Book Title: Shatrunjay Mahatmya
Author(s): Jineshwarsuri
Publisher: Jaindharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયાનુક્રમ. બીજે ખંડસર્ગ ૧૦ મે-વીરપ્રભુએ આરંભેલ ગિરનારનું વર્ણન-તેના મહિમા ઉપર ભગવતે કહેલ માહેકિઈ દેવો સમિએ કહેલી ભીમસેન મુનિની કથા (અંતર્ગત અશેકચંદ્ર કથા.) હરિવંશની ઉત્પત્તિ-મુનિ સુવ્રત સ્વામીનું ચરિત્ર-શ્રીનેમિનાથ ચરિત્રને પ્રારંભ–દશાહની ઉત્પત્તિ-શાંતનું રાજાની કથા-ગાંગેયનું પરાક્રમ–સત્યવતી સાથે શાંતનુ રાજાનું પાણિગ્રહણ-પાંડુ, ધૃતરાષ્ટ્ર ને વિદુરના જન્મ-પાંડુ રાજાને કુંતીને સંબંધ–કુંતીનું પાણિગ્રહણસમુદ્રવિજયની રાજ્યસ્થિતિ–શિવાદેવીનું વર્ણનકસની ઉત્પત્તિ–વસુદેવનું પરાક્રમ–દેવકી સાથે પાણિગ્રહણ–તેના છ ગર્ભોનો કેસે કરેલો વિનાશ-કૃષ્ણને જન્મ-કુલમાં રાખવાવડે તેની કરેલી રક્ષા-અરિષ્ટનેમિને જન્મ-ભગવંતની બાલ્યાવસ્થા–દેવોએ કરેલી પરાક્રમની પરીક્ષા-પાંડવો અને કૌરવોના જન્મ-કૃષ્ણનું પરાક્રમ-તેણે કરેલો કંસને વધ-જરાસંધે મોકલેલો દૂત-કૃષ્ણ બલભદ્રની માગણી-સમુદ્રવિજયે આપેલ ઉત્તર-સમુદ્રવિજયાદિનું સ્થાનને તજી દઈને ચાલવું-જરાસંધે મોકલેલ કાળકુમારને દેવોએ કરેલો યુક્તિપૂર્વક વિનાશ-દ્વારિકાનું વસાવવું. કૃષ્ણને રાજ્યાભિષેક-નેમિનાથના સત્વની દેવોએ કરેલી પરીક્ષા-કૃષ્ણ બલભદ્રાદિને પકડી જવું-ભગવંતે બતાવેલું પરાક્રમ–ઈકનું આગમન-તેમણે કરેલ સ્તુતિ-રામકૃષ્ણને છોડાવવું–દેવોનું સ્વર્ગગમન-કૃષ્ણની આઠ પટ્ટરાણુઓનું વર્ણન. પૃષ્ઠ ૩૨૯ થી ૩૮૦. સર્ગ ૧૧ મે-(પાંડવચરિત્ર ચાલુ) પાંડવ કૌરવોની બાળક્રીડા-પરસ્પર દ્વેષ બુદ્ધિ–વિદ્યાકળાભ્યાસ-એકલવ્ય ભીલનું વૃત્તાંત–સર્વે રાજ્યપુત્રોની યુદ્ધ પરીક્ષા-પરસ્પરને બહાર પડેલો દ્રોપદીને પાંચ વરની પ્રાપ્તિ-ચારણમુનિનું તત્ર આગમન-તેમણે કહેલો દ્રૌપદીનો પૂર્વભવ–પાંડવો સાથે તેનું પાણિગ્રહણ--નારદે બાંધી આપેલી મર્યાદા–તે સંબંધમાં અર્જુનની થયેલી ભૂલ–તેણે કરેલું બાર વર્ષમાટે પરદેશગમન-વૈતાઢચપર જવું-ત્યાંથી ગિરનાર આવવુંહસ્તિપદકુંડના માહાસ્ય ઉપર દુધાની કથા–સુભદ્રા સાથે પાણિગ્રહણ–બાર વર્ષને અંતે હસ્તિનાપુર પાછું આવવું-યુધિષ્ઠિરને રાજ્યાભિષેક–તેની રાજસભાની રચના–શાંતિનાથજી પ્રતિષ્ઠા મહોત્સવ–સર્વ સંબંધીઓને આમંત્રણ–દુર્યોધનનું હાસ્ય–તેને થયેલો ટ્રેષ–તેણે રચાવેલી સભા-તે જોવા માટે સર્વને આમંત્રણ-પાંડવો સાથે દુર્યોધનની કપટ્યુક્ત ધૃતક્રિડા-યુધિષ્ઠિરની સર્વ પ્રકારે હાર-દ્રૌપદીને સભામાં લાવી તેના વસ્ત્રનું આકર્ષણ–તેની શીલસંપત્તિને મહિમા-ભીમે બતાવેલો ક્રોધ-પાંડવોને વનવાસ જવાને ઠરાવ–તેની તૈયારી-સૌની લીધેલી રજા-પાંડવપરની સની પ્રીતિ-વનવાસ નીકળવું-કૂરને કમિર રાક્ષસને વિનાશ-કૃષ્ણ ધૃષ્ટદ્યુમ્રાદિકનું આવવું–તેમને આપેલી રજા-કૌરવોનું કપટ-પાંડવોને બાળી દેવાની બુદ્ધિથી ઇંદ્રપ્રસ્થમાં લાવવું-કપટની પડેલી ખબર-કપટનું ચપટ–પાંડવોનું અખંડ નીકળી જવું–મની વડીલો પ્રત્યે ભક્તિ-હિબ રાક્ષસને વિનાશ-ડિબાનું પાણિગ્રહણ-એકચક નગરે પહોંચવું–એકચક્ર નગરને ટાળે ઉપપ્રવ-બક રાક્ષસને વિનાશ–ત્યાંથી પાંડવોનું નીકળવું-તવનમાં નિવાસ–વિદુરે મોકલેલો સંદેશોવૈતવન છોડી દઈને ગંધમાદન પર્વતમાં નિવાસ-અર્જુનનું વિદ્યા સાધવા માટે જવું–તેણે બતાવેલું પરાક્રમ–તલતાલ રાક્ષસને વધ–અર્જુનનું પાછું આવવું-કમળ લેવા માટે ભીમસેનનું જવુંસૌને તેની શોધમાં નીકળવું–નાગદેવે કરેલે ઉપદ્રવ-ઈદ્રની આજ્ઞાથી દેવે કરાવેલ છુટકારો-સૌનું એકઠા મળવું–થયેલો હર્ષ. | પૃષ્ઠ ૩૮૧ થી ૪૦૫. સર્ગ ૧૨ મો-(પાંડવચરિત્ર ચાલુ) પાછું વૈતવનમાં આવવું-દુર્યોધનનું તત્ર આગમન-તેનું વિદ્યાધરોથી પકડાવું–અર્જુને કરાવેલો છુટકારો-દુર્યોધનનું પાછું ફરવું–જયદ્રથે For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 ... 542