SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ —માતી વેઢાક્ત સત્ર: ત્ર્ય મક સુગન્ધિં પુષ્ટિવર્ધનમ્ । ઉ વોં રૂ ક મ વ ખં ધ ના જ્ન્મ ત્યા સુ` ક્ષી ય મા મૃ તા ત્॥ યજામહે પુરાણાક્ત મંત્ર : મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં વ્યાધિ સંસાર જન્મમૃત્યુ જરા શરણાગતમ્ । લય નાશન ॥ નાંધ : શંકરની આરાધના માટે રૂદ્રીતેા પાઠ પણ કરવામાં આવે છે. પુસ્તક મેટું ન થઈ જાય માટે વેદોકત રૂદ્રીને પાઠ અહીં આપ્યા નથી. તેના માટે અન્ય પુસ્તકમાં જોઈ લેવું. પુરાણાકત દ્વીનેા પાઠ મહીં આપ્યા છે. પુરાણાકત રૂદ્રી માટે મહિમ્ન સ્તંત્રને ઉપયેગ થાય છે. આ સ્તંત્રને પાઠ કરતી વખતે પહેલા શ્લેાકથી શરૂ કરીને (૩૩ મા ) તેત્રીસમા શ્લાક સુધી (૧૦ વાર ) દસવાર ભણવું, તે પછી ૧૧ મી વાર પહેલેથી શરૂ કરીને છેક સુધીનું આખું તેંત્ર ભણવુ. આમ કરવાથી એક રૂદ્રી થઈ ગણાય. શંકરના આરાધન માટે ઉપર પ્રમાણેની રૂદ્રીએના પાઠ કરવામાં આવે છે. તે માટે ૧૧, ૧૨૧ અથવા ૧૩૩૧ રૂદ્રીના પાઠ કરવાના રીવાજ હાય છે. મહિમ્નસ્તાત્ર મહિમ્નઃ પાર તે પરમ વિષે ચઘસદેશી સ્તુતિ હ્લાદીના મપિતદવસન્નાસ્ત્વયિ ગિરઃ ॥ અથાવાચ્ય: સઃ સ્વમતિપરિણામાવધિગૃહન્ નિરપવાદઃ પરિકરઃ ॥ ૧ ॥ મમાપ્યુંષસ્તાત્રહર અતીતઃ પથાન તવ ચ મહિમાવામનસયા ચકિતમભિષતે રત યાવૃત્યાય* શ્રુતિરપિ ॥ Jain Education International ૨૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy