SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ રાહુ—ગામેદ ખરાબ અસર દૂર થાય છે અને માણસને અનેક પ્રકારે રાહુ શુભ ફળ આપે છે. વિધિ : જો માણસના જન્મ સમયે રાહુ નબળા હોય અથવા ગોચરમાં નબળા બનતા હોય કે પછી નબળા રાહુની મહાદશા ૐ અંતર્દશા ચાલતી હોય તેા તેના માટે ચેાગ્ય વિધિપૂર્વક શાંતિ કરવી જોઈ એ. રાહુની શાંતિ માટે ગેામેના પત્થરની વીંટી બનાવવામાં આવે છે. આ પત્થરને રાહુના નંગ તરીકે ગણેલા છે. ઉત્તમ રાહુના નંગને પાંચધાતુની અથવા ત્રિલાહની વીંટીમાં મઢાવવું જોઈ એ. ત્યાર પછી તે વીંટીની પ્રાણપ્રતિષ્ઠા કરીને તેના ઉપર રાહુના જપ કરાવી સિદ્ધ કરવી જોઈ એ. વીંટી સિદ્ધ કરવા માટે રાહુના ૭૨૦૦૦ (ખાંતેર હજાર) જપ કરવા જોઈ એ. રાહુના મત્રો (૧) વૈદિક મંત્ર : ૐ કયાનશ્ચિત્રભ્રુવીસા વૃધ: સખા । કયાશચિષ્ઠયાવૃતા ॥ (૨) પૌરાણિક ભદ્રેશ : હીં અકાય. મહાવીય ચ દ્રાદિત્ય વિમનમ્ । સિંહિકા ગર્ભસંભૂત" તરાહુ, પ્રણમામ્યહમ્ ॥૧॥ હીં મહાશિરા મહા વકત્રા દીર્ઘદ્રષ્ટ્રા મહાબલઃ । અતનુચ્ચો કેશશ્ર પીડાં હરતું મે તમ: ।।રા ૯૩ ઉપર બતાવેલા ત્રણ મમાંથી ગમે તે મત્ર લઈને તે મંત્રના ૭૨૦૦૦ ખાંતેર હજાર જપ પૂરા કરવા. આ રીતે જપ કરીને સિદ્ કરેલી રાહુની વીંટી હાથ ઉપર ધારણ કરવી જોઈએ. આ પ્રમાણેની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy