________________ નાગ છે. શિમ ભાંગી ગજ જેવા લાગ્યા એકાદશ પરિચ્છેદ. (141 ) ' સળગાવી રહ્યો છે. તમારું શરણ શોધવા સિવાય મારા માટે. - બીજે કઈ માગ નથી રહો. હે સંત ! મારા દેહ અને પ્રાણની રક્ષા કરવી એ હવે તમને જ ભળે છે. હું આપનો કિંકર} છું એમ જ આય માનશે. હું પોતે અને મારું રાજ્ય પણ તમારું જ છે. હે ચંદ્રમુખી ! મારા સળગતા અંતર ઉપર તમે તમારા રનેહનું અમૃત છાંટી મને જીવતદાન આપે.” સુરથના એ શબ્દ, આકાશમાંથી પડતા વજા જેવા લાગ્યા. પણ છતાં મારું હદય કેમ ભાંગી ગયું નહી એ જ મને નવાઈ લાગે છે. સિંહના પીંજરામાં આવી ચડેલી મૃગલી જેવી મારી દશા જોઈ હું ભયથી ધ્રુજી ઉઠી. આ પાપીઝ જે. બળાત્કાર કરે તો મારે મારું શિયળ સાચવવા શું કરવું ? એને વિચાર કરવા લાગી. એનો જે તત્કાળ તિરસ્કાર કરે તે તેનું પરિણામ ઘણું ભયંકર આવે. અહીં મારૂં કેણ? બધા એનાં જ માણસે હતાં. વાડ પોતે જ ચીભડાં ગળવા તૈયાર થાય ત્યાં બીજે શું ઉપાય ? મને પિતાને મનને માર્ગ જ શ્રેયસ્કર અને સહિસલામત લાગે. મ્હારથી મૌન ધારણ કરવા છતાં, પહેલામાં પહેલી તકે આ પાપીના પંજામાંથી નાસી છૂટવાને મેં નિશ્ચય કર્યો. કેટલાક વાર વાણી કરતાં પણ મન અધિક સુખદાયક નીવડે છે. એના અને પિપટ બોલ બોલ કરે છે તેથી જ રસિકો એમને જ્યાં હાય. ત્યાંથી પકી પીંજરામાં પૂરે છે અને અગલા બિચારા મિાન બેસી ૨હે છે તેથી તેમની સામે પણ ભાગ્યે જ કોઈ જોતું હશે. મનને સિંધિદાયક ગણી એને જ અવલંબન લીધું. સુરથ એ વખતે તો વધુ કંઈ કહ્યા-કર્યા વિના પોતાના માર્ગે ચાલ્યો ગયો. .' ને પોપટ થી પણ મૈનાને એનામાં પહેલી તકે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust