________________ * * દેતા નર જ હતા અjજ કઈ કે. વીરથી અસ હતો. હવે એક ગઈ હતી. જેકવાની ત્રવેદશ પરિદ. ( 201 ) વરસાવવાની, માટી ભરીને ખાઈને સૂકાવી નાખવાની આજ્ઞાઓ અપાતી હતી. બીજી તરફ નરવાહન રાજાના સૈનિકો શત્રુના સુભટા * ઉપર પાષાણુને મારો ચલાવી રહ્યા હતા. કેટલાક સુભટી નસરણી ઉપર ચવને કાલે ઓળંગવા મથતા હતા તેમને નરવાહનના માણસોએ ભાલા મારી નીચે નાખી દીધા હતા. તેમના ગ લેહીથી તરબળ બન્યા હતા. તીરથી ઘવાયેલાં લડવૈયા થળમાં આળોટતા હતા. કોઈકોઈ ઠેકાણે ગંજીએ અને ઘર પણ સળગતાં હતાં. શત્રુંજય હવે પિતાને છેલ્લે દાવ ફેંકવાની લારી કરતા હતા. ખાઈ લગભગ પૂરાઈ ગઈ હતી. કોલ્લે ‘ટવાની અણી ઉપર હતો. હવે એક પળ પણ જવા દેવી એ વાહનના સત્યનાશને માર્ગ ખુલ્લો કરી આપવા જેવું હતું. હું એક પડકાર કરતો, ગંદ્ર ઉપર બેઠેલા શત્રુંજયની પાસે પહોંચે અને તેને ફીટકાર આપી કહેવા લાગ્યાઃ " અરે અધમ ! વગરવાકે : નરવાહનને પાયમાલ કરવા કટિબદ્ધ થર્ચા છે તેનું ફળ તું ચાખી લે. તું નિર્દોષને પજવવામાં કેટલે અનાચાર કરે છે તેનો તને ખ્યાલ છે ? વિનાશના વાજાં વાગે ત્યારે તે વાંસડાને પણ ફળ આવે છે.” શત્રુંજય મારી સામે લાલ આંખ કરી પ્રહાર કરવા ઉઘુક્ત ચા એ જ ઘડીએ મેં એના માથાના કેશ ૫કી, હાથી ઉપરથી - નીચે ફેંકી દીધો. ગભરાએલા સૈનિકો મારી ઉપર ધસી આવ્યું પણ તેમના બાણે મને શું કરી શકે ? હું ત્યાંથી સીધા નરવાહ રાજા પાસે ગયે અને શત્રુજય કેવી દુર્દશામાં આવી પડ્યું હતા તે સંભળાવ્યું. શત્રુજયના સુભટે નાસી ગયા. નરવાહ નિશ્ચિત બન્યું. એના વદન ઉપર વિજયની ઉત્સાહ રેખા એ કાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust