________________
૫૦
બુધના મત્રો
(૧) વૈદ્રિક મંત્ર :
ૐ ઉમુધ્યવાગ્યે પ્રતિજાગૃહિત્વમિષ્ટાપૂતે સ' જેથામય ચ । અમિન્સધસ્થે અધ્યુત્તરમિન્વિન્ધદેવાય યજમાનશ્ચ સીસ્તૃત ! (૨) પૌરાણિક મંત્રઃ
ગ્રહેા અને તે
હીં પ્રિય'શુ કલિકાશ્યામ રૂપેણાપ્રતિમ સુધમ્ । સૌમ્ય’ સૌમ્ય ગુણાપેત' ત' બુધ પ્રણમામ્યહમ્ ।। ૧ । હીં ઉત્પાતરૂપે જગતાં ચન્દ્રપુત્રો મહદ્યુતિઃ । સૂર્ય પ્રિયકા વિદ્વાન પીડાં હરતુ મે બુધઃ ॥ ૨ ॥
આ
ઉપર બતાવેલા ત્રણ મંત્રામાંથી કોઈપણ મંત્ર લઈ હેલી સંખ્યાના જપ પૂરા કરવા જોઈ એ. ત્યાર પછી પ્રમાણે પૂજન કરીને સિદ્ધ કરેલી વીંટી માણસે પેાતાના હાથ ઉપર પહેરવી જોઇ એ. આવી રીતે વીંટી પહેરવાથી ઉત્પન્ન થતી સઘળી ખરાબ અસર દૂર થશે તેમજ બીજા જ દિવસથી બુધ સારું ફળ આપશે.
બુધનાં દાન : બુધને પ્રસન્ન કરવા માટે શાસ્ત્રમાં ઘણાં દાન આપવાનું પણ કહેલું છે. બુધની પ્રસન્નતા માટે આપવામાં આવતી. દાનની વસ્તુઓ નીચે પ્રમાણેની છે.
Jain Education International
ગેરું ચંદન તથા સુગંધીવાળાં પુષ્પા બુધને અત્યંત પ્રિય હોવાથી તે બુધને પ્રસન્ન કરવા માટે દાનમાં આપી શકાય. વળી એક કરડી અથવા સેવિકાનું દાન કરવાથી પણ બુધ અત્યંત પ્રસન્ન થાય છે. બુધને કાળાં વસ્ત્રા પણ અત્યંત પ્રિય હોય છે. વળી કાંસું તેમજ લીલા મગ પણ બુધને માટે દાનમાં આપવાને રીવાજ શાસ્ત્રમાં બતાવેલે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org