SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ શનિ-નીલમ શનિના સાનિના પૂજનમાં નિના દાનનો 9 નાશ પામે છે. શનિ ઘણે પ્રસન્ન થાય છે. મોટે ભાગે તમામ કાળી વસ્તુઓ દાનમાં અપાય છે; જેમકે અડદ, કાળો મણિ તથા કાળાં કપડાં, આ ઉપરાંત ઊનનાં ગરમ વસ્ત્રો, ધાબળા તેમજ કામળા કે શાલનું દાન આપવાથી પણ શનિ પ્રસન્ન થાય છે. શનિની પ્રસન્નતા માટે શાસ્ત્રમાં ભેંસનું દાન તેમજ લોખંડનું દાન પણ ઉત્તમ ગણેલા છે. આ સઘળી વસ્તુઓ શનિને પ્રસન્ન કરનારી હોવાથી તે વસ્તુઓ દાનમાં આપવાથી શનિ પ્રસન્ન થાય છે તથા તેનું સઘળું અશુભ ફળ નાશ પામે છે અને શુભફળની પ્રાપ્તિ થાય છે. શનિના દાનને માટે કહેલી આ સઘળી વસ્તુઓ શનિના પૂજનમાં પણ વાપરવી જોઈએ. એમ કરવાથી શનિની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. આમ અહીં બતાવ્યા પ્રમાણેને આ વિધિ જે કઈ માણસ કરે છે તેના ઉપર શનિ પ્રસન્ન થાય છે. અને તેથી શનિના અશુભ ફળને નાશ થઈ માણસને શુભ ફળ પ્રાપ્ત થાય છે અશુભ સ્થાનમાં રહેલે શનિ અથવા શનિની નાની કે મેટી પનોતી કે પછી નબળા શનિની દશા કે અંતર્દશા જે ખરાબ ફળ ઉત્પન્ન કરે છે તે સઘળું અહીં બતાવ્યા પ્રમાણેને વિધિ કરવાથી નાશ પામે છે તથા શનિ હંમેશાં માણસને શુભ ફળ આપે છે. શનિને પ્રસન્ન કરવા માટે કેટલાક શંકરની આરાધના કરવાનું પણ સૂચવે છે. જે શંકરની આરાધના કરવી હોય તો તેને માટે ચંદ્રની આરાધનામાં જ વિધિ બતાવેલ છે. આ શનિને પ્રસન્ન કરવા માટેનાં કેટલાંક સ્તોત્રો અહીં આપ્યાં છે. આ સ્તોત્રોનો ૫ ઠ કરવાથી શનિ પ્રસન્ન થાય છે. ખાસ કરીને માણસે શનિવારના દિવસે સંપૂર્ણ ભક્તિ અને શ્રદ્ધા રાખીને પ્રેમથી આ સ્તોત્રોને પાઠ કરવો જોઈએ. દશરથે કરેલું શનિ સ્તોત્ર હીં નમઃ કૃષ્ણાય નીલાય શિતિકંઠ નિભાય ચ | નમઃ પુરૂષગાત્રાય સ્કૂલોમાશ્રિતાય ચ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy