SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ યા હેાનાં નગ પહેરવાં? ૧૦૯ અમુક સમયમાં રેચન કરાવે છે. તે જ યાગે રૂદ્રાક્ષના કોઈક અજબ ગુણ હાવા જોઇ એ. તે જ રીતે તુલસીની માળાનું સમજવું પડે. જૈને પણ ગ્રહેાના રંગ અનુસાર કાળી, પીળી, લાલ નવકારવાળી ફેરવી જપ કરે છે તેમાં પણ આવું જ કઈ ગૂઢ રહસ્ય છે. સાચી માળા હોય તા અગુલિ દ્વારા શરીરના રક્ત પ્રવાહ દ્વારા માનવ માનસ પર અસર ને પરિણામ આવે તે જ રીતે નંગેા ધારણ કરવાથી માનવ માનસ પર અસર થતાં તેને ધારેલી સિદ્ધિ કરવા પ્રયાસા સૂઝે. એક બાબત છે કે નંગ ધારણ કરનાર ને માળા ફેરવનારનાં ચિત્તની એકાગ્રતા તે તે ગ્રહ સાથે રહેવી જોઈ એ. માટે નંગ ધારણ કરનારે હરરાજ તે નંગની પૂજા તથા પાઠ કરવા જોઈ એ. 5 કયા ગ્રહાનાં નંગ પહેરવાં ? સામાન્યતઃ જોશીએ જે ગ્રહ નીચને કે નિળ કે શત્રુક્ષેત્રી ગ્રહ હોય છે કે છ‰, આઠમે કે બારમે ભાવે કુંડળીમાં પડયે હોય છે તે ગ્રહ પર નિશાન તાકે છે તે તે ગ્રહનું નંગ પહેરવા સૂચના આપે છે, અહીં વિચારવાનુ છે કે જે ગ્રહ નિર્બળ જ હોય તે ગ્રહનું નૉંગ પહેરવાથી તે ગ્રહ કઈ રીતે સારૂં' ફળ આપી શકે ? નિર્બળ મનુષ્ય મિત્ર હોય તે પણ તે મદદ કરી શકતે! નથી. નિળનાં નિર્બળ કિરણા આપણા માનસ પર પડે તેને તેજ ગ્રહનાં કિરણેા કઈ રીતે અટકાવી શકે ! જો ગ્રહ જ નિળ હાય તેા તેની આરાધના નંગેાથી કઇ રીતે ફળદાયી થાય એ સમજવામાં હોય તે તે અનિષ્ટકારક હોય તે તેના ન શકે માટે તેનાં નંગની પૂજા કરવાથી શકાય છે. આ સમજ ખરી હોય તે કુંડળીમાં નિર્બળ ગ્રહનું નંગ પહેરવાથી લાભ નથી. 2: Jain Education International આવતું નથી. ગ્રહ બળવાન જપથી, એ ગ્રહની પૂજા થઈ અનિષ્ટ ન કરે તે સમજી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy