SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ શનિ-નીલમ નીલમણિમાં શનિનાં સઘળાં તવે છે. અને તે ધારણ કરવાથી કિઈપણ વ્યક્તિ પૂરતા પ્રમાણમાં શનિનાં તો પ્રાપ્ત કરી શકે છે. આથી જ નીલમણિ શનિનું રત્ન ગણાય છે. જે માણસને શનિના તોની ખામી જણાય તેણે આ રત્ન ધારણ કરવું જરૂરી ગણાય શુભ ફળ આપતો શનિ : કેઈપણ માણસની પોતાની જન્મની રાશિ અથવા નામની રાશિથી ગણતાં શનિ ત્રીજી રાશિમાં હોય અથવા છઠ્ઠી રાશિમાં હોય તો તે હમેશાં શુભ ફળ આપનારે નીવડે છે. વળી એ જ પ્રમાણે શનિ જે અગિયારમા સ્થાનમાં હોય તો પણ તે માણસને શુભ ફળ આપનારે ગણાય છે. આમ જ્યારે જ્યારે શનિ શુભ સ્થાનમાંથી પસાર થતું હોય ત્યારે ત્યારે તે શનિ માણસને અનેક પ્રકારે સુખ આપનાર નીવડે છે. જયારે શનિ શુભ ફળ આપે છે ત્યારે માણસને ધન લાભ કરાવે છે. વળી ઉત્તમ વસ્તુઓ તથા ભાનકીર્તિ વિગેરેને પણ લાભ થાય છે. રાજ્યદરબારમાં માણસની ઈજજત આબરૂ વધે છે અને મિત્રો તરફથી પણ માણસને લાભ થાય છે. - જયારે શનિ સારો હોય ત્યારે પણ માણસે શનિની ભક્તિ કરવી જોઈએ. એમ કરવાથી કાયમ માટે શનિ ઉત્તમ ફળ આપનારો બને છે અને જ્યારે નબળો થાય ત્યારે પણ તે શનિ માણસને વધુ પડતી ઉપાધિઓમાં મૂકતે નથી. આથી પિતાનું કલ્યાણ ઇચ્છનાર દરેક માણસે કાયમ શનિની ભક્તિ કરવી જોઈએ. જેથી કરીને પોતે નહરહમેશ સુખશાંતિથી અને આનંદપૂર્વક પોતાનું જીવન વિતાવી શકે. અશુભ ફળ આપતો શનિ ? માણસની જન્મરારિ અથવા નાભરશિથી ગણતાં જયારે જ્યારે શનિ પહેલે, બીજે, ચે અથવા પાંચમે થાય ત્યારે તે શનિ અશુભ ફળ આપન રે જાણો. વળી જે શનિ સાતમે અથવા આઠમો હોય કે પછી નવમે હોય અથવા દસમે કે બારમે હોય તો પણ તે ખરાબ ફળ આપનારો જાવે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy