________________ | શ્રી યશોવિજયજી જૈન ગુરૂકુળ - શ્રી સ ને નમ્ર ) ભાવનગર bolle BE ねたた - ઉપરોક્ત સંસ્થાથી અત્યારે આપણું મોટા ભાગ પરિચિત છે. તેની અંદર હ૦ ગામના શ્રી સંઘના મળી 150 વિદ્યાર્થીઓ લાભ લે છે. તેના રિપાટ પ્રતિવર્ષ બહાર પડે છે અને તેની માસિક હકીકત ગુરૂકુળ - પત્રિકાના શિર્ષક નિચે જેનપત્રમાં પ્રગટ કરવામાં આવે છે, તેનો છેલ્લો એટલે સં. 1988 ના રિપાટ તાજેતરમાં ! બહાર પડેલો છે, તે ઉપરથી તેની વાસ્તવિક પરિસ્થિતિના તેના વાચકોને ખ્યાલ આવી શકશો. તે સબંધમાં 5મુખ્યત્વે કરી શ્રી સંઘને અપીલ કરવાની કે તેનું નિભાવ= કુંડ કે જેના ઉપર સંસ્થાની પ્રગતિ, સંગીનતા, સમલતા અને સ્થાયીત્વના આધાર છે, તે છેક ટાચપર આવીને રહ્યું છે. જેથી શ્રી સંઘના દરેક વાઇઓ તથા બહેનો છે તેને યથાશક્તિ મદદ કરી આભારી કરશે કે જેથી કરી તેના નિભાવ સહેલાઇથી થઈ શકે લી૦ શ્રી સ થના નમ્ર સેવકો, ફકીરચદ કેશરીયાદ . = જીવણચંદ ધર૦૨ચંદ. હૈં!. નાનચંદ કસ્તુરચંદ ચાદી. પ્રમુખ, લટુભાઈ કરમચંદ દલાલ આ૦ સેકેટરીએ. ક0869 90212to 268 Cents) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com