમ અનેક રગામાં નીલમણિ મળી શકે છે. નીલમણિ પણ બીજા પત્થરાની જેમ જ પૃથ્વી ઉપર ખાણામાંથી નીકળે છે. સીલેાન અને બર્મામાં નીલમણિની ખાણા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે, સીલેન કરતાં પણ બર્મામાંથી મળી આવતા પત્થરા વધારે ઊંચી જાતના ગણાય છે. નીલમણિ પણ અગ્નિકૃત ખડકનો જ પ્રકાર ગણાય. ખાણામાંથી ખેદી કાઢેલા પત્થરાને તેાડી તેમાંની અશુદ્ધિએ છુટી પાડવામાં આવે છે. પત્થરનું ઉપલું પડ અશુદ્ધિઓ સાથે ભળીને એકરૂપ બની ગયેલું હોય છે. આ પડ સફેદ પડતુ, આસમાની અથવા કાળાશ પડતુ હોય છે. આથી આ પડમાંથી બનતાં રત્ના હલકાં ગાય છે. ઉપરનું અશુદ્ધ પડ તાડતાં પત્થરને અંદરના ભાગ નીલમણિનું સાચું સ્વરૂપ દેખાડે છે. આ શુદ્ધ નીલમણિ ભૂરા રંગના હોય છે. તેના રંગ મેારની ગરદન જેવા ચળકતા ભૂરા પ્રકાશવાળા હેાય છે. શુદ્ધ નીલમણિ એટલે ઊડીને આંખને વળગે એવું ભૂરા પ્રવાહીનું જામેલુ ચેસલું. આ નક્ષર્માણ ઘણા જ કીમતી પત્થર છે. તેમાંથી ભૂરા પ્રકાશ નીકળે છે. નિને રંગ પણ ભૂરા છે અને તેમાંથી ભૂરા પ્રકાશનાં કિરણા ફળે છે. આથી જ નીક્ષમણુિને શનિનું રત્ન માનવામાં આવે છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ શનિ-નીલમ નીલમણિમાં શનિનાં સઘળાં તવે છે. અને તે ધારણ કરવાથી કિઈપણ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં શનિનાં તો પ્રાપ્ત કરી શકે છે. આથી જ નીલમણિ શનિનું રત્ન ગણાય છે. જે માણસને શનિના તોની ખામી જણાય તેણે આ રત્ન ધારણ કરવું જરૂરી ગણાય શુભ ફળ આપતો શનિ : કેઈપણ માણસની પોતાની જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં શનિ ત્રીજી રાશિમાં હોય અથવા છઠ્ઠી રાશિમાં હોય તો તે હમેશાં શુભ ફળ આપનારે નીવડે છે. વળી એ જ પ્રમાણે શનિ જે અગિયારમા સ્થાનમાં હોય તો પણ તે માણસને શુભ ફળ આપનારે ગણાય છે. આમ જ્યારે જ્યારે શનિ શુભ સ્થાનમાંથી પસાર થતું હોય ત્યારે ત્યારે તે શનિ માણસને અનેક પ્રકારે સુખ આપનાર નીવડે છે. જયારે શનિ શુભ ફળ આપે છે ત્યારે માણસને ધન લાભ કરાવે છે. વળી ઉત્તમ વસ્તુઓ તથા ભાનકીર્તિ વિગેરેને પણ લાભ થાય છે. રાજ્યદરબારમાં માણસની ઈજજત આબરૂ વધે છે અને મિત્રો તરફથી પણ માણસને લાભ થાય છે. - જયારે શનિ સારો હોય ત્યારે પણ માણસે શનિની ભક્તિ કરવી જોઈએ. એમ કરવાથી કાયમ માટે શનિ ઉત્તમ ફળ આપનારો બને છે અને જ્યારે નબળો થાય ત્યારે પણ તે શનિ માણસને વધુ પડતી ઉપાધિઓમાં મૂકતે નથી. આથી પિતાનું કલ્યાણ ઇચ્છનાર દરેક માણસે કાયમ શનિની ભક્તિ કરવી જોઈએ. જેથી કરીને પોતે નહરહમેશ સુખશાંતિથી અને આનંદપૂર્વક પોતાનું જીવન વિતાવી શકે. અશુભ ફળ આપતો શનિ ? માણસની જન્મરારિ અથવા નાભરશિથી ગણતાં જયારે જ્યારે શનિ પહેલે, બીજે, ચે અથવા પાંચમે થાય ત્યારે તે શનિ અશુભ ફળ આપન રે જાણો. વળી જે શનિ સાતમે અથવા આઠમો હોય કે પછી નવમે હોય અથવા દસમે કે બારમે હોય તો પણ તે ખરાબ ફળ આપનારો જાવે કે Page #76 -------------------------------------------------------------------------- ________________ રહે અને ૨ને જોઈએ. જો ઉપર પ્રમાણે શનિ નબળો હોય તો તેના કારણે માણસને ધન બાબત નુકશાનને વેગે ઊભા થાય છે. વળી આ શનિના. કારણે માણસને કુટુંબમાં વિખવાદ થવાના એગો આવે છે. વળી પિતાના ખાસ અંગત સંબંધીઓ તથા મિત્રો વિગેરેની જોડે પણ કલહ થવાનો સંભવ રહે છે. આ રીતને નબળો શનિ માણસના માથે અનેક પ્રકારનાં સંકટો લાવે છે તથા કઈ કઈવાર શારીરિક પીડાનો પણ સંભવ ઊભો થાય છે. આમ શનિ જ્યારે જ્યારે નબળા હોય ત્યારે ત્યારે માણસને માથે મુશ્કેલીઓનો આભ ફાટી નીકળે છે. પનોતી : માણસની જન્મની રાશિથી અથવા નામની રાશિથી ગણતાં જ્યારે જ્યારે શનિ ચોથા સ્થાનમાં આવે અથવા આઠમા. સ્થાનમાં આવે ત્યારે શનિની પનોતી બેઠી એમ ગણાય. આ પતીને નાની પનોતી કહેવાય છે. આ પનોતીને સમય અઢી વર્ષને ગણાય છે. આ પનોતી માણસને જાતજાતના ભયથી હેરાન પરેશાન કરી મૂકનારી ગણાય છે. આ પનોતીથી માણસના મનમાં અનેક પ્રકારની મુંઝવણે તથા ચિંતા ઊભાં થાય છે. વળી પોતાના અંગત માણસ, સ્નેહીઓ અથવા તો કુટુંબના માણસો સાથે પણ કલેશ થવાનો સંભવ રહે છે. આ પતીના સમય દરમ્યાન માણસને પડવા, વાગવાને તેમજ દાઝવાનો ભય રહે છે. તથા ચામડીના રોગો ઉત્પન્ન થાય છે. આ માણસની જન્મરાશિ અથવા નામરાશિથી ગણતાં જ્યારે શનિ બારમો થાય, એટલે કે શનિ જન્મની રાશિમાં અથવા નામની રાશિમાં આવે ત્યારે પણ આ પનોતી ચાલુ જ ગણાય. એ જ પ્રમાણે પોતાની રાશિથી બીજી રાશિમાં જ્યારે શનિ આવે ત્યારે પણ પનોતી ચાલુ રહે. આમ મોટી પનોતી સાડા સાત વર્ષ સુધી રહે છે. જ્યાં સુધી શનિ બારમી રાશિમાં રહે ત્યાં સુધી પનોતી માથે બેઠેલી ગણાય. પહેલી રાશિમાં શનિ હોય ત્યારે છાતીએ પનોતી છે એમ માનવું. વળી જ્યારે શનિ બીજી રાશિમાં આવે ત્યારે ઊતરતી પનોતી જાણવી જોઈએ. Page #77 -------------------------------------------------------------------------- ________________ શનિ–નીલમ ૭૭ જ્યારે જ્યારે માણસને મેટી પનોતી બેસે ત્યારે ત્યારે માણસને અનેક પ્રકારના કલેશ કજીયા અથવા ઝઘડા તકરાર વગેરે થાય છે. અંત માણસને એકબીજાને તકરારને સંભવ રહે છે. વળી આર્થિક નુકશાન થવાનો ભય રહે છે અને અનેક રીતે ખોટા માર્ગે તથા અણધારી રીતે લક્ષ્મીને નાશ થાય છે. બાળકોને તેમજ પત્નીને પણ પીડા કરનારા યોગો ઊભા થાય છે. પોતાના શરીર માટે પણ આ સમય ખરાબ જ ગણાય. આ સમય દરમ્યાન બીનજરૂરી નાસાનાસ, કામ વગરની મુસાફરી તથા એવા અનેક પ્રકારના વિદને અને ધનવ્યયના પ્રસંગો પણ આ પનોતીના સમયમાં વારંવાર ઊભા થાય છે. આમ મેટી પનોતી માણુપને દરેક પ્રકારે મુશ્કેલીઓ કરનારી ગણાય છે. શનિની પનોતી જેમ ખરાબ ફળ આપે છે તેમજ તે સારું ફળ પણ આપે છે. હવે આ પનોતી કયારે ખરાબ ફળ આપશે તથા કયારે સારૂં ફળ આપશે તે આપણે જાણવું જોઈએ. પનોતીનું સારું નરસું ફળ જાણવા માટે આપણે શનિની પનોતીને પાયે કે છે તે જાણવું જોઈએ. શનિની પનોતીના ચાર પાયા ગણાય. ૧. સેનાને. ૨. રૂપાને. ૩ ત્રાંબાને, ૪. લેખંડો. પનીને કો પાયો છે તે જાણવા માટેની રીત સહુથી સહેલી છે. જે દિવસે શનિ રાશિ બદલે તે દિવસે ચંદ્ર કઈ રાશિમાં છે તે જોવું જોઈએ. હવે જે તે સમયની ચંદ્રની રાશિ તમારી રાશિથી ગણતાં પહેલી, છઠ્ઠી અથવા અગિયારમી થાય તે તમને સેનાના પાયે પનોતી બેઠી છે એમ જાણવું. જે તે દિવસને ચંદ્ર તમારી રાશિથી બીજી, પાંચમી અથવા નવમી રાશિમાં હોય તે રૂપાના પાયે પતી બેઠેલી જાણવી. ત્રાંબાને પાયે પનોતી બેસતી હોય તે તે દિવસે તમારી રાશિથી ત્રીજી, સાતમી અથવા દસમી રાશિમાં જ ચંદ્ર હોય, જે તમારી રાશિથી ગણતાં ચેથી, આઠમી અથવા બારમી રાશિમાં ચંદ્ર હોય તો લેઢાને પાયે પનોતી બેઠેલી જાણવી જોઈએ. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ગ્રહો અને રત્ના પાયાનું ફળ : જે પનોતીનો પાયે સેનાને હોય તો તે પાતી હમેશાં માણસને ખરાબ ફળ આપનારી જાણવી. આ પનોતી. માણસને માથે અનેક પ્રકારનાં સંકટ લાવે છે. પોતાના કુટુંબીઓની સાથે આ પનોતીને લીધે માણસને વિખવાદ તથા કલેશ થાય છે દરેક રીતે ધનનો વ્યય તથા આર્થિક મુશ્કેલીઓ આવે છે. વળી કેઈને કઈ પ્રકારે ઝઘડા તથા વિરે ઊભા થાય તેમજ અનેક પ્રકારના રોગોની પીડા ઉત્પન્ન થાય છે. આમ જે પનોતીને પાય સેનાને. હોય તો માણસની મુશ્કેલીઓને પાર નથી હોતો. જે માણસને બેસતી પનોતીનો પાયો રૂપાનો હોય તો તે પનોતી હંમેશાં શુભ ફળ આપનારી ગણાય છે. રૂપાના પાયાની પનોતી માણસના ધન કીર્તિમાં વધારો કરે છે. રાજ્ય તરફથી અનેક પ્રકારે લાભ અપાવે છે. રાજકારી ક્ષેત્રમાં માણસ આગળ વધી શકે તથા પ્રધાનપદ પણ પ્રાપ્ત કરી શકે. અનેક પ્રકારે ધનને લાભ થાય તથા સંપત્તિમાં પણ ઘણો વધારો થાય છે. આ સમય દરમ્યાન માણસના હાથે અનેક નાનાં મોટાં સારાં કાર્યો, ધાર્મિક તથા માંગલિક પ્રસંગે થાય છે. આમ રૂપાનો પાયે હોય તો તે પાયે દરેક પ્રકારે માણસને સુખ લાભ તેમજ યશ આપનારે અને સંપત્તિ વધારનાર ગણાય છે. - જે કઈ માણસને તાંબાના પાયે પતી બેસે તે તે માણસને પણ પનોતી સારું ફળ આપે છે. આ પનોતી પણ રૂપાના પાયાની જેમ માણસને અનેક પ્રકારે સુખ આપનારી જાણવી. આ પનોતીના સમયમાં માણસને સુખશાંતિમાં વધારો થાય તેમ જ દરેક પ્રકારે ધનને લાભ થાય અને માન આબરૂમાં વધારો થાય છે. પત્ની તથા બાળકે તરફથી પણ આ પનોતીમાં માણસને સંપૂર્ણ સુખ મળવાના યોગે આવે છે. આ સમય દરમ્યાન માણસનાં ધારેલાં સઘળાં કાર્યો પણ પૂર્ણ થાય છે અને ચારે તરફથી લાભ થાય છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ શનિ—નીલમ હ જો પતેતીને પાયે લેખ'ડતા હોય તેા તે પનેાતી માણસને અનેક પ્રકારની મુશ્કેલીઓમાં ઉતારનારી જાણવી. આ પતેતી દરમ્યાન માણસને પેાતાને અનેક પ્રકારની પીડા તથા રાગના ઉપદ્રવેશ થાય છે, લેાહીવિકારના રાગેાના ભાગ બનવું પડે છે. વળી પત્ની તથા બાળકોને પણ આ પતેતી પીડા કરનારી જ ગણાય છે. આ સમયમાં અનેક પ્રકારે કલેશ થાય. ઢારઢાંખરને નાશ થાય. રાજ્ય તરફથી ઉપાધિઓ, આવે તથા આગ, ચેારી, વિગેરેના કારણે પણ ભય કર નુકશાન થાય. વ્યાપાર રાજગારમાં પણ આ પતેતી નુકશાન કરે તથા ધનને ના થાય તેવા યોગા છે. ઉપર બતાવ્યા પ્રમાણે પનાતીનેા પાયે! રૂપાને અથવા તાંબાને હોય તે તે શુભ ફળ આપે છે. છતાં પણ પતેતીના સમયમાં જો શનિનું આરાધન કરવામાં આવે તે શિન પ્રસન્ન થઈ વધારે સારુ ફળ આપે છે. વળી જો પનાતીતેા પાયે સેનાને અથવા લેખ ડને હાય તે! તે હંમેશા અશુભ ફળ આપનારા ગણાય. જો પનેાતી અશુભ ફળ આપનારી હોય તે ખાસ જ શનિનું આરાધન કરવુ જોઈ એ. અહીં બતાવેલી યોગ્ય વિધિથી શનિનું આરાધન કરવામાં આવે તથા શિનની વીંટી ધારણ કરવામાં આવે તે શનિનું અશુભ કુળ નાશ પામે છે તેમ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. આથી પેાતાનું કલ્યાણ પૃચ્છનાર દરેક વ્યક્તિએ શનિનું ચેમ્ વિધિથી આરાધન કરવુ' ખાસ જરૂરી ગણાય. વિધિ : જ્યારે જ્યારે શતિ નબળા અને અથવા અશુભ ફળ આપતા શનિની મહાદશા અથવા અંતર્દશા ચાલતી હોય તેા તેવા સમયે તેના માટે યેાગ્ય વિધિ કરીને તેની શાંતિ કરવી જોઇ એ. શિનના માટે નગ તરીકે નીલમની પસંદગી કરવામાં આવે છે. સાચું અને તેજસ્વી નીલમનું નંગ પંચધાતુમાં અથવા ત્રીલેાહમાં મઢાવવુ જોઈએ. તેની વીંટી બનાવીને ઉત્તમ બ્રાહ્મણ પાસે તે વીંટીમાં શિનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈ એ તથા તે વીંટી ઉપર શનિના જષ Page #80 -------------------------------------------------------------------------- ________________ રહે અને રને કરાવી તેને સિદ્ધ બનાવવી જોઈએ. આ સિદ્ધ કરેલી વટી માણસ ધારણ કરે તો તે હમેશાં શુભ ફળ આપશે. આ વીંટી સિદ્ધ કરવા માટે હમેશાં શનિના ૯૨૦૦૦ (બાણું હજાર) જપ કરવાનું શાસ્ત્રનું વચન છે. શનિના મંત્રો (૧) વૈદિક મંત્રઃ # શની દેવીરભિgય આપ ભવતુ પતયે શએ રજિસવંતુ નઃ | (૨) પૌરાણિક મંત્ર : હીં નીલાંજન સમાભાસં રવિપુત્ર યમાગ્રજમ્ / છાયામાdડભૂત ત નમામિ શનૈશ્ચરમ ૧ . હીં સૂર્યપુત્રે દીર્ઘદેહ વિશાલાક્ષઃ શિવપ્રિયઃ | મંદચાર પ્રસન્નાભા પીડાં હરતુ મે શનિઃ ૨ ઉપર આપેલા ત્રણ મંત્રથી ગમે તે મંત્ર લઈને તે મંત્રના ૯૨૦૦૦ (બાણું હજાર) જપ પૂરા કરવા જોઈએ. આ પ્રમાણે જપ કરીને સિદ્ધ કરેલી શનિના નંગની વીંટી માણસે પોતાના હાથ ઉપર ધારણ કરવી જોઈએ. આ પ્રકારે વીંટી ધારણ કરવાથી માણસને મળતી શનિની સઘળી ખરાબ અસર નાશ પામે છે અને માણસને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રેગ શત્રુ વિગેરેના તમામ ઉપદ્રવો દૂર. થાય છે અને લક્ષ્મી તથા કીર્તિને લાભ થાય છે. શનિના દાનની ચીજો : જ્યારે માણસને માટે શનિ અશુભ ફળ ઉત્પન્ન કરતો હોય ત્યારે તેને પ્રસન્ન કરવા માટે માણસ અનેક પ્રકારને વિધિ કરે છે. શનિની પ્રસન્નતા મેળવવા શાસ્ત્રમાં દાન આપવાને વિધિ કહેલ છે. નીચેની વસ્તુઓનું દાન કરવાથી શનિ Page #81 -------------------------------------------------------------------------- ________________ શનિ-નીલમ શનિના સાનિના પૂજનમાં નિના દાનનો 9 નાશ પામે છે. શનિ ઘણે પ્રસન્ન થાય છે. મોટે ભાગે તમામ કાળી વસ્તુઓ દાનમાં અપાય છે; જેમકે અડદ, કાળો મણિ તથા કાળાં કપડાં, આ ઉપરાંત ઊનનાં ગરમ વસ્ત્રો, ધાબળા તેમજ કામળા કે શાલનું દાન આપવાથી પણ શનિ પ્રસન્ન થાય છે. શનિની પ્રસન્નતા માટે શાસ્ત્રમાં ભેંસનું દાન તેમજ લોખંડનું દાન પણ ઉત્તમ ગણેલા છે. આ સઘળી વસ્તુઓ શનિને પ્રસન્ન કરનારી હોવાથી તે વસ્તુઓ દાનમાં આપવાથી શનિ પ્રસન્ન થાય છે તથા તેનું સઘળું અશુભ ફળ નાશ પામે છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે. શનિના દાનને માટે કહેલી આ સઘળી વસ્તુઓ શનિના પૂજનમાં પણ વાપરવી જોઈએ. એમ કરવાથી શનિની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આમ અહીં બતાવ્યા પ્રમાણેને આ વિધિ જે કઈ માણસ કરે છે તેના ઉપર શનિ પ્રસન્ન થાય છે. અને તેથી શનિના અશુભ ફળને નાશ થઈ માણસને શુભ ફળ પ્રાપ્ત થાય છે અશુભ સ્થાનમાં રહેલે શનિ અથવા શનિની નાની કે મેટી પનોતી કે પછી નબળા શનિની દશા કે અંતર્દશા જે ખરાબ ફળ ઉત્પન્ન કરે છે તે સઘળું અહીં બતાવ્યા પ્રમાણેને વિધિ કરવાથી નાશ પામે છે તથા શનિ હંમેશાં માણસને શુભ ફળ આપે છે. શનિને પ્રસન્ન કરવા માટે કેટલાક શંકરની આરાધના કરવાનું પણ સૂચવે છે. જે શંકરની આરાધના કરવી હોય તો તેને માટે ચંદ્રની આરાધનામાં જ વિધિ બતાવેલ છે. આ શનિને પ્રસન્ન કરવા માટેનાં કેટલાંક સ્તોત્રો અહીં આપ્યાં છે. આ સ્તોત્રોનો ૫ ઠ કરવાથી શનિ પ્રસન્ન થાય છે. ખાસ કરીને માણસે શનિવારના દિવસે સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા રાખીને પ્રેમથી આ સ્તોત્રોને પાઠ કરવો જોઈએ. દશરથે કરેલું શનિ સ્તોત્ર હીં નમઃ કૃષ્ણાય નીલાય શિતિકંઠ નિભાય ચ | નમઃ પુરૂષગાત્રાય સ્કૂલોમાશ્રિતાય ચ | Page #82 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ગ્રહે અને તેને નમે નીલમણિશીવ નીમ્પલ નિભાય ચા. નમ નિત્યક્ષુધાર્તાય ઇંતૃપ્તાય નમે નમઃ | નમ: કાલાગ્નિરૂપાય કૃતાંતાય નમે નમઃ નમો ઘેરાય રૌદ્રાય ભીષણય કરાલિને . નમસ્તે સર્વ ભક્ષાય શનિશ્ચર નમોસ્તુતે સૂર્ય પુત્ર નમસ્તસ્તુ કાશ્યપાય નમો નમ: નમો મંદગતે તુલ્ય કૃષ્ણવર્ણ નમસ્તુતે તપસા દગ્ધદેહાય નિત્યં ગરતાય ચ w જ્ઞાનચક્ષે નમસ્તુ કશ્યપાત્મજસૂન તુષ્ટદદાતિ રાજ્ય યઃ રૂષ્ટ હરતિ તક્ષણાતુ I દેવાસુરમનુષ્યાશ્ચ પશુપક્ષીપ્રહારગાઃ + ત્વયા વિલોકિતાઃ સર્વે દૈન્યમાશુ વ્રજતિને શકાદયઃ સુરીશ્વવ મુનયઃ સતતારકાઃ F સ્થાનભ્રષ્ટા ભવંત્યતે તવ દષ્ટિ વિલેકિતાઃ in દેશાશ્ચ નગરગ્રામા દ્વીપાવ ઠુમાસ્તથા + ત્વયા વિલેકિતા ચ વિનાશયાન્તિ મૂલતઃ પ્રસાદં કુરુ મે સૌરે વરાર્થ ત્યામુપાગત છે એવમુક્તસ્તદા સૌરિગ્રહરાજ મહાબલઃ | અબ્રવચ્ચ શનિર્વાયં હ9મા સ ભાસ્કર તુટેહ તવ રાજેન્દ્રસ્તવરાજેન સુવત Page #83 -------------------------------------------------------------------------- ________________ ૮ શનિ-નીલમ ફળ: જે માણસો આ શનિના સ્તોત્રનો પાઠ કરે છે તેને શનિ કદાપી પીડા કરતો નથી. આ સ્તોત્રના પાઠથી પિતાને આધિન રહેલા કેઈપણ માણસને શનિની પીડા નડતી નથી. તેમજ માણસ દરેક પ્રકારે સુખસંપત્તિ પ્રાપ્ત કરે છે. વળી તેને રાજ્યમાં મોટે હેદો મળે છે તથા અનેક પ્રકારે માનકીર્તિમાં પણ વધારો થાય છે. અને સઘળાં સુખ પ્રાપ્ત થાય છે. શંકરે પાર્વતીને કહેલી શાનિસ્તુતિ કોણે તકે રૌદ્ર ચમે થ બભ્રઃ કૃષ્ણઃ શનિઃ પિંગલમંદ શૌરિ ! નિત્ય ઋતો યે હરતે ચ પીડાં તસ્મ નમઃ શ્રી રવિનંદનાય છે ફળ : શંકરે પાર્વતીને કહેલું કે શનિનાં આ દસ નામોનો જે કોઈ માણસ પાઠ કરે તથાં સવારમાં આ શનિનાં દસ નામનું સ્મરણ કરે છે તે માણસને કદી પણ શનિ તરફથી પીડા થતી નથી. તથા માણસનાં સઘળાં દુઃખોનો નાશ થાય છે અને માણસને મનવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. યુધિષ્ઠીરે કરેલું સ્તોત્ર શ્રી ગણેશાય નમઃ | નારદ ઉવાચ ધ્યાત્વા ગણપતિ રાજા ધર્મરાજા યુધિષ્ઠિરઃ | ધીરઃ શનૈશ્ચરચે ચકારતવ મુત્તમમ્ | શિરે મે ભાસ્કરિઃ પાતું ભાલ છાયાસુતોવતુ ! કેટરાક્ષે દશી પાતુ શિખિકંઠનિભઃ શ્રુતી # Page #84 -------------------------------------------------------------------------- ________________ ગ્રહો અને રત્ના ઘાણું મેં ભીષણઃ પાતુ મુખે કલિમુવતુ ! સ્કંધૌ સંવર્તકઃ પાતુ ભુજે મે ભયદેવતુ સૌરિમેં હૃદય પાતુ નાભિ શશ્ચરાવતુ ! ગ્રહરાજ કરિં પાતુ સર્વતો રવિનન્દનઃ | પાદો મંદગતિ પાતુ કૃષ્ણઃ પાખિલં વપુ ! રક્ષામતાં પઠેન્નિત્યં સૌરેર્નામ બલકુંતામ્ ! સુખી પુત્રી ચિરાયુ. સ ભવેનાત્ર સંશય: ! શૌરિ શનૈશ્ચરઃ કૃષ્ણ નીલે-લનિભઃ શનિઃ II શુકદર વિશાલાક્ષે દુનિરી વિભીષણઃ | શિખિકંઠ નિભે લિચ્છાયા હૃદયનંદનઃ કાલદષ્ટિ: કેટરાક્ષઃ સ્કૂલોમાવલી મુખઃ | દીદ્ય નિર્માસગાત્રતુ શુષ્કો ઘેરે ભયાનક | નલાંશુઃ ક્રોધને રૌદ્રો દીર્ઘમફ્યુજટાધરઃ | મન્દ મન્દગતિઃ ખંજે તૃતઃ સંવર્તકે યમઃ | ગ્રહરાજ કરાલશ્ચ સૂર્યપુત્રે રવિઃ શશી | મુજે બુધ ગુરુઃ કાવ્ય ભાનુજઃ સિંહિકા સુતઃ | કેતુર્દેવ પતિર્બાહુઃ કૃતાંત નતસ્તથા | શશી મકુબેરશ્ચ ઇશાન સુર આત્મભૂઃ વિષણુ ગણપતિ કુમાર કામ ઈશ્વરઃ | કર્તા હર્તા પાલયિતા રાજ્યસ્ય રાજ્યદાયક છે Page #85 -------------------------------------------------------------------------- ________________ શનિ-નીલમ છાયાસુતઃ શ્યામલાંગે ધનહર્તા ધનપ્રદ: | ફ્રરકમ વિધાતા ચ સર્વકર્માવરોધક | તુષ્ટ રૂષ્ટ કામરૂપઃ કામદે રવિનન્દનઃ | પ્રહપીડાહર શાન્ત નક્ષત્રેશે ગ્રહેશ્વરઃ થિરાસનઃ સ્થિરગતિ ર્મહાકાય મહાબલઃ | મહાપ્રભે મહાકાલઃ કાલાત્મા કાલકાલકઃ II આદિત્યભયદાતા ચ મૃત્યુરાદિત્ય નન્દનઃ | શતભિરૂદયિતા દશતિથિપ્રિય છે તિથ્થાત્મા તિથિગણુકા નક્ષત્રગણનાયકઃ ! ગ રાશિ મુહૂર્તાત્મા કર્તા દિનપતિઃ પ્રભુ શમી પુષ્પપ્રિયઃ શ્યામ ઐકય ભાવદાયક છે નીલવાસાઃ ક્રિયા સિધુ નલાંજન સમાચ્છવિઃ | સર્વરાગ હરો દેવઃ સિદ્ધદેવગણસ્તુતઃ | અષ્ટોત્તર શત નાસ્નાં શૌરેછાયાસુતસ્ય ચ | પઠેન્નિત્યં તસ્ય પીડા સમસ્તા નશ્યતિધ્રુવમ | કૃત્વાપૂજા પઠેન્માર્યો ભકિતમાન્યઃ સ્તવં સદા | વિશેષતઃ શનિદિને પીડા તસ્ય વિનશ્યતિ | જન્મલગ્ને સ્થિતિર્વાપિ ગોચરે ક્રરાશિગે છે દશાસુ ચ ગત શૌરી તદા તવમિદં પઠેદ્ ા પૂજયે ઘઃ શનિ ભકત્યા શમીપુષ્પક્ષતાંબરઃ વિધાય હપ્રતિમાં નરો દુઃખાદ્વિમુચ્યતે | બાધામાન્ય ગ્રહાણાંચ યઃ પઠેન્નરચનશ્યતિ | Page #86 -------------------------------------------------------------------------- ________________ પ્રહે અને જેને ભીત ભયાદ્વિમુચેત બદ્ધ મુચેત બંધનાત્ | રેગી રેગાદ્વિમુચેત નરઃ સ્તવમિદં પઠેદ્ II પુત્રવાન ધનવાન શ્રીમાન જાય તે માત્ર સંશયઃ | નારદ ઉવાચ સ્તવં નિશમ્ય પાર્થસ્ય પ્રત્યક્ષેમૂછનૈશ્ચરઃ | દત્વા રાણે વર: કામ શનિશ્ચતધે તદા | ફળ: જે કોઈ માણસ યુધિષ્ઠિરે કરેલા આ શનૈશ્ચર સ્તોત્રને પાઠ કરે છે તેનાં સઘળાં દુઃખ દૂર થાય છે. ખરાબ સ્થાનમાં રહેલે શનિ અથવા નબળા શનિની દશા કે અંતર્દશા આ સ્તોત્રના પાઠથી જરા પણ પીડા કરતાં નથી. જે માણસ ભક્તિપૂર્વક શનિની પૂજા કરે છે તથા આ સ્તોત્રને પાઠ કરે છે તેને કોઈપણ ગ્રહથી જરા પણ પીડા થતી નથી. આ સ્તોત્રનો પાઠ કરવાથી, ઉત્પન્ન થયેલ ભય દૂર થાય છે. વળી બંધનમાં પડેલે માણસ બંધનથી મુક્ત થાય છે. રોગી માણસને રોગ મટી જાય છે તથા માણસ ધન પુત્ર તથા સુખ પ્રાપ્ત કરે છે. દશરથે કરેલું બીજુ તેત્ર શ્રી ગણેશાય નમઃ | શ્રી દશરથ ઉવાચ : કાણાન્તકે રૌદ્રયમથ બળ્યુઃ કૃષ્ણઃ શનિઃ પિંગલ મંદ સૌરિ ! નિયંસમૃત યે હરને ચ પિડાં તમૈ નમઃ શ્રીરવિનન્દનાય છે Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮ . શનિ-નીલમ સુરાસુરાઃ જિંપુરૂગેન્દ્રાઃ ગંધર્વ વિદ્યાધર પન્નગાઢ ! પિયન્તિ સવે વિષમતિન તઐ નમઃ શ્રીરવિનન્દનાય In નર નરેન્દ્રા પશવે મૃગેન્દ્રાઃ વન્યાશ્ચ યે કીટપતંગ ભંગ ! પિયન્તિ સર્વે વિષમથિન તમે નમઃ શ્રીરવિનન્દનાય છે દેશાશ્ચ દુર્ગાણિ વનાનિ ચત્ર સેના નિવેશઃ પુરપત્તનાનિ ! પડયન્તિ સર્વે વિષમતિન તમે નમઃ શ્રીરવિનન્દનાય તિર્લયર્માષ ગુડાનદાન લૈહેન નીલાંબરદાનતે વા ! પ્રીતિ નૈનિજવાસરે ચ તમે નમઃ શ્રી રવિનન્દનાય છે પ્રયાગકૂલે યમુનાતટે ચ સરસ્વતીપુજલે ગુહાયામ ! યે ગિનાં ધ્યાનગતપિ સૂમ સ્તમૈ નમઃ શ્રી રવિનન્દનાય છે અન્ય પ્રદેશાસ્વગૃહે પ્રવિણ દીયવારે સ નરઃ સુખી સ્યાતું ! Page #88 -------------------------------------------------------------------------- ________________ રહે અને રત્ના ગૃહાત્રે ન પુનઃ પ્રયાતિ તમૈ નમઃ શ્રીરવિનન્દનાય છે. અષ્ટા સ્વયંભુભુવન ત્રયસ્ય ત્રાતા હરીશ હરતે ચ પીડાં ! એક સ્ત્રિધા ગ્યજુઃ સામૂર્તિ સ્તર્મ નમઃ શ્રીરવિનન્દનાય છે શન્યષ્ટક યઃ પ્રયતઃ પ્રભાતે નિત્યં સુપુત્ર પશુબાંધર્વશ્ચ | પઠેતુસૌખ્ય ભુવિ ભગયુક્તઃ પ્રાતિ નિર્વાણપદ તદન્ત 'T કણસ્થ પિંગલે બન્નઃ કૃષ્ણ દ્રોન્તકે યમઃ * શોરિઃ શનૈશ્ચરો મંદઃ પિપલાદેન સસ્તુતઃ છે એતાનિ દશ નામાનિ પ્રાતરૂત્થાય યઃ પઠેદ્ ! શનૈશ્ચર કૃતા પીડા ન કદાચિત્ ભવિષ્યતિ છે. ફળ : શનિના આ સ્તોત્રને પાઠ જે માણસ કરે છે તેને શનિ કદાપિ પીડા કરતો નથી. વળી શનિના આ સ્તોત્રના પાઠથી માણસને પુની ઉપર અનેક પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. અને મરણું પછી પણ તે માણસની ઉત્તમ ગતિ થાય છે. આ સ્તોત્રના પાળી શનિની દશા મહાદશા કે પનોતીની જરાપણ માઠી અસર થતી નથી. શનિ ખરાબ સ્થાનમાં આવેલ હોય અથવા જન્મ સમયે શનિ નબળે હોય તો પણ આ સ્તોત્રનો પાઠ કરવાથી તેનું અશુભ ફળ નાશ પામે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ શનિ-નીલમ દર શનિવારે ખાસ કરીને અહીં આપેલા શનિનાં સ્તોત્રોનો પાઠ કર જોઈએ. તે ઉપરાંત આગળ બતાવેલા વિધિ પ્રમાણે શનિનું આરાધન કરવું જોઈએ તથા વિધિપૂર્વક શનિની સિદ્ધ કરેલી વીંટી ધારણ કરવી જોઈએ. આ પ્રમાણે શનિને પ્રસન્ન કરવા માટે જે માણસ યોગ્ય વિધિ કરે છે તેના ઉપર હંમેશા શનિ પ્રસન્ન થાય છે તથા શનિની સઘળી માઠી અસરને નાશ થાય છે અને શુભ ફળની માણસને પ્રાપ્તિ થાય છે. વિશેષ : માણસનું આયુષ્ય તથા ભારણની બાબતને વિચાર શનિ ઉપરથી કરવામાં આવે છે. આ ઉપરાંત ભય, દુઃખ અને દુશ્મનપણું પણું શનિ ઉપર જ આધાર રાખે છે. હલકા 'માણનું આધિપત્ય સ્વીકારવું તે પણ શનિના કારણે જ બને છે. વધારે પડતી ઊંધ, ગુલામી, મજુરી તથા ગરીબાઈ પણ શનિના ઉપર જ અલ્લુ બેલી હોય છે. પાપી માણસોને લગતાં કામ, અપવિત્ર બાબતે, અપમાનજનક કામ, બીમારી તેમજ મહેનતનાં કામોનો આધાર પણ શનિ ઉપર છે. ખેતીનું કામકાજ તથા તેનાં સાધન તેમજ લોખંડની વસ્તુઓ અને યંત્રો શનિની અસર નીચે ગણાય છે. આ ઉપરાંત ભેંસ, પાડા, કાળી વસ્તુઓ, બરછટ ચીજો વિગેરે પણ શનિના આધિપત્યમાં જ રહેલાં છે. જે માણસની જન્મકુંડળીમાં શનિ શુભ ફળ આપતો હોય અથવા શનિની શુભ દશા ચાલતી હોય કે પછી ગોચરમાં શનિ શુભ ફળ બતાવનાર હોય તો આ તમામ બાબતે માટે સારું જ ફળ મળે છે. જે ગોચરમાં શનિ નબળે હેય અથવા જન્મ સમયે અશુભ ફળ બતાવનાર હોય કે પછી નિર્બળ શનિની દશા કે અંતર્દશા ચાલતી હોય તો તે શનિ ઉપરોકત તમામ બાબતો માટે અશુભ ફળ દર્શાવનાર ગણી શકાય. અને તેથી માણસને ઉપરની સઘળી બાબતોમાં ઉપાધિ આવે. તે ઉપરાંત અનેક પ્રકારે દુખ ભોગવવાનો સમય આવે. શનિને માટે અહીં બતાવ્યા પ્રમાણે આરાધના કરવી ગ્ર. ૨.-૬ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૯૦. ગ્રહો અને રત્નો ખાસ જરૂરી ગણાય. અને તેમ કરવાથી માણસને તમામ રીતે સુખ શાંતિની પ્રાપ્તિ થાય તથા ઉપાધિઓ પણ દૂર થાય. જે માણસ આ રીતે શનિની શાંતિ કરે છે તે માણસને કદી પણ નબળા શનિની પીડા થતી નથી. વળી કાયમ શનિનું આરાધન કરનાર માણસને કેઈપણ ગ્રહની પડા થતી નથી. માટે દરેક માણસે હંમેશાં પ્રેમપૂર્વક શનિનું આરાધન કરવું જોઈએ. શનિના આ પ્રમાણેના આરાધન ઉપરાંત શનિના દાનને માટે જે જે વસ્તુઓ કહેલી છે તે સઘળી વસ્તુઓનો પણ માણસે બને તેટલે વધુ ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત શનિની આરાધના તથા પૂજનમાં પણ તે વસ્તુઓ ન બને તેટલું વધારે ઉપયોગ કરવો જોઈએ. એમ કરવાથી શનિ વધારે પ્રસન્ન થાય છે. કારણ કે શનિને આ સઘળી વસ્તુઓ ઘણી પ્રિય છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ રાહુ. ગેમદ રાહુના માટે ગમેદક ગણવામાં આવે છે. આ પત્થર બહુ કિમતી નથી છતાં તેની અસરના કારણે જ તેને રત્નોમાં ગણવામાં આવે છે. ગમેદકને પત્થર ખાસ ભારતમાં જ મળી આવે છે. આ પત્થર આછા ધુપેલ જેવા રંગને, ચળકાટવાળે અંધારામાં જતાં કથ્થઈ રંગનો જણાય છે અને આછા અજવાળામાં તે આછા લાલ રંગને તથા પ્રકાશ સામે ધરતાં ધુપેલીયા રંગને જોવામાં આવે છે. રાહુના સઘળાં શુભ તત્વો ધરાવતો આ પત્થર ધારણ કરવાથી માણસને રાહુને ત પૂરતાં પ્રમાણમાં મળી રહે છે. આથી જ આ પથરની ગણતરી રત્નમાં કરવામાં આવે છે. રાહુની ખરાબ અસરથી હેરાન થતા માણસોએ આ પત્થર ધારણ કરવો તે ખાસ જરૂરી છે. શુભ ફળ આપતે રાહુ : કેઈસણ માણસની પોતાની જન્મરાશિથી કે નામની રાશિથી ગણતાં જે રાહુ પહેલા સ્થાનમાં અથવા તો ત્રીજા સ્થાનમાં આવતા હોય તો તે રાહુ માણસને હમેશાં સારૂ ફળ આપે છે. વળી જે આ રીતે ગણતાં છઠ્ઠી અથવા નવમી રાશિમાં રાહુ આવે પછી દસમી રાશિમાં આવે તે પણ તે રાહુ શુભ ફળ આપનારે ગણાય. એ જ પ્રમાણે અગિયારમી રાશિમાં રહેલે રાહુ પણ માણસને હંમેશાં સારું જ ફળ આપે છે એમ માનવું. ઉપર પ્રમાણે જે રાહુ શુભ ફળ આપનારે હેય તે રાહુ માણસને Page #92 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ અને રત્નો પુષ્કળ પ્રમાણમાં ધનને લાભ કરાવે છે. આ રાહુ માણસને પત્નીનું સુખ પણ આપે છે. વળી આ પ્રકારે શુભ ફળ આપતો રાહુ માણસને દરેક પ્રકારનું સુખ આપે છે. તે ઉપરાંત માણસ સંતાનનું સુખ પણ પામે છે. ઉપર પ્રમાણે રાહુ જ્યારે સારૂં ફળ આપનારે હોય ત્યારે પણ જે તે રાહુની આરાધના કરવામાં આવે તે તેનાથી રાહુ વધારે પ્રસન્ન થાય છે. અને વધારે સારૂં ફળ આપે છે. રાહુની આરાધનાથી માણસને અનેક પ્રકારે ફાયદો પણ થાય છે અને સુખશાંતિમાં વધારે થાય છે. અશુભ ફળ આપતો રાહુ : જે માણસની પિતાની નામરાશિથી અથવા જન્મરાશિથી ગણતાં બીજા અથવા ચોથા સ્થાનમાં રાહુ આવતો હોય તે તે ખરાબ ફળ આપનારે જાણે. વળી જે આ રીતે ગણતાં પાંચમા અથવા સાતમા સ્થાનમાં રાહુ આવે તો પણ તે ખરાબ ફળ જ આપે છે. વળી એ જ રીતે આઠમા અથવા બારમાં સ્થાનમાં આવેલ રાહુ પણ માણસને અનેક પ્રકારે ઉપાધિમાં મુકનારે ગણાય છે. જો રાહુ અશુભ ફળ આપનારો હોય તે માણસને પોતાના અંગત સંબંધીઓ જોડે વિખવાદ ઉત્પન્ન થાય છે. તથા તેના કારણે સંતાપ અને દુઃખ આવી પડે છે. વળી ખરાબ રાહુ ભાણસના કુટુંબમાંજ કેઈની જીવવાની પણ કરાવે. તે ઉપરાંત કૌટુંબિક ઝઘડા આર્થિક નુકશાન તથા એવાં જ બીજાં અનેક નુકશાન આ રાહુ ઊભાં કરાવે છે ખરાબ રાહુ કેટલીકવાર માણસને શારીરિક પીડા પણ ઉત્પન્ન કરે. ઉપર પ્રમાણે રાહુ જ્યારે ખરાબ ફળ આપનારે હોય ત્યારે તે રાહુ માણસના માથે અનેક પ્રકારની ઉપાધિ તથા મુસીબત લાવી મૂકે છે. રાહુ જ્યારે જ્યારે ખરાબ ફળ આપનારે બને ત્યારે ત્યારે ખાસ કરીને તેની શાંતિ કરવા માટે એગ્ય વિધિ કરવો જોઈએ. આમ વિધિપૂર્વક શાંતિ કરવામાં આવે તો નબળા રાહુની સઘળી Page #93 -------------------------------------------------------------------------- ________________ રાહુ—ગામેદ ખરાબ અસર દૂર થાય છે અને માણસને અનેક પ્રકારે રાહુ શુભ ફળ આપે છે. વિધિ : જો માણસના જન્મ સમયે રાહુ નબળા હોય અથવા ગોચરમાં નબળા બનતા હોય કે પછી નબળા રાહુની મહાદશા ૐ અંતર્દશા ચાલતી હોય તેા તેના માટે ચેાગ્ય વિધિપૂર્વક શાંતિ કરવી જોઈ એ. રાહુની શાંતિ માટે ગેામેના પત્થરની વીંટી બનાવવામાં આવે છે. આ પત્થરને રાહુના નંગ તરીકે ગણેલા છે. ઉત્તમ રાહુના નંગને પાંચધાતુની અથવા ત્રિલાહની વીંટીમાં મઢાવવું જોઈ એ. ત્યાર પછી તે વીંટીની પ્રાણપ્રતિષ્ઠા કરીને તેના ઉપર રાહુના જપ કરાવી સિદ્ધ કરવી જોઈ એ. વીંટી સિદ્ધ કરવા માટે રાહુના ૭૨૦૦૦ (ખાંતેર હજાર) જપ કરવા જોઈ એ. રાહુના મત્રો (૧) વૈદિક મંત્ર : ૐ કયાનશ્ચિત્રભ્રુવીસા વૃધ: સખા । કયાશચિષ્ઠયાવૃતા ॥ (૨) પૌરાણિક ભદ્રેશ : હીં અકાય. મહાવીય ચ દ્રાદિત્ય વિમનમ્ । સિંહિકા ગર્ભસંભૂત" તરાહુ, પ્રણમામ્યહમ્ ॥૧॥ હીં મહાશિરા મહા વકત્રા દીર્ઘદ્રષ્ટ્રા મહાબલઃ । અતનુચ્ચો કેશશ્ર પીડાં હરતું મે તમ: ।।રા ૯૩ ઉપર બતાવેલા ત્રણ મમાંથી ગમે તે મત્ર લઈને તે મંત્રના ૭૨૦૦૦ ખાંતેર હજાર જપ પૂરા કરવા. આ રીતે જપ કરીને સિદ્ કરેલી રાહુની વીંટી હાથ ઉપર ધારણ કરવી જોઈએ. આ પ્રમાણેની Page #94 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ગ્રહો અને રત્નો વિધિ કરેલી વીંટી પહેરવાથી નબળા રાહુની તમામ ખરાબ અસરને નાશ થાય છે તથા તે રાહુ માણસને સારુ ફળ આપે છે. દુ:ખ તથા ઉપાધિઓ દૂર થાય છે. તથા માણસને સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે. રાહુના દાનને માટેની ચીજ : રાહુને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં દાન આપવા માટે વિધિ પણ દર્શાવેલ છે. તેને માટે ખાસ કરીને કાળા રંગની વસ્તુઓ વધારે શ્રેષ્ઠ ગણાય છે, જેમ કે કાળાં કપડાં, ઊનનાં ધાબળા અથવા કામળા, કાળાં ફૂલ, કાળો ઘેડે, વગેરે રાહુના દાન માટેની ચીજો ગણાય છે. કાળા તલ તથા કાળા, લોખંડની ચીજો પણ રાહુ માટેની જ ગણવામાં આવે છે. તેલ અને સુર પદાર્થો પણ રાહુને પ્રાન કરનારા માનવામાં આવે છે. રાહુની પ્રસન્નતા માટે શાસ્ત્રમાં આ સઘળી વસ્તુઓનાં દાન આપવાનું દર્શાવેલું છે. આ ઉપરાંત રાહના આરાધનમાં પણ આ સઘળી ચીજો વાપરવી તે ફાયદાકારક ગણાય છે. તેનાથી રાહુ પ્રસન્ન થાય છે તથા માણસને ઉત્તમ ફળની પણ પ્રાપ્તિ થાય છે અને સઘળાં સંકટો દૂર થાય છે. જે માણસના જન્મ સમયે રાહુ નબળા હોય અથવા તો રાહુની ખરાબ મહાદશા કે અંતર્દશા ચાલતી હેય કે પછી ગોચરમાં રાહુનું દુષ્ટ સ્થાનમાં ભ્રમણ ચાલતું હોય તે તેવા સમયે રાહુની પ્રસન્નતા માટે રાહુના સ્તોત્રને પાઠ કરે ઘણે જરૂરી ગણાય. રાહુની પ્રસન્નતા માટે શંકરનું આરાધન પણ શ્રેષ્ઠ ગણાય છે. રાહુને પ્રરાન કરવા માટે નીચે સ્તોત્ર આપવામાં આવે છે.. છે રાહુ સ્તુતિ વિધુતુદ પ્રસીદ– સદારે શશિસૂર્ય ! શાંત્યર્થ તે મયા દત્ત ગૃહાણાધ્ય નમસ્તુતે છે કરાલવદન શ્રેષ્ઠ: સર્વવ્યાધિ વિનાશકઃ | સુખાર્થ તુ મયા પૂજ્ય પ્રસીદપરપીડન | Page #95 -------------------------------------------------------------------------- ________________ રાહુ–ગામે ૌઢે સુરકુલે જાતઃ સિતારૂઢોવર: પ્રભુઃ.. વિધિવપૂછ દે મમ શાંતિ પ્રયચ્છતુ છે તમે મયં મહાફૂરે રૂદ્રસર્યાનુગામિન ! સર્વધરં દેવં સ્વર્લ્સનું પ્રણમામ્યહમ ! સૈહિકેયસ્ત રાહુઃ કજલાચલસન્નિભઃ યઃ પણિ મહાકાય સતે ચંદ્રભાસ્કરી છે વિષ્ણુના વસ્ત્રમૂર્ધાવચ્છિને ભક્ષયમૃતમ જીતે ગ્રહભાવેન –ામહ શરણું ગતઃ | ફળ ઃ જે માણસ આ પ્રમાણેના રાહુના સ્તોત્રને પાઠ કરે તે માણસને અનેક પ્રકારે સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે. રાહુ કારણે ઉત્પન્ન થતી તમામ પ્રકારની પીડા શાંત થાય છે. તેમજ રે શત્રુ વિગેરેનો કેઈપણ જાતનો ઉપદ્રવ થતો નથી અને ધન આયુ તથા સુખમાં વધારે થાય છે. રહુનામસ્તવન: શ્રી ગણેશાય નમઃ રાહુર્દાનવમંત્રી ચ સિંહિકાચિત્તનંદનઃ. અર્ધ કાયઃ સદાક્રોધી ચંદ્રાદિત્ય વિમર્દનઃ | શૈદ્રી રૂકપ્રિયે દૈત્યઃ સ્વભંનઃ ભીતિદેવસુરઃ ગ્રહરાજ સુધાપાથી રકતાતિસ્થભિલાષઃ | કાલદષ્ટિઃ કાલરૂપઃ શ્રીકંઠહૃદયાશ્રય વિધુતુદઃ સંહિકે ઘેરરૂપે મહાબલઃ આ Page #96 -------------------------------------------------------------------------- ________________ રહે અને રને ગ્રહપીડાકરે દૃષ્ટી રકતનેત્રો મહેદરક પંચવિંશતિ નામાનિ સૃત્વા રાહું સદાનરઃ m ચઃ પઠેન્મહતી પીડા તસ્ય નશ્યતિ કેવલમ ! આરગ્યું પુત્રમતુલાં શ્રિયં ધાન્ય પશું સ્તથ | દદાતિ રાહુ યઃ પઠત સ્તોત્રમુત્તમમ ! સતત પડતે ચતુ જીવેષશત નરઃ ફળ : ઉપર પ્રમાણેના રાહુના નામ સ્તોત્રના પાઠથી પણ માણસનાં તમામ પ્રકારનાં સંકટો દૂર થાય છે. વળી રાહુની તમામ . જાતની ખરાબ અસર નાશ પામે છે અને શુભ ફળની પ્રાપ્તિ થાય છે. રાહુના આ સ્તોત્રના પાઠથી ધન ધાન્ય સંપત્તિ તથા સુખમાં વધારે થાય છે. અને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. માણસે દર બુધવારે રાહુના આ સ્તોત્રનો પાઠ કરવો જોઈએ. વળી ખાસ કરીને આગળ બતાવેલા વિધિ પ્રમાણે રાહુની આરાધના કરવી જોઈએ. વળી રાહુની સિદ્ધ કરેલી વીંટી પણ વિધિપૂર્વક ધારણ કરવી જોઈએ. આ પ્રમાણે જે માણસ વિધિપૂર્વક રાહુનું આરાધન કરે છે તે માણસને રાહુથી કેઈપણ પ્રકારની પીડા થતી નથી. આ રીતે પ્રસન્ન થયેલો રાહુ માણસને બીજા ગ્રહોની પીડામાંથી પણ બચાવે છે. આમ સઘળાં ખરાબ ફળોને નાશ કરીને રાહુ માણસને શુભ ફળ આપે છે. વિશેષ : માણસની તમામ પ્રકારની ઉપાધિઓ, લેપણું, અસ્પૃશ્યતા વિગેરેને આધારે રાહુ ઉપર રહેલો છે. આ ઉપરાંત હલકાં અનાજ, કધાન તથા કદરૂપાં પ્રાણીઓ, આ વસ્તુઓ ઉપર પણ રાહુની જ અસર થાય છે. બેડેળપણું, વિચિત્રતા તેમ જ દરેક પ્રકારની ખંધાઈ રાહુના કારણે જ જોવા મળે છે. જ્યારે જ્યારે રાહુ ગોચરમાં Page #97 -------------------------------------------------------------------------- ________________ રાહુ ગમેદ ૯૭ નબળા બને અથવા નબળા રાહુની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય અથવા જન્મ સમયે રાહુ નબળે હોય તે તે રાહુ ઉપર દર્શાવેલી સઘળી બાબતો માટે ખરાબ ફળ આપનાર બને છે. અને તેથી તે દરેક બાબતમાં માણસને અશુભ ફળ મળવાથી નુકશાન થાય છે. આ માટે અહીં બતાવ્યા પ્રમાણે માણસ જે રાહુની આરાધના કરે તે તેનાથી રાહુથી ઉત્પન્ન થતી સઘળી ખરાબ અસરનો નાશ થાય છે તથા દરેક પ્રકારે માણસને શુભ ફળ મળે છે અને સુખ શાંતિમાં વધારો થાય છે. રાહુનાં આ પ્રમાણેના આરાધન ઉપરાંત રાહુના દાનને માટે જે જે વસ્તુઓ દર્શાવેલી છે તે સઘળી વસ્તુઓ પણ રાહુની આરાધનામાં વાપરવી તેમ જ પોતાને માટે પણ તે વસ્તુઓને બને તેટલે વધુ ઉપયોગ કરવો. આ પ્રમાણે કરવાથી રાહુ વધારે પ્રસન્ન થાય છે તથા તેથી માણસનાં સુખ શાંતિમાં વધારે થાય છે. છે Page #98 -------------------------------------------------------------------------- ________________ કેતુ.. .....લસણુ લસણની ફોલેલી કળીના જેવા રંગવાળો હોવાથી આ પત્થર લસણું કહેવાય છે. આ પત્થર બીજાં બધાં રનોની જેમ પારદર્શક નથી પણ તે મોતી તથા પ્રવાલની જેમ અપારદર્શક છે. છતાં તે સૂર્ય કિરણે ગ્રહણ કરી શકે છે અને પોતાનાં કિરણોથી નવી અસર ઉત્પન્ન પણ કરી શકે છે. આથી જ આ પથરની ગણના રોમાં થાય છે. આ પત્થર કેતુની સઘળી ખરાબ અસર દૂર કરીને માણસને કેતન સઘળાં ભ ત પૂરા પાડે છે. આથી કેતની ખરાબ અસર નીચે આવેલા માણસોએ આ રત્ન અવશ્ય ધારણ કરવું જોઈએ. શુભ ફળ આપતો કેતુ : કોઈપણ માણસની જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં પહેલા અથવા ત્રીજા સ્થાનને વિશે જ્યારે ગોચરમાં કેતુ આવે ત્યારે તે હંમેશા માણસને શુભ ફળ આપે છે. આ ઉપરાંત છઠ્ઠા કે નવમા સ્થાનમાં રહેલો કેતુ પણ માણસને ઉત્તમ ફળ આપનાર માનવામાં આવે છે. વળી જે કેતુ દસમા અથવા અગિયારમા સ્થાનમાં પડેલ હોય તો તે કેતુનું ફળ પણ શ્રેષ્ઠ જાણવું જોઈએ. જ્યારે કેતુ શુભ ફળ દર્શાવતો હોય ત્યારે તે રાહુની જેમ જ ઉત્તમ સુખ આપનારે તેમ જ અનેક પ્રકારે શાંતિમાં વધારે કરનારે માનવામાં આવે છે. કેતુ જ્યારે શુભ ફળ આપનારે હોય ત્યારે પણ જો તેની Page #99 -------------------------------------------------------------------------- ________________ કેતુ–લસણીયો આરાધના કરવામાં આવે તો તેનાથી તેના શુભ ફળમાં વધારે થાય છે. અશુભ ફળ આપતો કેતુ : માણસની જન્મ રાશિ અથવા. નામ રાશિથી ગણતાં જ્યારે જ્યારે કેતુ બીજા અથવા ચોથા સ્થાનમાં આવે ત્યારે ત્યારે તે ખરાબ ફળ આપે છે. આ પ્રમાણે કેતુ જ્યારે પાંચમા, સાતમા અથવા આઠમા સ્થાનમાં આવે ત્યારે તે પણ માણસને અશુભ ફળ આપે છે. વળી બારમા સ્થાનમાં આવેલ કેતુ પણ માણસને મરણતોલ બીમારી અથવા ભયંકર માંદગીમાં સપડાવી મૂકે છે. આ પ્રમાણેને કેતુ માણસને આર્થિક મુશ્કેલીઓ તથા બીજી અનેક ઉપાધિઓમાં લાવી દે છે. ઉપર પ્રમાણે કેતુ જ્યારે નબળો હોય ત્યારે તે કેતુને માટે યોગ્ય રીતે વિધિ કરીને તેની આરાધના કરવી જોઈએ કારણ કે નબળા. કેતુના કારણે માણસને અનેક પ્રકારની મુસીબતોના ભોગ બનવું પડે છે. અને તેથી માણસ હેરાન પરેશાન થઈ જાય છે. જે તેને યોગ્ય વિધિ કરવામાં આવે તો તેનાથી કેતુનું સઘળું ખરાબ ફળ દૂર થઈ માણસને સારું ફળ પ્રાપ્ત થાય છે. વિધિ : જે માણસના જન્મ સમયે કેતુ નબળે હેય અથવા નબળા કેતુની મહાદશા કે પછી અંતર્દશા ચાલતી હોય અથવા તો ગોચર ભ્રમણમાં કેતુ આગળ બતાવેલ અશુભ સ્થાનમાં આવવાથી ખરાબ ફળ ઉત્પન્ન કરતો હોય તો તેવા સમયે તે કેતુની શાંતિ માટે યોગ્ય વિધિ કરવો જોઈએ. ખાસ કરીને વૈદૂર્યમણિ (લસણયું) કેતુનું નંગ ગણાય છે. પંચધાતુની વીંટીમાં તે નંગ બેસાડીને તેને હાથ પર પહેરવામાં આવે છે. પહેરતા પહેલાં તે વીંટીની કેઈ ઉત્તમ બ્રાહ્મણ પાસે પ્રાણપ્રતિષ્ઠા કરાવી તેના ઉપર કેતુના મંત્રના જપ કરાવવા. તથા વિધિપૂર્વક તેની પૂજા કરવી. શાસ્ત્રમાં કેતુના મંત્રના ૭૨,૦૦૦ (તેર હજાર) જપ કરવાની વાત બતાવેલી છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ કેતુના મંત્રો ૐ કેતુ કૃન્તિકેતવેપેશે મર્યા સમુષĀિરજાયથાઃ | (૧) વૈદિક મંત્ર: ગ્રહે! અને રત્ના (૨) પુરાણાક્ત 'ત્રો : હીં પલાશપુષ્પસ કાશ તારકાગ્રહ મસ્તકમ્ । રોદ્ર' રૌદ્રત્મક ધાર' ત' કેતુ' પ્રણમામ્યહમ્ ॥ ૧ ॥ હીં અનેકરૂપવર્ણ શ્વ શનશે થ સહસ્રશઃ । ઉત્પાતરૂપે જગતાં પીડાં હરતુ મે શિખી: ॥૨॥ અપેશસે । ઉપર પ્રમાણેના ત્રણ મત્રોમાંથી કોઇપણ એક મંત્રના ૭૨૦૦૦ તેર હજાર) જપ કરવા જોઈએ અને એ રીતે વીંટી સિદ્ધ કરવી જોઈ એ. આ પ્રમાણે સિદ્ધ કરેલી વીંટી ધારણ કરવાથી કેતુની તમામ નબળી અસરાને નાશ થાય તથા તેનાથી માણસને અનેક પ્રકારે સુખસંપત્તિ અને શાંતિની પ્રાપ્તિ થાય. કેતુના દાનની વસ્તુએ : કેતુની પ્રસન્નતા મેળવવા મેળવવા માટે શાસ્ત્રમાં અનેક પ્રકારનાં દાન આપવાનું પણ સૂચન છે. તેમાં ખાસ કરીને કેતુનુ· નંગ—વૈદૂ મણિ~~ લસણીયેા પત્થર ) અને તલ તથા તલનું તેલ એ મુખ્ય છે. આ ઉપરાંત કસ્તુરી તથા ગરમ કપડાં અને કામળા તેમજ ચિત્રવિચિત્ર જાતનાં અને ભાતનાં કપડાં તેમજ વિચિત્ર વસ્તુએ સધળી કેતુ માટે દાનમાં આપી શકાય છે. શાસ્ત્રમાં કહેલુ` છે કે આ સઘળી વસ્તુએના દાનથી કેતુ અત્યન્ત પ્રસન્ન થઈ માણસનાં તમામ દુ:ખ, સંકટ તેમજ ઉપાધિઓના નાશ કરે છે. આ ઉપરાંત કેતુની શાંતિ માટે તેનું આરાધન કરવા સ્ત પણ છે. નીચે કેતુનુ સ્તંત્ર આપેલું છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ કેતુ-લસણું 0 કેતુનામસ્તોત્ર શ્રી ગણેશાય નમઃ મૃત્યુપુત્રઃ શિખકેતુઢાનત્પાતરૂપ ધ્રુફ બહુરૂપશ્ચ ધૂમ્રાભ વેતઃ કૃષ્ણશ્ચપીતરૂફ છે છાયારૂપી ધ્વજા પુઓ જગત્મલયકૃત સદા | અષ્ટરૂપ દુષ્ટ જજ તૂનાં ભયકારક: . નામાન્યતાનિ કેતોશ્ચ નિત્યં યઃ પ્રયતઃ પઠે ! કેતુ પીડા ન તસ્યાતિ સર્પચૌરાગ્નિભિર્ભયમ્ | યઃ પઠેદ્મયતો નિત્યં પક્ષે પક્ષાર્ધમેવ વા મુકતઃ સર્વપિ સર્વાન્કા માનવાનુયાતૂ I ફળ : ઉપરના સ્તોત્રનો પાઠ કરવાથી માણસના તમામ સંકટ દૂર થાય છે તેમજ અનેક પ્રકારે લાભના યુગ આવી મળે છે. કેતુ સ્તુતિ શ્રી ગણેશાય નમઃ | કેતુઃ કાલ: કલયિતા ધુમ્રકેતુર્વિવર્ણકા ! લેકકેતુર્મહાકેતુઃ સર્વકેતુર્ભયપ્રદ છે રૌદ્રો રૂકપ્રિયો રૂદ્ર કૂરક સુગંધધ્રુફ પલાશધૂમ્રસંકાશઃ ચિત્રયોપવીત વૃકઃ તારાગણ વિમોદી એ જૈમિને ગ્રાધિપઃ | પંચવિંશતિ નામાનિ કેતાર્ય: સતતં પઠેદ્ / Page #102 -------------------------------------------------------------------------- ________________ રહે અને રત્ન. તસ્ય નશ્યતિ બાધા ચ સર્વાકેતુ પ્રસાદતઃ. ધનધાન્ય પશૂનાં ચ ભવૃદ્ધિને સંશય .. ફળ ઉપર પ્રમાણેના કેતુ સ્તોત્રનો પાઠ કરવાથી પણ તે “માણસનાં સઘળાં સંકટ દૂર કરે છે તથા માણસને અનેક પ્રકારે સુખશાંતિ આપે છે. માણસે કાયમ આ કેતુના સ્તોત્રને પાઠ કરવો જોઈએ. અને આગળ બતાવ્યા પ્રમાણે આરાધના કરવી જોઈએ. આથી તમામ સંકટો દૂર થાય અને અનેક રીતે સુખ શાંતિમાં વધારે થાય તથા માનકીર્તિ પ્રાપ્ત થાય. Page #103 -------------------------------------------------------------------------- ________________ -: પરિશિષ્ટ : - આપણે આગળનાં પાનાંઓમાં દરેક ગ્રહની શાંતિ કરવા માટેનો વિધિ જોઈ ગયા. આ પ્રમાણે ગ્રહોની વિધિમાં તે તે ગ્રહની વીંટી પહેરવાનું સૂચન લખેલું છે. ક્યા ગ્રહની વીંટી કઈ આંગળી ઉપર પહેરવી જોઈએ તે જાણવા માટે નીચેની આકૃતિ જેવી. ગ્રહોનાં રત્નો વિટીમાં લગાડીને બનાવવી જોઈએ. -૨ી-કે- મું. ) Eી - * - _ Page #104 -------------------------------------------------------------------------- ________________ ગ્રહે! અને હ્તા. ઉપરની આકૃતિમાં માણસના હાથ બતાવ્યા છે. આ હાથમાં કઈ જગ્યાએ કયા ગ્રહને પર્યંત છે તે બતાવવામાં આવેલું છે. દરેક આંગળી પર ગ્રહેાનાં નામ લખેલાં છે. જે આંગળી ઉપર જે જે ગ્રહનાં નામ છે તે આંગળી ઉપર તે સઘળા ગ્રહેાની વીંટીએ પહેરી શકાય. જેમ કે પહેલી ગુરૂની આંગળી છે તે અંગુડાની બાજુમાં જ છે. તે આંગળી ઉપર ચંદ્ર, મંગળ, ગુરૂ, રાહુ અને કેતુમાંથી ગમે તે ગ્રહની વીંટી પહેરી શકાય. ૧૦૪ નોંધ : બીજા કેટલીક ાતના પત્થરે। અત્યારે રત્ના તરીકે વપરાય છે પણ સાચાં રસ્તે જેટલી અસર તે પત્થરે આપી શકતા નથી. આથી આ પુસ્તકમાં સાચાં તેને જ ઉલેખ કરવામાં આવ્યું છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ખંડ ૨ જે રહેનાં નગ અસર કરી શકે છે ? ગત વિભાગમાં ગ્રહો વિષે સમજુતી અપાઈ છે. પણ સંગે પહેરવાથી ગ્રહ કેવી રીતે કાબુમાં આવે ? કલપી ન શકાય એટલા અંતરે આવેલા ગ્રહ અને તેના રંગના નંગાને સંબંધ બને કેવી રીતે ? આ પ્રશ્ન ઘણાને મુંઝવે છે. પરંતુ કષ્ટકાળમાં સપડાયેલી વ્યક્તિઓ જેશીએના કહેવા પ્રમાણે નંગ પહેર્યા કરે છે. જેને ફાયદો થાય તે વખાણે ને ન ફાયદો થાય તે વખોડે. - અહીં સમજવું જરૂરનું છે કે જે નંગ પહેરવાનાં છે તે અંગે શુદ્ધ અને સાચાં જ પહેરવાના છે. ઈમીટેશન નંગે નહિ. કણી ઊડી ગઈ હોય, નંગની અંદર રેસા હોય, તડ હેય, ડાઘ હોય કે મિશ્રિત રંગ હોય તે નંગ ધારણ કરવાનાં નથી. ખાસ કરીને ફળ પ્રાપ્તિની ઇચ્છા હોય તો, કેમકે આવા દેષથી નંગાધિપતિ ગ્રહની અસરમાં વાંધો આવે છે. દૂર દૂર, અતિ દૂર રહેલે ગ્રહ પોતાના રંગનાં વિશુદ્ધ નંગ દ્વારા માનવી પર અસર કરી શકે છે એ આ જમાનામાં સમજવું સહેલું છે. ચંદ્ર પર માનવીએ ઉતરાણ કર્યું તે એપોલોનું સંચાલન ગ્ર. ૨-૭ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ગ્રહેા અને રત્ના પૃથ્વી પરથી થયું.... કઈ રીતે ? આ આપણા સામાન્ય માનવીના મગજમાં ઊતરતું નથી, દોરડુ, તાર કે એવી કઇ પણ ગાઠવણ અશકય છે તેમ તેવી થઈ નથી. આંખે જોઈ પણ નથી. આ સંચાલન સુક્ષ્મ, અતિ સૂક્ષ્મ મેાજાનાં આંદેલનથી થયું. કયાં મેાજા ! આપણે સામાન્ય માનવે સમજી શકતા નથી છતાં સંચાલન થયું, રેકેટ અમુક અંતરે અદર રહ્યું, માનવી ઊતર્યાં, બેઠા, પાછા આવ્યા. અહીં પૃથ્વી પર એસેલા માનવેાએ આ કર્યું.... ટેલિવીઝનના પ્રયાગેા કેવી રીતે થાય છે? આપણે સમજી શકતા નથી. આપણા મગજમાં એ ઊતરતું નથી, દૂર દૂર રહેલા અમેરિકા જેવા દેશેાના શહેરામાં, નગરામાં થતા કાર્યક્રમે આપણે સાંભળી શકીએ છીએ. એ કાર્યક્રમા કેાઈ વિઠ્ઠલ્શક્તિના જોરે આંદોલને ઊભા રી તે આંદોલનોને ખીજા યંત્રથી પકડી આપણે સાંભળીએ છીએ, આ આંદાલન કરતાં મેાજાએ ગગનમાં આવે છે છતાં એકબીજાનાં ઘર્ષણમાં આવતાં પણ નથી. આપણી પાસેના રેડિયા પર જે સ્ટેશનની ચાંપ ફેરવીએ તે સ્ટેશનના કાર્યક્રમા સંભળાય છે. આ બધું સત્ય માનએ છીએ કેમકે તેને પ્રત્યક્ષ પુરાવા છે અને અનુભવ છે. આ રીતે વિચાર કરીએ તેા દૂર દૂર રહેલા ગ્રહેાનાં કિરણા ગ્રહણ કરવાની શક્તિ તે તે ગ્રહનાં કિરામાં છે એ સમજી શકાશે, પણ પ્રશ્ન થશે કે ન ગેામાં કોઈ યંત્રગ્રંક્તિ કે વિદ્યુતશક્તિ નથી તેા એ નગા કઇ રીતે પ્રહેાનાં કણા ગ્રહી શકે? સામન્ય દૃષ્ટિએ જોઈ એ તે બ્લેટીંગ પેપરમાં કષ્ટ ક્ત છે કે તે પ્રવાહી ચૂસી લે છે ! નગેમાં પણ એવા શકેત છે કે તે પેાતાના ગ્રહેાનાં જ કિરણે ગ્રહણ કરી શકે જેમ ન્યૂનું રેડિયો સ્ટેશન ન્યૂયોર્કનાં જ કાર્યક્રમ ગ્રહણ કરે તેમ. આ આ નગે! અને ગ્રડાના સંબંધની હકીકત આ યુગની નથી. યોોય દેશેાની જેમ પાશ્ચાત્ય દેશો પણ પ્રાચીન કાળથી માનતા Page #107 -------------------------------------------------------------------------- ________________ ચિહેનાં નંગ અસર કરી શકે છે? ૧૦૭ આવ્યા છે. વેદ, સામવેદમાં પણ ઉલ્લેખ મળે છે, જે સ્પષ્ટ કરે છે કે દેને અમુક અમુક નંગે અર્પણ કરવાથી અમુક કાર્ય સિદ્ધ થાય છે. માણેક, પાનું વગેરે આપવાથી તે અર્પણ કરનાર રાજા, મહારાજા કે જ્ઞાની પુરુષ થાય છે એવા ઉલ્લેખ છે. સ્ફટિકની મૂર્તિ પૂજવાથી ધારેલી સિદ્ધિ મળે છે. જુદાં જુદાં રત્નોથી મઢેલી મૂર્તિઓનાં પણ ફળ મળે છે. ડો. એચ. ખખરના કહેવા પ્રમાણે હાઈ તિસ્મૃતિ એને નંગ પર મળી આવતા ઉલ્લેખોમાં વિવિધ પ્રકારનાં રત્ન મૂર્તિ પર જડવાથી અથવા તે નંગની સંપૂર્ણ મૂર્તિ બનાવી પૂજવાથી વિવિધ પ્રકારની મનઃકામના સિદ્ધ થાય છે. . વિવિધ રંગોવાળી મૂર્તિ પૂજવાથી કાર્યસિદ્ધિ થાય છે એમ કહેવામાં નગોનું મહત્વ તરત સમજી શકાય છે. . | પરંતુ ખરું જોતાં પ્રાચીન ઋષિ મુનિઓ અને જ્યોતિષીઓએ નંગેનાં મહત્ત્વનો સંબંધ ગ્રહ સાથે છે એવું જાણ્યું છે. અને તે નંગ પહેરનારને ગ્રહોને રાહત આપી છે એવું વર્ણવ્યું છે. આવાં નંગો રાગ સારા કરવામાં વપરાતાં. ઉચ્ચ કક્ષાને “હીરો” “કંટાકરના રસમાં બોળીને ગાયના છાણ તથા મૂત્રમાં અમુક ક્રિયાઓથી રાખવાથી ને પછી તેની રાખ શરીરે લગાડવાથી દીર્વાશ્વ આપે, શક્તિ આપે, સૌંદર્ય આપે વગેરે વગેરે કરે એમ કથન છે. પાનું મરડો મટાડે ને પિત્તશામક રહે. મોતીની ભસ્મ પણ ઉપયોગી થાય. પણ આ બધાં નંગને આ ગુણે રંગમાં રહેલાં તત્વથી પ્રાપ્ત થાય પણ નંગ પહેરવાથી ગ્રહની અસર શી રીતે નાબુદ થાય કે વધુ સારી બને ? અહીં એક વાત સમજવાની છે કે પાશ્ચાત્ય હસ્તરેખા શાસ્ત્રીઓના મત પ્રમાણે બાળક જન્મે છે ત્યારે હથેલીની મુઠ્ઠીઓ વળેલી હોય છે. ગુરુની આંગળી જે અંગુઠા પાસે છે તેમાંથી જીવન શક્તિ દાખલ થતાં સમગ્ર શરીરનું રક્ત વહેલ હથેલીમાં પ્રસરતાં રેખાઓ પહાડે વગેરેને અસર કરે છે, કરવા માંડે છે તે બાળક પુખ્ત ઉમરનું થાય ત્યાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - રહે અને રત્ના સુધી ફેરફાર કર્યું જાય છે. તે પછી રેખાઓ જામે છે. માટે પુખ્ત વયનું બાળક ન થાય ત્યાં સુધી હસ્તરેખાને વિચાર બાળક માટે ન કરે. પછી પણ જેમ જેમ મગજ પર વાતાવરણની અસર પડે, મગજ પર આંદોલન અથડાય તેમ તેની અસર રક્ત પ્રવાહ મારફત હથેલીમાં પહોંચે ને તેમાં ડાઘા પડે, ઊડી જાય, નવી રેખા પડે, ઊડી જાય, જૂની સુધરે બગડે, વગેરે વગેરે ફેરફાર થાય. જાણીતા હસ્તરેખા શાસ્ત્રી બેન હાય કહે છેઃ એક વ્યક્તિને હાથ એણે એક વર્ષે જે, તેની છાપ લીધી. એક વર્ષ બાદ એ ફરીથી આવ્યો તો હાથની રેખાઓમાં અજબ ફેરફાર થઈ ગયો હતો. એનું માસ અનેક બનાવોથી બદલાઈ ગયું હતું. ગ્રહને સંબંધ માનવમાનસ જોડે માનીએ તો આ સમજવું સહેલું છે. ગ્રહનાં અશુભ કિરણોની અસર નીચે આવેલું માનસ નબળું પડી ગયું ને રકત પ્રવાહ યથાયોગ્ય કામ કરી ન શકે. કયા ગ્રહની અસર માનસ પર આવી પડી તે શોધવાનું કામ જયોતિષીને છે. હસ્તરેખામાં તે અસર નબળા પડેલા ગ્રહના પહાડ પરથી સમજી શકાય. જે આ બાબતનું પ્રથમ ભાન થયું હોય ને તે નબળા પડે એવા. ગ્રહનું શુદ્ધ નંગ યથાવિધિ કરીને ધારણ કર્યું હોય તે નબળી અસર થાય નહિ. નંગ ફક્ત ધારણ કરવાથી જ ફળ આપે છે. એવું ખાસ નથી. એની પણ અમુક વિધિ અને રીતિ છે જે વિષે આગળ પર વિચાર કરીશું. બ્રાહ્મણે રૂદ્રાક્ષની જ માળા ફેરવે છે તે પણ રૂદ્રાક્ષને અંગુલી સ્પર્શ થતાં તેમાંનાં કઈક તત્ત્વનો સંપર્ક સાધે છે પણ બનાવટી નહિ, શુદ્ધ રૂદ્રાક્ષી હોય તો. તેમ રૂાક્ષી પહેરવાનું કારણ પણ તેવું કાંઈક છે. કહેવાય છે કે સાચી હરડે હાથમાં મુઠ્ઠીમાં પકડી રાખવાથી જ Page #109 -------------------------------------------------------------------------- ________________ યા હેાનાં નગ પહેરવાં? ૧૦૯ અમુક સમયમાં રેચન કરાવે છે. તે જ યાગે રૂદ્રાક્ષના કોઈક અજબ ગુણ હાવા જોઇ એ. તે જ રીતે તુલસીની માળાનું સમજવું પડે. જૈને પણ ગ્રહેાના રંગ અનુસાર કાળી, પીળી, લાલ નવકારવાળી ફેરવી જપ કરે છે તેમાં પણ આવું જ કઈ ગૂઢ રહસ્ય છે. સાચી માળા હોય તા અગુલિ દ્વારા શરીરના રક્ત પ્રવાહ દ્વારા માનવ માનસ પર અસર ને પરિણામ આવે તે જ રીતે નંગેા ધારણ કરવાથી માનવ માનસ પર અસર થતાં તેને ધારેલી સિદ્ધિ કરવા પ્રયાસા સૂઝે. એક બાબત છે કે નંગ ધારણ કરનાર ને માળા ફેરવનારનાં ચિત્તની એકાગ્રતા તે તે ગ્રહ સાથે રહેવી જોઈ એ. માટે નંગ ધારણ કરનારે હરરાજ તે નંગની પૂજા તથા પાઠ કરવા જોઈ એ. 5 કયા ગ્રહાનાં નંગ પહેરવાં ? સામાન્યતઃ જોશીએ જે ગ્રહ નીચને કે નિળ કે શત્રુક્ષેત્રી ગ્રહ હોય છે કે છ‰, આઠમે કે બારમે ભાવે કુંડળીમાં પડયે હોય છે તે ગ્રહ પર નિશાન તાકે છે તે તે ગ્રહનું નંગ પહેરવા સૂચના આપે છે, અહીં વિચારવાનુ છે કે જે ગ્રહ નિર્બળ જ હોય તે ગ્રહનું નૉંગ પહેરવાથી તે ગ્રહ કઈ રીતે સારૂં' ફળ આપી શકે ? નિર્બળ મનુષ્ય મિત્ર હોય તે પણ તે મદદ કરી શકતે! નથી. નિળનાં નિર્બળ કિરણા આપણા માનસ પર પડે તેને તેજ ગ્રહનાં કિરણેા કઈ રીતે અટકાવી શકે ! જો ગ્રહ જ નિળ હાય તેા તેની આરાધના નંગેાથી કઇ રીતે ફળદાયી થાય એ સમજવામાં હોય તે તે અનિષ્ટકારક હોય તે તેના ન શકે માટે તેનાં નંગની પૂજા કરવાથી શકાય છે. આ સમજ ખરી હોય તે કુંડળીમાં નિર્બળ ગ્રહનું નંગ પહેરવાથી લાભ નથી. 2: આવતું નથી. ગ્રહ બળવાન જપથી, એ ગ્રહની પૂજા થઈ અનિષ્ટ ન કરે તે સમજી Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગ્રહો અને રત્નો તો શું કરવું ? કષ્ટ કે અનિષ્ટનું નિવારણ કઈ રીતે થઈ શકે ? આપણે વેદમાં અને પુરાણોમાં વાંચીએ છીએ કે દેવોને દાનવોએ હેરાન કીધા દાનને પગે પડીને મનાવવા ગયા નથી. તેમની આરાધના કરી નથી પણ વધુ બળવાન દેવ વિષ્ણુ, શંકર, શક્તિ વગેરેની સહાય અને માર્ગદર્શન યાચ્યું છે. તો એ જ ન્યાયે જ્યારે અનિષ્ટકારક ગ્રહની અસર થાય છે એવું લાગે તો વધુ સબળ ને સુખદાયક ગ્રહની આરાધના કરવી એગ્ય છે. એટલે કુંડળીમાં વધુ બળવાન ગ્રહ શુભ ફળ આ૫નારે હેય તેનું નગ પહેરી તેની પૂજા કરી તેની સહાય માગવી. પછી ભલે અનિષ્ટકારક ગ્રહના જપ કરવા હોય તો તે કરવા, એવું અમારું મંતવ્ય છે. અમારા મતે અનિષ્ટકારક શનિ હોય ને ગુરૂ બળવાન હોય તે ગુરૂનું નંગ પહેરવું ને મંગળ અનિષ્ટકારક હોય તે શુકનું નંગ પહેરવું. રાહુ અનિષ્ટકારક હોય તો બુધનું નંગ પહેરવું. શુભ ગ્રહ અનિષ્ટકારક હોય તો તે શુભ ગ્રહનું નંગ પહેરી તેના મંત્ર જપ કરવા કેમકે શુભ અનિષ્ટ હોવા છતાં તે શુભ ગ્રહ હોવાથી તરત જ મનાવી લેવાય. તેમ સૂર્ય પણ પ્રાણકારક હોવાથી તેને પણ મનાવી શકાય ને તે સૂર્યમંત્રથી અથવા ગાયત્રી મંત્રથી. હવે પાપ ગ્રહ અનિષ્ટ ફળ આપનાર હેય ને તે પાછા પાપ દૃષ્ટિમાં પણ હોય તો શુભ ગ્રહનું નંગ પહેરી દષ્ટિ કરનાર ચડના જપ પણ અનિષ્ટકારક ગ્રહના જપ સાથે કરવા. કેઈને આ બાબત વિચિત્ર લાગે પણ અજમાવી જોવા જેવી છે. હવે ખાસ ગ્રહો શનિ અને મંગળ છે એનાં નંગ ધારણ કરવામાં ધ્યાન રાખવાનું છે. પિપલાદ મુનિએ શનિને પોતાના તપોબળથી ક્રોધી આંખે નીચે પાડ્યો હતો પણ પછી સમાધાન થતાં તેણે શનિની સ્તુતિ કરી હતી અને તેનાં નામનાં ગુણગાન કર્યા હતાં. “ કણરથ પિંગલે બભ્રઃ કૃષ્ણ રૌદ્રોનકો યમઃ સૌરિઃ શનૈશ્ચરે મંદ પિપ્પલાદેન સંસ્કૃત:” આ નામે પ્રાત:કાળે બેલવાથી શનિ પીડા થતી નથી. Page #111 -------------------------------------------------------------------------- ________________ કયા ગ્રહોનાં નંગ પહેરવાં? ૧૧૬ હવે પિપ્પલાદના સમયમાં શનિનાં નંગની અસરની ખબર હશે કે કેમ તે કહી શકાય નહિ. પણ શનિ ગ્રહની અસર બેટી થાય તે માટે તેણે ઉપાય બતાવ્યો છે. પોતાના ગુરૂને શનિએ છેવટની પનોતીના અલ્પ સમયમાં હેરાન કર્યાની કથા છે. વિક્રમ શનિની કથા છે પણ તેમાં નંગને કઈ ઉલ્લેખ નથી. ઉલ્લેખ હેવો જ જોઈએ એવું પણ નથી. તે વખતે નંગ ધારણ પ્રચલિત હે તો પણ નંગ પહેર્યા પહેરવાની કઈ હકીકત નથી. આ નંગ અંગે અમારા જાત અનુભવના સંપૂર્ણ અંશે અંશ સત્ય હકીકત જાણવા જેવી છે. મને મોસાળ તરફથી વીંટી મળેલી. તેમાં લંબગોળ શનિ હતો. પણ તેમાં અરધે ભાગ ઘેરા નીલ રંગનો અને બાકીનો અરધો ભાગ ખુલ્લા નીલ રંગનો હતો. આ રંગો જરૂર જ કુદરતી હતા. મને શનિની પનોતી હતી. જોશીએ ધારણ કરવા કહેલું. હું પહેરી રાખતો ને શનિવાર કરતો. (૧૯૩૦ની સાલ, મારી ઉંમર વર્ષ ૩૫, શનિ અગિયારમે ઉચ્ચન ને ચંદ્ર બીજે મકરનો). દેવગઢ બારિયામાં હું હેડમાસ્તર હતો ને પ્રાથમિક શિક્ષણાધિકારી હતો કન્યાશાળાની બાળાઓ પાસે ગરબા મહોત્સવ ઉજવાવવા ગરબાઓનું રીહર્સલ કરાવતા હતા. જમણી આંગળીએ શનિ હતો. રીહર્સલ પૂરૂં થઈ ઘેર આવ્યા. હાથપગ ધોઈ જમવા બેસતાં આંગળી પરની વીંટી ડાબે હાથે બદલવા જતાં શનિ મહારાજ વીંટીમાં નહોતા. કંઈક આશ્ચર્ય ને ગભરામણ થઈ. જમીને બેટરી લઈ પટાવાળાઓ સાથે કન્યાશાળાનું રીહર્સલ સ્થળ ખૂદી વળ્યા પણ શનિ મહારાજ દેખાયા નહિ રાતે અગિયાર વાગે આવીને સુતે. સવારના ત્રણેક વાગે સ્વપ્નમાં અવાજ સંભળા, “હું આવું છું.” ચમકી બેઠે. . માતાજીનું મરણ કરી સૂઈ ગયો. સવારના સ્નાન સંધ્યાપૂજા વગેરે કરીને જમવા જતો હતો (રવિવાર હતો ) ત્યાં જ ૧૦ના વાગે આવેલી ગાડીમાંથી એક મનુષ્ય આજુબાજુ જોયા વિના, સીધે સટ, Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ રહે અને રસ્તે મારાં રહેઠાણ પર આવ્યો. હાથમાં હેન્ડબેગ હતી. બારણું ઠોકવું. હું ત્યાં ગયે. પૂછ્યું કે કેનું કામ છે ? એણે કહ્યું કે તમારું જ કામ છે. તમે કાલે શનિ ખોયા છે. હું બીજે શનિ આપું છું. ખંભાતથી આવું છું. એ ઘરમાં આવ્યો. એણે શનિ આપો. ઘણું સુંદર રંગ હતું. એણે કહ્યું મારે પૈસા નહિ જોઈએ, ઘણો આગ્રહ કર્યો તો નામના ૩ રૂ. લીધા ને પાછો સીધો ગયો. મેં કહ્યું કે અત્યારે કઈ ગાડી નથી. એણે કહ્યું “ફિકર નહિ. હું જઈશ.” આ શનિની મેં તરત જ વીંટી કરાવી પહેરીને નિશાળે ગયો. એક દિવસ ગયો પણ બીજે દિવસે બપોરના છુટીના સમયમાં નાના ફર્સ્ટ સ્ટાન્ડર્ડને છોકરાઓ લડયા, છુટથી લેટની મારામારી કરી. એકબેના માથાં ફૂટયાં, લેહી નીકળ્યું. ત્યાં તરત જ એના બાપા આવ્યા ઘાંટા પાડતા. “તમે હેડમાસ્તર છે છતાં છોકરાઓ લડે, એને તમે અટકાવે નહિ. માથાં ફેડે. મારે એકનો એક છોકરે......” અટક્યા વિના બે કલાક ભાષણ આપ્યું. મને બોલવા તક ન આપી. મારી ઓફિસ ગજાવી બાળક સાથે ગયા. કાંઈક આશ્ચર્યમુખ્ય બેઠો હતો. મારી નજર શનિની વીંટી પર પડી. ત્યાં દિવાન ઑફિસમાંથી પટાવાળે “ પર્સનલ” કાગળ લઈ આવ્યો. મેં વાંચ્યું. આશ્ચર્ય થયું. કેઈ દિવસ દિવાને મને મીઠે ઠપકે પણ આપ્યો નહતો તે આ કાગળમાં સખ્ત ઠપકે હતો કે મેં એમના જરૂરી તમારનો ઉત્તર નથી આપે. મેં કારકુનને પૂછ્યું તે એમાં તુમાર મેકલ્યાની તથા તે મળ્યાની શિરસ્તેદારની સહી ટપાલ બુકમાં બતાવી. મેં નમ્રતાભર્યો જવાબ મોકલ્યો. ઘેર આવી વીંટી કાઢી, પતરાની ડબીમાં મૂકી તે ત્રિજેરીમાં મૂકી દીધી. શનિ મકરમાં આવ્યો. મારી પત્નીને રા વર્ષની પોતી. તેમને સાડાસાતી ચાલુ હતી. મેં વીંટી મારી પત્નીને પહેરાવી જેવા ત્રિજોરી Page #113 -------------------------------------------------------------------------- ________________ કયા ગ્રહનાં નંગ પહેરવાં? ૧૧૩ ખેલી. (ચાવી મારી પાસે જ રહેતી.) ત્રિરીનાં ચાર ખાનામાં મૂકેલી શનિની વીંટીવાળી ડબ્બી ન મળે ! બધું શોધ્યું. શનિ મહારાજ ગયા...! આશ્ચર્ય ! મેં નિસાસે નાખ્યો. ઈશ્વર ઈરછા પત્નીને રોજ શનિસ્તોત્ર ભણવા સૂચના આપી. ? પ્રસંગવશાત કરંદીકરનું પુસ્તક ભાગ્યરેખા મારા હાથમાં આવ્યું છે તેમાં મુંબઈને મ્યુઝીયમ વેલ્સમાં શનિ મહારાજનું -આલેખેલું ચિત્ર છે તેની જ આબેહુબ નકલ ફોટા રૂપમાં આ પુસ્તકમાં જોઈ હું મંત્રમુગ્ધ બન્યો. શું સુંદર ચિત્ર ! પણ શનિસ્તોત્રમાં સૂકાં શરીરથી તદ્દન જ ઊલટું પુષ્ય શરીર, લુચ્ચાઈ ભરેલી મીઠી આંખ, મુત્સદ્દી ચહેરે વગેરે હતાં. મેં મારી શાળાના ચિત્રશિક્ષક શ્રી સોનારને એલાવી શાળાના મ્યુઝીયમ માટે વોટર કલરનું ચિત્ર ઉતારવા કહ્યું. એણે ખુશીથી કબૂલ્યું કેમકે એ પણ ચિત્ર જોતાં જ ખૂબ આનંદિત ને પ્રભાવિત થયેલા. બે જ દિવસમાં એણે ફક્ત ભૂરા રંગના શેડવાળું બે ફૂટનું ચિત્ર તૈયાર કરી મને આપ્યું. મેં મઢાવ્યું ત્યાં સોનારે કહ્યું, “સાહેબ ! આ ચિત્ર મ્યુઝીયમમાં રહે તો કઈ તેની કદર નહિ કરે માટે આપ જ ઘેર રાખો.” ઠીક કહીને મેં ઘેર ચિત્ર મોકલ્યું. - બીજે દિવસે મ્યુઝીઅમમાં મહારાજકુમારનું તૈલચિત્ર ચાર “ફૂટનું લાંબુ સુંદર ફ્રેમમાં મઢેલું, તારે લટકાવેલું ધડાકા સાથે તૂટી નીચે પડ્યું. ને કાચની રાજકથી લગભગ મ્યુઝીઅમ હોલ અડધે ભરાઈ ગયા ! બીજે દિવસે બપોરની છુટીમાં એક છોકરો ઓટલા પર ઊભેલે, તેને બીજાએ ધક્કો મારી જમીન પર પાડ્યો ને તે હીહી કરતો હતો ત્યાં ત્રીજા છોકરાએ આવી બીજાને ધક્કો માર્યો. આમ વાનરવેડામાં એક પર એક સાત છોકરાઓ પડ્યા ને રહીહીહી હે હે થઈ ૫ટાવાળે દોડતા મને તેડવા આવ્યો. આ શાળા વિભાગની વીંગ ડે દૂર હતી. હું પહોંચ્યો ત્યાં તો બીજા શિક્ષકોએ આવી છેકરાઓને ઉઠાડી દીધા હતા. પણ પહેલે છોકરો ઇજા પામ્યો Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પ્રહ અને રત્ના, હતો. એનો બાપ આવી પહોંચ્યો ને મારી શાળાનાં શિસ્ત વિરુદ્ધ ભાષણ કરી ગયો. વર્ગમાં છોકરાઓને લઈ જઈ “શિક્ષાપોથી મંગાવી બધાનાં દેખતાં પ્રથમ ધક્કો મારનારને સાત સોટી શરીર પર જુદી જુદી જગાએ મારી. પછી બીજાઓને બખે મારી. સાયંકાલે ખબર પડી કે જેને સાત સોટી મારી હતી તેણે મારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. સિવિલ સર્જનનું પ્રમાણપત્ર લેવા ગયો પણ તે તેણે ન આપ્યું એટલે છોકરાને લઈને મહારાજા સાહેબ પાસે ગયે. ખૂબ રડ્યો “મારેએકને એક છોકરે તેને પંચોતેર સેટી હેડમાસ્તરે મારી છે જુઓ” એમ કહી છેકરાના પગ તથા હાથ બતાવ્યા. મહારાજ સાહેબ કાંઈ ન બોલ્યા. એમના ભાઈ નહારસિંહજી મહારાજ ખૂબ હસ્યા ને તેમણે કહ્યું, “બલી ! આ ધંધે કરતા નહિ. તમારે સુકલકડી જેવો છેકરે પંચેતેર સેટી ખાય તો આમ હાલ ચાલી શકે ખરો ? આ સોટીના સળ છે કે આયોડીનના ' બક્ષી શું કરે ! “માફ કરે મહારાજ.” પણ આ વખતમાં તો હાઈસ્કૂલના બેડિંગમાં દાહોદના બે છોકરા હતા. તેના મામા દેવગઢ બારિયામાં ના આવી પહોંચ્યા. “સાહેબ! તમે મારા ભાણાને પાંચ સેટી મારી છે. મારે હોસ્ટેલમાં નથી રાખવો. તમે કસાઈ છે કે કોણ ?' ત્યાં તેની સાથે આવેલા છોકરાને પૂછયું, “ભાઈ ! મેં તને કેટલી સોટી મારી ?” છોકરાએ કહ્યું: ‘એ.” “તારે મામા સાથે ઘેર જવું છે ?” “ના સાહેબ, મારે હોટેલમાં જ રહેવું છે." મામા થઈ આવેલા તોફાની ગૃહસ્થને ઘર બહાર જવા હુકમ કર્યો શનિ મહારાજનું ચિત્ર પટારામાં નીચે મૂકી દીધું ઉપર કપડાં ગોઠવી દીધાં. મેં નિર્ણય કીધું કે શનિ મહારાજનું સ્તવન કરવું. નંગ પહેરવું નહિ ને ચિત્ર ઘરમાં રાખવું નહિ. દર શનિવારે અત્રાઘ કરી માનસિક આવાહન કરી પુષ્પ અક્ષતથી પૂજા કરી પગે લાગવું. Page #115 -------------------------------------------------------------------------- ________________ ક્યા રહેનાં નંગ પહેરવાં? ૧૧૫ કેટલીક માન્યતા ઘણા માને છે કે ગ્રહનું નંગ પહેલું કે ફળ મળે. મળવું જ જોઈએ ઘણું કહે છે “મેં મંગળનું નંગ પહેર્યું, મારે ત્યાં પુત્ર જન્મે.” “મેં ગુરૂનું નંગ પહેર્યું, મારા સોદા હવે બરાબર પાર ઊતરે છે” વગેરે. ઘણા આનાથી ઊલટું કહે છે “હું ગુરૂનું નંગ પહેરું છું હજી કાંઈ ઠેકાણું પડતું નથી.” “હું કયું નંગ પહેરું તે મારા લગ્ન થાય ?” વગેરે વગેરે જોતાં લેકે એમ માનતા લાગે કે છે નંગ પહેર્યું એટલે પત્યું. ફળ મળવું જ જોઈએ. આગગાડીની ટિકિટ લીધી તો જગ્યા મળવી જ જોઈએ. પણ ગાડી ચિકાર હેય તે ! આ વિચાર કરતા નથી. કેઈને એકાએક ફળ મળી જાય છે. તેમાં “કાગનું બેસવું ને તાડનું પડવું' એવું બને છે ખરું જોતાં બને ત્યાં સુધી શનિનું નંગ ન જ પહેરવું. કઈ પણ ગ્રહનાં નંગ પહેરનારે કડક નિયમનું પાલન કરવું જોઈએ. શનિનું નંગ પહેનારે કડક બ્રહ્મચર્ય ને તે નહિ તે માનસિક કે શારીરિક વ્યભિચારથી દૂર રહેવું જ જોઈએ. શનિના ગુણો ધીરજ, શાંતિ, ખંત મહેનત, ઠરેલપણું, સહનશીલતા, ચારિત્રય યુદ્ધતા, કપટહીનતા, વગેરે અપનાવવાં જોઈએ. રેજ શ્રદ્ધાપૂર્વક–વિધિથી પૂછત પહેરાયેલા નંગની પૂજા કરી તે ગ્રહના ગુણે મનથી વિચારી તે ગ્રહ સાથે ચિત્તની એકાગ્રતા કરી તેનાં સ્તોત્રને કંપમાં કમ નવ વાર મુખપાઠ કરે જોઈએ. આ નંગને દિવસ અને રાત્રિ શુદ્ધ રાખવું જોઈએ. ફકત. શનિનું નંગ પહેર્યું , અડદની દાળ, તલ, ગોળ હનુમાનજીના આગળ મૂક્યાં, અડદનાં વડા ખાધા આટલું જ બસ નથી. જે ગ્રહનું નંગ પહેરવું કે પહેર્યું હોય તેના ગુણ અવગુણ ને શક્તિનો પૂર્ણ ખ્યાલ રાખીને તે ગ્રહ સાથે ચિત્તની એકાગ્રતા રાખીને તેના જ સ્તોત્રપાઠ રોજ કરવામાં આવે ને નંગ ધારણ કરવામાં આવે તો તે ફળદાયી થાય. એમ કરવામાં ન આવે તે શનિ મંગળ. Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ગ્રહે અને રને જેવા ગ્રહોનાં શુભકિરણે ગ્રહણ કરવા માટે આપણું માનસ યોગ્ય બળ મેળવી શકતું નથી ને તેથી અશુભકિરણો આપણું દૂષિત માનસ પર પડે ને ફળ ન મળે અથવા ઊલટું મળે. યાદ રાખવું કે પ્રહનાં સૂક્ષ્મકિરણે ઝીલવા માટે માનવ માનસ ખૂબ સબળ રહેવું જ જોઈએ ને તે જ તે ગ્રહની નબળી અસર આપણું માનસ પર ન પડતાં શુભ અસર પડે ને શુભ ફળ મળે. - ખાસ કરીને શનિ મંગળ જે પાપગ્રહની દ્રષ્ટિમાં હોય, પાપકર્તરિમાં હય, નેષ્ઠ સ્થાનમાં હેય તો ખૂબ ધ્યાન રાખવું. ફક્ત નંગ પહેરવાથી કાંઈ નહિ વળે. તે જ રીતે સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહ પણ પાપ દષ્ટિથી કે નેષ્ઠ સ્થાનના માલીક બનવાથી અથવા નેષ્ઠ નક્ષત્રમાં હોવાથી નબળું ફળ આપે તે માટે પણ ઉપરની હકીકત ધ્યાનમાં રાખવી. નંગ પહેરનારે ગ્રહોના ગુણે, અવગુણ શુભ અશુભ અસરો ધ્યાનમાં રાખી તે તે ગ્રહ સાથે ચિત્તની એકાગ્રતા રાખી હરરોજ જપ કરવા (યથાશક્તિ) ને ગ્રહનું ધ્યાન તે નંગ દ્વારા કરવું. અને પછી એકવાર ભોજન કરવું કે ઉપવાસ કરવો વગેરે વિધિ કરવી. આમ કરવામાં આવે તો શુભ ફળની આશા રહેશે. - બીજું ધ્યાન રાખવાનું છે કે ગ્રહની અસર સમગ્ર કુંડળીને નિર્બળ બનાવી દેતી હશે, સમય ઘણે જ માઠો દેખાતો હશે તે નંગ પહેરવાથી કાંઈ નહિ વળે. દખદેવની એકધારી ઉપાસના હરરેજ કરતાં નંગ પહેરાય તો રાહત મળશે નંગ કેઈ એવો ચમકાર નથી કે ચાંપ દાબી કે લાઈટ થાય. લાઈટની ચાંપ દાબતાં પણ જે ફયુઝ ઊડી ગયું હોય, વાયર કપાઈ ગયા હોય તો થાય અંધારૂં કે ભાકે. નંગ ધારણ કરનારે નંગને શુદ્ધ રાખવા તથા ગ્રહના ગુણેના આધારે ચારિય શુદ્ધિ રાખવા ખૂબ ચેકસાઈ રાખવી તો નંગનું ફળ મળશે. ગુરૂનું નંગ હરહંમેશ સારું રહેશે ને દરેક વાતે રક્ષણ કરશે, પણ નિયમમાં રહેવાની ત્યાં પણ જરૂર છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ નંગ કઈ આંગળીએ પહેરવાં? ૧૧ કુંડળીમાં જોઈ ચોકસાઈથી નકકી કરાવો કે વ્યક્તિને કયે ગ્રહ વધુ લાભદાયી છે ? તે ગ્રહનું નંગ પહેરે. કયે ગ્રહ હેરાન કરે છે ? તેના જપતપ જાતે કરે તો જ તે ગ્રહનાં શુભ કિરણે તમારું માનસ. ગ્રહણ કરે ને યોગ્ય આચરણ કરવા બુદ્ધિ સૂઝે. બીજા પાસે જે જપતપ 'કરાવો તો તે વ્યક્તિનું મનોબળ ને તપોબળ એવાં હોવાં જોઈએ કે તેનાં આદેલને તમારા મગજ પર પડે ને તમને યોગ્ય માર્ગ સૂઝે. માંદગીમાં પણ એવું જ જપતપ કરવાથી ડોકટરનાં માનસ પર: અસર કરવાની છે જેથી તેને યોગ્ય દવા સૂઝે અને એગ્ય ચિકિત્સા કરી. નિદાન કરે. તેમ દદીના માનસ પર પણ અસર કરવાની છે કે તે ગ્રહનાં. કિરણો નંગ દ્વારા માનસ ભૂમિ પર હસ્તરેખામાં વહેતા રક્તપ્રવાહથી. પહોંચે ને તે માનસ સબળ બને ને રોગની અસરથી દૂર રહેવા માંડે. નંગ કઈ આંગળીએ પહેરવાં? નંગ કઈ આંગળીએ પહેરવાં એ ચોક્કસ કરવું મુશ્કેલ છે. શીઓ કહેશે કે તર્જની, અનામિકા, મધ્યમા, કનિષ્ઠિકા વગેરેમાં આ અમુક આંગળીએ જ પહેરજે. પણ અહીં હસ્તરેખા શાસ્ત્રનો સંબંધ વિચારો. કનિષ્ઠિકા બુધ ગ્રહની છે, અનામિકા સૂર્ય ગ્રહની. છે, મધ્યમ શનિ ગ્રહની છે, તર્જની ગુરૂ ગ્રહની છે તો મંગળ અને ચંદ્રનાં નંગ કયી આંગળીએ પહેરવાં ? પહાડ બે છે. એક અંગુઠા આગળ જીવનરેખા નજીક ને બીજે કનિષ્ઠિકા નીચે મસ્તકરેખા અને હૃદય રેખાની વચ્ચે હથેલીની ધાર પર. તો ચંદ્ર મસ્તક રેખા ને ભવિષ્ય રેખાની વચ્ચે હથેલીના ખૂણા તરફ છે ને શુક્ર પહાડ અંગૂઠાની નીચે હાથના કાંડા આગળ છે. આમ ગ્રહોના આધારે આંગળીઓને વિચાર કરીએ તો ચંદ્ર, મંગળ ને શુક્ર નડતા હોય તો તેની વીંટી કઈ આંગળીએ પહેરવી ? Page #118 -------------------------------------------------------------------------- ________________ -૧૧૮ રહે અને રત્ન - હસ્તરેખા શાસ્ત્રમાં ગ્રહોના નંગને સ્પર્શ ગણવામાં આવતો થી. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની કનડગત દૂર કરવા નંગો પહેરવાને ઉલ્લેખ છે નંગ એ ગ્રહનું પ્રતીક છે. શા માટે તે આગળ પર બીજા પ્રકરણમાં વિચારીશું. એટલે જે ગ્રહ નડે તે ગ્રહનું નંગ પહેરવું. " હસ્તરેખા શાસ્ત્રમાં પણ જે પહાડ બેઠેલે હોય, તેમજ દુશ્ચિહવાળા હોય તે ગ્રહ નબળો માની તેનું નં પહેરવાની ભલામણ થઈ શકે. પણ કઈ આંગળીએ ! અનામિકા આંગળીને વીટીની આંગળી કહેવામાં આવે છે (ring finger) અને માટે ભાગે વીંટી ત્યાં જ પહેરાય છે. વધારે સગવડ ભરેલી આંગળી વીંટી માટે તે જ છે) કોઈ પણ ગ્રહના નંગની વીંટી આ આંગળી એ જ પહેરવી એ વધારે ચાગ્ય છે કેમ કે આ આંગળી પર સૂર્યનું પ્રાધાન્ય ને પ્રભુત્વ છે. આ આંગળી નીચે સૂર્યનો પહાડ ને સૂર્ય રેખા માનવજીવન માટે ઉત્તમ છે પણ બેમાંથી એક પણ કઈ દુચિહ્નથી કે આડી રેખાથી દૂષિત હોવાં જોઈએ નહિ, કેમ કે સૂર્ય ચેતન શક્તિ આપનાર છે. સૂર્ય મંડળમાં મુખ્ય છે. બધા ગ્રહોની ઉત્પત્તિ સૂર્યમાંથી છે. (મંગળને ભૂમિપુત્ર કહ્યો છે ખરે). સૂર્ય પ્રાણને અધિષ્ઠાતા છે, આથી સૂર્ય આંગળી અનામિકાએ વીંટી પહેરવાથી, વીંટીનું નંગ ચામડીના સ્પર્શથી સૂર્યપહાડ દ્વારા તેની અસર શરીરમાં ને માનસમાં કરે. અહીં યાદ રાખવાનું છે કે સૂર્ય હદયનો કારક છે ને હદય એ જીવન ટકાવવાનું મુખ્ય મંત્ર છે. એટલે સૂર્ય આંગળીએ વીંટી પહેરવાથી નંગ દ્વારા, સૂર્યપહાડ મારફત, ગ્રહની અસર માનવને થાય જે વૈદ્યો ભસ્મને ઔષધ તરીકે આપવામાં નિષ્ણાત હોય તેણે દર્દીના હાથ પરથી તથા તેની કુંડળીના ગ્રહો પરથી નકકી કરવું જોઈએ કે કયે ગ્રહ નબળે છે ! તે કયો રોગ કરે ? તે ગ્રહને વિરોધી ગ્રહ કર્યો ? તે વિચારી તે ગ્રહના નંગની ભસ્મ તૈયાર કરી આપવી Page #119 -------------------------------------------------------------------------- ________________ નંગ કઈ આંગળીએ પહેરવાં? ૧૧૯ ઘટે. શરદી થઈ હોય તો શરીરમાં ઉષ્ણુતાપ્રેરક આદુ, સુંઠ, મરીનો ઉપગ થાય, ગરમીની ઋતુમાં બરફનાં પીણાં, આઈસ્ક્રીમનો ઉપયોગ થાય. પણ ભમે દવાઓ વગેરે બધું હૃદય તરફ લેહી વાટે ઘસડાઈ જઈ પછી તે દર્દનાં ઠેકાણે પહોંચે છે ને હૃદયને અધિષ્ઠાતા સૂર્ય છે માટે સૂર્યની આંગળીએ વીંટી પહેરવી એ યોગ્ય લાગે છે. નંગ ચે ઝું જ જોઈએ. ડાઘા, તડ, ફાટવાળું હોય તો તે નંગ રહેનાં કિરણ બરાબર ગ્રહણ કરીને હદય તરફ પહોંચાડી શકે નહિ. તેમજ તે બળવાન રંગનું એટલે ગ્રહને જેવો રંગ તેવું જ જોઈએ. જેમકે “ગુરુ”નું નંગ. ગુરુને ગુરુમંત્ર શ્લેકમાં “ગુરુ કાંચન સભિમ” સોનાના રંગ જેવો કહ્યો છે. માટે ધૂળે પોખરાજ નહિ પણ પીળે પોખરાજ લે જોઈએ. અહીં કહેવામાં આવશે કે ગુરૂ જે રાશિમાં ને જે નક્ષત્રમાં હોય તેના રંગ પ્રમાણે પીળા રંગમાં ફેરફાર લેવા જોઈએ. અમારૂ માનવું છે કે ગુરૂ એટલે ગુરૂ. આપણે ગુરૂની આરાધના કરવાની છે પછી તે ગમે તે રાશિમાં કે નક્ષત્રમાં હોય. જે રીતે ગુરૂ મંત્રના જપમાં આવતા રાશિ કે નત્રને ખ્યાલ કરતા નથી તેમ નંગમાં પણ કરવું. ગુરૂનું નંગ એટલે શુદ્ધ પાળે સેનાના જેવો ખરાજ. નહિ રતુમડે કે નહિ ખુલ્લો પીળે. આવાં નંગ સૂર્ય આંગળીએ--અનામિકાએ પહેરવાં. શનિ આંગળીએ નહિ, કેમકે તે આંગળીની રેખામાં નંગની અસર ખેંચવાને શક્તિ નથી. બુધ ગ્રહની કે ગુરૂની પણ એ શક્તિ નથી. જો કે પ્રથમ ચૈતન્ય પ્રવાહ ગુરૂની આંગળીથી પ્રવેશ કરે છે પણ તે સમગ્ર જીવનને ચૈતન્ય પ્રવાહ છે. આપણે ગ્રહનાં કિરણેને સંબંધ લેવાનો છે. કે આની સામે કોઈ વિરોધ કરવામાં આવે એ શક્ય છે કેમ કે સૂર્ય કવચમાં (પૃષ્ઠ ૧૭) હ્યું છે કે સૂર્ય કવચ ભૂર્જપત્ર પર રચના, અગફ ને કુંકુમથી લખીને રવિવારે, સૂર્ય સંક્રાંતિના દિવસે, સાતમી (ાનુસપ્તમ) એ પહેરવું. આ સ્તોત્ર લખીને ત્રણ ધાતુમાં (માંદળિયું - Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ગ્રહા અને રત્ના કે એવું કોઈ લેકેટ જેવું બનાવીને) જમણે હાથે, શિખામાં (હવે કાઈ શિખા રાખતું નથી કે જટા રાખતું નથી) કે કંઠમાં (દોરા યા માંદળિયામાં) પહેરવુ'. આમ પહેરાય તે। વ્યકિત સૂર્ય સમાન તેજસ્વી અને પ્રભાવશાળી બને. (ત્રણ લાહ એટલે ત્રણ ધાતુ સમજવી. સેનું, ચાંદી, તાંબું) તે પછી સૂર્ય નંગ પણુ જમણે હાથે કરું કે શિખામાં કેમ ન પહેરાય ? નંગ અને કવચ અથવા ત ત્રની રચના જુદી છે. એના મંત્રની અસર છે. ફ્ક્ત તે શરીર પર ધારણ કરવાનાં અથવા મંત્રથી પૂજ કરી નદી, કૂવા કે જમીનમાં મૂકવાને હાય છે. જ્યારે નોંગ આંગળીએ બહુધા ધારણ કરવાથી ગ્રહોનાં આંદોલના ઝીલી શકે છે. મંત્ર તંત્રમાં તેમ હેાતું નથી. તંત્ર, મંત્ર, નગ અત્રે પ્રસ`ગેાપાત્ એક ઉલ્લેખ કરું છું. નગ પહેરવામાં પણ ગ્રહ મંત્રના જપથી તેમાં શક્તિ જાગૃત કરવાની છે એ વાત ખરી પણ અને ત્યાં સુધી આંગળીએ ધારણ કરવુ. હાથે પહેરવાથી તે ઢંકાઈ જાય. કાંડા ઘડિયાળની જેમ પહેરી શકાય પણ તે નંગને શરીરની ચામડી જોડે થવા જોઈએ. સ્પ તંત્રમાં કાંઈક જુદું છે. અમુક આકૃતિમાં અમુક અંક (ત ંત્રની ગણતરી મુજબ ચાક્કસ હોય તે) તાંભુ, ચાંદી યા સેાનામાં કાતરાવી તેની વિધિસર પૂજા કરવાની હોય છે. મારા પિતાશ્રી સરકારી નેકરીમાં હતા ત્યારે તેમના પર ખેાટા આક્ષેપ લાંચરૂશ્વતના આવેલા અને સરકારી અમલદારે તપાસ માટે લાવેલા. રાતેારાત મારી ફાઇના દીકરા જેને તંત્રનું જ્ઞાન હતું તેણે તંત્ર તૈયાર કરી, વિધિ કરી રાતે રાત ચાર વાગે ધરના પાયા આગળ જમીન ખેાદી વિધિસર દાટી દીધું. મારા પિતા તપાસમાં નિર્દેષ ઠર્યા. જે દુશ્મને ખાટી યેાજના ઘડેલી તે ખુલ્લા પાટે Page #121 -------------------------------------------------------------------------- ________________ ક્યા ધાતુની વીંટીમાં નંગ પહેરવું ? - ૧૨ (મારા પિતા પાસે કોઈ પુરા ન હોવાં છતાં) અને મારા પિતાને પગાર વધારા સાથે ઉચ્ચ સ્થાન મળ્યું. આ બીજો દાખલો મારા ઘરને જ છે. તેમાં રહેવા જતાં જ અમને પતિ પત્નીને એકદમ ઝાડા છુટી ગયા. ન ડોકટર કે ન વૈદ્યની કે ન ઘરગથ્થુ દવા કામમાં આવી. મેં મારા અમદાવાદના જ્યોતિષ મિત્ર સદારામ પાઠકને લખ્યું. એ તંત્રનું કામ કરતા. મારા પર તાર આવ્યો કે કાલે જ હું આવું છું. બપોરની ફાસ્ટમાં તે આવ્યા તેવા જ સીધા ઓરડામાં પેસી ચારે બાજુ નજર નાખી ઈશાન ખૂણો પસંદ કીધે. મજૂરને બેલાવી ત્રણેક ફૂટ ઊંડો ખાડો ખોદાવ્યો. તેની પૂજા કરાવી.. યંત્ર-તંત્ર તેમાં મૂક્યો તેની પૂજા કરાવી. બધું ઢાંકી હતું તેવું કીધું, પછી અમે જમ્યા. બીજે દિવસે તે મુંબઈ ગયા અને અમારા ઝાડા એકાએક બંધ થયા. અતિ નિપુણ ને નિષ્ણાત શુદ્ધ દિલનાં તાંત્રિક ભાગ્યેજ ભારણ– તારણના તંત્રોનું કામ કરે છે. આવા કોઈક અવસરે તે આ કામ લે છે ને તે કરે છે. બાકી મારણ તારણના દુષ્ટ હેતુના આવા પ્રયોગો છે પણ તેમાં નંગની જેમ કેઈ યંત્ર વીંટીમાં ધારણ કરવાનું હોતું નથી.. નંગ ધારણુ એ નિર્દોષ પ્રક્રિયા અને ઉપાય છે ને કેવળ સાત્વિક છે. તંત્ર પ્રયોગ કરનાર ભૂલથાપ ખાય તે કદાચ મૃત્યુ શરણું પણ થાય છે. : કયા ધાતુની વીંટીમાં નંગ પહેરવું ? 14ts - સામાન્યતઃ સેનાની વીંટીમાં નંગ પહેરવામાં આવે છે તો કિઈક વ્યકિત સેનાનાં નાણું ખરચી ન શકે તે ચાંદીમાં પહેરે છે. ખરું જોતાં આપણે નંગને સંબંધ ગ્રહ જોડે જો કે જે પ્રાચીન સમયથી જોડાયેલો છે તે કબૂલ્યો, તે આપણું ગ્રહોને પ્ર. ૨.-૮ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ગ્રહ અને રને ધાતુ સાથે સંબંધ પણ એ જ રીતે કબુલવો જોઈએ. તો તે ગ્રહનો જે ધાતુ પર અધિકાર હોય તે ધાતુની વીંટીમાં નંગ ધારણ કરવું જોઈએ. તો તે ગ્રહનું આકર્ષણ વધુ રહે. તેમ ગ્રહનાં માનીતા પુષ્પથી, પત્રથી તે નંગનું પૂજન થવું જોઈએ. સામાન્યતઃ ગ્રહની ધાતુઓ નીચે મુજબ છે – ગ્રહ ધાતુ ઉપધાતુ સૂર્ય – સોનું* - તાંબુ ચંદ્ર – ચાંદી – ચાંદી મંગળ – લોખંડ – તાંબુ બુધ – પારો - કાંસું ગુરૂ – કલાઈ - કાંસું તાંબુ – ચાંદી સીસું – લેટું રાહુ – સીસું – – કેતુ – પોલાદ – – હવે વિચાર કરીએ. એમાં પુરોક્ત ભાવના ન રાખતાં બુદ્ધિપૂર્વક વિચાર કરીએ તો સૂર્ય માટે “સોનું' બરાબર છે, કેમ કે મોટા આદિત્ય હૃદયમાં પણ સૂર્યમાં સુવર્ણ પુરૂષનું ધ્યાન ધરવા કહેલું છે. વળી ગ્રહોમાં સૂર્ય મુખ્ય છે તેમ ધાતુઓમાં સોનું મુખ્ય છે. આમ સેનાની ધાતુમાં સૂર્ય નંગની વીંટી પહેરાય તે તે યોગ્ય છે. તેમ ચંદ્ર સ્વભાવે ને દેખાવે શીતળ છે, એની ચાંદની પણ ચાંદી જેવી છે. સેનું ગરમ છે ચાંદી શીતળ છે. ત મ ચંદ્રને સંબંધ પાણી સાથે છે. મોતી પણ પાણીમાંની માછલીના મેમાં પાકે છે આથી મોતી ચાંદીમાં પહે વાને વિચાર થયો છે * આ ધાતુ બધા જ નંગ માટે યોગ્ય જણાવાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ કયા ધાતુની વીંટીમાં નંગ પહેરવું ? ૧૨૩ મંગળ-મંગળ અંગે ત્રાંબાનો ત્રિકોણ બનાવી તેમાં યંત્ર કોતરવામાં આવે છે. મંગળને સંબંધ લેખંડ જોડે છે. તેમ શનિ અને રાહુને પણ છે. મંગળ, શનિ અને રાહુને મેળ ખાતો નથી. એ ગ્રહોને સંબંધ હમેશાં વ્યક્તિને હેરાન કરે છે. ફક્ત શુભ નવપંચક જે સંબંધ શરીરની સલામતી સાધે છે. પ્રશ્ન એ છે કે જો મંગળને સંબંધ લેખંડ સાથે લેવામાં આવે તો પાઠપૂજા વગેરેમાં લોખંડનો ઉપયોગ થતો નથી. મંગળ લોખંડના વેપાર યંત્ર વગેરેને કારક છે પણ તેથી તેની વીંટી લેખંડમાં પહેરાય નહિ. આથી તાંબું મંગળ માટે સુયોગ્ય છે. જે સોનું મેળવવું હોય તો મેળવાય પણ તાંબાનું પ્રમાણ સવિશેષ હોવું જોઈએ. બુધપારે વીંટી બનાવી ન શકે. કદાચ પારાનું મિશ્રણ થઈ શકે. તે બુધ માટે કઈ ધાતુ લેવી ? બુધ બુદ્ધિકારક છે. ચાક ઋતિકારક મનનો માલીક છે. બુધને પણ ચિત્ત, બુદ્ધિ, મન સાથે સંબંધ છે. ચંદ્ર બુધ બંનેને આમ નૈસર્ગિક સંબંધ છે. વિરોધી સંબંધ નથી. આથી બુધની વીંટી પણ ચાંદીમાં પહેરવામાં કઈ હરકત અમને દેખાતી નથી. આ બે ગ્રહોને યોગ હમેશાં નિખાલસપણું ને પ્રામાણિક જળવાવે છે. ગુરૂ-ગુરૂને તે “કાંચન સન્નિભ વર્ણવ્યો છે તો શા માટે સોના સિવાય બીજી ધાતુ એને માટે ન લેવી. પીળો પે ખરાજ એનું યોગ્ય નંગ છે. તો સોનાની વીંટી પણ યંગ્ય છે - શુક-શુક્રને અધિકાર ત્રાંબા પર છે. પાશ્ચાતા જતીપી મો પણ ધાતુના ધંધા અંગે શુક્રની તપાસ કરે છે પણ શુક્ર તેજી ગ્રહ છે. હીરે એનું નંગ છે. તે શા માટે શુક્રની વીંટી ચાંદીમાં ધારણ ન કરવી ? સોનું અથવા ચાંદી લેવામાં હરકત નથી. તેનું એટલા માટે કે તસત્ય’નું સારૂપ છે. જેમ જેમ અગ્નિમાં તપે તેમ તેમ તે શુદ્ધ થાય છે. શુદ્ધ હીરે સત્યના Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧ર૪ રહે અને રને જેટલે જ પ્રકાશમાન છે. તેને શુદ્ધ સોનું સત્ય જેટલું જ પ્રકાશમાન છે. છતાં શુદ્ધ ચાંદીમાં શુક્ર પહેરે એ વધુ યોગ્ય છે, એમ અમને લાગે છે. શનિ-શનિને પૂજવા તલ તથા લોખંડની જરૂર જ છે. શનિ સ્તોત્રમાં લોખંડની શનિની મૂર્તિ બનાવીને પૂજવાનું કહ્યું છે. આમ અતિ નિકટ સંબંધ શનિને લેખંડ જોડે છે–મંગળ કરતાં પણ. મંગળ લેખંડનાં યંત્ર, કેઈપણ ધાતુનાં યંત્ર માટે મુખ્ય છે. પણ શનિમાં યંત્ર આવતાં નથી–લેખડ અને ખનિજ પદાર્થો. આથી શનિનું નંગ લખંડની વીંટી યા લેખંડના તારની વીંટીમાં પહેરવું જ વધુ યોગ્ય છે. પણ તે મનને ગમે નહિ ને ! રાહુ-આ લખંડને યોગ્ય છે. રાહુ પણ શનિ જેવો કાળો છે. પણ લેખંડ મુખ્ય તો શનિ માટે અમને લાગે છે. આથી શનિનું “સીસું” રાહુનાં ગોમેદક નંગ માટે વધુ ઠીક લાગે છે. - કેતુ-આની ગણતરી વિશેતરી દશાના હિસાબે જ છે છતાં તે રાહુનું પ્રતિયોગ બિંદુ છે. નંગ લસણ છે. લસણની ફોલેલી કળી જેવો એને રંગ છે. તો કલઈ જે ગુરૂની ધાતુ ગણવામાં આવી છે તે ધાતુ કેતુને માટે ગણવી જોઈએ ને તેમાં વીંટી પહેરવી જોઈએ. - આ વિધાનો શાસ્ત્રોક્ત નથી. વિચાર કરતાં અમને બધું ઠીક લાગ્યાં છે. જો કે અજમાવી જેવા પ્રસંગ આવ્યો નથી. કેટલાંક ત્રિધાતુ, પંચધાતુ, સપ્ત ધાતુમાં નંગ પહેરવા સૂચના કરે છે તે સૂચના કદાચ તે તે ગ્રહો અન્ય ગ્રહોની દષ્ટિના ચગે કરના હશે એમ માની લઈએ છીએ. જેમ કે ‘મંગળ’ શનિ, બુધ ને ચંદ્રની દષ્ટિમાં છે તો મંગળને આ ત્રણ ગ્રહની ધાતુની બનાવેલી વીંટીમાં પહેરો. પણ આ હિસાબે ચાર ગ્રહની દષ્ટિ હોય તો ? ચારમાં મુખ્ય ગ્રહની ધાતુ મેળવી પંચ ધાતુ કરવી. કેમ કે ત્રણ, પાંચ, સાતને મેળ એકી રાશિને છે, ને ચાર કે છ ગ્રહોની દૃષ્ટિ હોય તો એકી સંખ્યામાં જવા માટે તે ગ્રહની ધાતુ ઉમેરવાથી દોષ નથી આવતો. Page #125 -------------------------------------------------------------------------- ________________ કયા ધાતુની વીંટીમાં નંગ પહેરવું? ૧૨૫ એક પ્રશ્ન છે કે કેટલાંક જોતિષીઓ નવગ્રહની વીંટી પહેરવા સૂચવે છે. તે નવગ્રહની ધાતુને સમન્વય કરીને વીંટી બનાવવી જોઈએ. પણ અમને લાગે છે કે ત્રિધાતુ, પંચધાતુ, સપ્ત ધાતુમાં વીંટી પહેરવાનો ઉદ્દેશ, તે તે ગ્રહને તેનાં નંગને બેડીમાં કેદીને જકડીએ તેમ જકડવાનો હશે. જેથી તે ગ્રહ જેમ કેદી જેલરનાં દબાણથી નરમ પડી જાય. તેમ ધાતુઓનાં દબાણથી નરમ પડી જાય. આ કેવળ વિચાર છે. કોઈ સબળ પુરાવો અમારી પાસે નથી. એક દૃષ્ટાંત ટાંકુ છું. એક પ્રખર જ્યોતિષી સુરતમાં જદાખાડીમાં વર્ષો પહેલાં રહેતા હતા. શક્તિ ભક્ત હતા. નાણુની સ્થિતિ કફોડી હતી. અમારા મિત્ર હતા. પોતાની એક ગુપ્ત વાત કહેતાં કહેતાં રડી પડવા. વાત નાણું – દેવું વગેરેની હતી. મેં કહ્યું કે તમે શક્તિને સાધો. એટલે કહ્યું કે મેં સાધ્યાં. આ યંત્ર નાગરવેલના પાન પર કસ્તુરીથી ચિતરી, વિધિસર પૂજા કરી, માતાજીની કૃપા ચાચી તે નાગરવેલના પાન પર માતાજીનાં દીપકનું સ્થાપન કરી મેં સંપુટિત ચંડીપાઠ કીધા. નવમે દિવસે સ્વપ્ન આવ્યું કે તું તારે ગામ જા. તારા ઘર પાછળ પચાસ ફૂટને અંતરે એક વૃક્ષ છે તેની બાજુમાં ઉત્તર દિશામાં ખોદ. જે મળે તે તારું–પછી માગીશ નહિ. હું તરત જ મારે ગામ ગયે. ઘરની પૂર્વ દિશામાં આશરે પચાસ ફૂટ દૂર વૃક્ષ હતું. મેં ઉત્તર દિશામાં છું. મારી કેદાળી એક વસ્તુ સાથે અથડાઈ. ઉશ્કેરાટ ને આનંદમાં તે વસ્તુ કાઢી તે તે પેટી હતી. તેમાંથી પાંચ છ પિત્તળનાં વાસણો નીકળ્યા ! ! ! માતાજીના મંત્ર ઉપર દીપક મૂકી અનુષ્ઠાન કરનારને બીજું શું મળે ! આપણે દેવ દેવીને સતાવીને લેવા જઈએ એમાં શું મળે ? ગ્રહને ત્રણ, પાંચ, સાત ધાતુમાં જકડેયે કેદ કરવાથી શું વધુ ! વાઘ પાસે બકરી બાંધી તેને સુંદર ચારે આપવાથી કંઈ ફળ સિદ્ધ થાય! કંગાળ દશામાં મરવું સારું પણ દેવ, દેવી કે ગ્રહોને સતાવી દબાવીને ફળ પ્રાપિત કરવાની ઈચ્છા ન કરવી. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ગ્રહો અને રને - તે ત્રણ ધાતુનાં માદળિયામાં સૂર્ય કવચ ધારણ કરવાથી સૂર્ય જે બનશે. એમ કેમ લખ્યું ? આ પ્રશ્ન છે. એક જ ઉત્તર અમને લાગે છે કે સૂર્ય માટે સોનું, ચાંદી ને ત્રાંબાનું મિશ્રણ ચોગ્ય છે. એ સૂર્યને બંધન કરે નહિ. ત્રાંબુ કેમ બંધન ન કરે ? એ પ્રશ્ન થશે જ. પણ ખરું જોતાં સૂર્યના ગળામાં તમામ ધાતુઓ ને નંગો વગેરેના પ્રવાહી છે. સામાન્યત: અલંકાર ઘડવામાં સોના અને ત્રાંબાની જ મેળવણી વધુ આવકારદાયક ગણાય છે. પિત્તળની એટલી બધી નહિ. કેમકે ત્રાંબાથી સોનામાં એક પ્રકારનો વિશેષ ઓ૫ આવે છે. આમ માનવું પડે. એક જણે કહ્યું હતું કે નંગ આંગળીને અડકે પણ એ માટે વટી જ કેમ પહેરવી ? લેકેટ, કંકણ પણ ચાલે. પણ નંગ ચામડીને સ્પર્શી એવું જોઈએ આનું એક બીજું પણ વૈદકીય દષ્ટિએ કારણ છે. વૈદ્યો કહે છે કે અમુક રીતે કબજિયાત દૂર કરવા રાતે તાંબાના લોટામાં પાણી ભરી રાખી સૂર્યોદય થતા પહેલાં પી જાઓ પછી ઊંધતા નહિ. અમુક શક્તિ લાવવા તેઓ કહે છે કે પાણીના ટામ શુદ્ધ ચાંદીનું ઘરેણું આખી રાત રાખો ને પછી તે પાણી સવારે પી જાઓ. તે મુજબ સોનાનું ઘરેણું રાખીને પાણી પીએ તો ક્ષય, દમ નહિ થાય. આ ત્રણ ધાતુ સિવાય બીજી ધાતુનો ઉલ્લેખ વૈદ્યો આ રીતે કરતાં નથી. ત્રાંબું, સનું ને ચાંદી પાણીમાં આઠ દશ કલાક પડી રહેવાથી તેમના ગુણેની અતિમદ અસર પાણીમાં ઊતરે છે ને તે પાણી પીવાથી તેની અસર જલદી થાય છે કેમ કે પાણી તરત જ જઠરમાં મળી જાય છે. તરત અસર થાય છે એનો અર્થ એ કરવાનો કે તે રક્તમાં સહેલાઈથી ભળી જાય છે. બીજી દવાઓની જેમ મધ, પીપરની જરૂર પડતી નથી. પણ આવા પ્રયોગ લાંબા સમયના છે. આ જ કારણથી સૂર્યને ત્રિલેહમાં પહેરવાનું લખ્યું હશે ને તે ત્રિલોહ સોનું, ચાંદી ને તાંબુ જ હશે. સોના-ચાંદીના વાસણમાં ભોજન લેવાનું Page #127 -------------------------------------------------------------------------- ________________ કયા ગ્રહનું નંગ નક્કી કરવું? ૧૨૭ પણ આવું જ કઈ કારણ હશે. એક અધિકારીને મેં ચાંદીના વાટકામાં જ પ્રવાહી પદાર્થ શીખંડ વગેરે લઈ જમતા જોયા છે. (હવે તો સ્ટેઈનલેસ સ્ટીલ !! ચાંદીથી ઊંધી અસર આ નવી ચાંદી કરે તો નહિ ને!) ક્યા ગ્રહનું નંગ નક્કી કરવું ? પ્રથમ આ વિભાગમાં કહ્યું છે તેમ ગ્રહ નીચનો હોય કે નિર્બળ | રાશિમાં હોય તે હેરાન કરે છે એમ માનીને તે ગ્રહનું નંગ નક્કી કરવામાં આવે છે. જે સ્થાનમાં પડ્યો હોય તે સ્થાનનો વિચાર કરવામાં આવે છે. જેમકે મંગળ પાંચમે પડયો છે ને છોકરાં થતાં નથી કે જીવતાં નથી એમ હોવાથી મંગળવાર કરવાનું કહેવાય છે. મંગળના જપ કરવાનું કહેવાય છે ને મંગળનું નંગ પહેરવાનું કહેવાય છે. પણ અહીં સમજવાનું છે કે કેટલાંકને પામે મંગળ હોય છે. છતાં છોકરી હોય છે. પણ નંગ પહેરવાથી છોકરાંના જન્મ અંગે શેર ફાયદો થાય તે સમજવું મુશ્કેલ છે, જપતપ વગેરેથી ફાયદો થાય એમ માનીએ કે એ દેવી શક્તિને યોગ કરે છે પણ વીંટી પહેરવાથી જ સંતાન થાય એ માનવું જરાક વસમું લાગે છે. મંગળના યંત્રની પૂજા વિધિ વગેરેથી પરમાત્મા પ્રસન્ન થાય ને સંતાન બક્ષે. કદાચ દેવું પૂરું થાય કે રેગ નાશ પામે. મંગળના જંગમાં મંગળનાં કિરણ યા દેલન માં પ્રવેશવાથી શરીરની ગરમી ઘટી જાય એ માનવામાં આવે નહિ. વળી આ મંગળ, શનિ યા રાહુથી પીડિત હોય તે મંગળની વીંટી પહેરવાથી કઈ રીતે બળ મળે ? મંગળને શનિ રાહુ ન પડે માટે તો શનિ રાહુને મનાવવા તેને જપતપ કરવા જોઈએ. અમારું માનવું છે કે આવા પ્રસંગમાં નંગ’ આવા ગ્રહનું પહેરવાને કઈ અર્થ નથી. જપતપને અર્થ કદાચ સારે પણ પાંચમા ભાવને માલીક કોણ છે તે જોવું જરૂરનું છે ને તેને કઈ શુભગ્રહ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ રહે અને રત્ન મદદ કરતા હોય છે તે જોવું જોઈએ. પ્રશ્ન સંતાન છે માટે ગુરૂ અથવા ચંદ્રથી પાંચમું સ્થાન ને તેમાં જે ગ્રહ રહ્યો હોય તે જેવો જોઈએ. એમાં જ બળવાન ગ્રહ હોય તેનું નંગ પહેરવાથી કદાચ ઈચ્છિત ફળે અથવા તેની સામે જે શુભગ્રહ હોય તેની ઉપાસનાથી ફળ મળે. મંગળ પાંચમે હોય પણ ગુરૂ નવમે હોય કે દેહ ભાવમાં હોય કે તે રીતે ગુરૂ, શુક્ર વગેરે હોય તો તેને ફળદાયી જાણવા ને તેની ઉપાસના કરવી. અહીં બે દષ્ટાંત રાહુનાં આપીએ છીએ. એક રાવજીભાઈ પટેલને બીજા સ્થાનમાં રાહુ હતો. દરેક ધંધામાં કઈને કઈ ખોટ આવી જાય. એ પોતે જ્યોતિષનું જ્ઞાન ધરાવતા હતા પણ ધંધે નિષ્ફળ જ જાય. ઘણું ધંધા કીધા ને નાણાં ખેયાં. પછી એક વખત વિચાર કરતાં એમને સૂઝયું કે રાહુ બીજે છે માટે હવે રાહુનો જ ધંધો કરે એમ વિચારીને કચરાપટ્ટીને શહેરમાંથી નિકાલ કરવાની ગોઠવણનું કામ એણે ઉપાડ્યું ને એમાં કાળાન્તરે ફાવ્યા ને ધનની ચિંતા ગઈ. પણ એકવાર તે પોતે ઘણું ટીકાપાત્ર પોતાના ગામમાં જ થઈ પડયા હતા. આવું એક બીજું દૃષ્ટાંત રાહુનું એક જ્યોતિષીએ આપ્યું હતું. એના ગ્રાહકની નાણાકીય સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ હતી. જ્યાં ત્યાંથી પાછા પડવાનું થાય ને સૌ તેને ધુત્કારે. જ્યોતિષી આગળ એણે બધી બીના કહી. કાળા મગ ખાઈ બુધવાર કર્યો. ભૂખ્યા રહી કર્યા, સંકટ ચતુર્થીઓ કેટલીયે કરી નાખી. પણ દિવસે દિવસે તેની સ્થિતિ કથળતી ગઈ. જ્યોતિષીએ તેને ભંગિયાની જેમ રહેવા ફરમાવ્યું ને ૧૮ દિવસનો પ્રયોગ કર્યો. તેમાં આ ગ્રાહકે સ્નાન કરવાનું નહિ. જાજરૂ જઈ આવીને સ્નાન કરવાનું નહિ. કપડાં બદલવાનાં નહિ. માથે હોળવાનું નહિ. જાજરૂ સાફ કરવાનું. ખાળ ચેકડી સાફ કરવાનાં. કચરો વાળવા વગેરે વગેરે બધું રાહુનું કામ કરાવ્યું. Page #129 -------------------------------------------------------------------------- ________________ ક્યા ગ્રહનું નંગ નક્કી કરવું ? ૧૨૯ જમવામાં પણ જાડાં અનાજ બાજરી, બાવટો વગેરેને રોટલો ને મીઠું આમ, આમ કંગાળ રીતે અઢાર દિવસ એના કઢાવ્યા ને તે કંટાળી ગયો. તિષીએ અમને કહ્યું કે છ માસમાં આ પ્રયોગ પછી આ વ્યકિતને સારી નોકરી મ્યુનિસિપલ ગટર ખાતામાં મળી ને તેનો ઉદય થયે ! રાહુ ભાગ્યમાં હતો ને ! આવા પ્રયોગ કરવા કે કેમ તે વિષે અમે કાંઈ કહી શકતા નથી. પણ રાહુનું નંગ પહેરવાથી નોકરી મળી નહિ એમ તે તિષી કહેતા હતા, રાહુનો કયા શુભ યા અશુભ ગ્રહ જોડે શુભ સંબંધ છે તે એમણે જોયું કે વિચાર્યું નહોતું. રાહુનું જીવન કંગાળ ગણાય છે. માટે તેવું જીવન જીવવાથી ફાયદો થયો એમ એમનું માનવું હતું. જે આ હકીક્ત સત્ય હોય તો જેનો શુક્ર નબળે હોય તેણે શુક્રનાં જેવું લહેરી, ફેન્ટસી, આનંદી,મોજીલું જીવન જીવવું અને મંગળ એવો હોય તો મંગળનાં જેવું લડાયક, ક્રોધી, તામસી, આવેશવાળું જીવન જીવવું ને શનિ એ હોય તો ખૂબ વેઠ કરવી, ગમગીન રહેવું, ઉદાસી બનવું વગેરે વગેરે બાબતો ગળે ઊતરે એવી તો નથી. આ બધી ચર્ચાને સારાંશ એક જ યોગ્ય લાગે છે કે જે “ગ્રહ કુંડળી જોઈને ફળદાયી થાય એવું નક્કી કરવું અને તે ગ્રહનું નંગ પહેરવું. નંગ પહેરતાં પહેલાં તેની વિધિસર પૂજા વગેરે બધું જ કરવું. તે ગ્રહનું નંગ પહેરવું. નંગ પહેરતાં પહેલાં તેની વિધિસર પૂજા વગેરે બધું જ કરવું તે નંગને યોગ્ય ધાતુમાં તે જડવું, ને પછી રોજ જ તેની પૂજા જપ ને મંત્ર પાઠ કરવા. કેવળ નંગ ધારણ કર્યું એટલે ફળ પ્રાપ્તિને ચમત્કાર થવો જ જોઈએ એવું માનવું ઠીક નથી. નોકરી માટે ઓફિસમાં જઈ બેસી જ રહીએ તો નોકરી મળતી નથી. બેંકમાં નાણાં લેવા જઈ એ તે સીધી રીતે તરત નાણાં મળતા નથી. અમુક વિધિ તે કરવી જ પડે છે. તેમ ટિકિટ લીધી એટલે આગગાડી આવવી જ જોઈએ ને તેમાં જગ્યા પણ મળવી જ જોઈએ એવું Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ગ્રહે અને તેને નથી. વિધિસર પૂજા કરેલું નંગ પહેર્યું તે તેની જ સેવા કરવી જ જોઈએ. ગ્રહોના મંત્ર જાપના મંત્ર તથા સ્તોત્ર પ્રથમ વિભાગમાં આપ્યા છે. જેનો પોતાના ધર્મ પ્રમાણે જુદા જ મંત્ર જાપ કરે છે તે નીચે પ્રમાણે છે. સૂર્ય અંગે સૂર્યનું નંગ પહેરીને રાતાં વસ્ત્ર તથા રાતી નવકારવાળી ધારણ કરી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ બેસીને સવારમાં “37” હીં પદ્મપ્રભુ નમરતુભ્યમ, મમ શાંતિ ! શાંતિ !” એમ એકવાર બોલી એક મણકો મૂકતા જવું ને માળા પૂરી કરવી. બની શકે તેટલી માળા કરવી. ચંદ્ર નડતો હોય એમ લાગે તો ધોળાં વસ્ત્ર, ધોળી નવકારવાળી ધારણ કરીને “૩ હીં ચંદ્રપ્રભુ નમસ્તુભ્યમ્ મમ શાંતિ ! શાંતિ !” એમ બેલનાં ઉપર મુજબ માળા કરવી. મંગળ નડતા હોય એમ લાગે તો 35 હીં વાસુપ્રભુ નમતુખ્યમ મમ શાંતિઃ શાંતિઃ' એમ બોલતાં ઉપર મુજબ માળા ફેરવવી. - બુધ નડતો હોય તે પીળાં વસ્ત્ર અને પીળી નવકારવાળી ધારણ કરી ઉપર મુજબ “૩ હીં શાંતિનાથ પ્રભુ નમસ્તુમ્મમ મમ શાંતિઃ શાંતિઃ” એમ બેલી માળા ફેરવવી. ગુરૂ નડતો હોય તો પીળાં વસ્ત્ર પીળી નવકારવાળી ધારણ કરી “૩% ઋષભદેવ પ્રભુ નમતુ જ્યમ મમ શાંતિઃ શાંતિઃ' એ મંત્રથી માળા ફેરવવી. શુક નડતો હોય તો ધોળાં વસ્ત્ર, ધોળી નવકારવાળી ધારણ કરી “ હીં સુવિધિનાથ પ્રભુ મમ શાંતિઃ શાંતિઃ' એ મંત્રથી કામ કરવું. Page #131 -------------------------------------------------------------------------- ________________ જીવનદાતા ગ્રહ ને સંસ્કાર ગ્રહનાં નંગ ૧૩૨. શનિ નડતો હોય તો “૩% હીં મુનિ સુવ્રત પ્રભુ, નમસ્તુભ્યમ મમ શાંતિઃ શાંતિઃ' એ ભ ત્રનો ઉપયોગ કરવો. રાહુ માટે ૩ હી નેમિનાથ પ્રભુ નમસ્તુ મ મમ શાંતિઃ શાંતિઃ” એ મંત્ર કામમાં લેવો. કેતુ નડે તો લીલાં વસ્ત્ર, લીલી નવકારવાળી ધારણ કરી હીં પાર્શ્વનાથ પ્રભુ નમસ્તુભ્યમ્ મમ શાન્તિઃ શાન્તિઃ થી કામ કરવું જીવનદાતા ગ્રહ (લાઈફ પ્લેનેટ) ને સંસ્કાર ગ્રહનાં નંગ જીવનદાતા ગ્રહ અથવા લાઈફ પ્લેનેટ બરાબર નક્કી કરવાની જરૂર છે. જે મનુષ્યનું જીવન દરેક રીતે નબળું જતું હોય તે તેણે આવા ગ્રહનું નંગ પહેરવું વધુ યેગ્ય છે. પાશ્ચાત્ય જ્યોતિષીઓ જાતજાતનાં નંગ ધારણ કરવા અંગે પિતાના અભિપ્રાય આપે છે. દરેક દિવસે અમુક અર્થ સિદ્ધિ કરવા તે દિવસને અનુકુળ નંગ પહેરવા સૂચવે છે. તો રેઈસ વગેરેમાં વિજય મેળવવા કઈક જુદાં જ નંગ પહેરવા સૂચના કરે છે. કદાચ આ અંગે કેઈક ભૂમિકા હશે પણ જો એવું હોય તે દરેક વ્યક્તિ આ રીતે નંગ ધારણ કરવાથી વિજયી બને જ ! ! ! 'આ એક પ્રકારની ઘેલછા છે. “મારાજ ! હું ઘણી જ દુઃખી છું. જરાયે મગજ કામ કરતું નથી. કંટાળી ગઈ છું. કોઈક ઘરનું નંગ પહેરવા કહાની. પહેરી નાખું. ચિતા તો મટે ” આવાં વાકયો સાંભળીને મારા જન્મ કુંડળી જોઈ ગ્રહનું નંગ નક્કી કરે છે. પણ પરિણામ શૂન્ય આવે છે. • આ મંત્રો નચંદ જૈન તિષ પ્રકાશ ગ્રંથમાંથી લીધા છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ મહા અને રત્ના હવે ધન લગ્ન કું ડળી લે. એમાં ધન લગ્ન છે, મેષના સૂ છે, કર્કના ચંદ્ર છે. તે! સામાન્ય સુખ માટે તે દુ:ખ દૂર કરવા કયું નગ પહેરવું ? લગ્ન ગ્રહ નથી તે લગ્નેશ ગુરુ છે. બળવાન છે તે ચંદ્ર બળવાન છે. જો ગુરૂ નિર્બળ જ હાય ! સૂર્ય કે ચંદ્ર જે વધુ સ્થાનબળી હોય તેનું નંગ પહેરવુ જોઈએ, પણ ગુરૂ જ બળવાન હોય તે તેા ગુરૂનુ જ નંગ પહેરવુ. ગુરૂ બળવાન અટલે તે ધન લગ્નને જોતા હોય કે ભાગ્ય ભુવનને જોતા હોય. જેનુ ભાગ્ય સુધયું” તેનુ સ સુધર્યું. તેમજ પહેલું સુખ તે જાતે નર્યા એમ માનવું. ધન લગ્ન ન હોય છતાં દેહભાવને બળવાન ગુરૂ જેતે હૈાય કે દેહ ભાવના સ્વામીના શુભ યેાગમાં હોય તે પણ ગુરૂનુ નંગ પહેરવુ, ગુરૂના નંગની મહુત્તા: ગુરૂનુ નંગ કાઈ ને નુકશાન કરતુ નથી. તે સર્વથા શુભ છે, એમ અમારું માનવું તે અનુભવ છે. જો ગ્રહ નડતા હોય છતાં ગુરૂનુ નોંગ ધારણ કરવાથી તે વિધિસર રાખવાથી અમુક તાકાત મળે છે. પણ દરાજ તેની પૂજા કરતાં પહેલાં અન્ય ગ્રહની માઠી અસરથી અલિપ્ત રહેવા માટે સહાય માગનારા સર્પ કરવા. પ્રશ્ન એ થાય કે શિન કે મ`ગળ કે સૂર્ય કે રાહુ નડતા હેાય તે ગુરૂ સહાય કેવી રીતે કરે? ૧૩૨ વ્યવહારમાં આપણે જોઈ એ છીએ કે દુષ્ટ માણસા સાથે તકરાર થાય તે તેને નમવાથી તે વધુ જોર કરે છે. તેની ગુલામી સ્વીકારીએ ( જેમ ઉપર રાહુના નડતરના પ્રયાગનું દૃષ્ટાંત આપ્યું છે તેમાં વર્ણવ્યું તેમ) તેા કદાચ ફળ મળે પણુ દુષ્ટ માણસને પરાજય કરવા અળવાન સારી વ્યક્તિને આશા લઈ એ તેા સફળતા મળે છે. તેમ જો કુંડળીમાં ગુરૂ બળવાન ગમે તે સ્થાને હેય તે! તેને નંગ ધારણ કરવાથી જપ, તપ કરવાથી સારૂં ફળ મળે, કષ્ટ તે। દૂર થાય. ખર્ જોતાં તે। અમારૂ” સ્પષ્ટ મતવ્ય તેા એ જ છે કે ગમે તે ગ્રહુ નડતા હાય તેા ઇષ્ટદેવની પરમાત્માની આરાધના, પ્રાર્થના, જપ તપ કરવા, કેમકે ગ્રહેા પરમાત્માએ બનાવ્યા છે.ને તે તેના અધિકાર Page #133 -------------------------------------------------------------------------- ________________ જીવનદાતા ગ્રહ ને સંસ્કાર ગ્રહનાં નંગ ૧૩૬ નીચે કામ કરે છે. જો તેને સાધીએ તો ગ્રહ શું કરી શકે ! રાજાને સાથ હોય તેને કોણ છેડી શકે ? છતાં જેમ પટાવાળાને રાજી રાખવો જોઈએ તો તે કોઈ દિવસ ઉપરીને ભંભેરે નહિ તેવા. વિચારથી ગ્રહની આરાધના કરવી હોય તો કરી શકાય પણ તેમાં ગુરૂ વધુ પ્રાધાન્ય ભોગવે છે, કારણ કે ગુરૂ એ જીવ છે ! તે “વિદાંવરી સમજુ શ્રેષ્ઠ પંડિત છે, ગ્રહોની પીડા હરનાર છે, સૌમ્ય છે, દયાવાન છે. નક્ષત્રોને અધિપતિ છે. તેમ તેને બીજા ગ્રહો પણ બાધા, કષ્ટ કરતા નથી. તેને દેવે રક્ષે છે. (જુઓ પૃષ્ઠ ૬૨) દેવોને અધિપતિ છે, દેવોથી પૂજાયેલો છે, વગેરે વગેરે જોતાં જે ગુરૂને પૂજે છે તેને કોઈ પણ ગ્રહ હેરાન કરી શકતો નથી. આમ હોવાથી બીજા ગ્રહો નબળા છે એવું લાગે તે પણ ગુરૂની આરાધનાથી તે કાંઈ કરી શકતા નથી. ગુરૂ આવરદા આપનાર છે. લક્ષ્મી આપનાર છે, સંતાન આપનાર છે. જ્ઞાન આપનાર છે. આનાથી વધુ શું જોઈએ ! શનિ આવરદા ગ્રહ મનાય છે, પણ ગુરૂ આવરદા. રક્ષક છે. મંગળ ક્રોધી છે પણ ગુરૂ સતત પ્રશાંત છે. મંગળ રોગકૃતરોગનાશન–રોગ કરનારો ને રોગ નાશ કરનારો છે પણ ગુરૂ તો નીરોગી રાખનાર છે. પૃષ્ઠ ૬૨માં છઠ્ઠો મલેક વાંચે. વિરૂદ્ધ પરિસ્થિતિમાં પણ તે શુભ ફળ આપે છે. એને છંછેડવાથી તે ક્રોધી થઈ હેરાન કરનાર પણ ગણાય છે. ગુરૂ એકલો આ પ્રમાણે ફળ આપે છે. શનિ કે મંગળ રાહુના અશુભ યોગમાં હોય તો ગુરૂ નિર્બળ ગણાય છે પણ પરમાત્માનું શરણ લઈ તેની શુદ્ધ ભાવથી સ્તુતિ કરી જપાદિ કરીને ગુરૂને બળ. આપવામાં આવે તો બીજ ને ગ્રહોનાં ફળ પરિપાક પામે નહિ. એમ અમારું માનવું છે. " કુંડળીમાં ગુરૂ દેહભાવને માલિક બની દેહભાવને ગમે તે ભાવથી જેતો હોય, અથવા સ્વગ્રહી કે ઉચ્ચનો થઈ દેહભાવ, આયુર્ભવન Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ રહે અને રત્ન -વગેરેને જેતો હોય તો બીજા નબળા વેગોને દબાવી દેવા ગુરૂનું જ શરણ લેવું વધુ ઠીક લાગે છે. ગુરૂ મંગલ, રાહુ શનિના યુતિ, કેન્દ્ર કે પ્રતિયોગે કે તેની રાશિના યોગે નબળો પડે છે છતાં ઈષ્ટ દેવની ઉપાસના સાથે ગુરૂની ઉપાસના નંગ વગેરે ધારણ કરી કરવામાં આવે તે તે અવશ્ય ફળદાયી થાય. તો પછી ગુરૂને બુધ, શુક, ચંદ્ર જેવાને શુભ સંબંધ હોય તે ફળ વધારે સારું મળે જ. ૭ :. નંગ પહેરનારે પાળવાના નિયમો કેવળ નંગ પહેર્યું એટલે ફળ મળવું જોઈએ એ માન્યતા ખોટી છે. નંગ પહેરનારે વિધિસર પૂજા જાપ વગેરેથી બળવાન બનેલા નંગની પ્રતિદિન વિધિસર પૂજા કરી શુદ્ધ રાખવું જ જોઈએ ને તેની સ્તોત્ર, જપ વગેરેથી કૃપા મેળવવી જોઈએ તો જ તે ફળ આપે. - સૂર્યાતકમાં તે કહ્યું છે કે જે કોઈ રવિવારે માંસ, મદિરા વગેરેનું ભક્ષણ કરશે તે સાત જન્મ સુધી રોગી રહેશે અને દરેક જન્મમાં દરિદ્રતા પામશે. જે કોઈ સ્ત્રીનો સહવાસ, દારૂ, માસ, તેલને ત્યાગ રવિવારે કરશે તેને વ્યાધિનું દુઃખ નડશે નહિ ને તે દરિદ્રી થશે નહિ. આ હકીકત ઘણું ખરું દરેક ગ્રહ માટે જાણવી. શનિનું નંગ ધારણ કરનારે તો વધારે સજાગ રહેવું જરૂરનું છે. શનિને હનુમાનનો સંબંધ છે. ચારિત્ર્યશુદ્ધિ સવિશેષ માર્ગ છે. શનિ હનુમાનના પગ નીચે દબાયલે છે આથી તે જ્યાં સુધી ધારણ થાય ત્યાં સુધી શારીરિક અને માનસિક બ્રહ્મચર્યની અપેક્ષા રાખે છે. અંત રાખીને કામ કરનાર, મહેનતુ, પ્રમાણિક, નિખાલસ, સરળદય વ્યકિતને, નિયમ તથા આચાર વિચાર ને શુદ્ધતા રાખનારાને વધુ સહાય કરે છે. તેરસને દિવસે આવી કઈ વ્યકિત શનિના નંગની Page #135 -------------------------------------------------------------------------- ________________ નંગ પહેરનારે પાળવાના નિયમ ૧૩૫ શમીપત્રથી પૂજા કરે તો તે સુખી થાય છે. જો કે જ્ઞાન આપનાર ગ્રહ ગુરુ ગણાય છે પણ આધ્યાત્મિક જ્ઞાન આપનાર શનિ છે. સૂર્યને તેલ પ્રિય નથી, શનિને છે. કેટલીક વ્યકિત શનિવારે તેલ ચોળીને બેસી રહે છે એનો અર્થ નથી. જેમ તેલને અર્થશુદ્ધતા રાખવી એ કરવાનો છે. તૈલ નાનથી શરીર શુદ્ધ બને છે. તેલ ચોળવાથી રકત પ્રવાહ યથાયોગ્ય વહે છે. તેલ ચોળવાથી ગરમી આવે છે. તેલથી વાયુ નાશ થાય છે, શરદી શમે છે. તેમ શનિને કાળો રંગ ગમે છે માટે કોલસાનો જ ઉપયોગ કરવો એવી ધૂન પણ રાખવી નહિ. કાળું વસ્ત્ર પહેરવું એ ઠીક. કાળા મગ કે અડદ ખાવા એ ઠીક, પણ તેલમાં તળેલાં વડાં જ ખાવા જેથી આપણું કટ તળાઈ જઈ નાશ પામે એવી ભ્રમણા સેવવી નહિ. લોખંડના પાટલા પર જ બેસવું એવી ધૂન રાખવી -નહિ. કાળા રંગના ઓરડામાં જ બેસી રહેવું કે અંધારામાં જ રહેવું, કાળાં વેગણ જ ખાવા વગેરે વગેરે બાબતો બુદ્ધિ બહારની છે. શનિનો રંગ કાળો કે ભુરાસ પડતો છે આથી તેવી કોઈક નંગની વસ્તુ ધારણ કરી તેમાં શનિનું ધ્યાન ધરી શનિ સાથે એકાગ્રતા કરવી એ જ મુખ્ય હેતુ ધ્યાનમાં રાખવાનો છે. કેટલીક વાર કોઈ કોઈ રડીખડી વ્યકિતઓ નંગ અને રંગ પાછળ ઘેલી હોય છે. અને મગજમાં ઊતરે નહિ એવી રીતે કામ કરે છે તે કેવળ હસનીય નીવડે છે. કેઈક ગૃહસ્થને કઈ એ નવગ્રહની શાંતિ કરવા પૂજા વિધિ કરી તેમાં નવગ્રહની વીંટી પહેરવા સૂચના આપી, તે મુજબ નવગ્રહની વીંટી પહેરી. પણ તેને લાગ્યું કે ગ્રહોના રંગ પ્રમાણે કપડાં પહેરવાં ને સૂવાબેસવાના ઓરડાને રંગ પણ એવો રાખવો. આથી દર વારનાં જુદાં જુદાં રંગનાં ગ્રહો પ્રમાણે, કાળાં, પીળાં, લીલાં, ધોળા વગેરે રંગના કપડાંની જેડ કરાવી તેમજ ધરના ઓરડાના રંગ પણ બદલ્યા. ઘરમાં નવ ઓરડા તો મળે નહિ આથી એક ઓરડાને રંગ પીળે કાયમ રાખ્યો પણ બીજા ચાર ઓરડામાં પાસે પાસેની ભીંતના રંગ જુદા રાખ્યા એટલે એક Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ હા અને રો એરડામાં બાજુ બાજુની એ ભીંતા રાખેાડી રંગની તેા એ લાલ ર ગની એ કાળા રીંગની તે! એ છાણના રંગની એમ કર્યું. તે જે વાર આવે તે વારે તે જ ભીંત સામે માં રાખીને જ બધું કામ કરે. પણ વાર સાત ને ગ્રહો નવ આથી રાહુ કેતુ માટે એણે ઓરડાની સિલીંગો પસંદ કરી ! ! અને આરામખુરસીમાં બેસી ઊંચે નજરે કામ કરવા માંડ્યું. પરિણામ હતું ત્યાં જ. જ્યોતિષશાસ્ત્રને છેવટે એમણે વખાડવા માંડ્યું. આ રીતે એક ગૃહસ્થે મોટરના ર’ગો જુદા જુદા રાખ્યા. ચાર મોટરો તો હતી. બહાર રંગ જુદો અંદર જુદો !!! એવી રીતે ગ્રહ રાજી થતા નથી. મર્યાદામાં બધુ ઠીક, તેમ નંગ અને રંગમાં કોઈક અજબ ચમત્કાર છે તે તે કરી શકાય છે એવી માન્યતા ઊભી કરે. કેટલીક વ્યકિતઓને સૂચના અપાય છે, તમારે આ ગ્રહની વીંટી પહેરવી. બરાબર સાફ કહીને નોકરી માટે મળવા જવું. સાહેબ જોડે વાત કરતાં યુકિતપૂર્વક તમારી વીંટી તે નોંગ પર સાહેબની નજર પડે એવી યુક્તિ કરો. તમે વારે વારે વીંટીને ફેરવો વાત કરતાં તમેજ વીંટીનું નંગ જોયા કરજો. પછી જુઓ ચમત્કાર. સાહેબ અંજાઈ જશે તે તમારું કામ સિદ્ધ થશે.’ મેટે ભાગે આવા કામ સિદ્ધ થતાં નથી. મારગુ, મેાહન, સ્તંભન વગેરે સિદ્ધિ માટે નાગને ગ્રહોના રંગ નથી. સૂર્ય નુ નગ પ્રકરણ ૬માં જણાવ્યું છે કે મોટે ભાગે ગુરુનું જ નગ વધારે સરળ ને સીધું રહે છે. તે નગ પહેરવાથી નુકસાન તે કેટલાક મતે સૂનું નંગ લાઈક પ્લેટ ગણવું એવી ચ છે. કારણ કે ગુરુ જીવ છે પણ સૂર્ય પ્રાણ છે એમ ૭. થતું નથી. સૂચના રજૂ મનાય છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ મયનું નંગ ૧૩૭ ડળીમાં સૂર્ય, ચંદ્ર અને દેહભાવનું બિંદુ મુખ્ય છે. ચંદ્ર તો ઉપગ્રહ છે. આથી તેને લેવાતો નથી. મન જેડે તેનો સંબંધ છે “ચંદ્રના નજાત !” એ પુરુષ સૂકતનું વાક્ય છે પણ ચંદ્ર નિર્બળ બને મારે મગજને બગાડે. ચંદ્રને અધિકાર મને પર છે. ચંદ્ર રાહુ પ્રસ્ત કે અસ્તને કે પાપગ્રહ પીડિત હોય તેને બગડેલે મનાય. ને તે તગડે એટલે મન બગડે, મન બગડે એટલે શારીરિક કે માનસિક દુરસ્તી બગડે એમ થયું પણ તેને ઉત્તર છે કે ચંદ્ર, પૃથ્વી વગેરે મધા જ ગ્રહ સૂર્યમાંથી ઉત્પન્ન થયા છે અહીં શંકા થશે કે મંગળને ભૂમિપુત્ર કહ્યો છે એટલે મંગળ પૃથ્વીમાંથી ઉત્પન્ન થયો છે પણ એમ હોય તો ચંદ્રની માફક તેણે પૃથ્વીની પાછળ ફરવું જોઈએ. પણ તેમ નથી, ઊલટું ચંદ્ર પૃથ્વી પાછળ ફરે છે. ખરું જોતાં ચંદ્ર ભૂમિપુત્ર છે ને મંગળ તો ભૂમિનો સહોદર છે. શા માટે મંગળ ભૂમિપુત્ર કહેવાય છે તે સમજવું મુશ્કેલ છે. અહીં મંગળના મંત્રનો વિચાર કરીએ તો “ધરણીગર્ભસંભૂતમે 'ને અર્થ “ધરણી–પૃથ્વીના ગર્ભમાંથી ઉત્પન્ન થયેલ.” થાય છે. તેમ ધરણી જેના ગર્ભમાં છે તેમાંથી ઉત્પન્ન થયેલે એવો અર્થ પણ થાય. ધરણી સૂર્યના ગર્ભમાં હતી એટલે ધરણગર્ભને અર્થ સૂર્ય થયું. કદાચ આ અર્થ મારીમચડીને ઊભો કરવામાં આવે છે એમ લાગશે, છતાં હડધૂત કરવા જેવો નથી કેમકે મંગળ સૂર્યની આસપાસ ફરે છે ને મંગળની જેમ પૃથ્વી પણ પહેલાં જવાળામુખી પર્વતોથી ભરેલી લાલચેળ હતી તે ક્રમશઃ ઠંડી પડતાં હાલનું સ્વરૂપ પામી છે. . ને આમ હોવાથી “સૂર્ય' એ સર્વ ગ્રહો પર અધિકાર ધરાવે છે. સૂર્યમાંથી જ બધા ગ્રહો ઉત્પન્ન થયા છે. પૃથ્વી પણ ગ્રહ છે ને તેને પાશ્ચાત્ય જેશીઓ “ફોર્ચ્યુન તરીકે મૂકે છે. ને પીર્વાત્ય વિદ્વાને પણ તેની ગણતરી કરવા માંડ્યા છે. “ચાર સેકન્ડે એક અંશ ફરે છે” ને ગ્ર; ૨.૨૯ --- Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ગ્રહે અને રત | તેથી અમુક ન સમજાય એવાં ફળ માનવને મળે છે તે આ ચે મળે છે એમ મદ્રાસના જ્યોતિષ માર્તડ કૃષ્ણમૂર્તિ માને છે. એ - આમ સૂર્ય “પ્રાણ” પર અધિકાર રાખનાર હોવાથી શરીર–એ વગેરે પર અધિકારી છે માટે તેને જ “લાઈફ લેનેટ” ગણી તેનું નંગ પહેરવું જેથી બીજા નબળા ગ્રહોનું નબળું ફળ ન મળે એ મનાવવા પ્રયાસ થાય છે. આયિ હૃદય પૃષ્ઠ ૧૯ મે આપેલું તેને બ્લેક ૧૩ મો ને ૧૪ જુઓ. તેમાં સ્પષ્ટ છે કે સૂર્ય, ઈંદુ, મંગળ, બુધ, ગુરુ, શું (કવિ), સૌરિઃ (શનિ), વિધુતુદ (રાહુ), કેતુ, (કાળ–ને કલાત્મક પ્રભુ છે અને છેવટના કે પણ જુઓ, જેમાં લખ્યું છે કે રવિવા સૂર્યનાં નામનો પાઠ કરવાથી પીડાશાનિતભંવેદસ્ય રહાણું ચ વિશેષતા બધી પીડા નાશ પામે પણ ખાસ કરીને ગ્રહોની પીડા નાશ પામે છે | માટે કોઈપણ ગ્રહની પીડા થતી હોય તે સર્વને આદિત રહદયને પાઠ કરે ને સૂર્યનું વિધિસર પૂજિત નંગ ધારણ કરવું. આ અજમાવી જવું. ગુરુનું તો અમે અજમાવ્યું છે ને ઘણાને તેથી ફાયદો થયો છે. મને પણ થયા છે. જો કે મારે તે દેવાધિપતિ ગુરુ જ છે ને તે દેહ સ્વામીને જોય છે. પણ જેને તેવું નથી તેવા ગ્રાહકોને પણ ફાયદો થયો જાણ્યો છે–તાત્કાલિક, ડોકટરના ઇજેકશનની અસ જેવો નહિ પણ લાંબે સમયે. ગુરૂનાં મારા નંગની એક અજાયબી લાગે એવે પ્રસંગ આલેખ મારી ૨૪ વર્ષની ઉંમરે મને મારા સંબંધી વડિલે ગુરૂની વીંટી કરાવે આપેલી કેમ કે તે વખતના મુંબઈ ધારાસભાના નડિયાદના સભ્ય સ્વ દાદુભાઈ દેસાઈ જેને જ્યોતિષનો શોખ હતો તેણે મારે લાઈફ લેને ગુરૂ છે માટે મારે તે પહેરે એવી સૂચના આપેલી. મારી પાસે ગુરૂના નંગના ને વટીના પૈસા નહોતા તેથી તે વડિલે તે વીંટી કરાવી Page #139 -------------------------------------------------------------------------- ________________ સૂર્યનું નંગ ૧૩૯ આપી પછી તે મેં શ્રદ્ધાથી પહેરી. પ્રથમ વાર હું એમ. એ.ની પરીક્ષામાં નાપાસ (કમનસીબ યોગે-જે અહીં લખવા જેવું નથી) થયેલો તે હું અહ૫ પ્રયાસે છ મહિનાના ભાંગ્યાતૂટયા નવા અભ્યાસ ક્રમમાં (બે વર્ષને અભ્યાસક્રમ ખરે પણ એકવાર નાપાસ થાય તે તેને માટે એક વર્ષનો અભ્યાસક્રમ ચાલુ રહે ને બીજા વર્ષને નવો કરવો પડે) પાસ થઈ ગયો. વિવાહ થયે, લગ્ન થયાં. નોકરી નહોતી મળતી, તે મળી. આ ગુરુનું નંગ વર્ષ પચ્ચીસ પછી (ગુરૂના બે પરિક્રમણ પૂરાં થયે) હું ગણપતિ ચોથે ગણપતિની પૂજા કરી ઊઠે ત્યારે વીંટીમાં નંગ ન મળે !! પૂજા કરવા બેઠે તે પહેલાં હતું જ. બધું શોધી વળ્યા. ગણપતિ પર ચઠાવેલી પત્રી પુષ્પ બધું ઝીણું નજરે શેપ્યું. ઉગ થય. સુરત આવી ચોકસીને ત્યાં નંગ લેવા ગયો. એક મહિના બાદ બરાબર એ જ પ્રકારનું નંગ મળ્યું. ફરી વીંટી કરાવી વિધિસર પૂજા કરી પહેર્યું. બરાબર એક વર્ષ બાદ હું મારી નિશાળની ઓફિસના ટેબલનું ખાનું એક અગત્યના પત્ર માટે શોધવા બેઠો પત્ર ન મળ્યો એટલે ખાનું જમીન પર ઠાલવ્યું. ખાનામાં નજર પડી તે બે પાટિયાની વચ્ચે ચળકતું મને કાંઈ દેખાયું. સયા વડે તે કાઢ્યું. ગુરૂ મહારાજ ! મારા ટેબલના ખાનામાં ને તે પણ બે પાટિયાની ફાટમાં ! ' કારકુન આવી કુતુહલથી જોવા લાગ્યો ને બે, “સાહેબ! તમારું તે વખતે નંગ ખોવાયું હતું તે કાગળ મૂકતાં લેતાં આ ખાનામાં પડી ગયેલું, બીજુ કાંઈ નહિ” મેં કહ્યું કે, “બને પણ તે આ બે પાટિયાની ફાટમાં ?' ઈશ્વરેછા ગુરૂદેવ પધાર્યા આ વીંટી હમણું વર્ષ પર સવારે પાંચ વાગે સ્નાનાદિકાર્ય માટે પથારીમાંથી ઊઠતાં જઈએ બાંધી. અન્યત્ર કાંઈ ગયો નહિ. નાહીને પૂજા કરતાં ગુરૂની પૂજા કરવા વીંટી જનોઈએથી Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ રહે અને રત્નો લેવા ગયા તો ન મળે ! ! ! બાથરૂમમાંથી ગટરમાં જાય એવી જાળી નથી. ખૂણેખાંચરે ભરાઈ રહે એવું નથી. આખો ઓરડે, બાથરૂમ બધું બેત્રણવાર સાફ કરાવ્યું. ગુરૂ મહારાજ વીટી સાથે ગયા. નવા મહારાજ ને નવી વીંટી આવી છે ! ! તાત્પર્ય કે ગુરૂ યા સૂર્યને લાઈફ લેનેટ માનો પણ તેનું નંગ વિધિસર પૂજા કરેલું પહેરી રખાય ને રોજ તેને પાઠ મંત્રજપ થાય તો અન્ય ગ્રહોની પીડા ન થાય એવું બનવા સંભવ તો ખરો. આ બે ગ્રહમાંથી કોઈનું પણ રક્ષણ આ રીતે લેવું વધુ યોગ્ય છે. બાકી જેમ તેમ કુંડળીમાં ન ચ ગ્રહ કે સ્થાન ગ્રહ જોઈને નંગ પહેરવું એ ઠીક નથી. કેઈ જેશી સૂર્ય, તો કઈ ચંદ્ર, તો કોઈ મંગળ એમ સાતે કે ન જોશીના મતફેર પડે એટલે સાત વારે સાત નંગ પહેરવાં ને સાત વાર કરવા જેવું થયું. જાણીતી વાત છે કે એક પેઈન્ટરે પેરિસમાં સુંદર કલા કારીગીરીનું તૈલચિત્ર તૈયાર કરી મૂક્યું ને નીચે લખ્યું, “જેને આ ચિત્રમાં દોષ લાગે તેણે ત્યાં નિશાની કરવી.” આ આધારે જે જે ચિત્ર જેવા ગયા તે તે પોતાના મત પ્રમાણે નિશાન કરતા ગયા ને આખું ચિત્ર-ચિત્ર મટીને નિશાનને સમૂહ બની ગયું !! તેમ તમે એકવાર કરે ને એક નંગ પહેરે તેનું ફળ ન મળે એટલે બીજા જોશી બીજે ગ્રહ ને નંગ બતાવે, ત્રીજે ત્રીજે ગ્રહ ને નંગ બતાવે. મતલબ આ મોંઘવારીના જમાનામાં તમને આખું અઠવાડિયું એકવાર ખાતા કરીને નવાં નવાં નંગ પહેરવાની તક આપે. અનાજનો બચાવ કરાવે ને બીજી બાજુ આંગળીની શોભા વધારે!! સ્વતંત્ર બુદ્ધિથી વિચાર કરીએ તો બધા જ ગ્રહ સૂર્યમાંથી બહાર પડેલા છે એમ સિદ્ધ થઈ ચૂક્યું છે. ને તે દરેક ગ્રહ સૂર્યની આજુબાજુ ફરે છે, સારાંશ, સૂર્ય તેને પોતાની આજુબાજુ પોતાની આકર્ષણ શક્તિના યોગે ફેરવે છે આથી તે ગ્રહાધિપ તે છે. સૂર્યને સ્વતંત્ર વિચાર કરીએ તો તે મહાન અગ્નિ કુંડ છે, જેમાં અનેક પ્રકારના Page #141 -------------------------------------------------------------------------- ________________ ખરાં અને બનાવટી નંગ ૧૪૧ અગ્નિ પ્રેરક રસાયન પ્રવાહે હશે. પૃથી તેમાંથી નીકળી તે વખતે પણ તે આવાં રસાયન પ્રવાહને જ જ હશે. બીજા ગ્રહે પણ તેવા રસાયન જથ્થા હશે ને પોતપોતાના રસાયન અનુસાર પ્રકાશ ફેકે છે ને રંગ ધારણ કરે છે, પૃથ્વીમાં આવા રસાયને ઠંડાં પડતાં પાણીમાં પૃથ્વીના પટમાં પથ્થર રૂપ બની જતાં, ખોદકામ કરતાં આ પથ્થર નીકળે છે ને પછી તેના પર હીરાની જેમ કામ થાય છે. જો કે આકાશી ગ્રહોની રસાયન ભૂમિ ઉપરાંત અનેકવિધ બાબતો સૂર્યના પ્રચંડ અગ્નિ ગેળામાં હશે, છતાં સૂર્યમાળાના ગહની તે છે એમાં શંકા નથી. આથી સૂર્યને ગ્રહોનો પિતા કહેવામાં કઈ અતિશયોક્તિ નથી. એટલે બધા ગ્રહોના નંગોનું મહત્વ અને તેનાં રંગોનું આકર્ષણ સૂર્યમાં હેય એટલે સૂર્યને ‘લાઈફ લેનેટ' દરેક વ્યકિત માને ને તેની ઉપાસના, નંગ વગેરેનો ઉપયોગ અન્ય ગ્રહોનાં નડતર માટે કરે છે તેમાં કાંઈ ખોટું નથી વળી જુદા જુદા રંગના શીશાઓમાં પાણી ભરી તેમાં સૂર્યનાં કિરણો પ્રવેશે છે ને તેથી અમુક રોગો સારા થાય છે એ હકીકતમાં પણ સુર્ય મુખ્ય ઠરે છે. લાલ રંગને શીશ અમુક જ કિરણોને અંદર પ્રવેશવા દે છે, તેમ લીલા રંગને, ભૂરા રંગને વગેરે. એમાં પણ સૂર્ય નીરોગીવ રાખવામાં સહાયરૂપ થાય છે. જે ગ્રહ છે તેના રંગ અને નંગની સમગ્ર અસર સૂર્યમાં છે તેથી જે ગ્રહ નડતો હોય તે ગ્રહ અંગે સૂર્યને નિમિત્ત કરી તે ગ્રહની પીડા દૂર કરવા સર્વ વિધિ થાય એમ માનનારા સદંતર ખોટે માર્ગે જતા નથી ખરાં અને બનાવટી નગે હમણાં હમણાં બજારમાં અનેક જાતના પણ આકર્ષક ખાટા નંગોને ફાલ વધી પડ્યો છે. જો કે ગ્રહોનાં જે નંગે છે તેનાથી આ નંગ જુદી જાતનાં હોય છે. પણ ગ્રહનાં સાચાં નંગ જેવા જ બનાવટી નંગે પણ Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ગ્રહ અને રને મળે છે. અને બીનઅનુભવીઓને નંગ વેચનારા છેતરે છે. ખાસ કરીને ગુરૂ તથા શનિનાં નંગ લેનારને વિશેષ વેઠવું પડે છે. કેમકે ગરજાઉ જોઈને વેચનારા ભાવ મનમા માગે છે. લેનારને ખબર પડતી નથી કે નંગ કઈ રીતે બનાવટી-નકલી છે અથવા જંગમાં છે દોષ છે. દુષિત નંગ ધારણ કર્યાનું કેઈ ફળ મળતું નથી. દેષ એટલે નંગમાં નરી નજરે ન દેખાય એવી ફાચર, દાણા, તલ, મિશ્ર રંગ, કણી વગેરે હોય છે. તેમ કેટલીકવાર નાના નંગનું કેરેટ વજન વધુ હોય છે ને મેટા નંગનું કેરેટ વજન ઓછું હોય છે. વળી જોશીઓ પણ આવાં નંગ પાસે રાખીને ઘરાકોને પોરવે છે અથવા નંગ વેચનારને બેલાવી પોતાનું કમિશન (પોખરાજ, નીલમણિ, નીલમ વગેરેમાં) પચાસ, સો રૂપિયા જેટલું રાખી પુષ્કળ વખાણ કરીને ઘરાકને તે લેવા કહે છે ને ઘરાક લે છે. આમ પોખરાજ જેવું નંગ ત્રણ ચાર કે તેથી ઉપર વેચાય છે. પછી પૂજા ને જપનો ખર્ચ ચડે છે. ફળ તો મળવાનું હોય ત્યારે મળે પણ પ્રથમ તો ખર્ચ રૂપી ફળ ગ્રાહકને અવશ્ય મળે છે. વારંવાર નંગ જોનાર તરત જ પારખી શકે છે કે નંગ સાચું છે કે બનાવટી અમારી પાસે શનિનું નંગ હતું તેની કિંમત ઘણી જ વિચિત્ર થતી. કેઈ સાતસે તો કઈ સવાસો, કઈ પાંચસો એમ કહેતું, આથી નંગ પરીક્ષક પ્રામાણિક હોય તેની પાસે નંગની પરીક્ષા કરાવીને લેવું. આઈગ્લાસ” વાપરતાં શીખવું. સાચું નંગ નહિ હોય ને બનાવટી નંગ હશે તો ફળ નહિ જ મળે. ને કેટલાંક તો ગભરાવશે કે ખોટા નંગની પૂજા કરી છે તેથી હવે ઊલટું ફળ મળશે. ગુરૂ, શનિ, સૂર્યનાં નંગે ખાસ ચોકસાઈ પૂર્વક જ લેવાં. બીજા નંગો ખાસ મોઘાં આવતાં નથી એટલે તેમાં નકલી નંગને શંભુમેળો ઓછો થાય. પોખરાજ ધોળા રંગને આવે, સહેજ પીળાશ પર આવે, વધુ પીળાશ પર આવે, પૂર્ણ પીળો હોય એવા અનેક રંગની છાયાવાળા મળે Page #143 -------------------------------------------------------------------------- ________________ ખરાં અને બનાવટી નગા ૧૪૩ છે પણુ ગુરૂ' કાંચનશ’નિભમ્ ' તે ધ્યાનમાં રાખી પૂર્ણ પીળા પેાખરાજ જ લેવા, ધોળે! નહિ તે પીળાશ પર પણ નહિ, તેમ કેસરની પાંદડી જેવા ઘેરે પણ નહિ. કેસર વધુ નાખ્યું હોય તે દૂધ કેવું દેખાય એવા રંગ પાખરાજને સારે।. શતિનાં નોંગમાં પણ આવી છાયા આવે છે તેમાં પણ સાવચેતી રાખવી. તેમાં પણ બનાવટી નંગ આવશે. કાળેા છતાં ગાશ દેખાતા રંગભૂમિની છાયા જેવા. ને શુદ્ધ નંગની નિર્મળતા જ પ્રકાશી ઊઠશે. ઘણી સાવચેતી રાખવાની છે. આવા નગે! જુદા જુદા આકારમાં હોય છે. લંબચેારસ હોય છે. પાસાદાર ગેાળ ાય છે. નીચે શંકુ આકાર હાય, કોઈક બનાવટી નંગને નીચે તે નંગના રંગને એપ આપવામાં આવી તે શુદ્ધ હોય તેવા દેખાવ ઉપરથી કરવામાં આવે છે. આથી ચેાકસાઈપૂર્વક નંગની શુદ્ધતા અંગે ખાતરી કરવી. નગ ચેારસ, લંબચેારસ, ગેાળ કયા આકારનું પસંદ કરવું તે વિષે સામાન્ય બુદ્ધિ વાપરવાની છે. આંખને ગમે તે રંગ કે આકાર પસંદ કરવાના નથી. નગેા ગ્રહોનાં છે તે ગ્રહોને ખુશ કરીને તેમની સહાય લેવા માટે છે. ગ્રહોને આકાર માટે ભાગે ગાળ જ છે કે કાંઈક ગાળ જેવા છે. ઈશ્વરની સૃષ્ટિની ખૂબી છે કે સૂર્ય અને તેના ગ્રહો ને ગ્રહોના ઉપગ્રહો બધા ગાળાકારના છે. પૃથ્વી જેવા ગ્રહ કાંઈક મધ્યભાગમાં ઉપસેલા છે એટલે નહિ જેને કાંઈક લ બંગાળ છે. તે પછી ગ્રહનાં નગાને વિવિધ આકારમાં પહેરવાને શેશ અ ગાળ યા સ્હેજ લબગાળ જ નંગ હેવુ જોઈ એ. ચારસ, લંબચેારસ, ત્રિકોણ જેવા આકારાના કોઈ અર્થ નથી. ગ્રહનાં ગેાળ નંગ પાસા પહેલા હાય તે નિભાવી શકાય કેમ કે ગ્રહોની સપાટી એકદમ લીસી નથી. પાસા પડેલા હાય તે! તે ગ્રહેનાં માજા' યા કિરણેા ખેંચવામાં સારા પડે છે. આવાં નગેા બની શકે તેા વાડકી જેવી એસણીમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ ગ્રહ અને રત્નો બેસાડવા વધારે સારૂં. “નખ” જેવામાં બેસાડવાથી નંગની બાજુમાં મેલ ભરાવાની શક્યતા વધુ રહે છે ને તેથી નંગ દુષિત વધારે થાય, જ્યારે વાડકીની બેસણમાં પાછળ ભાગ સહેલાઈથી સાફ થઈ શકે પહેરેલાં નંગને જેટલું શુદ્ધ રાખી શકાય તેટલું રાખવું. નકલી નંગે : ઉપર કહ્યું છે તેમ અનુભવે તરત પકડાઈ આવે છે. બનાવટી સોનું વધારે ચળક મારે. અભણ માનવી ભણતરને ડિળ વધુ કરે. બીન આવડતવાળો માણસ વટ પાડવા બધી જ આવડતવાળો છું એમ બણગાં ફૂકે તેવું નકલી નંગોનું છે. ગ્રાહકો સતું જાણું લે છે. ને ફળ ન મળતાં જ્યોતિષ શાસ્ત્રી કે જેશીને બોલાવે છે. એક જણને સરસ દેખાતો લાલ રંગને ગુરૂ એક દુકાનદારે દશ રૂપિયામાં પોરવ્યો. ફળ ન મળે તે તો ઠીક પણ તે ખરીદ કરનારને આ નંગ પહેર્યા પછી દેવું વધતું ગયું. છેવટે અકળાઈને તેણે કાઢી નદીમાં નાખી દીધે. પણ જો આવું નકલી નંગ શનિ યા મંગળનું હોય અને ખાસ કરીને જે પૂજાવિધિ પણ કરી મંત્ર જપ કર્યા હોય તો વધુ હેરાન કરશે. આપણે ગ્રહને રીઝવવા માગીએ છીએ. નંગ એ ગ્રહનું પ્રતીક છે. જેમ દેવની મૂર્તિ એ દેવનું પ્રતીક છે માતાજીની મૂર્તિ એ અનેક છે પણ બધાની મુખાકૃતિ એક નથી. ઘડનારને કહેવામાં આવે કે ચિત્ર આપવામાં આવે કે વર્ણન કરવામાં આવે તે પરથી તે ઘડે પણ દરેક મૂર્તિમાં શક્તિ તો એક જ સ્થાપિત હોય છે. તેવું જ મહાદેવનાં લિંગનું, રામજી વગેરે દેવોની મૂર્તિનું હોય છે. આમ નંગ તે ગ્રહનું પ્રતીક છે. ગ્રહને પકડી લાવી તેનું પૂજન સ્તવન થઈ શકે નહિ તેથી નંગ લઈએ છીએ. તે જે ખોટું હોય તો ગ્રહ જેની આરાધના કરવા ઈચ્છીએ તે કઈ રીતે આ ખોટા નંગને પ્રતીક તરીકે સ્વીકારે ? ને શનિ, મંગળ જેવા તો ઊલટું ફળ આપી દંડ દેવા જ તૈયાર થાય. યાદવાસ્થળી અંગેની વાત જાણીતી છે કે એક યુવકને સ્ત્રીનો વેશ પહેરાવી Page #145 -------------------------------------------------------------------------- ________________ ખરાં અને બનાવટી નંગે ઋષિને પૂછયું કે આ સ્ત્રીને શું અવતરશે ? ક્રોધિ ઋષિએ શ્રાપ દીધા કે મુસળ અવતરશે અને તે યાદવ કુળનો નાશ કરશે. 2 નંગ વેચાતાં લેવામાં જરા પણ ઉતાવળ કરવી નહિ, છેતરામણ થશે. કદાચ વધારે નાણાં આપવાં પડે પણ થંભી જવું. ઈશ્વરને ભય કે ધર્મમાં શ્રદ્ધા રાખીને વેચનાર ઝવેરી પાસેથી જ નંગ લેવું વધુ સારૂં. ઉતરેલું નંગ : કેટલીકવાર “સેકન્ડ હેન્ડ” નંગ લેવાય છે. એને પણ અર્થ નથી, સિવાય કે તેવા નંગમાં ગ્રહની પુનઃપ્રતિષ્ઠા કરવામાં આવે. આનું કારણ છે. મંગળનું નંગ એક જણને પહેરવાનું શીએ કહ્યું, કેમકે તેને નીચને મંગળ આઠમા ભાવે હતો. આ મનુષ્ય મરી ગયો હોય અથવા તેનું કામ પતી જવાથી તેણે નંગ બીજાને વેચ્યું. બીજા માણસને, મંગળ પાંચમે પુત્ર સ્થાનમાં નડે છે, તો આ મંગળ આ બીજી વ્યક્તિને કઈ રીતે ફળ આપે ? પુત્ર કામના-સંતતિ ઇચ્છાથી મંગળ પહેરવા માટે તે મુજબ સંકલ્પ કરીને પાઠ તથા જપ કરવાના છે માટે ફરીથી તે નંગની પ્રતિષ્ઠા કરવી ઘટે. બને ત્યાં સુધી તદ્દન નવું અણ પહેરેલું જ નંગ લેવું એ વધારે સારું છે. આવું દરેક નંગ માટે સમજવું. ગ્રહ, નંગ ને કુંડળીનાં ભાવસ્થાન : જન્મ કુ ડળીમાં ક્યા સ્થાનમાં ક ગ્રહ પડેલો ને બગડેલે છે ને નેષ્ઠ ફળ આપે છે તેની ખાતરી બુદ્ધિપૂર્વક કરવી. નીચને મંગળ નઠમા ભાવે બધાંને જ માંદા પાડતો નથી કે જળઘાત કરતો નથી કે ઓપરેશન કરતો નથી. કયા સ્થાનમાં પડેલે ગ્રહ તે જાતકને કઈ રીતે હેરાન કરે છે તેની ચોકસાઈ કરીને પછી જ તે ગ્રહનું નંગ પહેરવું કેમ કે એક વ્યક્તિને Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ગ્રહો અને રને રાહુ પાંચમે છે. હવે પાંચમું સ્થાન વિદ્યાનું છે, સંતાનનું છે, જુગારનું છે, વેપારનું છે, પિતાનાં મૃત્યુનું છે, વગેરે વગેરે બાબત છે ને રાહુનું નંગ પહેરવાનું છે. તો વિદ્યા વૃદ્ધિ કરવા માટે ન ગ પહેરવું હોય તો તે રીતને સંકલ્પ, તે રીતની પૂજા વગેરે વગેરે કરીને રાહુ પહેરો. અહીં રહુ વિદ્યા વિન ન કરે કે વિદ્યા નષ્ટ કરે નહિ તેવો સંક૯પ કરવાનો છે. વિદ્યા આપે એ કરવાનો નથી. વિદ્યા આપવાનું કે જ્ઞાન આપવાનું કામ ગુરૂનું છે. માટે રાહુ વિન ન કરે તે માટે ને ગુરૂ વિદ્યા આપે તે માટે એમ યોગ સાધવાનો છે. આથી સમજાશે કે ભાવને બગાડનાર ગ્રહ જે તે ભાવનો કારક ન હોય તે કારક ગ્રહ તેમજ ભાવને બગાડનાર ગ્રહ બંનેને પકડવાના છે. શુક્ર સ્ત્રીકારક છે. માટે શુકને સ્ત્રી પ્રાપ્તિ માટે તથા સાતમા ભાવમાં રહેલે ગ્રહ નિર્બળ હોય તો સ્ત્રીના રક્ષણ માટે એમ રહે સાધવા પડશે. કેટલીકવાર ગ્રહ નબળો હોય પણ અન્ય ગ્રહની દૃષ્ટિથી તે નબળે હોય તો નબળી દૃષ્ટિ કરનાર ગ્રહને સાધ પડશે અથવા નબળા ગ્રહ સાથે શુભ સંબંધ કરનાર બળવાન શુભ ગ્રહને સાધો પડશે, જેમ કે દેહભાવમાં ચંદ્ર ધનને છે ને તે પર મંગળની દૃષ્ટિ છે પણ ધનરાશિનો સ્વામી ગુરૂ ઉચ્ચને કે સ્વગ્રહી છે તો ગુરૂની જ ઉપાસના, નંગ વગેરે કરવાં, મંગળનાં નહિ. તેમજ ધારે કે શનિ દેહભાવમાં મકરને બળવાન છે ને તેના પર મંગળ દૃષ્ટિ કરે છે તે મંગળની આરાધના કરવાની જરૂર નથી. બળવાન ગ્રહ શનિ દેહભાવનું રક્ષણ કરશે જ. પણ ત્યાં સૂર્ય પડેલે છે ને તે ત્યાંને સ્વામી છે ને મંગળની દૃષ્ટિમાં છે તો સૂર્યની આરાધના કરવી. કેમકે બળવાન શનિએ મંગળને દષ્ટિથી ને સ્વગૃહબળથી દબાવ્યા છે એટલે સૂર્યનાં જપતપ વગેરેથી સૂર્ય આરોગ્ય રક્ષણ કરશે. કેવળ નિર્મળ ગ્રહ જોતાં જ તેનું નંગ પહેરવું નહિ. પણ ગ્રહ પાપગ્રહની દષ્ટિવાળે શુભગ્રહની દષ્ટિવાળ બળવાન ગ્રહની દષ્ટિવાળે, બળવાન ગ્રહની રાશિવાળે છે કે કેમ વગેરે વગેરે Page #147 -------------------------------------------------------------------------- ________________ નંગ પહેરવાની પ્રથા ૧૪ વિચાર કરીને જ કયા ગ્રહનું નંગ તે ભાવનાં ક્યા ફળ માટે સારું છે તેને વિચાર કરીને નંગ લેવું. વિધિસર સ્થાપના કરી રાજ તેની પૂજા, સ્તોત્ર પાઠ ને માળા ફેરવવી તે ફળ મળે. એમ કરવામાં ન આવે ને કાકતાલીય ન્યાય પ્રમાણે ફળ મળી જાય તો તો ઠીક ને ન. મળે તો પછી જ્યોતિષ શાસ્ત્ર નકામું છે એમ વ્યક્તિ માને. ! નંગ પહેરવાની પ્રથા નંગ પહેરવાના ક્યારથી શરૂ થયા તે વિષે તો વેદ-સહિતામાંથી જાણવા મળે છે કે દેવોને પણ રને પહેરાવવામાં આવતાં હતાં. એમના મુગટમાં શુદ્ધ નંગે રહેતાં. રાજા મહારાજાઓના મુગટમાં નંગ રહેતાં. પણ આ બધું વૈભવ, શોભા ને આનંદ માટે છે. ગ્રહો અંગે પુરાણોક્ત અને વેક્ત મત્રો છે પણ તે ગ્રહોની આરાધના માટેના સ્તુતિ મંત્રો છે ને તે ગ્રહોના નંગે ને ગ્રહોનું પ્રતીક ગણી તેની પુજા વિધિ વગેરે માટે છે. ગ્રહનાં નંગ એટલે આ ગ્રહનું આ નંગ છે તે તો ગ્રહોના રંગના આધારે નકકી થયું હશે ને તે અંગે કિંમતી-મૂલ્યવાન પથ્થરો લેવામાં આવેલા હશે ને તેને એપ આપી વિશેષ આકર્ષક બનાવાયા હશે–દેવની મૂર્તિની જેમ. કુદરતી રીતે જોવા જઈએ તો મણિધર નામનું રત્ન કુદરતી છે તેમ સંસ્કૃત કવિએ લખે છે. તેમ મદઝરતા હાથીના કુંભસ્થળમાં મોતી પાકે છે (જે મોતીઓ હાથીને પંજાઓથી ઝપેટીને મારનાર સિંહના નખમાં હાથીનાં કુંભસ્થળમાંથી ભરાઈ જાય છે ને સિંહના પંજા ચળકે છે). જેમ હીરે કોલસાની એક ઉત્પત્તિ છે ને પાસા પાડવાથી સુશોભિત થાય છે તેમ બીજા નગે પણ એવા પથ્થરોની ઉત્પત્તિ હશે. પણ ગ્રહો સાથે નંગને સંબંધ કઈ રીતે બંધાયો ? Page #148 -------------------------------------------------------------------------- ________________ ગ્રહેા અને રત્ના તે દેવમૂર્તિ જેમ ગ્રહોની મૂર્તિ નિર્માણ કરાઈ નથી. દેવે મંદિરમાં રહે ને પૂજા કરવાથી ફળ આપે પણ ગ્રહોનાં મ`દિર નથી, ગ્રહો દેવ નથી. દરેક વ્યક્તિ જે તે ગ્રહની આરાધના કરવા ઇચ્છતી હોય તે, ગ્રહને રાજ જ પાસે રાખી તેની આરાધના કરી શકે એવા એક હેતુ હશે. જો, શુદ્ધ-પૂજાવાળાં નંગા તે તે રંગના ગ્રહેાનાં મેજા ગ્રહણ કરી અંગુલિ દ્વારા, હથેળીની રેખા પહાડામાં પ્રવેશી માનસિક તે શારીરિક ફેરફાર કરીને સારી પરિસ્થિતિ ગ્રા ઉત્પન્ન કરે એવી અસર કરે. આવા કોઈ શુદ્ધ હેતુથી નગેા શરીર પર ધારણ કરાવવા માંડ્યાં હશે, જેમ કેટલાક હિંદીની વીંટી ઉપર મહાદેવનું લિંગ રખાવે છે, તેા કેટલાક લેકેટમાં એવું રખાવે છે, તે કાઇક યંત્ર કે।તરાવે છે તેમ. ૧૪૮ શ્રીમદ્ ભાગવતમાં સૂર્ય પૂજા કરનાર સત્રાજિત યાદવને સૂયૅ સ્યમ તક' મણિ આપ્યા હતા. આ મણિ રાજ સવાભાર સાનું પ્રગટ કરતે તે ભક્તને આપતા, એટલે પૂજા વિધિ થઈ તેાત્ર પાઠ, જપ તપ થઈ રહેતાં મણિ પાસે સવાભાર સાનુ` દેખાતુ', સત્રાજિત યાદવ સભામાં આ મણિ માથા પર પહેરી ગયે। ત્યારે તે સાક્ષાત્ સૂર્ય જેવે લાગેલે ને બધા જ આશ્ચર્ય ચકિત થઈ ગયા. આ મણિનેા પ્રભાવ એટલા બધા વધી ગયે! કે બધા જ તેના પર તરાપ મારવાની ઇચ્છા કરવા લાગ્યા પણ કોઈ ને ગજ વાગ્યા નહિ. આ મણિ શ્રીકૃષ્ણે સત્રાજિત પાસે માગ્યા. પણ તેણે આપવાની સાફ ના પાડી. થોડા વખતમાં મણિ ગુમ થઈ ગયા અને મણિચાર્યાનું આળ શ્રીકૃષ્ણને માથે આવ્યું તે તે મણ ચેર કહેવાયા. મણિની શોધ કરતાં તે મણિ જાંબુવાન રીંછની ગુફામાંથી શ્રીકૃષ્ણને મળ્યું ને તે તેણે સત્રાજિતને આપી દીધું. ગમે તેમ કાઈક પૂજા વિધિ કે આરાધના વિધિની ઉણપ યા સત્રાજિતને આવા અમૂલ્ય રત્નની પ્રાપ્તિનું અભિમાન કારણ હોય પણ એક વાર આ મણિ તેણે ખેાયે તે કષ્ટ થયું, શ્રીકૃષ્ણુ પર વસ્તુ માગી-મીન અધિકારી હેાવા છતાં (કેમકે તે સૂર્ય ઉપાસક સત્રાજિત Page #149 -------------------------------------------------------------------------- ________________ નંગ પહેરવાની પ્રથા ૧૪૯ જેવા નહેાતા) તેથી શ્રીકૃષ્ણ પર ચારીનું આળ તે જાંબુવાન સાથે લડાઈનું કષ્ટ વગેરે પરિણામ આવ્યાં. પણ શ્રીકૃષ્ણની શુભ નિષ્ઠાના સારાં પરિણામ રૂપે સત્યભામા તેજાબુવતી એ સ્ત્રી રત્ન પણ મળ્યા ! આ પરથી એમ સમજી તે લેવું કે વિધિસર પૂજન કરેલાં નગને દેખાવ, દંભ, ડાળ, આડંબર ન કરવે. એની ફળ પ્રાપ્તિનુ અભિમાન ન કરવું, કેઈ તે વેચવુ નહિ, ઉપયાગ થઈ રહે એટલે એને સુરક્ષિત રાખવું તે પ્રતિષ્ઠિત ગ્રહની છાયા વિસર્જન કરવી. અથવા તે પવિત્ર નદીમાં પધરાવી દેવું, શેતાનને આપવુ. તે પ્રતિષ્ઠિત ગ્રહની છાયા ક્રી ઉપસ્થિત કરી પહેરવાની સૂચના આપવી. સત્રાજિતની જેમ વટ પાડવા, નંગનું પ્રદર્શન કરવું નહિ-સામાન્ય શણગાર હેતુથી હીરા માણેક વગેરેની વીંટી, માદળિયુ, નેકલેસ, બંગડી વગેરેના ઉપયેાગ ઉપરની બાબતમાં આવતા નથી. ગ્રહા અને રતેાત્રે કોઈપણ ગ્રહના રસ્તેાત્રમાં નંગ વિષે ઉલ્લેખ નથી. સુંદપુરાણ, ભવિષ્ય પુરાણ વગેરેમાં ગ્રહેાનાં તેાત્રા છે તે, તે તે ગ્રહની અનિષ્ટ અસર નાબુદ કરવા માટે જ છે ને તેમાં તેા શનિ જેવા ગ્રહની લેાહ પ્રતિમા’ કરવાના ઉલ્લેખ છે. આદિત્ય હ્રદયમાં રામચંદ્ર રાવણને જીતવા આદિત્યની રસ્તુતિ કરે છે. મેટા આદિત્ય હૃદયમાં કઢ વગેરે રેગા, માથાની વેદના વગેરે નાબુદ કરવા સ્તુતિ છે. રાગ, વૃષ્ટિ વગેરે કરનાર તે ન કરનાર તરીકે મંગળની સ્તુતિ છે, જે રતુતિથી દેવુ પણ વળી જાય. જેવી રીતે વિદ્યા પ્રાપ્તિ તે વિશ્ર્વવિદારણ અર્થે ગણપતિની સ્તુતિ છે તેવી આ હેાની સ્તુતિ છે. પણ નંગ ધારણ થૈ કેઈ ઉલ્લેખ મળતે નથી. ગ્રહ મંત્ર જપ નંગ ધારણ કરનાર પાસે જોશીએ નંગની પૂજા કરાવે Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ રહે અને રત્ન છે. પણ મોટે ભાગે તો જેશી પોતે જ યજમાન માટે નંગની પૂજા વગેરે કરે છે ને મંત્રના જપ કરે છે. આ મંત્ર જપની સંખ્યા વિભાગ ૧માં આપેલી છે. જે વ્યકિત પોતે જ જપ કરવા માગતી હોય તો તેણે મંત્રનો અર્થ સમજીને જપ કરવા જોઈએ. પૌરાણિક મંત્રના અર્થ : સૂર્યમંત્ર પૃષ્ઠ ૧૪: (૧) હીં (વ્યાતિ છે) જાસુદના પુષ્પ જેવા, કશ્યપ મુનિના પુત્ર જે મહા તેજસ્વી છે, અંધારાંને નાશ કરે છે ને સર્વ પાપ નાશ કરે છે તે દિવાકર સૂર્યને નમું છું. (૨) હીં ગ્રહોમાં સૌથી પ્રથમ આદિત્ય છે ને તે ત્રિલકનું રક્ષણ કરનાર છે. આ સૂર્ય ખરાબ સ્થાનમાં આવવાથી ઉત્પન્ન થતી મારી પીડાનો નાશ કરે. ચંદ્રમંત્ર પૃષ્ઠ ૨૪: (૧) દહિ, શંખ, હિમની કાંતિ જેવા, ક્ષીર (દૂધ)ના સાગરમાંથી ઉત્પન્ન થયેલા, શંકરના મુગટના અલંકાર બનેલા સોમ નામના ચંદ્રને નમું છું. (૨) રોહિણી નક્ષત્રના અધિપતિ, અમૃતની મૂર્તિ, અમૃતનાં ગાવાળા, અમૃતનું ભોજન કરનારા ચંદ્રમા અનિષ્ટ સ્થાને આવતાં ઉત્પન થતી પીડાને નાશ કરે. મંગળમંત્ર પૃષ્ઠ ૪૦: (૧) પૃથ્વીમાંથી ઉન્ન થયેલા, વીજળી જેવી કાંતિવાળા, હાથમાં શક્તિ શસ્ત્ર ધારણ કરનારા મંગળને નમું છું. (૨) પૃથ્વીના પુત્ર, મહા તેજવાળા હમેશાં જગતને ભય આપનારા, વરસાદ કરનારા, વરસાદ અટકાવનારા મંગળ મારી પીડાને નાશ કરે. Page #151 -------------------------------------------------------------------------- ________________ નંગ પહેરવાની પ્રથા ૧૫૧ બુધમંત્ર પૃષ્ઠ ૫૦ : (૧) પ્રિયંગુ પુષ્પની કલિકા જેવા શ્યામ, રૂપમાં અપ્રિતમ બુધ, જે સૌમ્યગુણ હોવાથી સૌમ્ય નામે પ્રખ્યાત છે તે બુધને નમું છું. (૨) જગતમાં ઉત્પાતરૂપ બનતાં ચંદ્રના પુત્ર, મહાન પ્રકાશવાળા, સૂર્યને પ્રિય, વિદ્વાન બુધ મારી પીડા હરો. ગુરૂમંત્ર પૃષ્ઠ ૫૮ (૧) દેવોના અને ઋષિઓના ગુરુ, જે સુવર્ણ જેવા છે, બુદ્ધિમાન છે, ત્રણે લેકમાં શ્રેષ્ઠ છે તે બૃહસ્પતિને નમું છું (૨) દેવોને સલાહ આપનારા, મોટી આંખવાળા, લોકોનું હિત કરવામાં મચ્યા રહેનારા, અનેક શિષ્યવાળા ગુરૂ મારી પીડાને હરે. શુક્રમંત્ર પૃષ્ઠ ૬૮: (૧) હિમકુંદ પુષ્પના રેસાની કાંતિવાળા, દૈત્યોના શ્રેષ્ઠ ગુરુ, સર્વશાસ્ત્રને બોધ કરનાર ભૃગુઋષિના પુત્રને નમું છું. (૨) દેત્યોને સલાહ આપનારા, તેમના ગુરુ, પ્રાણ આપનારા, મહા બુદ્ધિશાળી, તારા અને ગ્રહોના પતિ હે ભૃગુ ! મારી પીડા હરે. શનિમંત્ર પૃષ્ઠ ૮૦ (૧) નીલભંજન જેવા પ્રકાશવાળા સૂર્યના પુત્ર, યમના મોટાભાઈ છાયા સૂર્યથી ઉત્પન્ન થયેલા શનિ દેવ જે ધીમી ગતિવાળા છે તેને નમું છું. (૨) સૂર્યના પુત્ર, દીર્ઘ લાંબા શરીરવાળા, મોટી આંખેવાળા, શંકરને પ્રિય, ધીમી ગતિવાળા, ચિત્તમાં પ્રસન્ન રહેનારા શનિ મારી પીડા હરે. હુમંત્ર પૃષ્ઠ ૯૩: (૧) અર્ધ શરીરવાળા, મહાબળવાન, ચંદ્ર સૂર્યનું ભાનભંગ કરનારા, સિંહિકાથી ઉત્પન્ન થયેલા રાહુને નમન કરું છું. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ રહે અને રને (૨) મોટા માથાંવાળા, મોટા મેંવાળા, લાંબી દાઢવાળા, મહા બળવાન ધૂળ ઊંચાવાળવાળાં રાહુ મારી પીડા હરે. કેતુમંત્ર પૃષ્ઠ ૧૦૦ : (૧) પલાશના પુષ્પ જેવા, તારાઓ અને ગ્રહોના માથાં જેવા (શ્રેષ્ઠ), રૌદ્ર, રૂદ્ર જેવા ઘોર તે કેતુને હું નમું છું. (૨) અનેક રૂ૫ને વર્ણવાળા સેંકડો ને હજાર રીતે જગતમાં ઉત્પાત કરનારા કેતુ મારી પીડા હરો. જે ગ્રહની શાંતિ ઉપર ચર્ચા કર્યા પ્રમાણે કરવાની હોય, અને વિચારપૂર્વક ગ્રહ નકકી કરે તેનું નંગ પહેરવાનું નક્કી કર્યા પછી બને ત્યાં સુધી નંગ ધારણ કરનારે જ મંત્ર જપ કરવા ને રોજ પૂજા કરવી. આમ ન થાય તો ફકત નંગ પહેરવાથી જ તે નંગના ગ્રહ ભાગ્યે જ પ્રસન્ન થાય. Page #153 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ : ૨ દરેક રાશિને પોતાનો સ્વામી ગ્રહ હોય છે એ ગ્રહનું નંગ કે રત્ન પહેરવાથી શરીર સ્વાર, ધન, વૈભવ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. હાથમાં લીધેલાં દરેક કામમાં સફળતા મળે છે. નોકરી ધંધામાં ખૂબ લાભ થાય છે. જીવનમાં સારા મિત્રો મળે છે. રાજદરબાર તથા કોર્ટ–અદાલતોમાં માન મળે છે. નોકરી ધંધામાં યશ તથા સફળતા મળે છે. ટૂંકમાં રોગ તથા શત્રુઓને નાશ થઈ ત્રિવિધ તાપ દૂર થઈ દરેક પ્રકારનું સુખ તથા શાન્તિ પ્રાપ્ત થાય છે. રાશિ, તેને સ્વભાવ, તેને સ્વામી ગ્રહ તથા તેનું પહેરવાનું નંગ વગેરે બાબત નીચે કઠામાં દર્શાવી છે. . બુધ રાશિ | સ્વભાવ | સ્વામી ગ્રહ | પહેરવાનું નંગ-રત્ન ૧. મેષ ચલ મંગળ પરવા ૨. વૃષભ સ્થિર શુક્ર હીરે ૩. મિથુન દ્વિસ્વભાવ પાનું ચલ મોતી ૫. સિંહ સ્થિર માણેક ૬. કન્યા દ્વિસ્વભાવ પાનું ૭. તુલા ચલ હીરે ૮. વૃશ્ચિક મંગળ પરવાળું ૯. ધન દ્વિસ્વભાવ ગુરુ પેખરાજ ૧૦. મકર શનિ શનિ ૧૧. કુંભ શનિ ૧૨. મીન દ્વિસ્વભાવ પિોખરાજ સ્થિર ચલ સ્થિર શનિ Page #154 -------------------------------------------------------------------------- ________________ - - ૫ ગુરુ હીરે પરિશિષ્ટ : ૩ પ્રહની માઠી અસર દૂર કરવા વર્ષગાંઠને દિવસે પહેરવાના નંગો અને રત્નો તેમ જ તેમનાથી થતા લાભાલાભ. ગ્રહનાં નામ નંગ-રત્ન ! લાભાલાભ ૧. સૂર્ય-રવિ માણેક ! મિત્રો તેમજ શેઠ કે ઉપરી અધિકારી તરફથી લાભ થાય. ૨. ચંદ્ર-સોમ મેતી ૬ ચિંતા દૂર થાય, માનસિક શાંતિ મળે. ૩. મંગળ | પરવાળું અડગતા તથા વરતાના ગુણ મળે ૪, બુધ | પાનું નમ્રતાના ગુણવાળી, પ્રિય અને હસમુખ પત્નીનું સુખ મળે. | પિખરાજ | શંકા અને ચિંતાથી પર એવું સ્વાસ્થ અને દીર્ધાયુ મળે, ધનની પ્રાપ્તિ થાય. ૬. શુક્ર છે. | મન અને આત્માને શાંતિ મળે, સર્વને પ્રિય થવાય. છે. શનિ શનિ આપત્તિઓને દૂર કરી નવી આશાઓને સંચાર કરે ૮. રાહુ ગમેદક | મિત્રો તેમજ સ્નેહીઓ સાથે મેળાપ થાય. ૯. કેતુ | લસણિયે ! સફળતા આપની દાસી થઈ રહે. ગ્રહોની અસરથી આવતી આપત્તિઓ દૂર કરવા માસવાર પહેરવાના નંગે. માસ | નંગ માસ 1 નંગ જાન્યુઆરીએ ગારનેટ જુલાઈ | માણેક ફેબ્રુઆરી | એથસ્ટ ઓગસ્ટ | ગોમેદક-છત્રપતિ માર્ચ એિલેકઝુંડરીટ (બ્લડ સ્ટોન). સપ્ટેમ્બર | નિલમ એપ્રિલ | હીર ઓકટોબર | ચંદ્રમણિ-ઓપલ નવેમ્બર પોખરાજ અકીક-પીરોજા | પીળા પખરાજ પાનું Page #155 -------------------------------------------------------------------------- ________________ પર નિત્ય નિયમ લોક જ * સવારે જાગીને હથેલી જોઈને બોલવાને કલેક ૯ કરાગ્રે વસતે લક્ષ્મી, કરમશે સરસ્વતી, કરમૂલે સ્થિત બ્રહ્મા, પ્રભાતે કરદર્શનમ. & ગુરુની પ્રાર્થના એક ગુરૂર્બહ્મા ગુરૂર્વિષ્ણુ ગુરૂદેવો મહેશ્વર, ગુરૂ: સાક્ષાત્પરબ્રહ્મ, તબૈ શ્રી ગુરવે નમઃ * જમીન પર પગ મૂકતા બલવાનો ક સમુદ્રવસને દેવિ,! પર્વતસ્તનમંડલે, વિષ્ણુપત્ની! નમસ્તુભ્ય પાદસ્પર્શક્ષમાસ્વમે. આ સ્નાન કરતા બલવાને લેક એક ગંગ ચ યમુને ચિવ, ગોદાવરી સરસ્વતી, નર્મદ સિધુ કાવેરી જલેડસ્મિન સન્નિધિ કુરુ. સૂર્ય પ્રાર્થના . આદિવ! નમસ્તુત્યં, પ્રસીદ મમ ભાસ્કર! દિવાકર ! નમસ્તુત્યં પ્રભાકર! નમોસ્તુતે. ક બ્રહ્માદિકની પ્રાર્થના - બ્રહ્મા મુરારિચિપુરાન્તકારી, ભાનુ શશી ભૂમિસુત બુધશ્ચ; ગુરુશ્ચ શુક્રઃ શનિ રાહુકેતવઃ કુવંતુ સર્વે મમ સુપ્રભાતમ્. ૯ ગોપ્રાર્થના - ગાવો મે અગ્રત: સન્ત, ગાવે મે સતુ, પૃષ્ઠતા, ગાવો મે હૃદયે સન્ત, ગવાં મધ્યે વિસામ્યહમ. Page #156 -------------------------------------------------------------------------- ________________ હરકાઈને ઉપયાગી કમ કાંડના ધાર્મિક * ગુજરાતી ટીકા સાથેના પુસ્તકા પંચદેવ પૂજા વિધિ શ્રી લક્ષ્મી નારાયણ ચાગની સાદી સમજ ચ શ્રાદ્ધ કલ્પતરૂ વિવાહ કલ્પતરૂ અષ્ટાધ્યાયી રૂડી શીવ સ્વરાય નવગ્રહ વિધાન ચડીપાઠ (પાકેટ સાઈઝ) નવનાથ ચરિત્ર ભાગ ૧-૨-૩ સાથે આકાશવાણી ચતુરસુ દર બેટો ગવળી અસલ જલારામ બાપાના ભજનાના મોટા સંગ્રહ શ્રી લક્ષ્મી સાધના શ્રી ગણપતી ઉપાસના ગ્રહત નવગ્રહ સ્તાત્ર રામદેવ પીરનું આખ્યાન સતાર બાપુના ભજના ભક્તશ્રી જલારામ આપા ૧-૦૦ ( શ્રાદ્ધ કરાવવાનું પુસ્તક) ૧-૫૦ ( લગ્નવિધિનુ” પુસ્તક ) ( નડતા ગ્રહેાની શાંતિ ) (ગુજરાતી મ્લાક સાથે ) h૭-૦ ૨-૫૦ ( ગુજરાતી ટીકા સામે ) ( શીવ પાર્વતીને સંવાદ ) ૨-૦ ૨-૦૦ ૧-૫૦ ૭૦. ૨-૦૦ $-co ૨-૫૦ ( લક્ષ્મી પૂજન સાથે ) ( પૂજન વિધિ સાથે ) ( નિત્ય પ્રાર્થનાઓ ) ( મારું પુસ્તક) પૂજ્ય ડાંગરે મહારાજની ભાગવત વાણી પવિત્ર પ્રાચીન વ્રતકથાઓ આકાશવાણી માટી સંતસમાજ ભજનાવણી શ્રી હરિહર પુસ્તકાલય : પ્રવર શ, સુરત. home ૧-૫૦ ૧-૫૦ ૧-૫૦ ૨૫૦ ૫-૨૫ ૨-૦૦ ૨-૦૦ ૨૫૦ ૨-૫૦ Page #157 -------------------------------------------------------------------------- ________________ Page #158 -------------------------------------------------------------------------- ________________ ( સાતિઓના વિદ્યાના લેપનોના ? છે એ છે , માતમ પરનો ભવિષ્ય વૈજ્ઞા (200 ઉપાંત ચિત્રૉ હસ્ત રેખાને ગ્રંથ) 9પ0 ૮ના સિદ્ધિ (વપ્ન પ૨થી ભવિષ્ય ફળ દર્શન) ૧=૨પા મારું (મવિષ્ય (ભાગ 1-2-3 સાથે) 9=00 ૬ળદિપીકા (મંત્રેશ્વરનું અદ્ ભુત પુસ્ત ક) 9=00 બૃહતસંહિતા (વરાછું મોહી૨ની ઘા -નેહી સંહિતા) (-9પી બૃહત જાતક ( લે ચંદુહો ખ 2 6 ક૬ 2) પ-00 પ્ર— યાતિ, (પ્રન પરથી જ્યોતિ 9; > ) ૧-પ0 હાથની માઝા હસ્ત-રૅખા પ૨થી ભવિષ્ય ભા. 1.2. 3) 9=00 સારાવલી (લે. ડૉ. ચંદ શેખર ઠક્કુર) 8= 00 (માવિના ગૂરૂ ૨હસ્ય (લે. યોો ધ૨ મહેતા ) 3= 00 (માવિના ભેદ (લે. 55 55 ) 3 =j0 ભાવિના ગગનમાં ( લે. 55 ) ) ૨=પ0 (માવિના ભીનમાં ભાગ 1-2-3 ગજેન્દશાંકર પંડ્યા) ૧૪-પ0 (માધ્યચક્રની ભવિષ્યવાણી(ભડલી વાક્ય, કાગ વિયા સાથે) 6 ઉપ લઘુ પારણારી ( ૨મા # ક૨ જૉ જી ) - 00 મુ સા૨ સંગ્રહ અને બાળબોધ જ્યોતિષ-સા૨ ૪પ0 સ૨ળ સામુદ્રિક શાસ્ત્ર (ાગ વિ યા ને રાશિફળ સાથે) 3 = 00 સર્વાર્થ ચિતામણી (લે. ડૉ. ચંદાં ક૨ ઠક્ક૨) ૮:પ0 ભાવાર્થ જેનાકર (લે. >> >> ) 1= ૭પ હોરાસાર ( લે. v b ) ૩૭પ. સ્વપ્ન સિધ્ધ ( સ્વ ઇન ફળ દર્શન 5 1પ0 બ્રહલ્લ પોશારી (લે. ડૉ. ચંદ શેખર ઠક્લ 2) 10-00 થી રમી હરિહર પુસ્તકાલય, સુરત , 5;& છDPUS For Private & Personal Use On www.jane bratorg