Book Title: Samayik Sadbodh
Author(s): Shankarlal D Kapadia
Publisher: Vijaynitisuri Jain Granthmala
View full book text
________________
( ૩ )
3)
ખમાસમણુ વા પ્રણિપાત સૂત્ર.
ઇચ્છામિ ખમાસમણા વંદિઉં જાવણિજ્જાએ નિસિદ્ધિઆએ મર્ત્યએવ’દામિ. પ્રા
શબ્દા.
ઇચ્છામિવું ઇચ્છું છું. ખમાસમણા-ઢે ક્ષમાશ્રમણ
વઢિઉ—વાંઢવાને
જાવણિજ્જાએ–પવિત્ર બનેલા
શરીરે અને પવિત્ર પરિણામવડે.
નિસિહિઆએ–પાપ વ્યાપાર ત્યાગ કર્યો છે એવા
શીરવડે.
મર્ત્યએણ-મસ્તકથી.
વંદામિ-હુ' વાંદુ છું.
ઇચ્છામિ ખમાસમણા-હે ક્ષમાશ્રમણ સાધુજી ! હું ઇચ્છું છું. વંદિઉ જાવણિજ્જાએ નિસિદ્ધિઆએ–પાપ વ્યાપાર ત્યાગ કર્યાં છે એવા શરીર વડે પવિત્ર પરિણામથી શક્તિસહિત આપના શરીરે ખાધા ન થાય તેમ.
મર્ત્યએણ વંદામિ–મસ્તકવડે વાંદુ છુ
·
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168