SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ રહે અને રત્ના ગૃહાત્રે ન પુનઃ પ્રયાતિ તમૈ નમઃ શ્રીરવિનન્દનાય છે. અષ્ટા સ્વયંભુભુવન ત્રયસ્ય ત્રાતા હરીશ હરતે ચ પીડાં ! એક સ્ત્રિધા ગ્યજુઃ સામૂર્તિ સ્તર્મ નમઃ શ્રીરવિનન્દનાય છે શન્યષ્ટક યઃ પ્રયતઃ પ્રભાતે નિત્યં સુપુત્ર પશુબાંધર્વશ્ચ | પઠેતુસૌખ્ય ભુવિ ભગયુક્તઃ પ્રાતિ નિર્વાણપદ તદન્ત 'T કણસ્થ પિંગલે બન્નઃ કૃષ્ણ દ્રોન્તકે યમઃ * શોરિઃ શનૈશ્ચરો મંદઃ પિપલાદેન સસ્તુતઃ છે એતાનિ દશ નામાનિ પ્રાતરૂત્થાય યઃ પઠેદ્ ! શનૈશ્ચર કૃતા પીડા ન કદાચિત્ ભવિષ્યતિ છે. ફળ : શનિના આ સ્તોત્રને પાઠ જે માણસ કરે છે તેને શનિ કદાપિ પીડા કરતો નથી. વળી શનિના આ સ્તોત્રના પાઠથી માણસને પુની ઉપર અનેક પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. અને મરણું પછી પણ તે માણસની ઉત્તમ ગતિ થાય છે. આ સ્તોત્રના પાળી શનિની દશા મહાદશા કે પનોતીની જરાપણ માઠી અસર થતી નથી. શનિ ખરાબ સ્થાનમાં આવેલ હોય અથવા જન્મ સમયે શનિ નબળે હોય તો પણ આ સ્તોત્રનો પાઠ કરવાથી તેનું અશુભ ફળ નાશ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001778
Book TitleGraho ane Ratno
Original Sutra AuthorN/A
AuthorGajendrashankar Lalshankar Pandya, Ramashankar Muktshankar Joshi
PublisherHarihar Pustakalaya Surat
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati, Science, Jyotish, L000, & L035
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy