________________
નવકાર સૂત્ર.
[૮] રાગથી સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ. [૫] સ્ત્રી પુરૂષ સુતાં હોય; અથવા કામ ભેગની વાત કરતાં હોય ત્યાં ભીંતના આંતરે રહે નહિ. [૬] અગાઉ ભગવેલા વિષયાદિ સંભારે નહિ [૭] સ્નિગ્ધ આહાર કરે નહિ [૮] નીરસ એ પણ અધિક આહાર કરે નહિ [૯] શરીરની શોભા ટાપટીપ કરે નહિ.
આ પ્રમાણે આચાર્ય મહારાજ શિયળની નવ વાડેથી શીયળનું રક્ષણ કરે માટે નવ ગુણ.
વળી સંસારની પરંપરા વધે તેવા કષાયને સેવે નહિ. [૧] કેધ [૨] માન [3] માયા [૪] લેભ તે ચારને અભાવ તે ચાર ગુણ. વળી આચાર્ય મહારાજ પાંચ મહાવ્રત પાળે તે [૧] પ્રાણાતિપાત વિરમણ [ કોઈ જીવને નાશ કર નહિ, (૨) મૃષાવાદ વિરમણ [ ગમે તેવું કષ્ટ આવે તે પણ જુઠું વચન બોલવું નહિ ) [3] અદત્તાદાન વિરમણ (કેઈની નહિ આપેલી નજીવી ચીજ પણ લેવી નહિ ) [૪] મૈથુન વિરમણ (મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળવું (વિષય સુખ ભેગવવા નહિ) [૫] પરિગ્રહ વિરમણ [ કઈ પણ વસ્તુને સંગ્રહ કરે નહિ તેમજ ધર્મોપકરણ પુસ્તક આદિ વસ્તુ પિતાની પાસે હોય તેના ઉપર મુછ રાખવી નહિ ] આ પાંચ મહાવ્રત દરેક સાધુ મહારાજ પાળે. વળી આચાર્ય મહારાજ પાંચ આચારને પાખે. [૧] જ્ઞાનાચાર. જ્ઞાન ભણે ભણાવે, લખે લખાવે, જ્ઞાન ભંડાર કરે કરાવે, ભણનારને સહાય આપે (૨) દર્શનાચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com