________________
સૂય—માણેક
ધારૈયસાધકશ્રેષ્ઠસ્થેલેસે ત્રિલેાહમધ્યગ કૃત્વા
સશયઃ ।
શિખાયામથવાં ક સાપિસ) ન ઇતિતે કથિત સામ્ય ત્રૈલેાકયમ ગલાભિધમ્ ॥ કવચં દુર્લભ કે ત્તવ સ્નેહાત્ પ્રકાશિતમ્ । અજ્ઞાત્વા કવચં દિવ્યે યો જપેત્ સૂર્ય મુત્તમમ્ ॥ સિદ્ધિન જાયતે તસ્ય પકેાટિશતૈરવિ તસ્માત્સવે રેવધાય વ બૈલેાકયમ ગલમ્ ॥
ફળ : સૂર્યનારાયણના આ કવચનું ફળ નીચે પ્રમાણે છે. આ કવચના પાઠ કરવાથી અથવા તેને ધારણ કરવાથી માણસને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. તેમજ યશ તથા કીર્તિમાં વધારા થાય છે. જો માણસને કેટ, રતવા અથવા એવા પ્રકારના કોઈપણ ચામડીના રોગેાથી પીડા ઉપન્ન થતી હાય તા તે રાગ મટી જાય છે. તથા માણસને પીડામાંથી સત્વરે શાંતિ મળે છે. આ કવચના પાઠથી ઘણા મેટા મેટા રેગે પણ મટી જાય છે.
વિજયી
ધારચેદૃક્ષિણે
ભવેત્ ।
ભુજ
Jain Education International
૧૭
ત્રણેય કાળમાં ( સવાર, અપેાર અને સાંજ) આ કવચને પાઠ કરવા જોઈ એ. એ પ્રમાણે કરવાથી માણસને કદીપણ કોઈપણ રોગની પીડા ભોગવવી પડતી નથી. વળી આ માણસ નીડર તથા પરાક્રમી અને બુદ્ધિશાળી બને છે.
માણસ પેાતાના મનમાં કોઈપણ ઇચ્છા રાખીને આ કવચ ધારણ કરે તેા તેનાથી તેના મનની તે ઇચ્છા પૂર્ણ થાય છે. આ ઉપરાંત ભૂત, પ્રેત, પિશાચ અથવા કોઈપણ હલકી ચેાનિએના તરફથી થનારી સઘળી પીડા દૂર થાય છે. જે ધરમાં દરરાજ કવચનેા પાઠ થાય છે તે ધરમાં ભૂત પ્રેત વગેર કદીપણ પ્રવેશ કરી શકતાં નથી.
જીવાત્માએ
આ
For Private & Personal Use Only
www.jainelibrary.org