SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૧૮ રહે અને રત્ન - હસ્તરેખા શાસ્ત્રમાં ગ્રહોના નંગને સ્પર્શ ગણવામાં આવતો થી. જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની કનડગત દૂર કરવા નંગો પહેરવાને ઉલ્લેખ છે નંગ એ ગ્રહનું પ્રતીક છે. શા માટે તે આગળ પર બીજા પ્રકરણમાં વિચારીશું. એટલે જે ગ્રહ નડે તે ગ્રહનું નંગ પહેરવું. " હસ્તરેખા શાસ્ત્રમાં પણ જે પહાડ બેઠેલે હોય, તેમજ દુશ્ચિહવાળા હોય તે ગ્રહ નબળો માની તેનું નં પહેરવાની ભલામણ થઈ શકે. પણ કઈ આંગળીએ ! અનામિકા આંગળીને વીટીની આંગળી કહેવામાં આવે છે (ring finger) અને માટે ભાગે વીંટી ત્યાં જ પહેરાય છે. વધારે સગવડ ભરેલી આંગળી વીંટી માટે તે જ છે) કોઈ પણ ગ્રહના નંગની વીંટી આ આંગળી એ જ પહેરવી એ વધારે ચાગ્ય છે કેમ કે આ આંગળી પર સૂર્યનું પ્રાધાન્ય ને પ્રભુત્વ છે. આ આંગળી નીચે સૂર્યનો પહાડ ને સૂર્ય રેખા માનવજીવન માટે ઉત્તમ છે પણ બેમાંથી એક પણ કઈ દુચિહ્નથી કે આડી રેખાથી દૂષિત હોવાં જોઈએ નહિ, કેમ કે સૂર્ય ચેતન શક્તિ આપનાર છે. સૂર્ય મંડળમાં મુખ્ય છે. બધા ગ્રહોની ઉત્પત્તિ સૂર્યમાંથી છે. (મંગળને ભૂમિપુત્ર કહ્યો છે ખરે). સૂર્ય પ્રાણને અધિષ્ઠાતા છે, આથી સૂર્ય આંગળી અનામિકાએ વીંટી પહેરવાથી, વીંટીનું નંગ ચામડીના સ્પર્શથી સૂર્યપહાડ દ્વારા તેની અસર શરીરમાં ને માનસમાં કરે. અહીં યાદ રાખવાનું છે કે સૂર્ય હદયનો કારક છે ને હદય એ જીવન ટકાવવાનું મુખ્ય મંત્ર છે. એટલે સૂર્ય આંગળીએ વીંટી પહેરવાથી નંગ દ્વારા, સૂર્યપહાડ મારફત, ગ્રહની અસર માનવને થાય જે વૈદ્યો ભસ્મને ઔષધ તરીકે આપવામાં નિષ્ણાત હોય તેણે દર્દીના હાથ પરથી તથા તેની કુંડળીના ગ્રહો પરથી નકકી કરવું જોઈએ કે કયે ગ્રહ નબળે છે ! તે કયો રોગ કરે ? તે ગ્રહને વિરોધી ગ્રહ કર્યો ? તે વિચારી તે ગ્રહના નંગની ભસ્મ તૈયાર કરી આપવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy