Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 311
________________ (303 ) રસુંદરીનાં સુધાબિંદુ શું શું વ્યર્થ છે? बधिराग्रे वृथालापो, वृथा वारिविलोडनम् / तुषखंडनवत् व्यर्थ, वृथाऽभीष्टनिवेदनम् // બહેરાની આગળ સંભાષણ વ્યર્થ છે, પાણી વલોવવાને શું કઈ અર્થ નથી તેમ પોતાની ઈષ્ટ વાર્તા બીજા કોઈને . હેવી એ પણ ફોતરા ખાંડવાની જેમ વ્યર્થ છે. मृतेऽम्बुपानं किमु मानवानां ? किमन्धकानां वसनादिशोभया ? किं वृष्टिपातेऽपि समुद्रमध्ये ? गते हि नीरे किमु सेतुबन्धनम् ? માણસ મરી ગયા પછી એના મોંમાં સુધામય પાણી ૨વાથી શું વળે ? આંધળાની પાસે ગમે એવાં વસ્ત્ર અને અલંકારોની શોભા બતાવવાથી શું વળે ? સમુદ્રની અંદર ભારે વરસાદ થાય તે પણ શું કામ ? અને પાણી વહી ગયા પછી પાળ બાંધવા બેસવું એ પણ શું કામનું ? ચારિત્રપ્રભાવ. नो दुष्कर्मप्रयासो न कुयुवतिसुतस्वामीदुर्वाक्यदुःखं, राजादौ न प्रणामोऽशनवसनधनस्थानचिन्ता न चैव / ज्ञानाप्तिलॊकपूजा प्रशमसुखरतिः प्रेत्य मोक्षाद्यवाप्तिः, श्रामण्येऽमी गुणाः स्युस्तदिह सुमतयस्तत्र यत्नं कुरुध्वम् // ચારિત્રધર્મના ઉપાસકને અસત કાર્યો કરવાં પડતાં નથી, મલીન સ્વભાવવાળી યુવતી, પુત્ર કે સ્વામીનાં કડવાં વાક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhakrust

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354