SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ રાહુ ગમેદ ૯૭ નબળા બને અથવા નબળા રાહુની મહાદશા કે અંતર્દશા ચાલતી હોય અથવા જન્મ સમયે રાહુ નબળે હોય તે તે રાહુ ઉપર દર્શાવેલી સઘળી બાબતો માટે ખરાબ ફળ આપનાર બને છે. અને તેથી તે દરેક બાબતમાં માણસને અશુભ ફળ મળવાથી નુકશાન થાય છે. આ માટે અહીં બતાવ્યા પ્રમાણે માણસ જે રાહુની આરાધના કરે તે તેનાથી રાહુથી ઉત્પન્ન થતી સઘળી ખરાબ અસરનો નાશ થાય છે તથા દરેક પ્રકારે માણસને શુભ ફળ મળે છે અને સુખ શાંતિમાં વધારો થાય છે. રાહુનાં આ પ્રમાણેના આરાધન ઉપરાંત રાહુના દાનને માટે જે જે વસ્તુઓ દર્શાવેલી છે તે સઘળી વસ્તુઓ પણ રાહુની આરાધનામાં વાપરવી તેમ જ પોતાને માટે પણ તે વસ્તુઓને બને તેટલે વધુ ઉપયોગ કરવો. આ પ્રમાણે કરવાથી રાહુ વધારે પ્રસન્ન થાય છે તથા તેથી માણસનાં સુખ શાંતિમાં વધારે થાય છે. છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy