SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ રહે અને રત્નો ત્યારે ઉત્તમ ગોળ ચળકાટવાળા મોતીનું સ્વરૂપ લઈને આવે છે. આ મોતીને ભાંગતાં અંદરથી બરડ ભૂકે નીકળે છે. આમ છતાં આવાં મોતી ડી ઘણી પણ સારી અસર આપી શકે છે. આથી નાછુટકે આવાં મોતીને ઉપયોગ કરવામાં વાંધો નહીં પણ જે શ્રેષ્ઠ મોતી મળી શકે તો આનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. શ્રેષ્ઠ મોતી સમુદ્રની છીપમાંથી મળી શકે છે. મરજીવાઓ સમુદ્રના તળિયામાંથી છીપ લાવે છે. બહાર તેને ફેડે છે. કેટલીક છીપ ખાલી હોય છે જ્યારે કેટલીક છીપ મોતી ભરેલી હોય છે. આ મોતી જ સાચા મોતી છે. આવાં મોતી ભારતના દરિયા કિનારે ભારત અને સિલેન બંનેની વચ્ચે આવેલા અનારના અખાતમાંથી મળી આવે છે. આ ઉપરાંત ઈરાન અને અરબસ્તાનમાં પણ અરબી સમુદ્રમાંથી આવાં ઉત્તમ પ્રકારના મોતી મળે છે. કેટલાંક મેતી લાલ, લીલી, ભુરી અથવા પીળી છાંટવાળાં એટલે કે મિશ્ર પ્રકાશવાળાં હોય છે જે મેતીનો પ્રકાશ ચંદ્રના કિરણ જે સ્વચ્છ ઉજળે સફેદ હોય અથવા આછા બદામી રંગના હોય તે તે મેતી સર્વશ્રેષ્ઠ ગણાય છે. આ પ્રમાણે ઉત્તમ મોતીની પરીક્ષા કરીને જ તેને ઉપયોગ કરવો જોઈએ. તેથી વધુ સારું ફળ પ્રાપ્ત થાય છે. શુભ ફળ આપતો ચંદ્રઃ કેઈપણ માણસની જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં જે રાશિમાં ચંદ્ર હોય તે રાશિ જે પહેલી હેય તો તે ચંદ્ર હંમેશાં માણસને સારું ફળ આપે. વળી જે તે ચંદ્રની રાશિ, બીજી, ત્રીજ, છઠ્ઠી, સાતમી, દસમી અથવા અગિયારમી થાય તો પણ તે સારું જ ફળ આપે. ગોચરમાં જ્યારે જ્યારે સારું ફળ આપનારો બને ત્યારે ત્યારે તે ચંદ્ર માણસની બુદ્ધિ શક્તિમાં વધારો કરે છે. વળી આ સમયમાં માણસને દરેક પ્રકારે ધનને પણ લાભ થાય થાય છે, તે ઉપરાંત નવા નવા સંબંધો તથા ઓળખાણો વધે છે. પોતાના કોઈ જૂના સંબંધી કે મિત્રની મુલાકાત પણ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy