________________
સામાયિક પ્રશ’સા
सामायिकविशुधात्मा सर्वथा घाति कर्मणः । अयात्केवलमाप्नोति लोकालोक प्रकाशकम् ॥
અ:—સામાયિકથી વિશુદ્ધ થએલા આત્મા-પ્રાણી સર્વથા પ્રકારે ધાતી કર્મોના ક્ષયથી લેાક અને અલકને પ્રકાશ કરનારૂં એવું કેવળજ્ઞાન પામે છે.
દેવતાઓની પણ સામાયિક માટે ચાહના રહે છે. सामाइय सामरिंग, देवा वि चिंतंति हिय य मज्झमि । जइ होइ मुहुत्तमेगं, ता अम्ह देवत्तणं सुलहं ॥ १ ॥
અ:દેવતાએ ચાહના કરે છે કે સામાયિકની સામગ્રી એક મુદ્ભૂત માત્ર પણ જો અમને મળે તે અમારૂ દેવપણું સુલભ થાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com