Book Title: Sati Sursundari Charitram
Author(s): Sushil
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 324
________________ (316 ) સતી સુરસુંદરી. સમાન લેખીને પિતાના હૃદયને વિષે સર્વદા ઉલ્લાસ અનુ- ભવતા કેટલાય સંતપુરૂષ આ દુનીયામાં વિદ્યમાન છે. કળથી બને એ બળથી ન બને. उपायेन हि यच्छक्यं, न तच्छक्यं पराक्रमैः / काक्या कनकसूत्रेण, कृष्णसर्पो निपातितः // ઉપાયથી એટલે કે કળવકળથી જે બને તે એકલા પરાક્રમથી નથી બની શકતું. કાગવએ એક વાર કનક હારવતી કાળા નાગને પણ પ્રાણ લીધે હવે તે પણ યુક્તિને લીધે જ બન્યું હતું. મસ્તકળ જેવા ચાર જણું, - अविनीतो भृत्यजनो, नृपतिरदाता शठानि मित्राणि / - अविनयवती च भार्या, मस्तकशूलानि चत्वारि // અવિનયી નેકરે, કંજુસ રાજા, મૂર્ખ મિત્રો અને ઉદ્ધત સ્ત્રી એ ચારે જણાં મસ્તકશૂલ જેવાં સમજવાં. એ ચારે દુઃખદાયક થઈ પડે છે. ઉદ્યમને મહિમા. उद्यमेन हि सिद्धयन्ति, कार्याणि न मनोरथैः / उत्पद्यन्ते विलीयन्ते, निर्धनस्य मनोरथाः // . .. ઉદ્યમ કરવાથી જ કાર્યની સિદ્ધિ થાય છે, ખાલી મનેરથ સેવવાથી કંઈ વળતું નથી. નિર્ધન-નિરૂદ્યમી માણસના મનેરશે તે ઉત્પન્ન થઈને પાછા વિલીન થઈ જાય છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354