Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 334
________________ ( 324 ) સતી સુરસુંદરી. જ સ્ત્રી સ્નેહ સીંચે છે. ખરેખર આ સંસારમાં કઈ કેઈનું નથી, માટે આ રાણુને ધિક્કાર હો ! આ અશ્વપાળને ધિક્કાર હા !! કામદેવને ધિક્કાર છે અને મને પિતાને પણ ધિક્કાર હો !!! બધાં સરખાં નથી હોતાં. वाजिवारणलोहानां, काष्ठपाषाणवाससाम् / - नारीपुरुषतोयानां, दृश्यते महदन्तरम् // ગુણોની ન્યૂનાધિકતા તે બધે રહેલી જ હોય છે અને એ ગુશેની ન્યૂનાધિકતા પ્રમાણે જ કીમત અંકાય છે. ઘેડે, હાથી, લેટું, લાકડું, પત્થર, વસ્ત્ર, સ્ત્રી, પુરૂષ અને પાણી એ બધાની જાતિમાં–સરખાં હોવા છતાં ઘણું જ અંતર રહેલ હોય છે અર્થાત્ એક ઘેડે દશ રૂપીયાને પણ હોય અને હજાર રૂપીયાને પણ હેય. એ જ પ્રમાણે બીજી વસ્તુઓનું પણ સમજી લેવું. સચિત બધે ફળે છે. नैवाकृतिः फलति नैव कुलं न शीलं, विद्यापि नैव न च जन्मकृतापि सेवा / / कर्माणि पूर्वतपसा किल संचितानि, काले फलन्ति पुरुषस्य यथेह वृक्षाः॥ અને વિદ્યા પણ પી રહે છે, આખી જીંદગી સુધી સેવા કરી હોય તે પણ એક કેર રહી જાય; પરંતુ માણસે પૂર્વે તપસ્યાવડે જે સારા કર્મો કર્યા હોય છે તે તે વૃક્ષોની જેમ વખત આવ્યે જરૂર ફળે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354