________________
ખંડ ૨ જે
રહેનાં નગ અસર કરી શકે છે ?
ગત વિભાગમાં ગ્રહો વિષે સમજુતી અપાઈ છે. પણ સંગે પહેરવાથી ગ્રહ કેવી રીતે કાબુમાં આવે ? કલપી ન શકાય એટલા અંતરે આવેલા ગ્રહ અને તેના રંગના નંગાને સંબંધ બને કેવી રીતે ? આ પ્રશ્ન ઘણાને મુંઝવે છે. પરંતુ કષ્ટકાળમાં સપડાયેલી વ્યક્તિઓ જેશીએના કહેવા પ્રમાણે નંગ પહેર્યા કરે છે. જેને ફાયદો થાય તે વખાણે ને ન ફાયદો થાય તે વખોડે. - અહીં સમજવું જરૂરનું છે કે જે નંગ પહેરવાનાં છે તે અંગે શુદ્ધ અને સાચાં જ પહેરવાના છે. ઈમીટેશન નંગે નહિ. કણી ઊડી ગઈ હોય, નંગની અંદર રેસા હોય, તડ હેય, ડાઘ હોય કે મિશ્રિત રંગ હોય તે નંગ ધારણ કરવાનાં નથી. ખાસ કરીને ફળ પ્રાપ્તિની ઇચ્છા હોય તો, કેમકે આવા દેષથી નંગાધિપતિ ગ્રહની અસરમાં વાંધો આવે છે.
દૂર દૂર, અતિ દૂર રહેલે ગ્રહ પોતાના રંગનાં વિશુદ્ધ નંગ દ્વારા માનવી પર અસર કરી શકે છે એ આ જમાનામાં સમજવું સહેલું છે. ચંદ્ર પર માનવીએ ઉતરાણ કર્યું તે એપોલોનું સંચાલન ગ્ર. ૨-૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org